________________
તોથ ના લેખા. ન. ૩૦૭ ]
( ૧૯૬ )
અવલાકન
*
પેાતાનું પરાક્રમ દાખવ્યું હતું; જે ગજપતિની માક, પોતાના, ‘ભુજ’ ( હાથ, સૂંઢ )ના બળથી ઉન્નત થયેા હતા અને જેણે ઘણાં “ ભદ્રા ” ( શુભ ગુણા, એક જાતના હાથીએ) મેળવ્યા હતા; જેણે ગરૂડની માફક સર્પ જેવા ઘણા મ્લેચ્છ રાજાઓને ઘાણ કાઢયા હતા, જેના ચરણ કમળને જુદા જુદા દેશના રાજાઓની મસ્તકાવલી વંદન કરતી હતી અને જે આ રાજાઓની વિપક્ષતાને પોતાના હસ્તદડથી વિખેરી નાંખતા હતેા; જે પતિવ્રતા લક્ષ્મી ( રાજ્યશ્રી, લક્ષ્મીદેવી ) સાથે ગાવિંદની માફ્ક આનંદ કરતા હતા; જેને પ્રભાવ જે દુર્ગાંતિની ઝાડીને નષ્ટ કરવામાં અગ્નિનું કામ કરતા હતા, તે પ્રસરવાથી પશુઓનાં ટાળાં, એટલે કે, વિપક્ષ રાજાએક નાશી જતા હતા; જેને “ હિંદુ સુલતાન ” એવે! કિા ગુ ́ત્રા અને દીલ્હીના સુલ્તાનેાએ આપેલા રાજ્યત્રથી સૂચિત થયા હતા; (જે) સુવર્ણ સત્રને આગાર હતા; જે પડદ નધમ ના આધાર હતા; તેના ચતુરંગ લશ્કર રૂપી નદીને તે સાગર હતા; જે કીતિ, ધર્મ, પ્રજાપાલન, સત્ત્વાદિગુણાવડે શ્રીરામ, યુધિષ્ઠર, આદિ રાજાએનુ અનુકરણ કરતા હતા;—આ મહારાજાના વિયમાન રાજ્યમાં; પ્રાગ્ટટ સાતિના મુકુટમર્માણ સંધપતિ માંગણુના પુત્ર સંઘપતિ કુરપાલની સ્ત્રી કામલદેને પુત્ર સધપતિ ધરણાંક જે તેને (રાજાનેા) માનીતેા હતા અને જે અહ તેાના ચુસ્ત ભકત હતા;જેનું શરીર વિનય, વિવેક, ધૈય, આદાય, શુભકમ, નિમ લશીલ, આદિ અદ્ભુત ગુણરૂપી વાહીરથી ઝગઝગતુ છે; જેણે શ્રીસુલતાન અહમ્મદનું ફરમાન લીધું હતું. એવા સાધુ ગુણરાજ૧ સાથે આશ્ચય કારક દેવાલયેાવાળા શ્રીશત્રુંજયદિ યાત્રાનાં સ્થળે!એ જેણે યાત્રા કરી હતી; અજાહરી, પિડરવાટક, સાલેર વિગેરે સ્થળેાએ નવાં જૈન દેવાલયે ( બંધાવીને ) તથા જુનાં દેવાલયોના છાંદાર કરીને, જૈનદેવનાં પગલાંની
ઉત્તરમાં છ મેલ દૂર આવેલું. માર; માંડલર તે કદાચ મેવાડના મંડલગઢ પ્રાંતનું મુખ્ય શહેર; બુંદી તે હાલનું ખુદી; ખા? તે મેવાડના નાગપુર પ્રાંતનું ખા? અગર તા પુરના રોખાવાટીમાં આવેલું. ખાટું; ચાટર૩, એ જેપુર સ્ટેટનું ચાટર્સૢ અગર ચાક્ષુ જે જયપુર-સવાઇ–મયેપુર લાઈનનુ સ્ટેશન છે. જાના આળખી શકાય
તેમ નથી.
૧ ગુણર ાજ, સુલતાન અહમદ અને ફરમાન વિષે જનલ, એમ્બે, એ સે ના પુ. ૨૩, ૫. ૪૨ માં “ ચિતારગઢ પ્રશરિત ” નામે મારે લેખ જુએ.
"
૨ આ સ્થળે! એળખવા માટે ઉપરની ટીકા જીએ. વળી, પ્રેગ્રેસ રીપેર્ટ, વેસ્ટનું. સફૂલ, ૧૯૦૫-૬, પા. ૪૮-૪૯ જી.
Jain Education International
૬૦૪
For Private & Personal Use Only
www.jainelibrary.org