SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ તીથ ના લેખા, ન, ૩૦૭ ( ૧૮૮ ) લયમાં મૂળ સાત માળ કરવાના હતા જેમાંના હતા; અને આ દેવાલય અધુરૂ' થયાથી હાલ પણ અસ્ત્રાથી હજામત કરાવતાં નથી એમ કહેવાય છે. તેમાંના ધાણેરાવમાં રહેનારા જાણવા લાયક છે. આવા બાર કુંટું છે જેના માણસા ચૈત્ર વદિ ૧૦ ને દિવસે રાણપુરમાં ભરાતા મેળામાં કેશર તથા અત્તર લગાડવાના, આરતી ઉતારવાના અને નવી ધ્વજા ચઢાવવાને હક ધરાવે છે. આ હક્કના અમલ એક પછી એક કુટુંબે કરે છે. અને તે એટલે સુધી કે જો કાષ્ઠ કુટુ ંબમાં પુરૂષ ન હેાય તે વિધવા પણ ન કુટુ એનાં પુરૂષ પાસે પેાતાના ખર્ચે આ હકક ચલાવે છે. વળી આશ્વિન શુદિ ૧૩ ને દિવસે પણ આવે બીજો ઉત્સવ થાય છે. તે વખતે માત્ર ધ્વજા ચઢાવવામાં આવતી નથી. * હવે, એ દેવાલયમાં કાતરેલા લેખામાં શુ` આવે છે તે આપણે જોઇએ આ લેખામાં લાંખા તથા જરૂરના લેખ એક ધેાળા પથ્થર ઉપર કાતરાલે! છે જેનું માપ ૧૧” પહેાળાઈ = ૩’૩” ઉંચાઈ છે. એ લેખ સંસ્કૃત ગદ્યમાં હાઈ ૪૭ લીટીને છે. જમણી બાજુએ આવેલી મુખ્ય દેવકુલિકાના દ્વારની પાસે આવેલા એક સ્ત ંભમાં તે શિલા ગે।વેલી છે. × × × આ લેખ ઘણી રીતે ઉપયાગી છે. કારણ કે તેમાં ઉદેપુર સંસ્થાનના વંશના મૂળ સ્થાપક બાપ્પાથી શરૂ કરીને વ્યવસ્થિત યાદી આપી છે. પણ વધારે જરૂરની બાબત એ છે કે તેમાં એ દેવાલય તથા તેના બાંધનાર વિષેની પણ હકીકત આવે છે પહેલીજ લીટીમાં, જે દેવને આ દેવાલય અ`ણુ કર્યું છે તેમનું નામ આવે છે. તેમાં જિન યુગાદીશ્વર જેમને ચતુમુ ખ પણ કહેલા છે. તેમને નમસ્કાર કરેલા છે. પહેલા તીર્થંકર ઋષભનાથનું બીજું નામ યુગાદીશ્વર છે અને · ચતુમુ ખ ’ એ શબ્દ ઉપરથી જણાય છે કે તે દેવાલયમાં સ્થાપિત કરેલી મૂર્તિ ચાર મુખ વાળી છે. તેથી લાકિક ભાષામાં તેને ઋષભનાથનું ચામુખ દેવાલય કહે છે. ત્યાર પછીની ૨૯ લીટીઓમાં, જે રાજાના વખતમાં એ દેવાલય બોંધાવ્યુ હતું તેનાં વંશની હકીકત આવે છે. પણ અહીં એ બધી હકીકત જવા દો. જે રાજાના વખતમાં એ દેવાલય બંધાયુ તે રાણા કુંભા હતા. બાકીની લીટોમાં કહેવામાં આવ્યું છે કે આ દેવાલયને બાંધનાર પરમા ત ” કહેલા છે, એટલે કે અહુ તેને આ ઉપરથી જણાય છે કે તેને ધમ જૈન હતેા. ધરણાક હતા. તેને (તીર્થંકરાતા) મહાન ભકત. Jain Education International . અવલાત. માત્ર ચાર કરવામાં આવ્યા રત્નાના વંશનાં માણસા રત્નાના જે વરાળે છે ૫૯૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy