SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજૈનલેખસંગ્રહુ. ( ૨૪૬ ) | જાલાર કિલ્લાના લેખા. ન. ૩પર ઈચ્છાથી સમ`ણ કર્યુ કે મંદિરમાં શાસ્ત્રોકત રીતિએ હંમેશાં પ્રવૃત્તિ થતી રહે. પછી, સં. ૧૨૪૨ ની સાલમાં, આ દેશના અધિપતિ ચાહમાન ( ચાહાણ ) શ્રી સમરસિદ્ધ દેવની આજ્ઞાથી ભાં, ( ભાંડાગારી– ભંડારી) પાંસના પુત્ર ભાં. યશાવીરે એ મંદિરના સમુદ્ધાર કર્યો. ત્યાર બાદ, સં. ૧૨૫૬ માં જેષ્ઠ સુદી ૧૧ ના દિવસે રાજની આજ્ઞાથીજ શ્રીદેવાચાના શિષ્ય પૂર્ણ દેવસૂરિએ પાર્શ્વનાથદેવના તારણ આદિની પ્રતિષ્ઠા કરી. શિખરના ઉપર સુવર્ણમય ધ્વજાદંડની સ્થાપના કરી અને તેમાં ધ્વજારાપણુ કર્યું. પછી, સ’. ૧૨૬૮ માં દીપેાત્સવ એટલે દીવાળીના દિવસે, નવીન તૈયાર થએલા પ્રેક્ષામડપની ( જ્યાં આગળ બેસીને લેાકેા મદિરમાં થતી કઆએ તથા પૂજાએ વિગેરે જોઇ શકે, તેની ), પૂર્ણદેવસૂરિના શિષ્ય રામચદ્રસૂરિએ, સુવર્ણમય કળસની સ્થાપના સાથે પ્રતિષ્ઠા કરી. આ લેખ કેટલીક બાબતા ઉપર વિશેષ પ્રકાશ પાડે છે જેમને ઉલ્લેખ કરવા અત્ર ઉપયોગી થઇ પડશે. ઐતિહાસિક દૃષ્ટિએ વધારે ધ્યાન ખેંચવા લાયક હકીકત એ છે કે મૂલ પ્રથમ આ મંદિર ગુજરાતના પ્રતાપી અને પ્રસિદ્ધ નૃપતિ કુમારપાલે બધાવ્યુ` હતુ'. કુમારપાલના ચરિતવને સબ'ધી લખાયેલા અનેક પ્રથામાં એવા ઉલ્લેખા છે કે તેણે ઠેકાણે ઠેકાણે પે!તાના નામના-કુમારવિહાર’ એવા નામેજૈન મદિરા અધાવ્યા હતાં. જો કે આ ઉલ્લેખાની સત્યતામાં શકા લાવવાનું જરાએ પણ કારણ નથી છતાં પણ કેટલાક તરફથી આવી શકા કરવામાં આવે છે અને ગ્રંથે!ક્ત ઉલ્લેખ સિવાય બીજા આવા અસ ંદિગ્ધ પ્રમાણ તરીકે ગણાતા શિલાલેખના ટેકાની પણ ઉક્ત કથનમાં આવશ્યકતા જણાવી, તે ન મળવાથી, ચરિતવિદ્યુત હકીકત માટે શ'કિત નજરે જોવા-લખવાની પ્રવૃત્તિ જણાઇ આવે છે. આવી પ્રવૃત્તિના પ્રતીકાર આ લેખથી થઇ જાય છે. બીજું, કેટલાક Jain Education International ૬૫૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy