________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૮૮ )
[ ગિરનાર પર્વત -~~-~~~-~~~-~~-~~~~-~
(૯) તે પ્રિયભાઈના શ્રેય ( કલ્યાણ ) સારૂ “ સામંત (સિંહ) મંત્રી ” એ “સલક્ષ નારાયણ” નામે હરિ ( વિષ્ણુ ) ની પ્રતિમા સ્થાપી.
(૧૦) અને રેવતાચલ ( ગિરિનાર ) ના શિખર ઉપર નેમિનાથના મંદિર પાસે એક ઉચ્ચ પ્રાસાદ અને પાર્શ્વનાથનું બિંબ ( પ્રતિમા ) સ્થાપ્યાં.
(૧૧) જેમ વિસલદેવે સામંતસિંહ સચિવ (મંત્રી) ને સુરાષ્ટ્ર અધિકાર સે હતો, તેમજ અજુન ( દેવ ) રાજાએ પણ સે. - (૧૨) કોઈ એકવારે તેણે, સમુદ્રતીરે દ્વારકાપતિના માર્ગમાં આ રેવતી કુંડ કાલે કરી જર્જર ( જીણું ) થયો છે એમ સાંભળ્યું.'
(૧૩) પૂર્વે “વેલાવનમાં વિહાર કરનારી “રેવતી' પિતાના પ્રભાવથી ઉત્પન્ન આ કુંડમાં પિતાને કાંત (બલદેવ ) સાથે ક્રીડા કરતી હતી.
(૧૪) એથી આ મહાતીર્થ, એણે પોતાની માતાના શ્રેયાથે નવાં પત્થરનાં પગથીથી ( તે બંધાવી ), દેવેની વાવ સમાન કર્યું.'
(૧૫) અને તે કૃતી (ધન્ય પુરૂષ) એ અહિં ગણેશ, ક્ષેત્રપાલ, સૂર્ય, અને ચંડિકાદિ (નવ) માતાઓ સહિત મહાદેવ અને જલશાયી (વિષ્ણ) કરાવ્યા.
(૧૬) અને વળી તે સારા ચરિત્રવાળાએ નવા મંદિરથી સુંદર એવી રેવતી અને બલદેવની બે મૂર્તિઓ સ્થાપી. - (૧૭)વળી અરઘટ (પાણીનો રેંટ ) થી મનહર એવો કુવે પણ કરાવ્યો. જેના નિપાન ( અવેડા )માં અમૃત તુલ્ય પાણીને ગાયો પીએ છે..
" (૧૮) ત્યાં મજજન (સ્નાન) કરવાથી બાલકે રેવતી (નામે શિશુ પીડક ) ગ્રહથી મુક્ત થાય છે, ' તે આ સામત( સિંહ)નું કીર્તન (મંદિર) કલ્પના અંત સુધી રહે.
. ( કીતન–ને અર્થ મંદિર થાય છે, સરખાવો–ર્તિ ક્ષિતી તેનુંमतीरिव कीर्तनानि, कर्तुं समारभत मंत्रिशिरोवतंसः । सुकृतसंकीर्तनं-११।११)... ' (૧૯) વિક્રમને વર્ષ ૧૩૨૦ ક સુદિ ૪ બુધવારે આ મૂર્તિમંત ( બંધાવેલું તે પ્રતિષ્ઠિત (પ્રતિષ્ઠા કરાઈ .) થયું.
(૨૦) સામંત મંત્રીના ગે ( કુલ–વશે ) પૂજયલા, એવા બુદ્ધિમાન મેક્ષાર્ક (મેક્ષાદિત્ય ) ને પુત્ર હરિહર કવિએ આ પ્રશસ્તિ રચી. " મંગલ મહોથી. સંવત ૧૩૨૦ વર્ષ જેક સુદિ ૪ બુધે પ્રતિષ્ઠા.”
એ લેખના ઐતિહાસિક વિવેચન” માંથી આ સંગ્રહવાળા પ્રસ્તુત લેખમાં અપેક્ષિત વર્ણનનું અત્ર અવતરણ કરવામાં આવે છે.
૪૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org