SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખો, નં. ૩૦૭ ] ( ૧૯૨ ) અવલાકન, લેખના મથાળે એક આકૃતિ છે જે આ મુગલ બાદશાહની છે એમ લેકે કહે છે. આ આકૃતિએ પેાતાના એ હસ્ત જોડેલા છે, જે તે વખતની તેની ન×સ્થિતિ જણાવે છે, જોકે ભાંગેલાં કાતરકામે ઉપરથી મુસલમાનને જુલમ જણાઈ આવે છે તે પણ ઔરંગઝેબ જેવા ચુસ્ત મુસલમાન હિંદુએની મૂર્તિ એને નમે એ માન્ય કરવું સરલ નથી. આ બાબત સાથે જાણવું જોઇએ કે આ દેવાલયમાં ત્રણ નાની દિગા છે જેમાંની એ આગળના મેખરેજ એ બાજુએ છે અને ત્રીજી એક બીજા માળમાં છે. પરંતુ એમ પણ કહેવાય છે કે તેણે ભાંગવાનું કાર્યં શરૂ કર્યું તે વખતે એકજ રાતમાં આ ત્રણ દિગાહે એવી ઈચ્છાથી આંધવામાં આવી છે કે જેથી વધારે નુકસાન થતું અટકે. ઔરંગઝેબ અહીં આવ્યે કે નહિ એ નકકી નથી પરંતુ એટલું તે ચેકસ છે કે મુસલમાને એ મકાનને ઈજા કરી છે અને એ વાત ભાંગેલા · પરિકરે!' તથા તારણા તથા દક્ષિણના સભામંડપના ઘુમ્મટ ઉપરથી જણાઈ આવે છે, અને આવી વધુ ઈજા થતી અટકાવવા માટે ઇદગાહ કરાવ્યા વિના છૂટકો હતેાજ નહિ તેથી તેમણે આ પ્રમાણ કર્યું હશે. અને રાજપુતાનામાં આ પ્રમાણે ઘણી વખત મનેલું છે. ત્રીજી વાત એ છે કે સ્ત ંભ ઉપ રની આકૃતિ મુસલમાનનીજ છે એ નકકી નથી, તે કદાચ ઉસમાપુરના એમાંથી એક વાણીયાની હાય જેણે, નીચેના લેખમાં કહ્યા પ્રમાણે પૂર્વીને સણામોંડપ સમરાવ્યા હતા. ઉપર કહ્યા પ્રમાણે આ દેવાલય ચેમુખ દેવાલય છે. ચામુખ એટલે ચાર આકૃતિએ ચાર દિશા તરફ માં કરીને એક એકને પી અડાડીને એક બેસણી ઉપર બેસાડેલી હાય તેને સમૂહ. મંદિરમાં આ મેટી આકૃતિએ હેવાને લીધે દરેકના માં તરફ્ એક, એમ ચારે બાજુએ દ્વારા છે. આ પ્રતિમાએ ધેાળા પથ્થરની બનેલી છે અને તે એકજ તીર્થંકર ઋષ ભનાથની છે. ઉપરના માળમાં પણ આવું એક મ ંદિર છે. જેમાં ચાર દ્વારથી જઇ શકાય છે. નીચેના મંદિરને, જેમ બીજા જૈન દેવાલયેમાં હાય છે તેમ દરેક દ્વારની આગળ ગૂઢમંડપ નથી પર ંતુ એક નાના મુખમ ડપ છે. વળી, દરેક બાજુએ જરા નિમ્ન મ ઉપર એક એક સભામાંડપ છે. જેમાં જવા માટે ‘નાળ' અગર સીડી છે. આ નાળની બહાર એક એક ઉધાડી કમાન છે. અને ઉચે એક નાળમંડપ છે. આ ઉધાડી કમાણેામાં સીડી મારફતે જઇ શકાય છે પણ સીડીને વધારે પગથીયાં છે અને તેથી તે 33 Jain Education International FOO આવી સીડીએમાં પશ્ચિમની બાજુનું દ્વાર મુખ્ય ગણાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy