________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
( ૧૬ )
( શત્રુંજય પર્વત
નં. ૧૦૮. ૮ સંવત ૧૮૩૦, ચૈત્ર વદ ૨; અમદાવાદના સાવ માનચંદ મોતીચંદે ધર્માનાથની પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૦૯, ૯ વિક્રમ સંવત ૧૯૩૯, કૃષ્ણ ૧૨, મંગળવાર; અમદાવાદના રહેવાસી, લઘુશાખાના પોરવાડ, સાવ નાના, પૂજા, પીતામ્બરદાસે શાંતિ નાથની પ્રતિમા અર્પણ કરી.
નં. ૧૧૦. ૨૦ સંવત ૧૯૪૦, શક ૧૮૦૫, વૈશાખ શુકલ ૩, સોમવાર (ઈષ્ટ ઘટિ ૩ પલ ૧૦ સુર્યોદયાત ); પાલિતાણાના ગોહિલ સૂરસિંઘજીના રાજ્યમાં, આંચલગચ્છના વિવેકસાગરસૂરિના વખતમાં તાગોત્ર અને લઘુશાખાના ઓસવાલ, કચ્છ, નલિનપુરના અને પાછળથી મુ(મોબાઈબિંદર (મુંબઈ)ના રહેવાસી સાહા ત્રિકમે, સાકેશવનાયકની ટુંકમાં, પુંડરીકના દેવાલયમાં આદિનાથની પ્રતિમા અર્પણ કરી; મુની ખેતસીએ પ્રતિષ્ઠા કરી.
નં. ૧૧૧, ૧ સંવત ૧૯૪૦, માઘ, શુકલ, ૬, શનિવાર; અમતવામના રહેવાસી, વૃદ્ધશાખાના શ્રીમાલી, જયસિંહ હિંમચંદના પુત્ર પરસોતમ ધિયાએ પાશ્વનાથની પ્રતિમા અર્પણ કરી; પંન્યાસ મણિવિજ્યના શિષ્ય પંન્યાસ ગુલાબવિજયગણિએ પ્રતિષ્ઠા કરી.
નં. ૧૧૨. ૦૨ સંવત ૧૯૪૦, ફાલ્ગન શુકલ ૩, શુક્રવાર, અણહિલપુરના રહેવાસી, વૃદ્ધ શ્રીમાલી, રામચંદ પુલચંદે ધર્મનાથની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છના સંવિપક્ષના પંન્યાસ મણિવિજયગણિના શિષ્ય પંન્યાસ ગુલાબવિજયગણિએ પ્રતિષ્ઠા કરી.
નં. ૧૧૩. ૦૩ સંવત ૧૯૩૩, પિસ, કૃષ્ણાષ્ટમી, સોમવાર; અમદાવાદના દસ સરમાલી ( શ્રીમાલા ) સારા કેવલ લખમીચંદે તથા તેની સ્ત્રી કેસરબાઈ, તેને પુત્ર ચુનીલાલ તેની સ્ત્રી પરસનબાઈ તેમની પુત્રી બેન સાંકુએ એક વાસુપૂજયજિન અર્પણ કર્યા. ૭૮ છે
નં. ૩૫. ૭ સાલચન્દ મિચંદની દુમાં, પશ્ચિમે, ન. ના મંદિરમાંની એક પ્રતિમા ઉપર,
૮૦ વિમળવણી ટુંકમાં, કેશાજી નાયકના દેવાલયમાં પુંડરીકના મંદિરમાં. ૮૧ જમણી બાજુએ , , દેવાલયમાં, ૮૨ ઉપરની જગ્યાએ
૮૩ સાકલચંદ પ્રેમચંદની ટૂંકમાં, મુખ્ય દેવાલયની જમણી બાજુના દેવાલયની પ્રતિમા નીચેની બેઠક ઉપર,
४७४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org