________________
પ્રાચીનજનલેખસ ગ્રહ,
[ગિરનાર પર્વત
વસ્તુપાલ તેજપાલનાં દેવળા જે કાટના દરવાજામાંથી ગિરિનારજી તરફ જવાના રસ્તામાં જમણી બાજું ત્રણ હારદાર છે જે પ્રથમ એક સળગ લાંબા પરથાર ઉપર ખુલ્લા ભાગમાં હતાં પણ હાલ ( લગભગ ૨૦-૨૫ વર્ષથી) જેતાએ તેને વંડી કરી બધેચમાં લખ લીધાં છે. ( કે જેથી યાત્રાળુએ તેના પરથારને ઉતારા તરીકે લાભ લેતા, તે બંધ પાયેા છે.) તે ત્રણ દેવળમાંનાં એ પડખાનાં દેવળને ત્રણ ત્રણ ખાર છે (દક્ષિણ બાજુનાને પશ્ચિમ, દક્ષિણ, તથા પૂર્વમાં; તથા ઉત્તર બાજુનાતે પશ્ચિમ, ઉત્તર, તથા પૂર્વમાં ) તેની છાડલી ઉપર મ્હોટી જાડા પુટ લાંબી, નાા પુટ હેાળી અને ૧૩ ૫કિતની (કાઇમાં સેહેજ ફેરફાર હશે ) ૬ પાટયેા છે તેમાં આ ૬ લેખા છે.
23
k
( ૭૦ )
આ છએ લેખો એકજ પદ્ધત્તિથી રચાયેલા, લખાયેલા અને કાતરાએલા છે. ઐતિહાસિક વર્ણન અને તેટલા ભાગના શબ્દપાઠ પણ સરખાજ છે. દરેક લેખમાં, પ્રારંભમાં એક પદ્ય, પછી ૭-૮ ૫*કિત જેટલે ગદ્ય અને પછી અંતે કેટલાક પદ્યા આપેલાં છે. પ્રારભના પદ્યમાં, તીર્થંકરોની સ્તવના દરેક લેખમાં જુદી જુદી રીતે કરેલી છે. ગદ્યભાગમાં વસ્તુપાલ અને તેજપાલનુ ઐતિહાસિક વર્ણન છે. 'તના પદ્યામાં, વસ્તુપાલ અને તેજપાલની ( મુખ્ય કરીને વસ્તુપાલની ) અનેક પ્રકારે પ્રશસા કરવામાં આવી છે. આ પ્રશ'સાત્મક પદ્યના કર્તા કવિએ ભિન્ન ભિન્ન છે અને રચના પણ જુદી જુદી જાતના છ દેશમાં કરવામાં
આવી છે.
લેખાક્ત વર્ણનનુ અવલેાકન આ પ્રમાણે છે
ઉપર લખવામાં આવ્યું છે કે, વસ્તુપાલ તેજપાલના જે ત્રણ મ`શિ ગિરનાર ઉપર એકજ સાથે આવેલાં છે તેમાંના મધ્યમંદિરની બંને બાજુએ આવેલાં ૨ દિશને જે ત્રણ ત્રણ દ્વારા છે, તે દરેક દ્વારની છાડલી ઉપર અકેક એમ ૬ લેખે છે. જેમાંના પ્રથમ ( નં. ૩૮ ના ) લેખ, દક્ષિણ તરફના, એટલે મધ્યના પદિરની ડાબી માજીનામ`રિના પશ્ચિમાદા દરવાજાની છાડલી ઉપર છે. લેખની સિલા લખ ચેારસ છે . અને . ૧૩ પતિમાં આખા
Jain Education International
૪૭૮
For Private & Personal Use Only
www.jainelibrary.org