________________
પ્રાચીનનલે ખસ ગ્રહ,
(૧૦૨ )
[ આણુ પર્વત
પ્રે!. કીહેન' ( Prof. Kielhorn. ) ને મળ્યા અને તેમણે પ્રસિદ્ધ કરવા માટે મ્હને આપ્યા. નીચે આપેલા બત્રીસ લેખા નેમિનાથના દેવાલયમાંથી મળેલા છે અને તે એમ સૂચવે છે કે વીરધવલ ( ચાલુકય રાજા)ના પ્રધાન તેજપાલે આ મકાન બંધાવ્યું તથા અણુ કર્યું. અધુના, આ પુણ્યાલયનું નામ ‘વસ્તુપાલ અને તેજપાલનુ મંદિર ' એમ છે; પરંતુ મૂળ પાયે તેજપાલ ઍકલાએજ ન્હાખેલા હોવાથી આ અનિધાન આપવું ભૂલ ભરેલું છે. મ્હારા મત પ્રમાણે જે મહાત્મા ( તીર્થંકર )તે આ મંદિર અર્પણ કર્યું" છે તેમના નામ ઉપરથી આ નામ પાડવું અગર લેખેામાં બતાવ્યા પ્રમાણે લૂસિંહવસહિકા ' અથવા લૂગુવસહિકા ” હું એમ મૂળ નામ આપવું
<
<
સ્વાધ્ય છે.
""
સાથી પ્રથમના ( ન. ૬૪ ના ) લેખ, દેવાલયના અગ્રભાગમાં આવેલા એક ગેાખલામાં ચણેલા કાળા પત્થર ઉપર કોતરવામાં આન્યા છે. પ્રા॰ લ્યુડર્સ જણાવે છે કે-
ઃ આ લેખ લગભગ ૩’૧ ” પહેાળે! તથા ૨’૭’ લાંબે છે. તે ઘણીજ સુંદર રીતે કાતરવામાં આવ્યા છે. અને સારી સ્થિતિમાં છે, દરેક અક્ષરનું માપ ૢ ” છે. લેખ જૈનનાગરી લિપિમાં લખાએલા છે. મૂળ લેખમાંય તે 7 વચ્ચે તફાવત માત્ર વચમાં ઝીણા ટપકાનેાજ રાખેલ છે, તેથી નકલમાં આ તફાવત સ્પષ્ટ રીતે માલુમ પડતા નથી. તેથી કેટલીક વખત વ તથા વ ઓળખવા અઘરા પડે છે. આખો લેખ સંસ્કૃત પદ્યમાં છે. ાત્ર આરંભને ૐ તથા
પંકિત ૧૭, ૨૬ તે ૩૦ માં આવેલાં કેટલાંક વાકયા મજ ૫તિ ૪૬-૪૭ માં આપેલુ કેટલુંક અતનું વિવેચન ગદ્યમાં છે, આ લેખ રચનાર ચાલુકય રાજાએના પ્રખ્યાત પુરહિત તથા વીતાવીને પ્રણેના સામેદેવ છે. પર`તુ, જો કે કેટ લાંક પદ્મા ાતિીમુદ્દીની રચતાશૈલી સાથે સરખાવી શકાય તેવાં છે, તે પણ ઘણીવાર પિષ્ટપેષણ કરવામાં આવ્યું છે. તેમજ કેટલાંક પદ્મા અસંબદ્ધ છે. ભાષા વિષે વિચાર કરતાં કેટલાંક શિલ્પશાસ્ત્રના શબ્દો વપરાયલા છે જે ધ્યાન ખેંચે તેવા છે. જેમકે વાન (પદ્ય ૬૧) અને લતજ ( પદ્ય ૬૫ ). વાન
(
*r
↑ વસહિ” ( જૈન મંદિર ) જે સંસ્કૃત વસતિ (વસથિ ) ” ઉપરથી થએલું છે તેના માટે જુએ પ્રે. પીસ્ચેલનું “ગ્રામાટિક ડેર પ્રાકૃત પ્રાયન ( Prof. Pischel's Grammatik dor Prakrit Sprachen.) કાન્નડ શબ્દ ‘ખસી’ અગર ખસ્તી’ એ ‘વસતિ ’નેાજ તદ્ભવ છે. ઇ, એચ.
Jain Education International
૫૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org