SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજનલેખસ ગ્રહ, ( ૧૭૯ ) ( આરાસણુ તેના મડપના સ્તંભા તથા ઘુમ્મટની ગોઠવણુ મહાવીર અને શાંતિનાથના દેવાલયના જેવી છે, પણ શાંતિનાથ દેવાલયની માફક માત્ર ચાર તેારણે છે જેમાંનુ દેવકુલિકાની પરસાલની સામે આવેલા દાદર ઉપરનુ એકજ હાલમાં રહેલુ છે. નેમિનાથ ચૈત્યની માફ્ક ઘુમ્મટની આજીમાજીએ વાંસના સળીઆ ઉભા કર્યાં છે. દેવકુલિકાના બાહ્ય ભાગ તથા ગૂઢમ`ડપના એક ભાગ અર્વાચીન છે. દાદર સાથે આવેલા એ સ્તાની વચ્ચેની એક જુની ખારસાખ ગૃઢમંડપની પશ્ચિમની ભીંતમાં ચણવામાં આવી છે, પણ આ દ્વાર મધ કરવામાં આવ્યુ‘ નથી. ભીંતની બીજી માજુએ આવીજ ખારસાખ ગોઠવવાના પ્રયત્ન કરવામાં આવ્યે હાય તેમ લાગે છે, કારણ કે તે ભીંત આગળ બે સ્તભા ઉભા કરવામાં આવ્યા છે. મૂલદેવગૃહની બારસાખ ઉપર સારૂ કાતરકામ કરવામાં આવ્યું છે. પણ તેના ઉપર પાછળથી ગુજરાતી રીતિ પ્રમાણે રંગ લગાડવામાં આવ્યે છે ” શાંતિનાથ ચૈત્ય. ( ૩૦૨ ૩૦૬ ) આ નખરવાળા લેખેા શાંતિનાથ ચૈત્યમાં આવેલા છે. ચૈત્યમાં રહેલી જુદી જુદી પ્રતિમાએની નીચે એ લેખો કાતરેલા છે. ૪ લેખની મિતિ સ. ૧૧૩૮ છે અને એકની સ. ૧૧૪૬ છે. અમુક શ્રાવકે અમુક જિનની પ્રતિમા કરાવી માત્ર આટલાજ ઉલ્લેખ એ લેખમાં થએલા છે. “એ દેવાલય ઉપર્યુંકત મહાવીર જિનના દેવાલય જેવુંજ છે. માત્ર ફેરફાર એટલેા જ છે કે ઉપરની કમાનની અને ખાજુએ, મહાવીર દેવાલયની માફક, ત્રણ ગોખલા નહિ પણ ચાર છે. આ દરેક ગેાખલામાં લેખે આવેલા છે. જેમાંના સની મિતિ ઈ. સ. ૧૦૮૧ છે માત્ર એકની જ આઠ વર્ષ પછીની છે. વળી મડપમાંના આઠ સ્તભ જે અષ્ટકાણાકૃતિમાં હાઇ ઘુમ્મટને ટેકો આપે છે તેના ઉપર ચાર તારણા છે, પણ મહાવીર દેવાલયમાં આઠ છે. આ બધાં તારા જતાં રહ્યાં છે, ફકત પશ્ચિમ બાજુ તરફનુ અવશેષ રહ્યું છે. ” Jain Education International ૧૮૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy