________________
ઉપરના લેખ. નં. ૧૩ ]
( ૨૭ )
-
અવલોકન,
કર્યું. આ ચિત્ય સમરાવવા માટે તેજપાલે જે ધન ખર્ચે, તે જોઈ લકે તેને કલ્પવૃક્ષની ઉપમા આપતા હતા. ( પ. ૫૮-૬૦. ) સંવત ૮ ૧૬૫૦ માં, બહુ ધામધુમથી તેજપાલે શત્રુંજ્યની યાત્રા કરી અને તેજ વખતે શ્રીહીરવિજયરિસૂરીના પવિત્ર હાથે એ મંદિરની પ્રતિષ્ઠા કરાવી. (૫ ૬ ૧૨.)
: આ મંદિરના ઉદ્ધારની સાથે, (૧) સા. રામજીનું (૨) જસુ ઠકકુરનું, (૩) સા. કુંઅરજીનું, અને (૪) મૂલા શેઠનું; એમ બીજા પણ ૪ મદિરે તૈયાર થયાં હતાં કે જેમની પ્રતિષ્ઠા પણ એ સૂરિવરે, આજ સમયે કરી. (૫. દર-૫. )
વસ્તા નામના સૂત્રધારે, કે જેનું શિલ્પચાતુર્ય જોઈ વિશ્વકર્મા પણ તેને શિષ્ય થવા ઈચ્છે, તેણે આ રમણીય મંદિર બનાવ્યું છે. ( ૫. ૬૬. ) સદાચારના સમુદ્ર સમાન શ્રીકમલવિજયવિબુધના ચરણસેવક શ્રી હેમવિજય # કવિવરે અલંકારયુક્ત આ શુભ પ્રશસ્તિ બનાવી છે કે જે ચિરકાલ સુધી જગતુમાં જ્યવતી રહે. (૫. ૨૭.)
પંડિત સહજસાગરના શિષ્ય જ નાગરે ક આ પ્રતિ શિલા , ર ટ અને માધ તથા ના ના' શિધિઓ કોતરી 1 2 3
- ૧૩ ૭ માં કેમ રહે છે. જ્યના મંદિરના ઉદ્ધાર કરે છે, ત્યાર બાદ ૬૦ જ વર્ષે ફરી તેઓ નું સમારકા .
કવિવર હેમવિજય પિતાના સમયના એક સમર્થ વિદ્વાન અને પ્રતિભાશાલી કવિ હતા. તેમણે પાર્શ્વનાથમહાકાવ્ય, જયારત્ના, અતિમુશમાં
ધ, કીર્તિવાસિની આદિ અનેક ઉત્તમ ગ્રંથની રચના કરી છે. વિજય રસ્ત નામના મહાકાવ્યની રચના પણ તેમણેજ પ્રારંભી હતી પરંતુ તે પૂર્ણ થયા પહેલાં જ તેમને સ્વર્ગવાસ થઈ જવાથી તેમના ગુરૂભાઈ શ્રીવિદ્યાવિયગણિના વિદ્વાન શિષ્ય પંડિત ગુણવિજય ગણિએ તેની પૂર્તિ કરી અને તેને ઉપર સરલ ટીકા પણ બનાવી. હેમવિજયગણિની ગુરુપરંપરા, વિનચકરાત્તિ ની પ્રજ્ઞા માં સક્તિર આપી છે.
નંબર ૩૭૭ વાળે લેખ પણ એજ વિદ્વાનને આલેખેલે છે.
૪૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org