SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૮૨) પાલી શહેરના લેખને. ૩૯૬-૯૭ અધિકાર ચલાવતા હતા, તે વખતે ઉક્તનગર નિવાસી શ્રીમાલી જ્ઞાતિય સા. મેટિલ અને તેની સ્ત્રી સેભાગ્યદેના પુત્ર સા. ડુંગર તથા ભાખર નામના બંને ભાઈઓએ પિતાના દ્રવ્યવડે નવલખા નામે પ્રસિદ્ધ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેમાં પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથની પ્રતિમાઓ બેસાડી. હીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય વિજયસેનના શિષ્ય વિજયદેવસૂરિએ, પિતાના પટે જેમની આચાર્ય તરીકે સ્થાપના કરી છે એવા વિજયસિંહસૂરિ આદિ શિષ્ય પરિવાર સાથે રહીને, એ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠા કરાવનારા બંને ભાઈઓના પુત્રનાં નામ પણ લેખમાં આપેલાં છે. વચલા લેખમાં (એટલે નં. ૩૪ માં) જણાવ્યું છે કે-મેડતા નગર નિવાસી સૂત્રધાર (લાટ) કુધરણના પુત્ર સૂત્રધાર ઈસર, હૃદા અને હાંસાતથા ઈસરના પુત્ર લખા, ચોખા અને સુરતાણ દૂદા પુત્ર નારાયણ, અને હંસા પુત્ર કેશવાદિ, સઘળા કુંટુંબિઓએ મળીને આત્મકલ્યાણાર્થે મહાવીરની મૂતિ કરાવી. તેની પ્રતિષ્ઠા ઉપર્યુક્ત લેખમાં જણાવેલા ડુંગર ભાખર નામના ભાઈઓએ કરાવેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉક્ત આચાર્ય વિજયદેવસૂરિએ કરી. આ સૂત્રધારેના ઉપર પણ બે લેખ (નં. ૩૫૬ અને ૩૭૭) આવેલા છે અને ત્યાં ઉપર જણાવ્યા પ્રમાણે આ લેકો જૈનધર્મ પાળનાર હતા એ હવે ચક્કસ જણાય છે. (૩૯૬-૯૭ ) " આ બે લેખે પણ એ મંદિરમાં જ આવેલી કઈ પ્રતિમાઓ ઉપર કેરેલા છે પરંતુ હુને નિશ્ચિત સ્થળ ન જણાયાથી તે આપી શકતે નથી. :-આ બધા લેખે જોતાં જણાય છે કે, પાલીનું આ મંદિર ઘણું જૂનું છે અને તે મૂળ મહાવીરનું મંદિર કહેવાતું હતું પરંતુ પાછળથી કે “નવલખા” નામના કુટુંબે તેને જીર્ણોદ્ધાર કરાવ્યું હશે જેથી ૬૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy