________________
પ્રાચીનજનલેખસંગ્રહ.
( ૪ )
[ શત્રુંજય પર્વત
~~~
~~~~~
~~~~~~~
રહેવાસી વિસા પિરવાડ સાહર્ષચન્દના પુત્ર ભગવાન અને બાઈદેવના પુત્ર સારા કાલીદાસે તીવસી ટુંકમાં અભિનંદન સ્વામી મૂલનાયકની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના દેવિંદ્રસૂરિના રાજ્યમાં પંઇ અણુન્દકુશલે પ્રતિષ્ઠા કરી.
નં. ૯૮, સંવત ૧૯૧૩, માગસર, શુદિ ૬; અમદાવાદના રહેવાસી, કુંકુમલગોત્રી અને સીસાદી શાખાના, સા મેતિભાઈ અને રૂપકુંવર બાઈના પુત્ર શેઠ ફક્તભાઈએ શાંતિનાથની એક પ્રતિમા અર્પણ કરી.
નં. ૯૯. ૬ (મિતિ ઉપર પ્રમાણે ) અહમદાવાદના રહેવાસી, કુંકમલેલગાત્રો અને સિસોદીઆ શાખાના સાવ મનસુખભાઈ અને સિરદાર કુંવરબાઈના પુત્ર શેઠ છગનભાઈએ ધર્મનાથની એક પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૦૦. ૧ ( મિતિ ઉપર પ્રમાણે ) અહમદાવાદના રહેવાસી, કુંકમલેલિગેત્રના અને સીસોદીઆ શાખાના ઓશવાળ, શેઠ સુરજભાઈ અને પ્રધાનકુંવરબાઈની પુત્રી સમરથ કુસરબાઈએ અભિનન્દનની પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૦૧. ૬૯ સંવત ૧૯૧૪ ( ૧૯૦૧૪ આ પ્રમાણે લખેલી) માર્ગશીર્ષ સુદી ૭, સમાર; રાજનગરના શાહા વેલચંદ માણેકચંદની સ્ત્રી બાઈઐન્દ્ર, દત્તજિનની એક પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૦૨. ૬૦ સંવત ૧૯૧૪ ( ૧૯૦૧૪ આ પ્રમાણે લખેલી ), માર્ગશીર્ષ, વદિ એકમ, બુધવાર (વારબુધે ); રાજનગરના ઉસ માણિકચંદ ખીમચંદની સ્ત્રી બાઈ હરકુંવરે સુવતજિનની એક પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૦૨. ૨ સંવત ૧૯૧૬, વૈશાખ, કૃષ્ણ ૬, ગુરૂવાર, ( ઉત્તરાષાઢા નક્ષત્ર સંક્રાંતિ, સૂર્યોઉદયાત ઘટિ ૧. પલ ૪૫), તેમાં જ્ઞાતિના, વૃદ્ધશાખા અને મણિયાણ ગોત્રના, કપડવણજના રહેવાસી, સા. હીરજી તેના ૬૬ હેમાભાઈની ટૂંકમાં, દક્ષિણે, ઓરી ન. ૩૩
” - બ બ ૩૨
૬૯ મતશાહની ટુંકમાં, દક્ષિણે
બં, ૨૮ જુઓ લેખ નં. ૧૦૬
A A
"
,
૨૨
A
૭૧ પ્રતિમા ઉપરની મિતિ સંવત ૧૮૯૩.
૭૨ બાલાભાઈની ટૂંકમાં, દક્ષિણ-પૂર્વે દેવાલયના હાર આગળ. લી. ૫૦ ૧૨, નં. ૪૯૩,
૪૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org