________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
(૩૨૦ )
[ સ્તંભનપુરના લેખ નં. ૪૫૦
ག་ངནག་་་་་་ཤག་
વામાં આવ્યું. આ કર વડે પાર્શ્વનાથની પૂજા વિગેરે થાય તેવું લખાણ કર્યું. આ લખાણની તારીખ સંવત ૧૩૫ર ની છે. આ લખાણ કરતી વખતે સારંગદેવ રાજા રાજ્ય કરતા હતા. છેવટના બે પદ્યામાં જણાવ્યું છે કે-જે મંદિરના ખર્ચ માટે આ લાગે બાંધવામાં આવ્યું તેની દેખરેખ મુખ્ય કરીને નીચે જણાવેલા ગૃહસ્થ રાખતા હતા. તેમનાં નામે આ પ્રમાણે –નાના, તેજા, ધના, મેષ, આહર, દે, રાજ્યદેવ, જદેવ, સાહ અને રત્ના આદિ. આ પ્રશસ્તિ છે. તેમાએ લખી અને સૂત્રધાર પાલ્લાકે કેતરી છે.
" (૪૫૦) આ લેખની એક હસ્ત લિખિત પ્રતિ મને વડેદરાના પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ.ના શાસ્ત્ર સંગ્રહમાંથી મળી આવી છે. મૂળ લેખ કયાં આગળ આવેલ છે તે કાંઈ એ પ્રતિમાં લખેલું નથી. પરંતુ લેખમાં આપેલા વર્ણન ઉપરથી સમજી શકાય છે કે તે ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરને હવે જોઈએ. આ લેખની ઉપરને લેખ પણ ચિંતામણિપાર્શ્વનાથના મંદિરમાં જ આવેલ છે. પરંતુ તે તે આના કરતાં બહુ જુને છે. તેથી જણાય છે કે આ લેખમાં જણાવેલું ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર ઉપરના લેખમાં સૂચવેલા મંદિર કરતાં જૂદું હોવું જોઈએ. આ લેખમાંની હકીક્ત પ્રમાણે તે સ્પષ્ટ જણાય છે કે એ મંદિર નવીનજ બાંધવામાં આવ્યું હતું. ખંભાત નિવાસી અથવા ત્યાંના પૂર્ણ માહિતગાર કેઈ શ્રાવક અથવા મુનિરાજ આ બાબતમાં તપાસ કરી કાંઈ હકીક્ત લખી જણુંવશે તે અન્યત્ર એ બાબત ખુલાસે આપી શકાશે. અત્ર તે ફકત લેખને સાર જ હાલમાં આપવામાં આવે છે. - આ લેખની છેવટે જે ગદ્ય ભાગ છે તે કઈ સ્વતંત્ર બીજે લેખ હોય તેમ જણાય છે અને કઈ પ્રતિમાનાં પદ્માસન નીચે કોતરેલે હોવાનું અનુમાન થાય છે, પદ્યભાગ ખાસ મહેરી શિલા ઉપર કેરેલે હવે જોઈએ.
૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org