________________
ઉપરના લેખ. નં. ૩૯-૪૭]
( ૫૩ )
અવલોકન,
માસા કુવરજી લાધાએ પાર્શ્વનાથની પ્રતિમા અર્પણ કરી; લઘુ પિશીલગચ્છના રાજસમરિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૪૩. ૧૦ સંવત ૧૮૨૨, ગુણ સુદિ પ, ગુરૂવાર; મેશાણાના ગાંધી પરસોત્તમ સુંદરજી અને તેના ભત્રીજા અમ્બાઈદાસ અને તેના ભાઈ નાથા અને કુબેર, એ સર્વે વિશા ડીસાવાલ; તપાગચ્છની દેરીમાં બે પ્રતિમાઓ અર્પણ કરી. સંવત ૧૮૬૩, ચૈત્ર સુદ ૨ શુક્રવારે કુબેરે આ લેખ કોતર્યો.
ન. ૪૪. ૧૧ સંવત્ ૧૮૪૩, શક ૧૭૦૮, માઘ સુદિ ૧૧, સોમવાર; લઘુ શાખા અને કાશ્યપ ગોત્ર તથા પરમાર વંશના શ્રીમાલી, અને રાજનગર નિવાસી, પ્રેમચન્દ આદિનાથની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના વિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી.
નં. ૪પ. ૧૨ વિક્રમ સંવત ૧૮૬૦, શક ૧૭૨૬, વૈશાખ સુદિ ૫, સોમવાર; વૃદ્ધશાખાન શ્રીમાલી, દમણ બદિર (દમણ) ના રહેવાસી, અને ફિરંગિ જાતિ પુરતકાલ પાતિસાહિં (પતુંગાલના રાજા ) ને માન પામેલા સા. રાયકરણના પુત્ર હીરાચંદ અને કુંઅરબાઈને પુત્ર હરષચંદે શાંતિનાથની પ્રતિમા અર્પણ કરી.
નં. ૪૬. ૩ (મિતિ ઉપર પ્રમાણે) ; સુરતના ઉસવાલ જ્ઞાતિના ઝવેરી, પ્રેમચંદ ઝવેરચંદ અને જેતીના પુત્ર સવાઈચંદે, પ્રેમચંદ વિગેરેને નામે વિજયભણસુરિગચ્છના વિજયદેવચન્દ્રસૂરિના વિજય રાજયમાં, વિજજહરા પાર્શ્વનાથના નવા દેવાલયમાં એક નવી પ્રતિમા અર્પણ કરી; તપાગછના વિજ્ય જિનેન્દ્રસૂરિએ પ્રતિષિત કરી.
નં. ૪૭. ૧૪ (નં. ૪પ પ્રમાણે મિતિ ) ; વિજયઆનન્દસૂરિના ૧૦ મોદી પ્રેમચન્દના દેવાલયમાં, નં.૮૪ (?).
૧૧ વિમલવસી ટુંકમાં, વાઘણપોળની દક્ષિણે આવેલા એક લ્હાના દેવાલયમાં, --લીસ્ટમ, પૃ. ૨૦૪, નં. ૩૦૪.
૧૨ મેરી પ્રેમચન્દની ટુંકમાં. મુખ્ય દેવાલયની પ્રતિમા ઉપર, લીસ્ટસ પૃ. ર૦૭, નં. ૩૬૨.
૧૩ મોદી પ્રેમચંદની ટુંકમાં જતાં જમણી બાજુએ આવેલા દેવાલયની પ્રતિમાની બેસણું ઉપર-લીસ્ટસ, પૃ. ૨૦૮, ન. ૩૬૭.
૧૪ મેદી પ્રેમચન્દની ટુકમાં, સામે આવેલા દેવાલયની પ્રતિમાની બેસણ ઉપર લીરટ્સ, પૃ. ૨૦૮, નં. ૩૬૪.
૪૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org