SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થના લેખે.નં. ૨૮૨ થી ૨૮૮ ] (૧૭૪). - અવલોકન પૂજા માટે, . સિધરના પુત્ર છે. ગાંગદેવે વિસલપ્રિય ૧૨૦ દ્રમ (તે વખતે ચાલતા વિસલપુરીયા ચાંદિના શિકાઓ) નેમિનાથ દેવના ભંડારમાં ન્હાખ્યા છે. તેના વ્યાજમાંથી પ્રતિમાસ્ત્ર ૩ ક્રમ પૂજા માટે ચઢાવાય છે. (૨૮૨). આ લેખ એક થાંભલા ઉપર કેતરે છે. સં. ૧૫૨૬ ના આષાડ વદિ ૯ મીને સોમવારના દિવસે પાટણ નિવાસી ગુજરજ્ઞાતીય મહં. પૂજાના પુત્ર સીધરે અહિંની યાત્રા કરી હશે તેથી તેના સ્મરણ માટે આ લેખ કેતા હોય એમ જણાય છે. - આ લેખ પણ એક ભીંત ઉપર કેતરે છે. એક ગાંગદેવ નામના કેઈ શ્રાવકે પિતાના પરિવાર સહિત નેમિનાથનાં બિંબે કરાવ્યાં જેમની પ્રતિષ્ઠા નવાંગવૃત્તિકારક શ્રી અભયદેવસૂરિની શિષ્યસંતતિમાં થએલા આચાર્ય શ્રી ચંદ્રસૂરિએ કરી છે. (૨૮૪) આ લેખ, ગઢમંડપમાં આવેલા એક શિલાપટ્ટ ઉપર કતલે છે. જેમાં મુનિસુવ્રતતીર્થકરની પ્રતિમા તથા તેમણે કરેલે અશ્વને બંધ અને સમલિકાવિહારતીર્થ વિગેરેના આકારો કોતરેલા છે. લેખને અર્થ આ પ્રમાણે છે – - સં. ૧૩૩૮ ના જ્યેષ્ઠ સુદિ ૧૪ શુક્રવાર. શ્રી નેમિનાથ ચિત્યમાં , સંવિજ્ઞવિહારી શ્રી ચકેશ્વરસૂરિના સંતાનીય શ્રી જયસિંહસૂરિ શિષ્ય શ્રીસેમપ્રભસૂરિશિષ્ય શ્રીવાદ્ધમાનસૂરિએ પ્રતિષ્ઠિત કરેલું, આરાસણ આકર નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના છે. ગેનાના વંશમાં થએલા છે. આસપાલે પોતાના કુટુંબ સાથે અશ્વાવબેધ અને સમલિકા વિહાર તીર્થોદ્ધાર સહિત શ્રીમુનિસુવ્રતબિંબ કરાવ્યું. (૨૮૫-૮૮) આ ત્રુટિત લેખે જુદી જુદી જાતના બનેલા શિલાપટ્ટો તથા પ્રતિ માઓ ઉપર કતરેલા છે. સાલ અને તિથિ સિવાય વધારે જાણવાનું એમાં કશું નથી. ૫૮૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy