________________
કચ્છના ખાખર ગામને લેખ. નં. ૪૪૬ ] (૩૦૭)
અવલોકન
હાથે થઈ હતી. આ બંને લેખે, મૂળ મંદિરના દ્વારની બે બાજુએ કતરેલા છે. પહેલા લેખમાં જણાવ્યું છે કે,-સં. ૧૨૨૧ ના માર્ગસિર સુદિ ૬ ના દિવસે ફલવધિકા એટલે ફલેવીના દેવ શ્રી પાર્શ્વનાથના મંદિરમાં પ્રાગ્વાટ (પોરવાડ) જાતિના રેષિમુણિ અને ભં, દસાઢ એ બંને મળીને ચિત્રકુટિય સિલફટ સહિત ચંદુક આપે. આ છેલ્લા વાક્યને અર્થ સ્પષ્ટ જણાયે નથી. કદાચિત ચિત્રકુટ એટલે ચિત્તોડમાં જરીએ ભરેલ ચંદરે આખે એમ અર્થ હોય.
બીજે લેખ ત્રણ લેકમાં લખાએલે છે, અને તેમાં જણાવ્યું છે કે, ફલવાધિકાપુરના પાર્શ્વનાથ મંદિરમાં શ્રેષ્ઠી મુનિચ કે એક અભુત ઉત્તાનપટ્ટ (3) કરાવ્યું. વળી એ સેઠે લક્ષમટના કરાવેલા નરવર (ગામનું નામ છે ?) ના મંદિરમાં સુંદર મંડપ કરી તથા અજમેરૂ એટલે અજમેરમાં આવેલા શ્રી મહાવીરના મંદિરમાં શિખરવાળા જેવીસ દેવકુલે (ન્હાનાં મંદિરો) બંધાવ્યાં (?). કચ્છના ખાખર ગામને શિલાલેખ.
( ૪૪૬ ) આ શિલાલેખ કચ્છ દેશમાં આવેલા મોટી ખાખર નામના ગામના શત્રુંજયાવતાર નામે જૈનમંદિરમાંથી મળી આવ્યું છે. આ લેખ ગુજરાતી ભાષાંતર સાથે મુનિરાજ શ્રી વિજયજી વિરચિત પ્રશ્નોત્તર gqમાસમાં પ્રથમ છાપવામાં આવ્યું છે.
લેખ આ સંસ્કૃત ભાષામાં છે, મધ્ય ભાગમાં ત્રણ પદ્ય આપ્યાં છે, બાકી બધે ભાગ ગદ્યમય છે. વિ. સં. ૧૬૫૬ માં તપાગચ્છના આચાર્ય વિજયસેનસૂરિની આજ્ઞાથી પં. વિવેકહર્ષ ગણિએ કચ્છ દેશમાં વિહાર કર્યો. અને એક ચાતુર્માસ ભુજ શહેરમાં અને બીજો ___ * “ वि. सं. १२८४ वर्षे फलवर्धिग्रामे चैत्यबिम्बयोः प्रतिष्ठा कृता । तत्तीर्थ तु સંઘ પ્રસિદ્ધમ્ ! ” ધર્મસાગરાળકૃતનર્વાવણી છે ,
૭૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org