Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Siculas અધ્યાત્મ મહાવીર
યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસન નાયકશ્રમણ ભગવાનશ્રી મહાવીર સ્વામી (જીવન-ત ટ્રસ્ટા સૌજન્યથી)
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
ભાગ-૧ [ પ્રસંગપટ–હિતોપદેશ)
રચયિતા અધ્યાત્મ-જ્ઞાનદિવાકર સ્વ–પર શાસ્ત્રવિશારદ
ગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી
પ્રકાશ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સાહિત્ય સંરક્ષક
પ્રકાશન સમિતિ ઝવેરીવાડ, અમદાવાદ,
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશક: શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સાહિત્ય સંરક્ષક પ્રકાશન સમિતિ
૧. બાલાભાઈ વીરચંદ દેસાઈ
૧૩બી, ચંદ્રનગર સોસાયટી, અમદાવાદ-૭ ૨. શાહ ચીમનલાલ જેચંદભાઈ
કાળુપુર, શેઠ મનસુખભાઈની પળ, અમદાવાદ
પહેલી આવૃત્તિ ઈ. સ. ૧૯૬૯
વિ. સં. ૨૦૨૫ કિંમત ત્રણ ભાગની રૂ. ૨૫
પ્રાપ્તિસ્થાને જન પ્રકાશન મંદિર જાવંતલાલ ગિરધરલાલ શાહ
દોશીવાડાની પોળ; અમદાવાદ મુંબઈ
પાલીતાણા સી મેઘરાજ પુસ્તક ભંડાર
શ્રી સોમચંદ ડી. શાહ ગોડીની ચાલ: પાયધૂની, મુંબઈ
જીવન નિવાસ સામે, પાલીતાણા
મુદ્રકો: શાંતિલાલ જૈન • પ્રશાત મુદ્રણાલય, સીટી મીલ કમ્પાઉન્ડ, અમદાવાદ અંબિકા પ્રિન્ટરી : રાયપુર દરવાજા બહાર, જૂના લાટી બજાર, અમદાવાદ આવરણ: દીપક પ્રિ-રી, રાયપુર દરવાજા, અમદાવાદ-૧.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
100
આર્ટીસ હી..સાદ
www.kobatirth.org
જન્મ સં. ૧૯૭૦ વીજાપુર દીક્ષા સં.૧૯૫૭ પાલનપુર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રી ૧૦૦૮ અમર ગ્રન્થોના મહાન પ્રણતા દિવ્ય જ્યોતિર્ધર
અધ્યાત્મ જ્ઞાન દિવાકર સ્વ-પર શાસ્ત્ર વિશારદ યોગનિષ્ઠ આચાર્ય ભગવંત
શ્રીમદ્ બુધ્ધિસાગ૨સૂરી વ૨જી
זדקה
For Private And Personal Use Only
આચાર્ય પદ સં.૧૯૭૦ પૅયાપુર સ્વર્ગવાસ સં.૯૮૧ વીજપુ
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગલાં પડયાં હાર અહે જ્યાં, તીર્થ તે મારે સદા, તવ પદની ધુલી થકી હાતો રહું ભાવે મુદા; તવ પાદપમે લોટતાં પાપ કર્યા રેહવે નહિ, તે ચિત્તમાં જે માનિયું તે માન્ય મારે સહી.
જે જેનું છે તે તેને પરમ દાદા ગુરુદેવને !
–૬ ર્લભ સાગ ૨
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
O એ ભવ્ય પ્રતિ,
6
સ્વ. બુદ્ધિસાગરસૂરિજી વિરાગતામાં ખેલતા, સંપ્રદાયમાં તો શેાભતા, પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહોતી.
એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુખ્ત દેહાંભ, યોગીન્દ્રના જેવી દાઢી ને જબરદસ્ત દંડ.
• આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ. અને એ ભવ્ય મૂર્તિ અદશ્ય થઈ છે, છતાં પણ નિરખી છે, તેમના અંતરમાંથી તે જલદી ભુંસાશે નહિ જ
( આન ઘનજી પછી આવા અવધૂત જેન સંઘમાં થોડા જ થયા હશે. સાથેના શિષ્યમંડળના તેા બ્રહ્મજન્મદાતા, પિતા ને શિરછત્ર ગયા છે.
‘એક મારું ભજન સાંભરી આવે છે, તે લખું છું. તેનું પ્રથમ ચરણ તો જૂના એક પ્રસિદ્ધ ભજનનું છે, એમાં શ્રી બુદ્ધિસાગરજીની જ જાણે આત્મપ્રતિમા ઉતરી હોય એવું છે
મળે જો જત તિ રે, કોઈ સાહેબને દરબાર, ધીગાધારી ભારખમાં, સદ્ધર્માંતણા શણગાર, પુણ્યપાપના પરખંદા, કંઈ બ્રહ્મતણા અવતાર. આંખલડી અનભામાં રમતી, ઉછળતાં ઉરનાં પૂર, સત ચિત્ આનંદે ખેલે છે, ધર્મધુરંધર ધીર.
For Private And Personal Use Only
મળે જો
મળે જો
—મહાકવિ શ્રી નાનાલાલ
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(C) નિમિત્ત માત્ર
સારા કાર્યોના નિમિત્ત થવું, એ પણ સદ્ભાગ્યની નિશાની છે. પૂરાં પુણે એ સાંપડે છે. એવું એક સદ્ભાગ્ય આજે મને સાંપડયું છે, ને એ માટે હું મારા જીવનને કૃતકૃત્ય માનું છું..
ધર્મ અને સમાજની ઉન્નતિ માટે સદા ઝંખનાર, યોગ અને અધ્યાત્મને સંજીવની મારનાર, જૈનધર્મને વિશ્વધર્મ પ્રસ્થા પિત કરવા ઈચ્છનાર, આચારે અહિંસા ને વિચારે અનેકાંતને સક્રિય કરનાર પરમ પૂજ્ય મારા દાદા ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ પિતાના જીવનકાળમાં એકસો આઠથી વધુ અમર ગ્ર રચ્યા હતા, ને ધર્મન્સમાજને ભેટ ધર્યા હતા.
મૃત્યુંજયને પિતાના અવસાનની અંતર–ખબર આવી હતી. છેલે “કાપનિક અધ્યાત્મ મહાવીર” ગ્રંથ અજબ શિલીમાં લખી રાખ્યું હતું, પણ પ્રગટ કર્યો ન હતો. તત્કાલીન સમાજની આળી લાગણીઓને ખ્યાલમાં રાખી એ યુગદ્રષ્ટાએ પોતાના અવસાન પછી પચ્ચીસી વીતે પ્રગટ કરવાનો આદેશ આપ્યો હતો.
પચ્ચીસી પૂરી થઈ. સ્વ. સૂરીશ્વરજીનું જીવનચરિત્ર - નિષ્ઠ આચાર્ય શ્રી જયભિખુ ને સ્વ. પાદરાકરની કલમે બહાર પડયું. શ્રી મણિલાલ મો. પાદરાકર, શ્રી. મંગળદાસ તા. ઝવેરી, શ્રી. ચંદુલાલ ન. ભાખરિયાએ ને સ્વ. સૂરીશ્વરજીના બાળગોઠિયા, શ્રદ્ધા મૂર્તિ પરમ શ્રાવક શ્રી. લલુભાઈ કરમચંદ્ર દલાલે આ ગ્રંથ પણ પ્રગટ કરવાને નિર્ણય તેમાં જાહેર કર્યો હતે.
અ-૧
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬ઃ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
જાણીતા લેખક શ્રી. જ્યભિખ્ખને આ ગ્રંથ સંશોધિત કરવા માટે સેંપવાનો નિર્ણય પણ લેવાવાની તૈયારીમાં હતો ત્યાં શ્રી. જયભિખ્ખને આંખની તકલીફ ઊભી થઈ, ને કામ વિલંબમાં પડયું. તે પછી શ્રી. પાદરાકર, શ્રી. લલ્લુભાઈ, શ્રી. મંગળદાસ ઘડિયાળી વગેરે મહાનુભાવે કાળક્રમે મહાકાળની વિવર્તલીલાને પામ્યા, અને કામ વિશેષ ખોરંભે પડયું.
એકદા મારા ચિત્તમાં આ અધૂરું કાર્ય હાથમાં લઈને પૂરું કરવાની ભાવના જાગ્રત થઈ મને એમ લાગ્યું કે સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ ઋદ્ધિસાગરસૂરીશ્વરજી તથા પરમ તારક વાત્સલ્યવિભૂતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ કીર્તિસાગરસૂરીશ્વરજી મ. ના શિષ્યો માથે આ ઋણ છે. આ ઋણ ઓછા સાધન-સહાયવાળા મેં ફેડવાનો નિર્ણય કર્યો ને મારા પરમ આરાધ્ય ગુરુદેવનાં આદેશ-આજ્ઞા માગ્યાં.
અંતરના આશીર્વાદ સાથે આજ્ઞા અને આદેશ મળ્યાં, પ્રથમ ભાગનું પ્રકાશન કાર્ય પણ પૂર્ણ થવા આવ્યું, તેવામાં
સારા કામમાં સો વિન” એ ન્યાયે કેાઈ માયાવી ગુરુદ્રોહીઓના પ્રેરાયેલાં અજાણ્યાં, અજ્ઞાત ટેળાંઓ ગાડરિયા પ્રવાહે ચારે તરફથી ધસી આવ્યાં. એમાં પારકા હતા, સાથે પિતાના પણ હતા. તેઓ ગ્રંથની નુકતેચીની કરતા હતા, ને તેને સદાને માટે અંધકારમાં ધકેલી દઈ તેનું અસ્તિત્વ મિટાવી દેવા માગતા હતા. ઉપસર્ગ ને ઉપદ્રવાની તાકાત તેઓના હાથમાં હતી. મેં અને મારા સહાયકેએ શ્રી પૂજનીય ગુરુદેવના ગ્રંથનું અસ્તિત્વ જાળવવા ભરચક કોશિશ કરી. ટૂંકમાં કહું તો એ અમર ગ્રંથનું અસ્તિત્વ રક્ષવાની સામે મેં મારું અસ્તિત્વ હેડમાં મૂકયું.
રે! જેણે જીવનભર પરમ સાધુત્વની સાધના કરી, આત્મકલ્યાણ પંથના અગ્રેસર રહ્યા, ધર્મને શ્વાસોચ્છાસમાં જીવ્યા
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ઃ ૭ એના કાર્ય ને વિચારમાં નુક્તચીની કરનાર આપણે પામર કોણ?
અને દોષ દેખનાર તો ચંદ્રમાં ને સૂરજમાં પણ દોષ જુએ છે ! ઘુવડને દિવસને રાજા સૂરજ કદી ગમ્યો નથી. એ વીતેલાં કષ્ટોની કહાણ અલ્પ કરું. સારાંશમાં જે જેનું તે -તેને અર્પણ કરી આ ગ્રંથ પ્રકાશિત થાય છે.
એ પરમ કલ્યાણમૂર્તિ, મહાનગી , સમાજ, દેશ ને -ધર્મના સાચા હિતસ્વી ગનિષ્ટ સૂરિરાજના ભક્તોને આ પ્રસંગે
એક વાતે ચેતાવી દેવા માગું છું કે આજે એક દેહના જ અનેક અંગો વચ્ચે તે જોષ જાગે છે અંગઉપાંગે દેહથી અલગ અસ્તિત્વ માગે છે. પીંછાંને મેર ગમતો નથી. એ મહાન ગુરુદેવની સુકીર્તિના સ્તંભેને પિલા ને જમીનદોસ્ત કરવાના પ્રયત્નો પૂરજોશે ચાલુ થયા છે. આપણે સદા કાળ જાગ્રત રહીએ, કુહાડાના હાથા ન - અનીએ ને સૌને બુદ્ધિ વાંછીએ.
અંગત થઈને અંતરના ઘા કરનાર પર ભાવ-દયાની દષ્ટિ રાખી, ટૂંકમાં મહાન ક્રાંતિકાર ને અબધૂત ઓલિયા સ્વ. સૂરિજીએ જે કહ્યું હતું તે અમે તેઓના જ શબ્દમાં ફરી કહીએ છીએ,
યોદ્ધો સારો અભિમુખ રહી, શસ્ત્રનો ઘાવ મારે,
પોતાના થઈ હદય હણતા, તે મળે ના જ કથાશે.' પ્રાતે આ ગ્રંથપ્રકાશનમાં હજાર હાથ રળિયામણું બન્યા છે. અનેક શ્રદ્ધેય આત્માઓ પાસેથી અણધારી મદદ મળી છે. એ બધું દેવ-ગુરુની કૃપા માની, એ સહુને આભાર માની મારું વક્તવ્ય પૂરું કરું છું.
ગુરુચરણોપાસક સંઘ સેવક મુનિ દુર્લભસાગર ગણિ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વતોમુખી પ્રતિ
‹ સવી જીવ કરું શાસન સી, અસી ભાવ યા મનઉલસી.
ઓગણીસમી સદીનું ચેથું ચરણ અને વીસમી સદીનું પહેલું ચરણુ-એ એ ચરણાના સંધિકાળ દેદીપ્યમાન વિભૂતિઓને અસ્તિત્વ કાળ હતા. એ વખતે પેાતાનાં શીલ, સ`સ્કાર અને પ્રતિભાથી જગતભરમાં નામના પ્રસારે તેવા મહાપુરુષો કર્મભૂમિ ભારતમાં વિદ્યમાન હતા, તે આધ્યાત્મિક, ચેાગિક, ધાર્મિક, દાર્શનિક ને ભૌતિક ક્ષેત્રે પેાતાની કામગીરી અને પ્રસાવથી સર્વને આંજી રહ્યા હતા.
એ વખતે જૈન ધર્મના ક્ષેત્રે-એક રીતે કહીએ તે! જગતધર્માંના ક્ષેત્રે મહાન સાધુ, પ્રકાંડ પંડિત, પરમ ચેાગી, પદ્મ અધ્યાત્મનિષ્ઠ તે ગુજરાતી– સંસ્કૃતમાં ૧૦૮ થી વધુ ગ્રંથાના પ્રણેતા આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી પ્રાકટ્ય પામ્યા, જેમની આ હજી સુધી અપ્રગટ અને અંતિમ કૃતિ આજે પ્રથમવાર પ્રકાશ પામે છે.
પુણ્યશ્લેાક સૂરિના હૈયામાં ધર્મ, દેશ ને સમાજ માટે અનહદ લાગણી હતી. તેએ શ્વાસે શ્વાસે એ ત્રણેનુ કલ્યાણ વાંછી રહ્યા હતા. તેઓ સમાજ સિહોતા ઇચ્છતા હતા, દેશ મૃત્યુ જયાને માગતા હતા તે ધમ સમન્વયશીલ ત્યાગીને ચાહતા હતા. આ ભારતભૂમિ પર તેમને અસીમ પ્રેમ હતેા. તેએ એક સ્થળે લખે છે કે
· આર્યાવર્તીની એક ચપટી ધૂળમાં જે સાત્ત્વિક અણુ–રેણુએ વિલસી રહ્યાં છે, તે અન્ય ભૂમિમાં નથી જ.'
આ ભાવનામાંથી પ્રસ્તુત કૃતિને જન્મ થયા હતા. વનનાં અંતિમ વર્ષામાં એમને આત્મા વિશ્વનાં અણુ-પરમાણુ સાથે સમવ અનુભવી રહ્યો હતાઃ એ જ ઉત્કટ ભાવનાથી સમગ્ર વિશ્વનું હિત દૃષ્ટિમાં રાખી, જીવનનાં વિશાળ ફલકાને આવરી લેતી આ કૃતિ તેઓએ નવી જ માંડણી, અનેાખી બાંધણી ને અવનવીન શૈલીથી જૈનધર્મપ્રેમી ચારે વર્ષાં માટે રચી હતી.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૯ અનુગ્રહ બુદ્ધિવાળા ગીઓ, સાધુઓ ને લેખકે ઉપાદેય સાર વસ્તુને કાવ્ય, ચંપૂ કે નાટક અથવા એવી કેઈ નવીન આકર્ષક શૈલીમાં કે ઢબમાં વરચે છે, જેથી સામાન્ય જનતા પણ તેના પર આકર્ષાય અને તેને પૂરે લાભ લે. એમ આ મહાન કૃતિ અનોખી ઉપદેશાત્મક ઢબે રચી હતી, ને વાચકોની ચિત્તમાં ચેતના પ્રગટ કરે એવી રીતે એને દિવ્યતા અપી હતી.
પણ એ કાળ આજથી પચાસ વર્ષ પહેલાંને હતો. ભાવનાના દિવ્ય વિહાર જેવી આ કૃતિ સાંપ્રદાયિક અભિનિવેશવાળા જમાનાને પચવામાં સિંહણના દૂધ જેવી ભારે પડશે, એમ તેઓને લાગ્યું હતું ને દલપતી ભાવના દિલમાં “ધરનાર એ પરમ અધ્યાત્મ યોગીએ ધીરે ધીરે સુધારાનો સાર”એ દષ્ટિબિંદુ લક્ષમાં રાખી–એ હસ્તપ્રત પોતાના ભક્તને સુપરત કરતાં કહ્યું હતું :
મારા અવસાન પછી, એક પચ્ચીસી વીતે આ પ્રગટ કરજે.”
મહાન હિતચિંતક સુરિરાજ સ્વર્ગવાસ પામ્યા, પચીસ વર્ષને કાળ વ્યતીત થયે; એ વખતે એમની પરમ અનુરાગી કેટલીક વ્યક્તિઓ હયાત હતી. તેઓ પ્રસ્તુત ગ્રંથ “કાલ્પનિક અધ્યાત્મ મહાવીર પ્રગટ કરવાની પેરવીમાં હતી. એ માટે સારા સંશોધકો –જે સ્વર્ગસ્થ સૂરિજીને સમજતો હિય, એમના હૈયાના હાર્દને પકડી શકતો હોય તેને–શોધી રહી હતી, ત્યાં એ મહાનુભાનું અવસાન થયું. વસ્તુ વિલંબમાં પડી; પણ આખરે પિસ્તાળીસ વર્ષે એ ગ્રંથ શાસનદેવની કૃપાથી જાહેરમાં આવે છે. કેઈ વાર વિલંબ પણ કાર્યક્ષમ બને છે.
યદ્યપિ કાળદ્રષ્ટા સરિરાજની માન્યતાની સત્યતા આજે–પચીસ નહિ પણ લગભગ પચાસ વર્ષ પણ-સત્ય અનુભવાય છે.
ચાલુ ચીલાને ચાતરતી, સત્યને નિબંધ રીતે પ્રગટ કરતી હરએક મહાન કૃતિ સામે જૂનવાણી સમાજે હમેશાં પાંખો ફફડાવી છે, ચાંચ મારી છે ને કેલાહલ કર્યો છે, છતાં સત્ય આખરે સત્ય ઠરે છે, અને સત્યને જ પ્રસ્થાપિત કરે છે. એવી અણમોલ કૃતિઓ મુમુક્ષુના મન—ચિત્તને ભાવથી ભરે છે ને કર્તાને પુણ્ય આશયને પ્રસિદ્ધ કરે છે.
આ પુસ્તક અંગે ઘણે સારે ઉહાપોહ થયો છે; ને એ યુગદ્રષ્ટા કર્તાના ભાવિ કથનની સત્યતાને પુષ્ટ કરે છે.
કોલસાની ખાણમાંથી ઘણી વાર હીરો મળી આવે છે–એ કહેવત
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર પ્રમાણે આ ગ્રંથના કર્તા મહાન સૂરીશ્વરજી ઉત્તર ગુજરાતના ગામડાના એક કણબી કુટુંબમાંથી ઊતરી આવ્યા હતા. આ કુટુંબે સાવ નિરક્ષર હતાં. સામાન્ય રીતે એ કુળને કઈ જાય નિશાળના દરવાજે જતો નહિ. ધરતી એમની માતા હતી, જે ખેડીને સર્વ મેળવતા ને આકાશ. એમનું શિરછત્ર હતું, જે નિહાળીને પરમ તત્વનો અનુભવ કરતા.
ધરતીના આ જાયા સૂરિજીનાં માતા-પિતા શૈવ-વૈષ્ણવ હતાં, પણ. ભાવિ બળવાન છે. વીજાપુરના એક સાધુએ આ હીરાને પિછાણી લીધે ને. તેના પર પહેલ પાડવા શરૂ કર્યા. એ જ ગામના એક શ્રેષ્ટિએ એને આશ્રય આપે ને શિક્ષણ-સંસ્કારની સુવિધાઓ પૂરી પાડી.
દુનિયામાં ઘણું ચમત્કાર થતા રહે છે, એમ જીવન પણ ઘણી વાર કર્મદેવના ચમત્કાર જેવું બની જાય છે. જીવનની એક પચ્ચીસી પૂરી થતાં થતાંમાં તો બહેચરમાંથી બહેચરદાસ, તેમાંથી બુદ્ધિસાગર તરીકે નિર્માણ પામ્યા. નિરક્ષર કણબી કુટુંબના એ બાળકે ત્યાગી, તપસ્વી, ગાભ્યાસી. મૂર્તિના લેબાશમાં દર્શન દીધાં.
કાળનું ચક્ર થોડાક વધુ આંટા ફરે છેઃ ને નિરક્ષરતાને ગળથુથીમાં. લઈને જન્મેલે એ જુવાન આત્મા દ્રષ્ટા, કવિ, વિવેચક, ફિલસૂફ ને અધ્યાત્મ યોગી તરીકે સહુનું લક્ષ ખેંચે છે, ઉર્દૂ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત ને પ્રાકૃતના અભ્યાસી તરીકે એ પંકાય છે. કર્મના પશમ, કેટલા શીધ્રાતિશીધ્ર હોય છે, એનું એ એક જ્વલંત ઉદાહરણ બની જાય છે.
એ વખતે સાધુઓમાં શિષ્યોની બહુ મેહની હતી. શિષ્યોની સંખ્યા. દ્વિગુ કરવામાં ને ઊંચે આંક રાખવામાં ગ–વાડાના આચાર્યો ગર્વ લેતા.. એ વખતે આપણું આ વિદ્વાન, તપસ્વી ને યોગી આચાર્યે પ્રતિજ્ઞા કરી કે--
હું એકસો ને આઠ ગ્રંથશિષ્યો સરજીશ. મને અન્ય શિષ્યમાં રસ નથી. આ મારા શિષ્ય મૃત્યુ, જન્મ ને જરાથી મુક્ત હશે.”
આ નિર્ણય મીણના દાંતે લેઢાના ચણા ચાવવાનું હતું. આઠ મહિના આ ગામથી બીજે ગામ ભ્રમણ, પગે વિહાર, ઘરઘરની ભિક્ષાનું ભજન, સાધુના નિત્યના આચારોનું પાલન તેમ જ વ્યાખ્યાન આદિ કાર્યો ઘણો સમય. લઈ લેતાં હતાં. પણ સમર્થ સૂરિરાજે પોતાના નિરધારને પૂરે કરવા. જીવનની પળેપળ કામમાં લેવા માંડી ને પોતાને નિર્ણત આંક વટાવી દીધો.
જ્ઞાની સુરિજી જાણતા હતા કે જીવનના પાત્રમાં આયુષ્યના કણ ઓછો
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૧૦ છે, પણ ઓછા આયુષ્યથી પ્રજ્ઞાવંત ને પરિશ્રમવંત પુરુષાથી વિરે કયે દિવસે ર્યા છે? અનુભવ એમ કહે છે કે ઓછા આયખાથી અધિક કાર્યો થયાં છે. ફક્ત ૫૦-૫૧ વર્ષનું આયુષ્ય ને તેમાંય જ્ઞાન–સ્વાધ્યાય ભરી તો એક પચ્ચીસી, છતાં જ્ઞાન અને પ્રજ્ઞાનો ફાલ કેટલે મોટે ?
વળી સમર્થ સૂરિવરની પ્રતાપી લેખિની કોઈ એક ક્ષેત્રને જ ખેડીને બેસી ન રહી. વાડમયના તમામ વિભાગોને આવરી રહી. તેઓએ તત્ત્વજ્ઞાન ને અધ્યાત્મ જ્ઞાનની ઊંડી ચર્ચાવાળા ગ્રંથ રચ્યા. ઈતિહાસ, વિવેચન ને જીવનચરિત્રોનું સુંદર સાહિત્ય આપ્યું. ધર્મનીતિના બોધભર્યું ઉત્તમ પત્રસાહિત્ય સર્યું. કાવ્યો, ભજનો ને ખંડકાવ્યોને પણ સરસ ફાલ ઉતાર્યો. માતૃભાષા સાથે દેવભાષામાં એ ગ્રંથ નિપજાવ્યા. વીસ હજાર પૂછાથી પણ વધુ પૂછોવાળા મબલખ આ સાહિત્યે જાણે એ કાળના વાડ્મયને વાસંતિક બતાવ્યું.
ગ્રંથકર્તા તો અનેક થયા છે ને થશે, પણ ગ્રંથલેખકમાં અને ખાસ કરીને ધર્મ, નીતિ, યેાગ ને અધ્યાત્મના લેખકમાં હોવી ઘટે એ સત્યથરતા ને સમ્યગૂદષ્ટિ આપણા મહાન સૂરિરાજમાં ભરપૂર હતાં.
તેઓ સંપૂર્ણ જૈન હતા, પણ એમનું જૈનત્વ સંસાર સાથે દ્વેષ નહોતું કરતું ; સુમેળ સાધતું હતું. જિતે તે જિન, અને જે જિનના અનુયાયી તે જૈન. આ સિદ્ધાંત જોતાં તેઓ જ્યાં સગુણ, સંયમને સચ્ચાઈ જતાં ત્યાં તેને થઈ જતા. અને આ કારણે એમનું મંડળ એકપક્ષી રહ્યું નહોતું. એ અલખમસ્ત દાયરો કે દરબાર લેખાતો, ને તેમાં સૂરિરાજ, પંન્યાસ, પદવીધો, જ્ઞાનીઓ, સંન્યાસીઓ, શંકરાચાર્યો, વિદ્વાન, ગૌસેવકે, ગોસ્વામીઓ, ગૃહસ્થ, ભજનિકે ને મીરે રહેતા. અઢારે આલમ અહીં એક આત્માના આરે એકત્ર થતી.
અહીં એકાંતે સૂરીશ્વરજી આત્માની વાતો કરતા. સહુને ભારપૂર્વક કહેતા ?
અધ્યાત્મી બને. યોગ શીખે. યોગસિંહ બને. અધ્યાત્મજ્ઞાનથી આત્મા પરમાત્મા બને છે.” ' સૂરિજીની આત્મરમણા ને બ્રહ્મનિષ્ઠા અપૂર્વ હતાં. સાથે એ કાળના નમન કરી શકાય પણ ઓળખી ન શકાય એવા જોગંદર હતા. સંસારના સર્વ છે એમના પ્રેમી મિત્રો હતાઃ ને એમાં શ્વાન, સર્પ, કીડી ને મકેડી પણ આવી જતાં હતાં.
એ કહેતા કે સર્વ કાર્યને પાયે વજાંગ બ્રહ્મચર્ય છે. એમને
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ઃ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર પિતાને આ પાયે ખૂબ જ મજબૂત હતો. અને આ કારણે તેઓની વાણીની અસર લેક પર અદ્ભુત થતી. અને તેનું જ કારણ છે કે તેઓ દીક્ષિત થયા જૈન ધર્મમાં ને ગુરુ થયા અઢારે આલમના. વિશ્વતોમુખી પ્રતિભાની એ પ્રતિમા બની રહ્યા.
સં. ૧૯૬ની સાલમાં એ સૂરત હતા, ત્યારે તેઓએ પિતાની રોજનીશીમાં સાધુમંડળ, જૈન ગુરુકુળ, સાધુ પાઠશાળા, સેન્ટ્રલ લાયબ્રેરી, વેગ મંડળની સ્થાપના વગેરે વિશે લખતાં લખતાં એક સરસ સર્વાગ સુંદર મહાવીર ચરિત્ર વિશે પણ ઉલ્લેખ કર્યો હતો?
શ્રી. મહાવીર સ્વામીનું જીવનચરિત્ર હાલની ઉચ્ચ પદ્ધતિના અનુસાર રચાવું જોઈએ. અને એ ચરિત્રને ઘણી ભાષામાં અનુવાદ થવો જોઈએ. મહાન જૈનધર્મના ઉપદે સર્વત શ્રી પ્રભુવીરના ચરિત્રથી ઘણા દેશના લેકે અજાણ છે. આર્યાવર્તમાં પણ ઘણું લેકે અજાણ છે.”
આ સાથે શાસ્ત્રોને આંગ્લ ભાષામાં અનુવાદિત કરવાની ને નવા જમાનાની શૈલી પ્રમાણે જૂનાં ચરિત્રોને નવીન ચરિત્રના રૂપમાં મૂકવાથી વધારે લાભ થવાનો સંભવ છે. એમ પણ લખ્યું,
ધર્મજ્ઞાન વિશે તેઓ એક વાત સચોટ નેધે છે કે ધાર્મિક જ્ઞાન વિનાનું વ્યાવહારિક જ્ઞાન એક આંખે કાણા મનુષ્ય જેવું છે.
સૂરીશ્વરજીની નીડરતા પણ અપાર હતી. જૈન ધર્મને એ વિશ્વધર્મ માનતા હતા, એટલે નાના વિવાદો એમને પસંદ નહોતા. આત્મોન્નતિ. કરનારાં સાધનોને એ હેતથી સ્વીકારતા ને આત્માને બાધક તો સામે નીડરતાથી બાખડતા. એમના વિશે–જેમ સંસારના મહાપુરુષો વિશે સામાન્ય રીતે બનતું આવ્યું છે તેમ–ભયંકર ગપગોળા ઉડાડવામાં આવ્યા હતા. કેટલીક વાર તેઓએ તેના રદિયા આપ્યા હતા ને કેટલીકવાર કાર્યરત રહીને મૂંગે જવાબ વાળ્યો હતો.
ઘણી વાર એ કહેતા કે “દુનિયામાં ટીકા કરનારા લાખો છે. પણ પિતાની ટીકા ન થાય તે રીતે પ્રવર્તનાર અલ્પ છે.
તેઓ કહેતા કે વિદ્વત્તા સાથે ક્ષમા, મત્રી ને દયા અનિવાર્ય છે. છેલ્લે ટીકાકારોની નિંદા સામે એ આર્ષદ્રષ્ટા ગગનમંડળ ગજવતા સ્વરે ગાતા :
હમ તો દુનિયાસે ન ડરેંગે,
આતસંધ્યાન ધરેશે.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાપનિક અધ્યાત્મ મહાવીર : ૧૩
વિ. સં. ૧૯૭૦માં પુનઃ મહાવીર ચરિત્ર માટે સેંધે છે:
જૈનના હૃદયમાં શ્રી. વીરપ્રભુનું ચરિત્ર સ્થાપિત થઈ જાય એવું ગૂર્જર વાગમયમાં -અદ્યાપિ પર્યત ઈ પુસ્તક બહાર પડયું નથી.
શ્રી વીરપ્રભુના બાહ્ય તથા આંતરિક ચરિત્રને અનુભવ મળે એવું પુસ્તક ગમે તે જૈનના હાથે તૈયાર થાઓ એવી ભાવના છે. શ્રી. વીરપ્રભુના સવિચારેથી સમગ્ર વિશ્વ ગાજી ઊઠે ત્યારે શ્રી વિરપ્રભુની દીપાવલિ સાચી ઊજવી કહી શકાય.”
સાધુના જીવનમાં આલોચના ને પર્યાલચના સદાકાળ ચાલતાં હોય છે. વિદ્વાન સૂરિરાજે આ વસ્તુને વધુ વેગ આપવા દીક્ષાકાળના વર્ષથી ડાયરી લખવી શરૂ કરી હતી, એમાં અગિયાર વિષય ચર્ચવાના નક્કી કર્યા હતા. આચાર, પાપકાર, ઉપદેશ, ધ્યાન, લેખન, વાચન, સત્સંગ, અનુભવ, દુર્ગણે, સદ્ગણ ઉન્નતિકારક કાર્યો ને સુધારાના વિચારે ઈત્યાદિ.
આ અગિયાર વિભાગો એમના આચાર-વિચારની પ્રતીતિરૂપ છે. જેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોય એ જ મુક્તમને આવી ડાયરીઓ લખી શકે છે. કાચાપોચા કે મનના માયાવી લેકે તો એક વાક્ય પૂરી સ્પષ્ટતાથી પણ બોલી શક્તા નથી, તો લખવાની વાત તે કેવી ? તેઓ હંમેશાં ક્યાંક પકડાઈ ન જવાય તેની પેરવીમાં રમતા હોય છે.
રજનીશી એ માનસિક પ્રાયશ્ચિત્ત-પ્રતિક્રમણનું મોટું સાધન છે, ને જીવનને વધુ ખુલ્લી કરનારી વસ્તુ છે. વાચન, લેખન, મનન, વ્યાખ્યાન, વિહારને ધ્યાનસમાધિમાં ન જાણે લેખકે આટલી નવરાશ ક્યાંથી મેળવી હશે?
રજનીશીમાં તેઓએ અનેક વિષયોને આવરી લીધા છે. લખે છે:
પ્રેમ, સંપ, આંખમાં અમી, ગુણાનુરાગ, ઉદ્યોગ, સહાય, ઉત્સાહ વગેરે ગુણે જ્યાં પ્રગટે છે, ત્યાં તે તે ગામ શહેરને ઉદય થાય છે!” કેટલું અનુભૂત સત્ય છે.
છેવટે કોઈ પણ જાતની ગ્રંથિ વગરના આ નિગ્રંથ ધર્મના અવધૂત સાધુ લખે છેઃ
અમારા ઉપર શ્રદ્ધા-પૂજ્યબુદ્ધિ ધારણ કરનારા ભક્તોએ શ્રી. વિતરાગના વચનાનુસારે કથેલા વિચારોને આચારમાં મૂકવા પ્રયત્ન કરવો.
અમારા વિચારો કેઈને ન રુચે તો તેણે અમારા પર દ્વેષ ધારણ ન કરતાં શુદ્ધ પ્રેમની દૃષ્ટિથી જોતાં શીખવું.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ • કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
આ દેહની પેટી વિશે રહેનાર પેટી ભિન્ન છે, આ દેહપેટીમાં રહ્યો, ચેતન્ય તેનું ભિન્ન છે; આ પેટીનું જે નામ તેને ગાળ દે તે શું થયું?
આ પેટીને પૂજ્યા થકી, વિશેષ તેમાં શું થયું?” આવા મહાન જોગંદર, મહાન અવધૂત, સાથે મહાન સમાજસેવક ને સાથે મહાન સાહિત્યકારની આ કૃતિ છે. વાંચકે નીર-ક્ષીર–ન્યાયે વાંચશે, અનેકાંત દષ્ટિએ એની વિચારધારાને સ્પર્શશે, ને શ્રદ્ધાભાવથી આચારમાં મૂકશે તો જરૂર કલ્યાણ છે.
અલખમસ્ત ઓલિયા અવધૂતની આ કૃતિ વિશ્વનું કલ્યાણ કરે એ જ ભાવના.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીંaધર્મનુંd
- કાપનિક અધ્યાત્મ મહાવીરના ત્રણ ગ્રંથે વાંચીને મારા. આત્માને ઘણો જ આનંદ થયો. ઘણું જ ઉપયોગી અને સાચું જ્ઞાન મળ્યું, અને મેક્ષને ખરે માર્ગ સમજવામાં આવ્યો.
એક વખત જેનધર્મ વિશ્વધર્મ હતો, અને તેણે આપેલા જ્ઞાનમાં –સ્યાદવાદ ને અહિંસામાં બધા ધર્મોને સમાવેશ થઈ જતો હતો.
આ ત્રણ ગ્રંથની શોધ અભુત રીતે થઈ અને તે પ્રસિદ્ધ થયા તે. પણ અભુત કાર્ય થયેલ છે. તેનો લાભ ઘણું ભાણસો મેળવી શકશે અને પ્રસિદ્ધ કરનારને મહાન પુણ્ય મળશે તેની મને ખાતરી છે. પહેલે વિભાગ
આ ગ્રંથના પહેલા વિભાગમાં ગૃહસ્થાશ્રમનું પૂરેપૂરું જ્ઞાન આપવામાં આવેલ છે. આદર્શ ગૃહસ્થનું જીવન કેવું હોય ? માનવકર્તવ્ય શું છે ? જૈનધર્મનું સ્વરૂપ શું છે? સ્ત્રીકર્તવ્ય શું છે? બાળશિક્ષણ કેવી રીતે આપવું જોઈએ તે બધે ઉપદેશ સાટ રીતે આપેલ છે. દ્વિતીય વિભાગ
બીજા વિભાગમાં ત્યાગ અવસ્થાની પૂર્વતૈયારી વિષે, જે હકીકત આપવામાં આવી છે તેમાં પોતાની પુત્રી પ્રિયદર્શનાને મહાન બંધ આપવામાં આવેલ છે. દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મનો ઉપદેશ સરળ. ભાષામાં ઘણો ઉત્તમ રીતે આપવામાં આવેલ છે. ત્યાગ અને સંયમનું સ્વરૂપ સમજાવેલ છે અને શ્રીમતી યશદાદેવીને પ્રભુએ જે ઉદ્દબોધન કરેલ છે તે બધું ઘણું ઉત્તમ રીતે દર્શાવવામાં આવેલ છે. ત્રીજે વિભાગ
ત્રીજા વિભાગમાં ત્યાગ અવસ્થાનું વર્ણન ઘણું જ વિગતવાર કરવામાં આવ્યું છે. અને તેમાં ચંડકૌશિકને ઉપસર્ગ, તેને અપાયેલી આગલા
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
ભવની યાદી, ત્યાગાશ્રમમાં વિહાર અને ત્યાંથી દેશના દરેકેદરેક ભાગમાં પ્રભુએ વિહાર કરીને ઋષિ–મુનિઓને આપેલા ઉપદેશ તેમ જ તેના આગલા ભવે। બતાવી તેમને જે જ્ઞાન આપ્યું તે બધું જ દર્શાવેલ છે. આત્માનું સ્વરૂપ શું છે? આત્માનું રહસ્ય શું છે? પ્રેમભક્તિ કાને કહેવાય? રાજ્યધર્મ શું છે, આધ્યાત્મિક વિકાસ કેમ થાય ? જ્ઞાની અને અજ્ઞાનીની ઓળખ, આત્માની પ્રભુતા, મૃત્યુ પછીનું જીવન, કર્મનુ સ્વરૂપ, વર્ણ ધર્મ વ્યવસ્થા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ-તે બધા વિશે મહાન અને ઉત્તમ જ્ઞાન સ ફાઈ માટે આપવામાં આવેલ છે.
વિશ્વધર્માંના વાડ્મય જેવા આ ત્રણ ગ્રંથ અદ્ભુત અને ઊંચામાં ઊંચું જ્ઞાન આપનારા છે. ઘણી જ સરળ ગુજરાતી ભાષામાં લખવામાં આવેલા છે. દરેક મુમુક્ષુ કે જેને મેક્ષની ઇચ્છા હોય તે વાંચીને દુનિયામાં રહેવા છતાં, દુનિયાનાં કાર્યાં કરવા છતાં મેાક્ષના અધિકારી થઈ શકે છે તેવું સાબિત કરવામાં આવેલ છે.
દરેક માનવીને આ ગ્રંથા વાંચવા, મનન કરવા અને તેમાંથી મેળવેલા જ્ઞાનને અનુભવમાં મૂકવા હું ખાસ વિનંતી કરું હું.
આત્મા અજર અને અમર છે. અનાદિ અને અનંત છે. અનાદિ કાળથી કર્મોના બંધનમાં આવેલ છે અને તેથી જ ચેારાસી લાખ જીવ ચેોનિમાં રખડવું પડે છે. સંસારમાં કયાંય સુખ નથી. ધનસ'પત્તિ અને સત્તામાં પણ ખરું સુખ નથી. તે બધું અમુક સમય પૂરતું જ છે. અને આખરે બધું છેોડીને દરેક જીવને જવુ પડે છે. ખરું સુખ આત્મામાં જ છે. તેને આનંદ પણ શાશ્વત છે. અને જ્યારે કની નિરાકરીને આત્મા પેાતાના સ્વરૂપમાં આવે છે ત્યારે તે પરમાત્મા અને છે. એ માટે ગ્રંથને સંક્ષેપ કરતાં અંતે કર્તા કહે છે કે આત્માને શેાધે.
ભગવાન મહાવીરે આ ગ્રંથમાં સ્પષ્ટ રીતે જણાવેલ છે કે દરેક આત્મામાં હું છું. તમે મને પ્રત્યક્ષ કરી શકે છે અને તેમ કરવાને માટે જ આ મેધ આપેલા છે. ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં અને દુનિયાનું બધુ કામ કરવા છતાં તમે જો તેમાં મેહ ન રાખેા તે કયેાગી થઈ તે મેાક્ષ મેળવી મારી સાથે એક થઈ શકે છે, તેમ સ્પષ્ટ કહ્યું છે.
ચારે વર્ણના માણસને જો તે ઊંચી ભાવના રાખીને રાગ, દ્વેષ અને મેાહ છોડીને પેાતાનુ કામકાજ કરેતેા નવાં કર્મ બંધાતાં નથી અને
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ફાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૧૭
આગળનાં કર્મોની નિર્જરા કરી મેાક્ષનું ગેાત્ર બાંધી શકે છે. બધુ` કા` ઉત્તમ વિચારશક્તિથી જ થઈ શકે છે. અનાદિ કાળથી બંધાયેલાં ગમે તેવાં કર્માના ઊંચી ભાવનાથી નાશ કરી શકાય છે.
રાજકાટ
આવું બધુ... જ્ઞાન સરળ ભાષામાં, ઉત્તમ શૈલીથી અને સાધારણ માણસ પણ સમજી શકે તેવી રીતે આ ગ્રંથમાં આપવામાં આવેલ છે, જેને દુનિયામાં રખડવું ન હોય, જન્મમરણના ફેા બંધ કરવા હોય અને ખરેખરું. સુખ અને આનંદ મેળવવા હોય તેમણે અવશ્ય આ ગ્રંથ વાંચવા જોઈ એ,. તેમ હું કહુ છું.
અને તેને છપાવવા
આ અપ્રગટ ને અદ્ભુત ગ્રંથને પ્રગટ કરવા માટે અધ્યાત્મચે ગી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના પટ્ટપ્રભાવક ગચ્છાધિપતિ શિષ્યરત્ન આચા ભગવંત શ્રીમત્ કીર્તિ સાગરસૂરીશ્વર”ના શિષ્યરત્ન અનુયે ગાચા પન્યાસપ્રવર શ્રી મહેાદયસાગરજી ગણિવનાશ્વરત્ન મુનિપ્રવ દુલ ભસાગરજી ગણિરાજ વગેરેએ જે મહેનત લીધી તેને માટે જેટલા ધન્યવાદ. આપુ તેટલા આઠા છે, અને તેમણે સમાજ ઉપર જે મહાન ઉપકાર ક છે તેથી તેમનું નામ અને તેમની ગુરુપ્રીતિ અમર થઈ રહેશે.
૧૧-૩-૬૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનીત મણિલાલ હાકેમચંદ્ર ઉદાણી એમ.એ., એલએલ. બી. એડવેાકેટ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઙષ્ટ સાહિત્ય
2ÆÍ1
પુરુષવિદ્યાસે વચનવિદ્યાસ: ।
પ્રસ્તુત ગ્રંથ અમર ગ્રંથ છે. આ ગ્રંથના કર્તા આચાર્ય દેવ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ છે. તેને સ્વર્ગવાસ પામે એક અર્ધ શતાબ્દી જેટલેા કાળ વ્યતીત થયેા છે, પણ તેઓ પેાતાના અક્ષરદેહે ને યશઃશરીરે જૈન સમાજના તેમ જ ઇતર સમાજના હૃદયમાં બિરાજમાન છે. તેએ સ્વર્ગમાં રહીને પણ ભવ્ય જીવેાના પ્રેરકસમા છે. ( તેએશ્રીની પ્રેરણા ન હેત તે! આ પુસ્તક પ્રગટ કરવાનું ભલભલાનું ગજુ નહેાતું. એમના જ પ્રેરણામળથી આ પુસ્તક પ્રકાશ પામી શકયુ` છે. ) સ્વસ્થ સૂરીશ્વરે જૈન સમાજ અને ઇતર સમાજે પર જે ઉપકાર કર્યો છે, તે અવિસ્મરણીય છે.
મતિજ્ઞાનની નિર્દોષતા અને સ્વચ્છતા ઉપર જ દિવ્ય જ્ઞાનનું તેજ અને ચેાગની સિદ્ધિએ હસ્તગત થાય છે, અને પછી જ શ્રુતજ્ઞાન જાણે દેહધારી થઈને તે ચેાગીનાં ચરણ પખાળે છે. તે સમયે તે મહાપુરુષોનાં આન્તરચક્ષુ ખૂલી જાય છે, અને જીવન કરુણાની મૂર્તિ સમું બને છે. અન્યથા પ્રસ્તુત ગ્રંથના લેખકમાં આટલી બધી અનુભવજ્ઞાનની વિશાળતા કચાંથી હાય ! આવા તાત્ત્વિક, સાત્ત્વિક ને આત્મિક હિતબુદ્ધિવાળા લેખનકા માં મન, વચન અને કાચાની એકાગ્રતા ને પવિત્રતા જ મુખ્ય કારણુ હાય છે..
For Private And Personal Use Only
પ્રસ્તુત આચાર્ય ભગવંતના કેવળ ૨૪ વર્ષના જ ટૂંકા દીક્ષાપર્યાયમાં ૧૨૫ જેટલા ગ્રન્થા પ્રસાદીરૂપે જૈન સમાજને સાંપડચા
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ઃ ૧૯ છે, જેમાંથી કમગ, કર્મ પ્રકૃતિ, ઈશાવાસ્યોપનિષદ, શ્રીમદ્ દેવચન્દ્ર ભાગ ૧-૨, આનન્દઘનપદ ભાવાર્થ, ભજનસંગ્રહ ભાગ ૧૧, સમાધિશતક પ્રભૂતિ ગ્રન્થ તો ઉત્કૃષ્ટતમ ને અનન્યસાધ્ય છે. વળી આ બધા દળદાર ગ્રન્થ છે.
ર૭ વર્ષની ભરજુવાનીએ દીક્ષા લીધી, અને વૃદ્ધત્વના કિનારે પહોંચે તે પહેલાં જ સ્વર્ગવાસી થયા. દીક્ષા પર્યાયના આ ટૂંકા ગાળામાં ૨૦ હજાર પૃષ્ઠોમાં સાહિત્યસેવા કરી. આ ઉપરાંત એ યુગનિષ્ઠ મહાપુરુષે પિતાની યોગસાધના દ્વારા જે જે ભવિષ્યવાણી ભાખી, તે આજે પણ નમૂનારૂપે જોવા જેવી છે.
વિક્રમ સંવત ૧૯૮૧માં એ ગીને શરીર ત્યાગવું છે. તે સમયે ભારતમાં સ્વરાજ્યની લડતના જુદા જુદા અખતરા થતા હતા. દેશના રાજવીઓ, શ્રીમંતો અને બીજા પણ રાજકારણે લોકે મહાત્મા ગાંધીને હસતા હતા. તે વખતે પૂ. જેનાચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે અન્યને કલપનામાં પણ ન આવે તેવી આગાહી કરી. જેમકે–એક દિન એવો આવશે”નું કાવ્ય જુઓ.
ભારતમાં સ્વતંત્રતા આવશે અને આખા દેશમાં સ્વરાજ્ય પ્રાપ્તિની ખુશાલી થશે. સાયન્સ વિદ્યાઓ ખૂબ આગળ વધશે અને આશ્ચર્યચક્તિ કરે એવા સાયન્સ-વિજ્ઞાનના પ્રયોગ થશે.
બધાય રાજા થશે. બધાય પ્રજા થશે. હુન્નર કલા વગેરે ના પ્રાગે ઘણુ થશે, અને સૌ શાન્તિને શ્વાસ લેશે?
તેઓશ્રી ષદર્શનના, જૈન સાહિત્યના, આગમ, ચૂર્ણિભાષ્ય, ટીકાના અને ન્યાયશાસ્ત્ર જેવા દુર્ગમ ગ્રન્થના પરિશીલનમાં રાતદિવસ વ્યસ્ત રહ્યા છે. અન્યથા એ આચાર્ય ભગવંતના ગ્રન્થમાં ભક્તિયોગ, કર્મગ, તર્કગ, આગમગ વગેરે ક્યાંથી હોય?
ઈશાવાસ્યપનિષદ ગ્રન્થ વાંચ્યા પછી આપણે સહજ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર સમજી શકીએ કે વેદ, વેદાન્ત, સ્મૃતિશાસ્ત્ર, ઉપનિષદેનું સૂક્ષ્મ જ્ઞાન અને સાંખ્યોગ તે ગીશ્વરને કેવી સફલ રીતે પરિણમ્યાં. હશે, સાથે સાથે પરિણામ પામેલા જ્ઞાનને સરળ અને લોક-. ભોગ્ય ભાષામાં ઉતારવાની કલા તે તે ગાનિક મહાત્માની. અલૌકિક સિદ્ધિ જ છે, કારણ કે કોઈપણ તત્વની સરળ ભાષામાં “રજૂઆત” કરવાની કલા સૌ કોઈને પ્રાપ્ત થતી નથી.
જ્ઞાનગંગાની કઠોર સાધના પછી જ વ્યક્તિવિશેષમાં જ્ઞાનની પરિપક્વ અવસ્થા દેખા દે છે. આ પ્રસ્તુત ગ્રંથ પણ જ્ઞાનની. પરિપક્વ અવસ્થાની ચરમ સીમા છે, જે કથાનકરૂપે આધ્યા ત્મિક જ્ઞાનને સાગર છે. પાને પાને, વાક્ય વાકયે નવું જ્ઞાન છે, નવી પ્રેરણું છે અને અદષ્ટ અભૂતપૂર્વ છતાં, સરળ સરસ અને. વાંચતા જ દિલ-દિમાગમાં એક નવી ચેતના લાવે એ રસથાળ છે.
પદ્ધતિની ચિંતા કર્યા વગર અને મહાવીર આવું ક્યારે, બેલ્યા છે, એ માનસિક આર્તધ્યાનની માયાજાળમાં ફસાયા વગર, સૌ કોઈ મુમુક્ષુ કે જિજ્ઞાસુ એક વાર આ ગ્રંથને વાંચે, મનન કરે અને મહાવીરના આચાર, સદાચાર માર્ગને જાણ આચરી પિતાના જીવનમાં આધ્યાત્મિકતા લાવે, તો કલ્યાણ છે જ.
આ ગ્રન્થ વાંચતાં જ આપણને અનુભવ થવા માંડે છે કે જાણે મહાવીર સ્વામી આપણી સમક્ષ સાક્ષાત્ બોલી રહ્યા છે, ને આપણે સાંભળી રહ્યા છીએ. ફલસ્વરૂપે સદાચાર, નીતિ, અહિંસા અને કર્તવ્યધર્મને બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, પઠિત, ક્રોધાધો, કામો અને સ્વાર્થી પણ બરાબર સમજી શકશે.
પ્રશ્નોત્તરની રીત ભલે અનોખી હેય પણ આપણે શ્રોતા. છીએ, ને તેઓશ્રી વક્તા છે? આપણે મુમુક્ષુ શિષ્ય છીએ ને તેઓ કલ્યાણદાતા ગુરુ છે, એમ શ્રદ્ધા રાખીને જે ચાલશે તે જરૂર જીવનપરિવર્તન કરવા ભાગ્યશાળી બનશે.
સૌ એક વાત જા ણલે કે “કાલ્પનિક અધ્યાત્મ મહાવીરના
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાલ્પનિક અધ્યાત્મ મહાવી૨ : ૨૧
પહેલા-ખીજા ભાગમાં ભગવાન મહાવીર સ્વામીએ દીક્ષા લીધા પહેલાં ગૃહસ્થાશ્રમમાં જ પેાતાના સહવાસમાં આવેલા ભાઈ ન ંદિવર્ધન, પત્ની યોાદા, પુત્રી પ્રિયદર્શના, માતા ત્રિશલા, મંત્રી, સૈનિક, સાધુ–સન્યાસી વગેરેને ઉદ્દેશીને ધશિક્ષા, હિતશિક્ષા, અને ક વ્યધર્મની શિક્ષા આપેલી છે. જીવનના કેાઈ પણ ક્તવ્યધમ ની ચર્ચા શેષ રહેવા દીધી નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનમાં આંટીઘૂંટીઓ, આચારભ્રષ્ટતા, સદાચારશિથિલતા જ્યારે ડાકિયાં કરે તે સમયે પ્રસ્તુત ગ્રન્થ સૌને માટે વધારે ઉપયેાગી નીવડશે.
અવધૂત દશાને પ્રાપ્ત થયેલા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીને આ ગ્ર‘થ બ્રહ્મધ્વનિસ્વરૂપ બની ગયા છે, જે ઘણાંએનેપવિત્ર અનાવશે, ભૂલેલ ને માગ અતલાવશે અનેમાનવતાના વિકાસ સધાવશે. આ અમૂલ્ય ગ્રન્થ પેાતે જ પેાતાના પરિચય દેવા સમથ છે. માત્ર પૂર્વગ્રહરહિત થઈ, જિજ્ઞાસાબુદ્ધિથી અને ઠંડા દિમાગથી વાંચી જવાની ભલામણ છે. હૃદય જો વિશાળ હેાય અને તત્ત્વ ગ્રાહિણી બુદ્ધિ હાય તા સાધકને કયાંય વાંધા આવે એમ નથી.
ગ્રન્થકર્તા આચાર્ય ભગવત મહાન્ જ્ઞાની છે. સંસ્કૃતપ્રાકૃતના અપૂર્વ જ્ઞાતા છે. આગમજ્ઞાનના ઊંડા અભ્યાસી છે. નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળીને યાગના મામિક સ્થાન સુધી પહેાંચેલા ચેાગી છે. આવા જ્ઞાની પુરુષ'નુ' દિલ મહા દયાળુ હેાય છે, અને તેથી જ તેએએ પેાતાના જીવનના અંતિમ અને અમૂલ્ય સમયમાં આ ગ્રન્થને નિર્માણ કર્યાં છે.
સૌ કાઈ ને ગ્રન્થ વાંચ્યા પછી જ ભલે અદૃશ્યપૂર્વ હાય, તો પણ જ્ઞાનનો જમાનાને વધારે અધબેસતા છે.
અનુભવ થશે કે પદ્ધતિ સાગર છે અને આજના
બાકી તો પૂર્વગ્રહમાં ફસાયેલાઓને એટલું જ કહીએ કે,
અર
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર મહાવીરનું શાસન સૌને માટે એકસરખું છે, ગમે તે માણસ ગમે તે પદ્ધતિએ તેમાં પ્રવેશ કરી શકે છે.
દર નામના દેડકાને મહાવીરના સમવસરણે જવાના અને દયાળુ દેવને જેવાના ભાવ જાગ્યા અને તે તરફ પ્રવૃત્તિ પણ આદરી દીધી. તે વખતે કોઈપણ માણસ તે દેડકાને કહી શકે છે કે, દેડકાભાઈ! તમારે અને મહાવીરના શાસનને શું લાગેવળગે?”
યાદ રાખો કે જીવનને માત્ર ચરવાલા અને મુહપત્તિ સાથે સંબંધ નથી, આત્મિકતાને માત્ર વ્રત-પચ્ચખાણ સાથે સંબંધ નથી. એ બધી વાતોને ધ્યાનમાં રાખીને જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજશ્રી તે દેડકાભાઈને પક્ષ લઈને તે મહાશયને જવાબ આપી દે છે કે
ગંગા સર્વ સાધારણુને પાવન કરનારી છે. એ તમારી કોઈ પૈતૃકી મિલકત નથી.”
ગ્રન્થ વાંચતાં સ્થૂળદષ્ટિએ એમ થશે કે આમાં તે ઉપદેશ નથી, પણ આદેશ છે. પણ હંસ જેવી મનોકામના અને વૃત્તિવાળો ભાગ્યશાલી તો સમજે જ છે કે, ઉપદેશ માત્ર આદેશાત્મક જ હોય છે. જેમ ધુમાડો અગ્નિ વગર હોઈ શકે જ નહીં, તેમ
જ્યાં જ્યાં ઉપદેશ છે, ત્યાં ત્યાં બાહ્ય પ્રકારમાં અથવા માનસિક કલ્પનામાં આદેશ સમાયેલું જ છે. અને જે માનસિક કલ્પનામાં આદેશ ઘુડદોડ કરતું હોય તે વ્યવહારમાં આદેશ દેખા દેતાં કેટલીવાર લાગશે, કારણ કે ઉપદેશનું સ્વરૂપ “ઈદમ કુરુ, ઈદમ મા કુરુ જ હોય છે ત્યારે આદેશનું સ્વરૂપ પણ “ઈદમ કુરુ, ઈદમ મા કુરુ જ છે. બન્નેમાં ભિન્નતા કયાં છે? માટે જ આદેશ વગરને ઉપદેશ મૂંગે છે, અવ્યવહારુ છે.
બીજી વાત એ છે કે છઠ્ઠા ગુણસ્થાનકે જ્યારે આ ધ્યાનની પ્રમુખતા પણ છે, તો આર્તધ્યાન માલિક પ્રકારાન્તરે (બાહ્ય અથવા આન્તર જીવનમાં) પણ આદેશ વગરને રહી
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૨૩
શકયો છે કે ? માટે આ શંકા સૈદ્ધાન્તિકી નથી, પણ વિત ડાવાદ સાથે સ''ધ રાખનારી છે.
પ્રસ્તુત ગ્રન્થ બાહ્યરૂપે ભલે કથાનક જેવા લાગે, પણ આન્તરરૂપે તે પ્રત્યેક કાલ્પનિક પ્રસંગને ‘અધ્યાત્મ’ના પુટ લાગેલેા જ છે એમ સ્પષ્ટ જણાશે. જેમકે—
'
‘સત્ર તમે મને મહાવીરરૂપે દેખા. શ્રી મહાવીર પ્રભુને મનુષ્યા જે રૂપે ભજે છે તે તે રૂપે તેમને પ્રાપ્ત કરે છે. પ્રભુ મહાવીરમાં પૂર્ણ પ્રેમ અને પૂણ શ્રદ્ધા જેની છે તે એ જ ભવમાં જીવન્મુક્ત બને છે. શ્રી યશેાદા ! તમને ધન્ય છે કે તમારા પર શ્રી મહાવીર પ્રભુનેા પત્નીપ્રેમ પ્રગટ્યો છે. શ્રી મહાવીર પ્રભુને મન, વાણી, કાયાનું સમણુ કરીને જે ભક્તો વર્તે છે તેઓ કલિયુગમાં જીવન્મુક્તપદ પ્રાપ્ત કરશે. પ્રભુ મહાવીર જ પરબ્રહ્મ છે. (૧. ૨૭૧)
આવી વાર્તાથી સ્થૂળ દૃષ્ટિએ એમ લાગશે કે આ ગીતા પદ્ધતિનુ પુસ્તક છે, પણ વાત એમ નથી. પુસ્તકના પૂરા ભાવને આપણે પકડીએ તા એમ લાગશે કે, મહાવીર એટલે અધ્યાત્મદૃષ્ટિએ પેાતાનાજ અન્તરાત્મા અનેયશેઢાદેવી એટલે શુદ્ધ પરિણતિ.
આ વસ્તુસ્થિતિના ખુલાસા ગ્રન્થકર્તા પેાતે જ તૃતીય ભાગના છેલ્લા પ્રકરણમાં કરી દે છે, અને તેથી જ આ ગ્રન્થની ઉપાદેયતા ઘણા પ્રકારે વધી જાય છે.
પ્રત્યેક પ્રકરણ માટે શું લખવું, કારણ કે પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાકય, પ્રત્યેક પ્રસંગ અને પ્રત્યેક ઉપદેશ અણુમેલ છે.
ઉપદેશના આટલે મેટા સંગ્રહ ખીજે કચાંય પણ જોવા નહી મળે. જાણે મૈત્રી અદિ ચાર ભાવના ભાવતાં યામૂર્તિ અનીને જ આ પ્રસ્તુત ગ્રન્થ લખાયેા છે. કચાંય થાક નથી, કંટાળેા નથી, વાકયરચના અધૂરી નથી. જાણે તેાફાન વગરના
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ગંગાનો પ્રવાહ વહી રહ્યો છે. ગંગા નદીનું સ્નાન જેમ મલિનતાને હણે છે તેમ આ ગ્રન્થનાં પ્રકરણ અને પ્રત્યેક પ્રકરણમાં અપાયેલે ઉપદેશ આપણું કમજોરીઓ ક્યાં છે, અને કમજોરીએ. દૂર કરી આત્માને સશક્ત કેમ બનાવ, એ વાતનું ભાન કરાવીને. આત્માની મલિનતાને હણે છે.
ગ્રંથના પાને પાને વેરાયેલાં થોડાંક અદ્ભુત વાક્યોને આસ્વાદ કરીએ
દીન, દુઃખી, ગરીબ, નિરાધાર મનુષ્યને આશ્રય આપો. જોઈએ.” (૧-૧૧)
“જે દેશમાં અજ્ઞાન, વહેમ, નાસ્તિકતા, સ્વાર્થતા, નીચતા: અને કાયરતા છે તે દેશમાં ગુલામે પ્રગટી નીકળે છે. જે સમાજમાં, સંઘમાં સ્વાર્થબુદ્ધિ, વ્યભિચાર, અનાચાર, અનીતિ, હિંસા,, અસત્ય, ચોરી વગેરે પાપની વૃદ્ધિ થાય છે, તે સમાજ યા સંઘનું દુનિયામાં અસ્તિત્વ રહેતું નથી.”
“દેશમાંથી અને સમાજમાંથી ઈર્ષ્યા, અહંકાર, દુર્વ્યસનવ્યભિચાર વગેરે પાપને હાંકી કાઢવાં જોઈએ.” (૧-૧૨)
“શરીરમાં વીર્યને સ્થિર કરવા માટે અને કામગના વિકારને દમવા માટે આઠ વર્ષની વયથી કસરત કરવી જોઈએ.” (૧-૧૫)
લગ્ન કરનારા આત્માઓ દેહપ્રેમ કરતાં અનંતગુણ આત્મપ્રેમી બનવા જોઈએ.” (૧-૨૧)
જે લગ્નમાં જડ વસ્તુઓના ભોગપભોગને સ્વાર્થ માત્ર. ધ્યેય તરીકે હોય છે તે જડ લગ્ન છે. (૧-૨)
માતાના અને પિતાના શુભ વિચારોની અને અશુભ વિચારની તેમ જ શુભ આચારની અને અશુભ આચારની ગર્ભ ઉપર અસર થાય છે.” (૧-૩૦)
“રજોગુણી, તમે ગુણી અને સત્ત્વગુણ આહારની અસર શરીર પર થાય છે. શરીરની અસર મન પર થાય છે, અને મનની અસર
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૨૫
આત્મા પર થાય છે.’ (૧-૩૧)
‘ તે સ્ત્રી અન્ય પુરુષને પતિ તરીકે સ્વીકારવાને યેાગ્ય નથી. જે પતિના આત્માને પતિ તરીકે પૂર્ણ પ્રેમથી સ્વીકાર્યાં છે, તે અન્ય પુરુષના દેહની સાથે લગ્ન કરવાની જરૂર રહેતી નથી.’(૧--૩૨) કામભેાગની પ્રખલતાને ન વાળી શકવાથી અનેકપત્નીવ્રત અને અનેકપતિવ્રત લગ્ન એ કનિષ્ઠ લગ્ન છે.’ (૧-૩૩)
વિધવા પતિવ્રતા સ્ત્રીએ સ`તાનાદિના અભાવે સાધ્વી બનવું એ અનતગણું શ્રેષ્ઠ કા છે.’(૧-૩૪)
‘જે દેશમાં સ્ત્રીઓને ગુલામડીઆદાસીએ તરીકે માનવામાં આવે છે અને વવામાં આવે છે તે દેશમાંથી વિદ્યા, લક્ષ્મી, સત્તા, ધ, પ્રેમ, સ્વતંત્રતા વગેરે સ ધ શક્તિઓના હ્રાસ થતા જાય છે.’ (૧-૩૬)
૮ જે સત્યપ્રેમ, દિવ્યપ્રેમ, પતિપ્રેમ લગ્નવાળી પતિવ્રતા સ્ત્રીએ છે તે પતિના મરણ પછી ચામડીની પૂજારી ન બનતાં કામવાસનાને જીતી અન્યને પતિ કરશે નહિ.’ (૧–૪૧૮)
૮ વિધવાઓએ જેમ અને તેમ બ્રહ્મચર્ય ધમ ધારણ કરવે’ (૧-૪૧૯)
એ સધ્યાકાળે આવશ્યક અને ભક્તિ કમ કરવાં. દેવવદન તથા ગુરુદન–વંદન કરી ખાવુ.’ (૧-૪૨૩)
‘ અસત્ય એલવાથી અને અસત્ય માનવાથી આત્માની શક્તિ ઘટે છે. આત્માની શક્તિ ઘટવાથી દેશને, રાજ્યને, ધર્મીને હાનિ થાય છે. જે દેશમાં, સમાજમાં, પ્રજામાં, રાજ્યમાં સત્ય નથી ત્યાં સ્વતંત્રતા, નિર્ભયતા આઢિ ગુણાનો પ્રકાશ પડતા નથી.’ (૧–૪૬)
‘જયજિનેન્દ્ર’, ‘જય અહ્ત' વગેરે પરમાત્માવાચક શબ્દો
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
કહી પરસ્પર એકબીજાને નમસ્કાર કરે.’ (૧-૪૯)
‘ ( સ્ત્રીઓના ) આત્મા જ્યાં દુઃખ પામે છે, તે ઘરમાં સુખસ ́પદા પ્રગટતી નથી.’ ( ૧-૫૫ )
· સત્ વગુના લેાકેા સ્વસ્થ વના ગુણ-કર્માનુસારે વવા છતાં મારા ધમને સ્વાધિકારે યથાશક્તિ પાળીને મુક્તિપદને પામે છે.’ (૩-૪૧૧)
‘સ્ત્રી અને પુરુષાના આત્મા સમાન છે. અનેમાં કાઈ ઊઁચ કે નીચ નથી.
· સ્ત્રી વર્ગ અને શૂદ્ર વર્ગની પણ મુક્તિ થાય છે. પ ંદર ભેદે લેાકેા મુક્તિપદને પામે છે, એવું મારા શાસનમાં જાહેર થયુ છે. ગમે તે વણુ ના: લેાકે ત્યાગી થઈ શકે છે. (૩-૪૧૧) સવે એ ગાયાનું સદાકાળ રક્ષણ કરવું. ગાયેાના રક્ષણ માટે જેટલા અને તેટલો ઉપાયે લેવામાં જરા માત્ર પ્રમાદ કરવા નહીં. ગાયા દેશનુ ઉપયાગી ધન છે.' (૧-૬૧)
(
• હૈ દુયન્ત કુલપતિ તાપસ ! હું કદાપિ ગાયાને પેાતાનું ખાણું ખાતાં મારું નહીં, એવી ક્ષત્રિય ધની નીતિ છે. ગાયાનું રક્ષણ કરવુ' એ જ આ ધમ છે. ગાયાનું રક્ષણ કરવા માટે મારે! ઈશ્વરાવતાર છે. જે આખી દુનિયાના માલિક પ્રભુ છે. તે ભૂખી ગાયાને ઘાસ ખાતાં મારીને કાઢી મૂકે એવું કદાપિ અન્યું નથી અને બનનાર નથી. હું વિશ્વના લેાકેાને-જીવાને દાન દેવા આવ્યે છું, પણ લેવા આવ્યે નથી. ગરીબેનુ' અને ગાયાનું રક્ષણ કરવું અને દુષ્ટોને શિક્ષા કરવી એ જ....ધ છે.’ (૩-૧૩)
હું કુલપતિ તાપસ ! તમે ગાયાના વૃન્દથી શેાલે છે.. ગાયાનાં દૂધ પીને જીવેા છે. ગાયનું માંસ ખાનારા અના છે, જ્યારે આર્ચીનુ' ભૂષણુ ખરેખર ગેાસેવાથી છે. માટે ગાયોને
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૨૭
તમારે મારવી ન જોઈ એ.’ (૩–૧૩)
· તેમના (પાર્શ્વનાથ પ્રભુના) નિર્વાણ પછી હિમાલયની પેલી તરફના અને પશ્ચિમ દિશા તરફના જંગલી લેાકેાના આક્રમણ થયાં. તેથી દેશ, સમાજ, સંઘ, ધર્માંની ઘણી હાનિ થઈ છે. માટે ધ યુદ્ધ કરવામાં પ્રસંગાપાત્ત તૈયાર રહેવુ જોઈ એ.’ ( ૧-૨મ૯)
'
• એકદમ સમજ્યા વિના કોઈ પણ ખાખત સંધી મત. ન આંધા.’ (૧-૧૯૧ )
અસત્ય અને કદાગ્રહયુક્ત વ્યાવહારિક કે ધાર્મિક બંધ-નામાંથી મુક્ત થાઓ.’ (૧-૧૯૧)
ખસ, વધારે શુ' લખવાનુ... હાય ! આ તા આ ગ્રંથના ઘેાડાં મૌક્તિકકણા છે. કાણુ કહી શકે કે આ મેાતીઓમાં હૈયાના હાર બનવાની તાકાત નથી ? પુસ્તકના ત્રણે ભાગ આવા નિખાલસ ને જીવનસ્પર્શી ઉપદેશેાથી ભરેલા છે, છતાંય અમુક પ્રકરણેા જેવાં કે
દીક્ષા મહેાત્સવની તૈયારી અને ધર્મોપદેશ, સસામાન્ય મેધ, આદશ એધ, આદર્શ ગૃહજીવન, સ્રીક બ્યનુ સ્વરૂપ વગેરે પ્રકરણા તે ઘણાં ચઢિયાતાં છે. સૌ વાંચે, વિચારે અને સામાયિકમાં એનું મનન કરે, એ જ ભલામણ છે.
શાસનદેવને એ જ પ્રાર્થના છે કે, આ અમૂલ્ય પુસ્તકનુ રક્ષણ કરે અને જેટલી આવૃત્તિએ નીકળે તેમાં સહયોગ દે. હિન્દી તથા અંગ્રેજી ભાષાઓમાં આ ગ્રન્થ શીવ્રતાથી પ્રગટ થાય, એવી સદ્ગુદ્ધિ દે !
અનધિકાર ચેષ્ટાથી, મતિદોષથી, અથવા કેટલીક વાતાની અનભિજ્ઞતાને લઈને મારાથી જે કઈ વિપરીત લખાયું હ।” તે માટે હું ક્ષમાપ્રાથી છું.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
તપસ્વી, શાન્તસ્વભાવી, મુનિરાજ શ્રી દુર્લભસાગરજી ગણિવર્યને હું ઉપકાર માનીશ, કે જેમની કૃપાથી મને અમૂલ્ય સેવા કરવાનો તેમ જ દેવગુરુની સ્તુતિ કરવાને લાભ મળે છે.
મુનિ પુર્ણનન્દવિજ્ય (કુમારશ્રમણ)
ન્યાય-વ્યાકરણ–કાવ્યતીર્થ
શિવગંજ, પંચકાવાલી ધર્મશાળા ૨૦૨૫, મહાવીર જયંતી
allu,,
:
-
તમારા નામ
- in જયતિ શા ) - - - - - - -
- i - - - - -
-
- - - - -
- - - - - - - કરતા ના પાન - 1
" -
-
-
-
-
-
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમર iટાર,
[પાની પિછાન]
ચરમ તીર્થપતિ દેવાધિદેવ શાસનનાયક ત્રિશલાનંદન, પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનું આ કેઈ શાક્ત સત્યસનાતનરૂપે સાંગોપાંગ જીવનચરિત્ર નથી, એ વિવેકી વાચકે સતત ખ્યાલમાં રાખવું.
ભગવાન મહાવીરના અનેક જીવન પ્રસંગને અનુલક્ષીને અંતર્ગતભાવે અંતરાત્મા મહાવીરને ઉદ્દેશીને–અવલંબીને, ચારે વર્ણાધિકારે, જેનધર્મને વિશ્વધર્મની વ્યાપકતાએ, વિશ્વોદ્ધારકની વિશાળ દિવ્ય દૃષ્ટિથી અધ્યાત્મ જ્ઞાનશકિત ચોગે આ ગ્રંથ લખાયેલ છે.
વિ. સં. ૧૯૮૦માં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ આ ગ્રંથરત્નની રચના કરી છે. અદ્યાપિ પર્યત અપ્રગટ અંતિમ આ સાહિત્યસર્જના છે.
અંતરાત્મા મહાવીર અનંતા થયા અને અનંતા થશે, જેનાં પાત્રો નીચે મુજબ છે. ૧. ત્યાગી મહાવીરદેવ અને કેવલી પરમાત્મા મહાવીરદેવ
અધ્યાત્મ દષ્ટિએ અંતરાત્મા. ૨. ક્ષત્રિયકુંડનગર : અધ્યાત્મ શક્તિસમૂહરૂપ. ૩. સિદ્ધાર્થ રાજા: સમ્યગજ્ઞાનરૂપ ૪. ત્રિશલામાતાઃ સુમતિરૂપ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦ : કાપનિક અધ્યાત્મ મહાવીર
પ. નંદિવર્ધન: વિવેકરૂપ ૬. યશદાદેવી : શુદ્ધ પરિણતિરૂપ ૭. ઇન્દો, ઇન્દ્રાણીઓ, દેવ, દેવીએ-સાત્વિક વૃત્તિઓરૂપ ૮. આત્મા પ્રભુનું બાહ્ય મહાવીર સ્વરૂપ તે કર્મોદયિક ભાવરૂપ ૯. ઉપશમ, ક્ષેપશમ ને ક્ષાયિક ભાવ તે પ્રભુનું આધ્યા
ત્મિક મહાવીર સ્વરૂપ અને તેમની શક્તિઓ જાણવી. ૧૦. પુરૂપ ભારત ક્ષેત્ર છે, તેમાં કર્મોદયથી આત્મપ્રભુને
અવતાર જાણ.
વ્યવહાર નય અને નિશ્ચય નયથી પ્રભુ મહાવીરનું જીવન જેઓ શ્રવણ કરશે, કરાવશે અને શ્રવણ કરનારાઓની અનુમોદના કરશે તેઓ અવશ્ય અંતરાત્મા મહાવીરપદને પામી સિદ્ધ, બુદ્ધ થશે ને મુક્તિને વરશે.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહપનિક અધ્યાત્મ મહાવીર : ૩૧
આ દેહની પેટી વિશે રહેનાર પેટી ભિન્ન છે, આ દેહ-પેટીમાં રહ્યો, ચૈતન્ય તેનું ભિન્ન છે; આ પેટીનું જે નામ તેને ગાળ દે તો શું થયું ? આ પેટીને પૂજ્યા થકી, વિશેષ તેમાં શું થયું ?
–ચન્થલેખક સ્વ. સૂરિજી
દિવાકર શ.
વિશારદ યોગ
પછાત્મજ્ઞાનર
શનિષ્ઠ
૧ભગાર્વતીમ
સાગરસૂર
વિરચિત ૧૦૦ થી વધુ અમર ગ્રંથોની યાદી
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાનદિવાકર, અષ્ટોતરશતાધિક ગ્રન્થપ્રણેતા કવિકુલકલ્પતરુ આદર્શ યુગપ્રભાવક,દિવ્યજયોતિર્ધર સ્વ–પરશાસ્ત્રવિશારદ યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી વિરચિત
૧૦ ૮ થી અધિક
(ક) અમ2 aiથશિષ્યો
નામ
પૃષ્ઠ
ભાષા
રચના
સંવત
=
૧૯૬૪
સં.
૧૯૮૧
૧૯૫૯
૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા ૨ અધ્યાત્મ ગીતા, આત્મસમાધિશતક)
જીવનપ્રબોધ, આત્મસ્વરૂપ, પરમાત્મ– ૨૦૫ દર્શન આદિ ગ્રંથ ૫ નો સમાવેશ.) ૩ અધ્યાત્મશાંતિ
૧૨૫ ૪ અનુભવ પચ્ચીશી
૨૪૮ ૫ આનંદઘન પદ ભાવાર્થ સંગ્રહ ૬ આત્મપ્રકાશ
૫૭૦ ૭ આત્મપ્રદીપ
૩૫૧ ૮ આત્મતત્ત્વદર્શન
૧૦૦ ૯ આગમસાહાર
૪૭૦ ૧૦ આત્મશક્તિપ્રકાશ
૧૪૦
= = =
૧૯૬૫
૧૯૬૮
૧૯૬૪
સં. ગુ. ગુ. સં. ગુ. સં.
૧૯૬૫ ૧૯૭૪ ૧૯૭૮
=
૧૯૬૨
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
નામ
૧૧ આત્મદર્શન
૧૨ આશિક્ષા ભાવના પ્રકાશ
૧૩ અધ્યાત્મ ભજનસ'ગ્રહ
૧૪ ઈશાવાસ્યાપનિષદ (જૈન દૃષ્ટિએ)
૧૫ કાવલી સુખાધ ૧૬ કમ યાગ
૧૭ ક પ્રકૃતિ
૧૮ કન્યાવિક્રયનિષેધ
૧૯ ગુજરાત બૃહદ વિજાપુર વૃત્તાંત
૨૦ ગુણાનુરાગ કુલક
૨૧ ગહુલી સ ંગ્રહ ભાગ-૧
21.
૨૨ ગહુલી સંગ્રહું ભાગ-ર
www.kobatirth.org
૨૩ ગુરુગીત સંગ્રહ
૨૪. ગુરુએધ
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ઃ ૩૩
’પૃષ્ઠ
ભાષા
રચના
સંવત
હિન્દી ગુ. ૧૯૮૧
૧૯૮૦
૧૯૬૭
૧૯૮૦
૧૯૮૧
૧૫૦
૧૨૦
२००
૩૬૦
૪૬૦
૧૦૦૦
૮૦૦
૨૨૫
३००
૨૫
૧૧૨
૧૨૫
૨૦૦
૨૪૦
૨૫ ચિંતામણિ
૧૨૫
૨૬. જૈનધર્મની પ્રાચીન–અર્વાચીન સ્થિતિ ૨૦૦
૬૦૦
૨૭ જૈનગમતપ્રબંધ જૈનસ ધપ્રગતિ ગીતા
૨૮ જૈનધાર્મિક પ્રતિમાલેખ સ’ગ્રહ ૨૯ જૈનેપનિષદ
૫૦
૩૦ જૈન ધાર્મિક પ્રતિમાલેખ સંગ્રહ ભાર ૨૮૦ ૩૧ જૈન ખ્રિસ્તી ધર્મ ના મુકાબલા ૨૨૦ ૩૨ જૈનસૂત્રમાં મૂર્તિપૂજા
૯૬
૩૩ જૈન ઐતિહાસિક રાસમાળા ભાગ-૧ ૧૭૫ ૩૪ તત્ત્વબિંદુ
૨૩૦
૩૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
ગુ.
ગુ. હિ
'ગુ. સ
ગુ.
સ.ગુ.
સ. ગુ. મા.
.
૩. સ.
5_5_B
ગુ.
ગુ.
ગુ.
ગુ.
ગુ.
ગુ.
ગુ.
૧૯૭૩
ગુ.
૧૯૭૩
સ....મા. હિં. ૧૯૮૦
૧૯૮૦
૧૯૮૧
૧૯૬૯
૧૯૬૬
ગુ.
૧૯૭૩
૧૯૭૬
૧૯૮૧
૧૯૭૩
૧૯૬૬
૧૯૭૬
૧૯૭૬
૧૯૭૬
૧૯૬૭
૧૯૮૦
૧૯૬૮
ગુ.
ગુ.
૧૯૭૩
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ઃ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર નં.
નામ
નામ
પૃષ્ઠ
ભાષા
રચના
રચના સંવત
૧૯૮૧ ૧૯૬૦ ૧૯૬૭ ૧૯૭૮ ૧૯૭૪ ૧૯૭૪ ૧૯૮૨ ૧૯૮૦
છે
૫૦
૭૦
૩૫ તત્ત્વવિચાર
૧૨૫ ૩૬ તત્ત્વજ્ઞાનદીપિકા
૧૨૪ ગુ. ૩૭ તીર્થયાત્રાનું વિમાન
૭૮ ગુ. ૩૮ દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ ૧૭૫ ગુ. મા. ૩૯ શ્રીમદ્ દેવચંદ્રજી ભાગ-૧ ૧૦૨૮ સં. મા. ગુ. ૪૦ શ્રીમદ્દ દેવચંદ્રજી ભા-૨ ૧૨૦૦ સં. મા. ગુ. ૪૧ દેવવિલાસ–દેવચંદ્રજી જીવન ૨૩૦ ગુ. મા. કર દેવચંદ્રજીનું ગુર્જર સાહિત્ય-નિબંધ ૩૨ ૪૩ ધાર્મિક ગદ્યસંગ્રહ
૯૬૦ ગુ. ( પત્ર સદુપદેશ ભાગ-૧ ૪૪ ધાર્મિક શંકાસમાધાન
ગુ. ૪૫ ધ્યાનવિચાર
ગુ. ૪૬ પ્રતિજ્ઞાનું પાલા ૪૭ પરમાત્મતિ
૫૦ ૦ ૪૮ પરમાત્મદર્શન
૪૨૫ ૪૯ પત્ર સદુપદેશ ભાગ-૨
પ૭૫ ગુ. પ પત્ર સદુપદેશ ભાગ-૩
ગુ. ૫૧ પૂજાસંગ્રહ ભાગ-૧
૪૧૬ ગુ. પર પૂજાસંગ્રહ ભાગ ૧-૨
૬૧૫ ગુ. ૫૩ પ્રેમગીતા ૫૪ ભજન સંગ્રહ ભાગ-૧
૨૦૦ ગુ. ભાગ-૨
૩૬૬ ગુ. હિ, ભાગ-૩
ગુ. હિ. ૫૭ ,, ભાગ-૪
૩૪૪ ગુ.હિ. ભાગ-૫ તથા! જ્ઞાનદીપિકા |
૧૯૦ ગુ.
$
ગુ. સં.
૧૯૭૩ ૧૯૮૧ ૧૯૮૧ ૧૯૫૮ ૧૯૭૩ ૧૯૬૬ ૧૯૬૯ ૧૯૭૯ ૧૯૮૦ ૧૯૭૯ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૬૩ ૧૯૬૫ ૧૯૬૫ ૧૯૬૫ ૧૯૬૭
$
૫૫
૨૧૫
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
#
$ $ $
૧૬ ૦
$ $
$
કાપનિક અધ્યાત્મ મહાવીર ઃ ૩૫ નામ પૃષ્ઠ
રચના
સંવત પ૯ ભજન સંગ્રહ ભાગ–૬ કવાલી સંગ્રહ ૨૦૦
૧૯૬૮ ૬૦ , ભાગ-૭
૧૯૬૮ ૬૧ , ભાગ-૮
૮૫૦ ગુ. હિ ૧૯૭૩ ભાગ-૨
૫૮૦ ગુ. હિ.સં. ૧૯૭૯ ભા-૧૦
२०० ગુ. હિ. ૧૯૭૯ ૬૪ ,, ભા-૧૧
२२० ગુ. ૧૯૮૧ ૬૫ ભારત સહકારશિક્ષણ કાવ્ય ૧૭૫
૧૯૭૪ ૬૬ મિત્ર–મૈત્રી
૧૯૭૧ ૬૭ મુદ્રિત જે. વૈ. ગ્રંથગાઇડ (પ્રેરક) ૪૮૦
૧૯૮૧ ૬૮ યોગદીપક )
૩૦૮ યોગસમાધિ ! ૬૯ યશવિજયજી નિબંધ
૭૫
૧૯૬૮ ૭૦ લાલા લજપતરાય ને જૈનધર્મ ૧૨૦
૧૯૮૦ ૭૧ વિજાપુર વૃત્તાંત
૧૯૭૩ ૭૨ વચનામૃત (બૃહત)
૧૯૬૭ ૭૩ સ્તવનસંગ્રહ
૨૭૫
૧૯૭૮ ૭૪ સમાધિશતક
૧૯૬૨ - ૧૭પ સત્યસ્વરૂપ
૨૨૫
૧૯૮૦ ૭૬ અંધકર્તવ્ય ૭૭ પ્રજાસમાજ કર્તવ્ય ૭૮ શેકવિનાશક ગ્રંથ
૧૧૭૫
૧૯૦૦ ૧૭૯ ચેક પ્રબોધ ૮૦ સુદર્શના સુબોધ ૮૧ સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય
૧૯૭૧ ૮૨ સુખસાગર ગુગીતા
૧૯૭૧ ૮૩ સ્નાનપૂજા
$
$
$ $
૩૦૦
$
૩૫૦
$
+
$
૩૦૦
_|
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર
ન
૮૪ પદ્ધવિચાર ૮૫ શિષ્યે પનિષદ
૮૯
૯૦ શુદ્ધોપયોગ
૯૧ ક્યા ગ્રંથ હર શ્રેણિક સુમેાધ ૯૩ કૃષ્ણગીતા
૮૬ શાકવિનાશક ગ્રંથ
૮૭ સાંવત્સરિક ક્ષમાપના
૮૮ શ્રાવક ધર્મસ્વરૂપ, ભા. ૧
લા–ર
22
૯૪ શ્રી. રવિસાગરજી ચરિત્ર
૯૫ વચનામૃત નાનુ ૬. આત્મદર્શન ગીતા, ૯૭ જ્ઞાનદીપિકા,
૯૮ પૂજાસંગ્રહ–વાસ્તુ પૂજા ૯૯ ચેતનશક્તિ ગ્રંથ
૧૦૫ જૈન સ્યાદ્વાદ ઉક્તાવલિ
૧૦૬ અધ્યાત્મગીતા
૧૦૦ વમાન સુધારે ૧૦૧ પરબ્રહ્મ નિરાકરણ
૧૦૨ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ પાસે
આપેલુ' વ્યાખ્યાન
""
www.kobatirth.org
""
નામ
""
""
પૃષ્ઠ
૨૫૦
જુહૂ ક
८०
૧૦૭ તત્ત્વપરીક્ષા વિચાર
૧૦૮ ગુરુ મહાત્મ્ય
૧૦૯ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ભાગ-૧ ૫૧૨
૧૧૦
ભા૨ ૫૧૫
ભા-૩ ૪૨૬
""
૧૧૧ ૧૧૨ મહાવીરગીતા
૨૫૦
४०
૧૭૫
૭૧
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષા
ગુ. મા.
ગુ.
ગુ.
ગુ.
ગુ.
ગુ.
સ.
સ,
સ,
સ.
સ.
ગુ.
સ.
ગુ.
ગુ.
ગુ.
ગુ.
સ.
રચના
સંવત
૧૯૫૮
૧૯૭૭
૧૯૫૯
૧૯૮૧
૧૯૬૭
૧૯૬૭
૧૯૮૦
૧૯૭૯
૧૯૭૯
૧૯૮૦
૧૯૮૦
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
વિભાગ પહેલે ગૃહસ્થાશ્રમ
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુસ્તુતિ
હે પરમાત્માન મહાવીર ! તને નમસ્કાર થાઓ. પૃથ્વી, સાગર, પર્વત, સૂર્ય, ચંદ્રને તારા હે મહાવીર પ્રભો ! સવે તારા મહિમાને ગાય છે. તારી શક્તિ અપરંપાર છે. હે અહંત મહાવીર પ્રભો ! મારો ઉદ્ધાર કર. ભારી સર્વ શક્તિઓને પ્રગટ કરે ! તારા અનંતાનંત સ્વરૂપમાં અનંતરૂપે નામરૂપના મોહ વિના
સહેજે મળવું થાઓ. હે મહાવીર પ્રભો ! તને કઈ રામ, હરિ, બુદ્ધ, પ્રભુ, અલ્લા વગેરે નામથી પૂજે છે તે તેથી તે સર્વનામોમાં અભિન્નપણે ધ્યાતાના આશય પ્રમાણે સુખદુઃખદાતાના રૂપે ગણાય છે. એવી તારી અકળ ગતિને સ્યાદવાદનયાપેક્ષાથી જાણુને યોગીઓ તારા સ્વરૂપમાં લીન થાય છે..
હે મહાવીર પ્રભો ! મેં તને મારા જીવનના રસરૂપે નિરધાર્યો છે, અને તને ગાવાનો, ધ્યાવાનો નિશ્ચય કર્યો છે. મેં તારા અનંત સચ્ચિદાનંદ સ્વરૂપમાં લયલીન થવાનો નિરધાર કર્યો છે.
હે પ્રભો ! પરમાનંદસ્વરૂપ એવા મારું અને તારું ઐક્યસ્વરૂપ અનુભવાય છે, તેથી તારામાં લીન બનીને સ્વાભાવિક તારું જીવન ગાઉં છું.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Yo
સંવત. ૧૯૭૬ ના માગસર વદ ૩ ને બુધવાર તા. ૧૦ મી ડીસેમ્બર અને ૧૯૧૭ ૭. તા. ૧૬ મી રબીઉલઅવ્વલ સને ૧૩૩૮ ટીઝરી પા, રા. ૧ લે તિર સને ૧૨૮૯યદેસરી મસ્યાપ્ત ૫-૨૦
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ed
સુયેય ૬-૩૩ સત્યનાઅને અસત્યનો પર્યાના કર્યો. ગૃહમાં ખેખને ોએ સીસુમની ઉત્પતિયારેયમાં એક રમકુળઅમર ગોદંડોનો દશાત્ શરમાવે ગમમાં આવયું ભેખઅનેતારીત કર્ણાટકમાંપિાળયાનો વિષે ધારકોને તે આ વર્તવુંરંતુ નિબંર એકલાકારો કામનામનું બેયન નાણું ભઈએ જન્મભૂમિદેવી અંદે ગુભાષાનોદિનલાલો બૅમિને અવમતુ એના ઉજાતિમાાજ્યલેખોળની વિવેક રાખવો નખ વિપ્રેમ ોનોસદાકાલ સમાગમ કરો જેઈએ સર્વપ્રકારનો સુખની શમોનને પણષિ મનુષ્યનો સમાગમ કોસતાનનાવિવેકીમનુષ્યો એ મારીા માટે કરિદેશમાં માયાભોનો માનાનો આગમો કે જેથીતેઓ મશહુરમાં શોકે દેશ સેમ મા સંઘ વ્યક્તિને સમષ્ટ્રિનેબહુ ભયઅનેતેની આશાએ લખ દોયલાગેતેવીયેતેરાજ્યવ્યાપાકૃતિક સંજ્ઞાદિક કર્મકામાં વિશ્વ તણી પોતાના પર આવેલા નું અનેાદંખોનું આતિથ્યોતઓને ખોલાયોઅને તેઓનીસેવાકરી દુનનો તોઆત્મચુયોનો વિશેયલોભતો ર કાનો નાનોમાં સંતોષી બનોપમાસ શક્તિઓનો લાભમળે એવા વે શીવતી મનુષ્યો મોોખમાં અતિશય ખર્ચાળ ન શો બાહુના નાશપબિ ભારાકોઅનેમનુષ્યાતેના ઉનાકરથામાં સર્વસ્થ વારમાં આય અને અલકોપી રીતે શોભાવવા કરતાં આમને દેશને કોમનેસમજીને શોભાથી ચોર ગધ્યેયમાત્રમાં ધનાદિકવું શળ ફાલામાં કેભુશન બનો અમ નાનાં શપ્રેમવહન્સંબંધને ખભાપણકરીને ભળવો ડમૂ ળીઓનો અને તાજાનો અતિવોરા ભીડો બની લિયેકને અને ખલેનેરો વિવેક છેતેમનુંભવ્ય અને અવિષે તે પલ નાના મોજાના કાર્યમાં ૧૫ વિવેક રણ અનેવિ બના ો પણ ાચીન કરો મા આત્માઓ ચેતીને તો સર્વમનુષ્યો તમસર્વમનુષ્યોનીસેવામાં મારો વાળની પ્રદ નિકરી એ મારો આરસાથે સજન મેલા કાલી એ પરમાલિક. આમાનીને મામા ગાંધીએ સર્વાભથેનો મમનું થેએક મવકારની અગલાની નાશકરનાર બિબેક છે. જૂથ અલગ માન આમસંઘાનિયા બંધને મોક્ષ એ નવતત્ત્વો વાંચીને સવકર્તવ્યની પુરાં માનવનો પ્રકાશ કરો. નવતાનો અમબોલ ટૂરોને ખત્મજ્ઞાન પ્રાણની આવનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એ નિભવિયેક સમજુીર નિમવિવૅક પ્રગટ ચાલ શબનો વિમોનાતાંતિનું મૂળદાના આત્માની આત્માની મો નાનાખતેણેછેઅનેતેઓ વિશ્વને શમાં લાવેછે. સવારના વિયેના વિચારોનો વેરો એજ ધર્મ છેઅને આતિ નબી મા કાલી યે સર્વસાય વિદેશમાલામા weight of if wth on end of adaki dzezydig tree (81zon Sect મને સ્વયં મહાવો બનો..
ศ
શ્રીમદ્ભુના હરસ્તાક્ષરે લખાએલ આ ગ્રન્થનું એકપૃષ્ઠ.
VOD
For Private And Personal Use Only
0
od
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. જીવનસંસ્કાર
[ પ્રભુ મહાવીર ગૃહસ્થાવાસમાં છે. તેઓ અને તેમના
મિત્રો એકત્ર મળેલા છે. એ પ્રસંગે ચર્ચા થાય છે.] મિત્રનાં લક્ષણે :
મહાવીર બોલ્યા : “મિત્રો ! તમે મિત્રનાં લક્ષણે જાણે છે ?”
મિત્રો બોલ્યા : “ના, આપણે ભેગા મળીને રમીએ, ભેગા મળીને હરીએ, ભેગા મળીને ફરીએ અને ભેગા મળીને આનંદ કરીએ, એટલે આપણે મિત્રો ગણાઈએ. ભેગા મળીને રમવું એ મિત્રોનું લક્ષણ છે, એટલું અમે જાણીએ છીએ. તે વિના મિત્રોનાં અન્ય લક્ષણો આપ જાણતા હોય તો અમને જણાવો.”
મહાવીર બેલ્યા : “મિત્રો ! મિત્રનાં લક્ષણો વિશેષરૂપે કહું છું, તે તમે લક્ષમાં રાખો. આ વિશ્વના જીવો કહે કે આત્માઓ કહે–તે સઘળા આપણા મિત્રો છે.
“આત્માને પુણ્ય–પાપ કર્મો લાગ્યાં છે, પરંતુ તેથી આત્માઓ, જે આપણું ખરેખરા મિત્ર છે, તે બદલાઈ જતા નથી. કર્મ, દેહ વગેરેને બાજુએ મૂકીને સર્વ જીવેને દેખીએ તે આપણા શરીરમાં રહેલા આત્મા સમાન તે આત્માઓ છે. માટે સર્વ જીવોની સાથે પ્રેમભાવથી વર્તવું જોઈએ. પોતાના આત્મા સમાન સર્વ જીવોને ચાહતાં શીખવું જોઈએ. જગતમાં જીવનાર છને બનતી સહાય આપવી જોઈએ. તેઓનાં દુઃખો દૂર કરવાં જોઈએ.
“આપણે એકબે આત્માના મિત્ર બનીએ છીએ તે ખરું, પરંતુ મિત્રનો વ્યાપક અર્થ સમજીને, બેલતા અને મૂગા સર્વ જીવેના મિત્ર બનવું જોઈએ. જે વિશ્વને મિત્ર બને છે, તે વિશ્વામિત્ર કહેવાય છે.”
મિત્રો કહેઃ “પ્રિય મિત્ર! તમેએ કહેલાં મિત્રનાં લક્ષણોથી અદ્યપર્યત અમે અજ્ઞાત હતા. હવે વિશ્વામિત્ર બનવા પ્રયત્ન કરીશું.'
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
મહાવીર ખોલ્યા : મિત્રા, રમતમાં પણ અનેક પ્રકારનુ જ્ઞાન તમને સમજાવતા રહીશ. સર્વ જીવોને જ્ઞાનને પ્રકાશ આપવા અને વિશ્વમાં થતી પ્રાણીઓની હિંસા નિવારવા માટે મહા તીર્થંકર પ્રભુના અવતાર થાય છે. આત્મા આવી શક્તિએને પ્રગટ કરે ત્યારે પ્રભુ મને છે. સ્વાના ભાગ આપીને અન્ય જીવેને મિત્રા કરી શકાય છે. વિશ્વમાં સર્વત્ર મૈત્રીભાવ પ્રચારવાની ઘણી જરૂર છે. પ્રથમ પેાતાના આત્માને આદશ મિત્ર કરવાથી પશ્ચાત્ ખરા મિત્રા પ્રગટાવી શકાય છે.’
મિત્રા કહે : ‘મહાવીર! તમારું કથવુ' સાચુ' છે. તમે કેઈ મહાપુરુષ લાગે છે. લેાકેા કહે છે કે તમે તીર્થંકર છે. તેથી અમને હ પ્રગટે છે. પ્રભુ મહાવીર ! તમારા જેવા પ્રભુ-મિત્ર મળવાથી અમને અત્યાન થાય છે. તમેાએ મિત્રાનાં કતવ્યે જાગ્યાં તેથી અમને અત્યંત હર્ષ થાય છે. મિત્રેાએ પરસ્પર કેવી રીતે વર્તવુ જોઈ એ, તેનું વિશેષતઃ સ્પષ્ટીકરણ કરી સમજાવવા પ્રયત્ન કરશેા.’
મિત્રાનાં ત વ્યા :
મહાવીર ખેલ્યા : મિત્રા ! તમારે પરસ્પર એકબીજાને સહાયક થવુ' જાઈ એ. પરસ્પરને સહાય કરવાથી મિત્રભાવના ખળવતી થતી જાય છે. મિત્ર એવા શબ્દ ઉચ્ચારતાં—વદતાં વાર લાગતી નથી, પરંતુ કન્ય ખજાવીને મિત્ર બનતાં વર્ષોનાં વર્ષો વહી જાય છે. આત્મા અને કર્મનું સ્વરૂપ જ્યારે તમે જાણી શકશે, ત્યારે સત્ય મિત્રતાનું પાલન કરી શકશે. તમારી ઉંમર બાર વર્ષ ઉપરાંત નથી, પરંતુ તમારા આત્માએ તા અનાદિ–અનંત છે, તેથી તમે અનાદિ કાલથી સજીવેાના મિત્ર તરીકે છે. પર’તુ આત્માનું સ્વરૂપ અવળેાધ્યા વિના તમે બીજા આત્માઓને વૈરી ક૨ેા છે અને તેઓના પ્રાણાદિકના નાશ કરવા પ્રયત્ન કરે છે. એ ફક્ત ભ્રમણા છે. આત્મા અમર છે. દેહરૂપ વસ્ત્રોને તે વારંવાર ગ્રહણ કરે છે અને પુનઃ તેઓને ત્યાગ કરે છે. આત્માએ એકબીજાને ચાહે છે.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસંસકાર
તેઓને જમા કરાવનાર મેહ છે. માટે આત્મબુદ્ધિથી દેહીઓના આત્માઓને દેખવામાં આવે, તો તેના પર દ્વેષબુદ્ધિ પ્રગટી શકે નહીં.
“અન્યાત્માઓ તમારા અહિત માટે પ્રવૃત્તિ કરે છે એમ માની તમે ભ્રમિત થઈને અન્યને અમિત્ર માને છે, એ બ્રાંતિ છે. દરેક દેહીએ કરેલાં ક વસ્તુતઃ સુખ-દુઃખનાં કારણ છે. અન્ય જીવે તો ફક્ત નિમિત્તકારણ છે માટે અન્ય જીવોને શત્રુ ન માને. તેઓનું શ્રેય કરવા પ્રવૃત્તિ કરે.
“મન, વાણી અને કાયાથી કોઈનું અશુભ ન કરો. મન, વાણી, કાયાથી તમારા મિત્રોનું શ્રેય કરો. તમારા મિત્રોને સર્વ પ્રકારની સહાય આપે, પરંતુ તેનો પ્રતિ–બદલે ઈ છે નહીં. તમે તમારા મિત્રનાં કાર્યો કરે, પરંતુ તે તમારા કાર્યો કરે વા ન કરે તેને વિચારમાત્ર ન કરે. તમારા મિત્રોના તમે વિશ્વાસુ બનો, એ તમારું મુખ્ય કર્તવ્ય છે.
તમે ભેગા થઈને પરેપકારના વિચાર કરે, સારી રમતો રમે અને નિર્દોષ જીવન ગાળે.
“કસરત દરરોજ કરે. એકબીજાના ઉપર સત્ય પ્રેમ ધારણ કરો. એકબીજાના જીવન માટે જીવો. સર્વ વિદ્યાઓને પ્રાપ્ત કરો.
“આર્યમિત્રો ! તમારા હૃદયમાં દયા, સત્ય, પ્રેમ, સંયમ, તપ, વગેરે સગુણેને પ્રગટ કરે. સર્વ મિત્રોમાં જાણે પિતાને જ આત્મા છે, એમ માનીને તમારે સર્વ મિત્રો સાથે સારી રીતે વર્તવું જોઈએ. અસત્ય, વિશ્વાસઘાત, સ્વાર્થ, નીચતા, દુષ્ટ બુદ્ધિને દૂર કરીને સત્યથી વર્તવું જોઈએ, એ જ મિત્રનું કર્તવ્ય છે.”
મિત્રો બેલ્યા મહાવીર ! તમે અમને મિત્રનું સ્વરૂપ સમજાવ્યું તેથી અમે પ્રસન્ન થયા છીએ. માબાપ, વડીલે, કુટુંબ, દેશ, સમાજ પ્રતિ આપણે કેવી રીતે વર્તવું જોઈએ, તે હવે સમજાવશે.” માબાપ અને વડીલોની સેવા :
મહાવીર બોલ્યા : “મિત્રે ! આજે તમેએ ઉત્તમ જિજ્ઞાસા બતાવી. પ્રતિદિન માબાપને તથા વડીલેને પગે લાગવું જોઈએ.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
માબાપને ઉપકાર વાળવાને કેાઈ સમાઁ નથી. પુત્ર અને પુત્રીએ માખાપના ઉપકારના પ્રત્યકાર વાળવાને ક્દાપિ સમ થતાં નથી. ‘પુત્રા અને પુત્રીએ સમ્યજ્ઞાન પામે અને કદાપિ માબાપ સભ્યજ્ઞાન ન પામ્યાં હેાય તે તેને વિવેકથી સમ્યજ્ઞાન પમાડે, તે ઉપકારના બદલા વળી શકે છે.
કેાઈ પુત્ર પોતાનાં માતાપિતાને દરરેાજ નમસ્કાર કરે, તેમને જાતે સ્નાન કરાવે, તેમને અત્યંત પ્રેમથી ભાજન કરાવે, તેમનુ મરણપયંત પાલન કરે, તેપણ તે માતાપિતાના ઉપકારને બદલે વાળી શકે નહી.
પુત્રા અને પુત્રીએ પર માખાપને અત્યંત પ્રેમ હેાય છે. માળક ના જીવન માટે તેએ સર્વ પ્રકારની શક્તિઓને ભેગ આપે છે. પેાતાની ભુલા માટે માબાપ ઉપાલંભ આપે, ત્યારે નમ્રપણે તેમની શિક્ષા સાંભળવી, નમ્રભાવે પેાતાની ભુલેા કબૂલ કરવી તથા પશ્ચાત્તાપ કરવો.
‘માબાપનું દિલ દુખાય એવુ` એલવુ' પણ નહી તથા એવુ વન પણ રાખવું નહીં. માબાપની આગળ જે જે કર્યું હાય તે સત્ય મેલી કહી દેવું. સાખાપને વિશ્વાસઘાત ન કરવો તથા ગમે તેવા વિપરીત પ્રસંગેામાં પણ માબાપના વિરુદ્ધ વર્તવુ તથા વિરુદ્ધ ન બોલવુ જોઈએ. મામાના પર કદી ક્રોધાયમાન ન થવું જોઈ એ, માબાપને ગમે તેવી સ્થિતિમાં સત્કારવાં જોઈ એ. માબાપની આજ્ઞા માનવામાં આત્મભાગ આપવેશ અને દેહ-પ્રાણનું વિસર્જન કરવુ’.
પ્રતિદિન પ્રાતઃકાલમાં માબાપને નમસ્કાર કરી આશીર્વાદ લેવા જોઈ એ. પેાતાનાં માબાપની ખાનગી વાતા તેમ જ ગુપ્ત કાને જાહેર ન કરવાં જોઈ એ. માબાપ ઉપર પૂર્ણ પ્રેમ ધારણ કરીને તેમની સેવા કરવી જોઈ એ. સર્વાંત્ર માખાપનું માન જાળવવું જોઈ એ. માબાપના ઉપકારને યાદ કરી તેઓની મરણાંત આજ્ઞાએક ઉડાવવી જોઈ એ. તેઓને કાપાયમાન ન કરવાં જોઈ એ.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસંસ્કાર
- “કદાપિ તેઓ પુત્ર અને પુત્રીઓનું અહિત કરવા જાય, તોપણ તેઓના બાલ્યાવસ્થાના ઉપકારોને યાદ કરી તેમનું હિત કરવું જોઈએ. માતાપિતાની આજ્ઞાઓમાં સર્વ વિશ્વની આજ્ઞાઓને સમાવેશ થાય છે. જેમાં માતાપિતાના આશીર્વાદ લેવા સમર્થ થાય છે તે ગુરના શિષ્ય બનવાને પાત્ર બને છે.
મિત્રો! મારા પર મારા માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ રાજાનો અત્યંત પ્રેમ છે. તેથી માતા ત્રિશલા અને સિદ્ધાર્થ રાજા સ્થૂળ દેહે જીવતાં હોય ત્યાં સુધી મારે દીક્ષા અંગીકાર ન કરવી અર્થાત્ ત્યાગી ન બનવું –એવી માતાના ગર્ભમાં મેં સાડા છ માસે પ્રતિજ્ઞા કરી હતી. માતા પ્રેમથી પોતાના બાળકનું શરીર પોષે છે. માતાને અને પિતાને પ્રેમ જેઓએ જાણે છે તે બાળકો માતાપિતાની સેવામાં સર્વ સુખનો ભેગ આપે છે.
“માતાપિતાને કદાપિ વિશ્વાસઘાતથી છેતરવાં ન જોઈએ. તેમની આજ્ઞા માટે સર્વસ્વ અર્પણ કરવું જોઈએ.
“આ અવસર્પિણી કાળમાં મારી પૂર્વે ત્રેવીસ તીર્થંકર થયા. તેમણે જનની-જનકની આજ્ઞા પાળી હતી. માતાપિતાને વિનય કરવાથી તીર્થંકરપદ પ્રાપ્ત કરવાના ઉપાયે પ્રાપ્ત કરી શકાય છે.
“માતાપિતાની સેવા કરવી એ તપ છે અને એ સંયમ પણ છે. માતાની આગળ અને પિતાની આગળ હૃદયની સર્વ વાત પ્રગટ કરવી જોઈએ. નવરાશે માતાપિતાની પાસે બેસી તેમના દુવિચારરૂપ અમૃતનું પાન કરવું જોઈએ.
“માતા પૃથ્વી સમાન છે અને પિતા મેઘ સમાન છે. કેટલાક પુત્રો સ્વાર્થ હોય છે ત્યાં સુધી માતાપિતાને માને છે અને પછી માતાપિતાને ત્યાગ કરે છે. તે અધમ પુત્ર ગણાય છે.
કેટલાક પુત્રો માતાપિતાની સેવા કરે છે, પણ મનની અંદર માતાપિતાની ભક્તિ હોતી નથી. તે પણ અધમ પુત્રો અને પુત્રીઓ ગણાય છે.
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
પ્રેમ થકી માતાપિતાની કરેલી સેવાથી પુણ્યમ્ધ થાય છે અને તેથી મનુષ્યની ગતિ તથા સ્વર્ગની ગતિ પ્રાપ્ત થાય છે. જેએ જીવતાં એવાં માતાપિતાને સેવતાં નથી અને પશ્ચાત્ મરણ થતાં તેઓની મૂર્તિ આ પૂજે છે એવા પુત્ર અને પુત્રીઓ જીવંત ભક્તિસેવાનું સ્વરૂપ સમજી શકતાં નથી.
‘શુદ્ધ પ્રેમથી નિષ્કામપણે માતાપિતાની સેવા કરવાથી પુત્રા અને પુત્રીએ ભવિષ્યમાં સત્ય પિતાએ અને સત્ય માતાએ બની શકે છે. પુત્રાનુ અને પુત્રીઓનું હૃદય માબાપની ભક્તિથી સદાકાલને માટે પૂણહાવુ' જોઈ એ.
મિત્રા ! તમે આય છે. આ વ માં માબાપની સેવાથી પુત્રા અને પુત્રીએ ઉચ્ચ અને છે—એવે જીવનમંત્ર કદાપિ ન વિસ્મરવે! જોઈ એ. આ પુત્રો અને પુત્રીઓમાં માબાપનું હૃદય ઊતરે છે અને તેથી તેએ આય ગણાય છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર પ્રકારની ગુણકાઁથી અનેલી આ મનુષ્યજાતિમાં જન્મેલાં પુત્રો અને પુત્રીએ માબાપને નમે છે, તેમની શિક્ષા ગ્રહણ કરે છે, વૃદ્ધજનાને માન-સત્કાર આપે છે.
મારા. .આત્મમિત્રો ! તમે આય છે. માબાપની સેવા કરે, સર્વ વિશ્વવતી બાળક ને ખાલિકાઓ માબાપની સેવા કરી, આય મની આત્મસુખ પ્રાપ્ત કરે છે.
માબાપની સેવા કરવામાં પાંચ ઇન્દ્રિયાને દમવાથી દમની પ્રાપ્તિ થાય છે, મન ઉપર કામૂ મૂકવાથી સ યમદ્ગુણુની પ્રાપ્તિ થાય છે તથા માતાપિતાને માટે આત્મભાગ આપવાથી પરમા ગુણની પ્રાપ્તિ થાય છે.
જે પુત્રો અને પુત્રીઓના મનમાં માતાપિતાને તીરૂપ માનવાની શ્રદ્ધા નથી, તેઓને સ્થાવર અને જગમ તીથે આત્મગુણુપ્રકાશક થતાં નથી. કલિકાલમાં માતાપિતાની સેવાથી આત્માના ગુણાના પ્રકાશ થાય છે. લાખો વ્યવહારશાસ્ત્રો શ્રવણુ કરીને અને
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસંસ્કાર
ભણને પણ માતાપિતાની સેવા કરવી જોઈએ. પુત્રો અને પુત્રીઓને *પ્રથમ ધર્મ માતાપિતાની સેવા જ છે. માતાની પાસે અને પિતાની પાસે બેસીને અનેક અનુભવે શીખવા જોઈએ.
“માતાપિતાના ભક્ત બન્યા વિના પ્રભુભક્ત કેઈપણ બની શકે નહીં. માતાને અને પિતાને ઉપકાર જે જાણે શકે નહીં, તે પ્રભુને ઉપકાર જાણી શકે નહીં. માતાની અને પિતાની સેવા કરવામાં ઈચ્છાઓને, મમતાઓને, વાસનાઓનો ત્યાગ કરવો પડે છે. તેથી ત્યાગની ભૂમિકાની સિદ્ધિ થાય છે.
જેઓ માતાની અને પિતાની તબિયત જાળવવાને સહનશીલતા રાખી શકતા નથી, તે તપસ્વી અને ક્ષમાશ્રમણ બની શકે નહીં જેઓ માતાને અને પિતાને સંતોષ આપી પ્રસન્ન ન કરી શકે તેઓ ગુરુને અને પ્રભુને રીઝવી શકે નહીં. બાળકને અને બાલિકાએને માતા અને પિતાનો આશીર્વાદ આન્નતિકારક થઈ પડે છે.
“માતામાં અને પિતામાં રહેલ આત્મા સમ્યક્ત્વયોગે અંતરાત્મા બની અંતે પરમાત્મા થનાર છે. માટે આત્મા તે સત્તાએ પરમાત્મા છે, એવો નિશ્ચય અવબોધી માતાપિતાની પૂજ્યબુદ્ધિથી સેવાભક્તિ કરવી જોઈએ.
| ‘પૂર્વભવના કર્મના ગે અમુક આત્માઓને ત્યાં અવતરવું પડે છે અને તેથી તેઓ માતાપિતા તરીકે વ્યવહરાય છે. માતાની અને પિતાની આત્મભાવે સેવા કરવાથી વિશ્વમાં પશ્ચાત્ માતાપિતાએ કરવા પડતા નથી, તેમનાં પુત્ર અને પુત્રી તરીકે અવતાર લેવા પડતા નથી. માટે પિતાને અધિકાર પૂર્ણ રીતે બજાવવાની જરૂર છે.
“માતાની અને પિતાની સેવા નિષ્કામભાવે કરવી જોઈએ. સ્વાર્થબુદ્ધિએ કરેલી સેવા પૂર્ણ ફળ આપવા સમર્થ થતી નથી. માતાના અને પિતાના દોષોને કરી પ્રકાશ ન કરવો જોઈએ.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
પિતાની માતા સ્વર સમાન છે, પિતા વ્યંજન સમાન છે. માતાને અને પિતાનો વારસો પિતાને ન મળે, તે પણ સ્વાર્થબુદ્ધિને ત્યાગ કરીને આ ક્યભાવે તેમની સેવાની ફરજ અદા કરવી જોઈએ..
શરીરમાં રહેલે આત્મા જ ગુણે પ્રગટાવીને દેવ બને છે. માતાની અને પિતાની સેવા કરવાથી હૃદયની શુદ્ધિ થાય છે. તેથી આત્મામાં ગુણે પ્રકાશે છે અને છેવટે આત્મા દેવ બને છે.
“માતાની અને પિતાની આજ્ઞામાં વર્તવામાં પરતંત્રતા ન માનવી જોઈએ. આર્યમિત્રો ! તમારો મુખ્ય ધર્મ એ જ છે. એ પ્રમાણે વર્તી અને આત્માને વિનયી બનાવો. પિતાનાથી મેટા. મનુષ્યોનો મન, વાણી, કાયાથી વિનય કરે. તેથી લઘુતા પ્રાપ્ત થાય છે અને લઘુતાની પ્રભુતા પ્રાપ્ત થાય છે.” કુટુંબ, દેશે અને સમાજની સેવા :
મહાવીર બોલ્યા: ‘પ્રિય મિત્રો ! આજે કુટુંબાદિની સેવા સંબંધી સમજાવું છું.
દરેક મનુષ્ય કુટુંબસેવામાંથી પસાર થવું જોઈએ. કુટુંબી. મનુષ્યના ઉદ્ધારા આત્મભેગ આપ જોઈએ. કુટુંબી મનુષ્યના આત્માઓની સુધારણા કરવાની આવશ્યકતા છે. આપણી નજીકમાં અવતાર લેનારા આત્માઓ પર સત્ય પ્રેમ ધારણ કરવો જોઈએ. જે મનુષ્ય કુટુંબનું શ્રેય કરે છે તે જ દેશનું અને સમાજનું શ્રેય. સાધી શકે છે.
વિદ્યા, વ્યાપાર, ક્ષાત્રકર્મ અને ધર્મથી કુટુંબની પ્રગતિ કરવી જોઈએ. જેની શક્તિઓનો પ્રકાશ પોતાના ઘરમાં અને કુટુંબમાં પડતો નથી તેને અન્યત્ર પ્રકાશ તો કયાંથી પડી શકે? જે મનુષ્ય ઘરનું અને કુટુંબનું શ્રેય સાધી શકતો નથી તે દેશનું તથા રાષ્ટ્રનું કલ્યાણ સાધી શકતો નથી. કુટુંબમાં તત્ત્વજ્ઞાન ફેલાવો.. કુટુંબમાં શારીરિક, વાચિક અને માનસિક શક્તિઓની વૃદ્ધિ કરે. કુટુંબમાં કોઈની સહાય કરવાનો પ્રસંગ ગુમાવશે નહીં. તમારા કુટુંબને આત્મવત્ માની પ્રવૃત્તિ કરશે, તો તમે પરમાર્થી બની શકશો
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીર્થનસંસ્કાર
કુટુંબ સેવાની પેઠે દેશસેવા કરવાની ઘણી જરૂર છે. ગૃહસ્થાવાસમાં રહેવાનું જ્યાં સુધી હોય ત્યાં સુધી દેશસેવામાં આત્મસમર્પણ કરવું જોઈએ. દેશની ઉન્નતિ પર કુટુંબ અને ઘરની ઉન્નતિને આધાર છે. જે દેશમાં જેનો વસે છે તે દેશ પરતંત્ર– ગુલામ બનતું નથી. જે દેશમાં શૂરવીર મનુષ્ય પ્રગટે છે તે દેશની સ્વતંત્રતા કાયમ રહે છે. જન્મભૂમિ, જન્મદેશને પ્રેમ આવશ્યક છે. દેશને શાપ સમાન કદાપિ ન બનવું જોઈએ. દેશમાં અને સમાજમાં ચૈતન્યપૂજક, ચિતન્યપ્રકાશક પુરુષ પ્રગટાવવા જોઈએ. દેશમાં અને સમાજમાં સર્વ મનુષ્ય, પશુઓ અને પંખીઓની રક્ષા થાય અને તેઓની સ્વતંત્રતા–જીવનતા નષ્ટ ન થાય એવી નીતિને જિવાડવામાં સર્વથા પ્રકારે આત્મભોગ આપવો જોઈએ.
આર્યદેશમાં આર્યમનુષ્ય જીવતા રહે એવા પ્રગતિકર ઉપા. સદા સાધવા જોઈએ. દેશની ઉન્નતિ માટે વ્યષ્ટિની ઉન્નતિન પણ ભેગ આપવો જોઈએ. દેશમાં અને સમાજમાં સાત્તિવક ભાવનાઓ ભરવી જોઈએ તથા સાત્વિક આચારોથી દેશને ભરી દેવો જોઈએ. દીન, દુખી, ગરીબ, નિરાધાર મનુષ્યને આશ્રય આપવો જોઈએ.
મારા સહગામી, સહચારી પ્રિય મિત્રો! તમે પ્રથમ પિતાને આદુશ કમાગી અને જ્ઞાની બનાવે. મારી આપેલી શિક્ષાઓ. ધ્યાનમાં રાખો. તમે સમાજમાંથી જીવન મેળવો છે અને સમાજ તમારામાંથી જીવન મેળવે છે—એ વિચાર સમજી, પરસ્પર પરે-- પકારના જીવનમંત્ર વડે આત્મભેગી બને. વિશ્વરૂપ ઘરમાં સર્વ મનુષ્યને તેમ જ પશુઓ, પંખીઓ અને દેવે વગેરેને પરસ્પર એકબીજાના ઉપર આધાર છે. સમાજની ઉન્નતિથી દેશની ઉન્નતિ થાય છે. તમે બીજાને જે આપે છે તેને દશગુણ, શતગુણ, લખગુણ વા કરેડગુણી પુનઃ પ્રાપ્ત કરે છે તમારામાં વિશ્વને ભાગ છે અને વિશ્વમાં તમારો ભાગ છે. તમે પ્રભુને માટે છે અને પ્રભુ તમારા માટે છે.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર જે દેશમાં ને સમાજમાં ભક્તિ, જ્ઞાન, સદાચાર, સંયમ, વિવેક છે તે દેશની અને સમાજની ઉન્નતિ થાય છે. જે દેશમાં અને સમાજમાં સર્વ લેાકો સેવાધર્મમાં તત્પર રહે છે અને આત્મભોગ આપવામાં અંશમાત્ર પણ અચકાતા નથી તે દેશની અને સમાજની સર્વથા પ્રકારે પ્રગતિ થાય છે.
જે દેશમાં અજ્ઞાન, વહેમ નાસ્તિકતા, સ્વાર્થતા, નીચતા અને કાયરતા છે તે દેશમાં ગુલામો પ્રગટી નીકળે છે અને તે દેશ પ્રભુની પ્રાપ્તિ કરી શકતો નથી. જે સમાજમાં, સંઘમાં
સ્વાર્થબુદ્ધિ, વ્યભિચાર, અનાચાર, અનીતિ, હિંસા, અસત્ય, ચેરી વગેરે પાપની વૃદ્ધિ થાય છે તે સમાજ વા સંઘનું દુનિયામાં અસ્તિત્વ રહેતું નથી. જે સમાજ, સંઘ, દેશ મારા ઉપદેશને તિરસ્કાર કરે છે તે દેશમાં, સંધમાં, સમાજમાં, શક્તિઓનો વાસ રહેતો નથી.
દેશની અને સમાજની ચડતી સાથે અને પડતી સાથે તે તે દેશના અને સમાજના લોકોની ચડતી અને પડતીને સંબંધ છે. મારા પ્રેમી અને ભક્ત કે એ મારા ઉપદેશને હૃદયમાં ઉતારી તે પ્રમાણે વર્તવું જોઈએ. મારા મિત્રએ મારા ઉપદેશ પ્રમાણે કહેણું અને રહેણુથી રહેવું જોઈએ.
દેશમાંથી અને સમાજમાંથી ઈર્ષ, અહંકાર, દુર્વ્યસન, વ્યભિચાર વગેરે પાપને હાંકી કાઢવા જોઈએ. દેશમાં અને સમાજમાં વ્યષ્ટિ અને સમષ્ટિને અભેદાત્મા બનાવવો જોઈએ. દેશમાં અને સમાજમાં દુર્ગણોનો સડે પ્રવેશ ન પામે એવા કાયદાઓ ઘડવા જોઈએ અને શિક્ષણનો સદા પ્રચાર કરવો જોઈએ. દેશ અને સમાજની ઉન્નતિ માટે દરેક જાતના સ્વાર્થનો ભોગ આપવો જોઈએ. દેશમાં અને સમાજમાં ધર્મયજ્ઞો પ્રગટાવવા જોઈએ અને પશુઓની હિંસાના યજ્ઞો બંધ કરવા જોઈએ.
“આર્યાવર્તમાં પ્રગટેલી ઘોર પશુહિંસા, અજ્ઞાન, વહેમો, જાતિભેદોમાં ધર્મની માન્યતા વગેરે દોષનો નાશ કરવા માટે મારે અવતાર છે. સકલ વિશ્વ મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે. દુનિયામાં એવી કોઈપણ શક્તિ નથી કે જે મારી આજ્ઞા પ્રમાણે ન વર્તતી
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસંસ્કાર
૧૩
હેય. મારા સદ્દવિચારનાં આંદોલનની અસર સર્વ વિશ્વ પર વાયુના પ્રચારની પેઠે થશે. મારા વિશ્વાસી લોકોનો ઉદ્ધાર થયા વિના રહેવાને નથી.
વિશ્વમાં સર્વ જીવોને સુખ મળે, એવો બોધ પ્રચારવા મારે આત્મામાં અરિહંત-તીર્થકર તરીકેની સર્વ શક્તિ, ત્યાગી થયા બાદ, પૂર્ણ રીતે પ્રગટાવવાની છે. માટે મારા મિત્રો ! તમે મેટી ઉંમરના થવાની સાથે મારા વિચારો પ્રમાણે પ્રથમ આદર્શ ભક્ત બની આર્યાવર્તમાં સર્વત્ર ઉપદેશ આપવા માટે તૈયાર થાઓ.
“સર્વ મનુષ્યોને સુખની ઇચ્છા છે, પણ તે પ્રથમ સમાજ અને દેશની સુધારણા વિના પ્રાપ્ત થઈ શકે તેમ નથી. આર્યાવર્તના મનુષ્યોમાં આત્મબળ ખીલવવાની જરૂર છે. જ્યારે જ્યારે દેશ અને સમાજના લેકે અધ્યાત્મજ્ઞાનથી ભ્રષ્ટ થાય છે ત્યારે દેશમાં અને સમાજમાં પાપને પ્રચાર વૃદ્ધિ પામે છે. માટે સર્વ લેકને ચેતવવા જોઈએ.” મિત્રોએ પ્રભુની શક્તિનું કરેલ વર્ણન :
મિત્રો બોલ્યા: “પ્રભુ મહાવીર ! તમારે સદુપદેશ સાંભળે. તમારી ગુપ્ત વિદ્યાના બેધથી અને નીતિબોધથી અમારા હૃદયમાં જ્ઞાનને પ્રકાશ પ્રગટ છે. આપ શ્રીમાન વિશ્વોદ્ધારક ચરમ તીર્થ”. કર છે, એમ દેવેના અને મનુષ્યના કથનથી નિશ્ચય કર્યો છે.
બાલ્યાવસ્થામાં આપને શાળામાં પઠન કરવાના મહત્સવ પ્રસંગે ઈન્દ્ર બ્રાહ્મણ રૂપ ધારણ કરી આપને અનેક પ્રશ્નો કર્યા હતા. સર્વ જાતનાં અંકશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વેદ, તત્ત્વજ્ઞાનનાં પુસ્તક ભણુને પણ કોઈ ઉત્તર ન આપી શકે તેવા ઉત્તરો આપે ઈન્દ્રને આપ્યા હતા. તેથી બ્રાહ્મણગુરુના સર્વ સંશય ટળ્યા હતા.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં સર્વ પ્રકારનાં શાસ્ત્રોનો સમાવેશ થઈ જાય છે. તેનું જ્ઞાન તે તમે દેવલેકમાંથી આત્મા સાથે લાવ્યા છે. તે ઉપરાંત ત્રીજુ અવધિજ્ઞાન, કે જે મન અને ઈન્દ્રિય વિના આત્મામાં પ્રગટ થાય છે અને તેથી ત્રણ ભુવનવતી રૂપી પદાર્થો
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
-હસ્તામલકની પેઠે અવલોકી શકાય છે, તે જ્ઞાન વડે આપ સર્વરૂપી પદાર્થોને દેખી શકે છે. આપ અનંત શક્તિઓને ધાણ કરી રહ્યા છે તેને અમને અનુભવ થાય છે. મેરુપર્વત પર જ્યારે ઈન્દ્રોએ આપને સ્નાત્રાભિષેક કર્યો, તે વખતે ઈન્દ્રના મનમાં સંશય થિ કે લઇ વીર જલકલશોના અભિષેકને શી રીતે સહન કરશે ? આપ પ્રભુએ અવધિજ્ઞાનથી ઈન્દ્રનો સંશય જાણ્ય, અને જમણા પગના અંગૂઠાથી મેરુપર્વતને સ્પર્યો. તેથી મેરુપર્વત કંપાયમાન થયે, અને સાગરે મુખ્ય થયા. ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપગ મૂક્યો તે આપની શક્તિ જાણું, અને આપને ખમાવ્યા.
“આપણા દેશમાં સર્વત્ર આપના ચમત્કારને આબાલવૃદ્ધ જાણે છે. આપે આમલકી કીડામાં રમવા આવેલા મિથ્યાદષ્ટિ દેવતાને - હરાવ્યો હતો. તે દેવતા સર્પ બનીને વૃક્ષની ચારે બાજુ વીટળાઈ વજો. હતો. આપે તેની પૂંછડી ઝાલી તેને દૂર ફેંકી દીધો હતો. તે બનાવને તે અમોએ પ્રત્યક્ષ અવલેક્યો છે.
આપની મહાવીર જેવી શક્તિ જોઈને ઈન્ડે આપને “મહાવીર નામ આપ્યું છે. ત્યારથી તમે “મહાવીર' નામથી પ્રસિદ્ધ થયા છે. આપની આજ્ઞામાં ત્રણભુવનવતી સર્વ દેવીઓ, દેવો અને ઈન્દ્રો છે. આપની આજ્ઞા પ્રમાણે વિશ્વ પ્રવર્તે છે. આપનો મહિમા અપરંપાર છે, તે અમારા જાણવામાં આવ્યું છે.
“ઉત્તર દેશોના મહર્ષિઓ, પૂર્વ દેશોના મહર્ષિએ, પશ્ચિમ દેશોના મહર્ષિએ અને દક્ષિણ દેશોના જ્ઞાનીઓ, આપ ઉત્પન્ન થયા છે ત્યારથી આપનાં દર્શન કરવાને આવે છે અને આપને અનેક પ્રશ્નો કરી અને તેના ઉત્તર મેળવી અત્યંત હર્ષ પામે છે. તમારા મિત્રોમાં ઘણું તો અનેક દેશોના રાજાઓના પુત્ર છે, બ્રાહ્મણના તથા ક્ષત્રિયેના પુત્ર છે તથા અનેક વણિકપુત્ર છે. અમે પૂર્વ ભવમાં આપના રાગી હતા. તેથી આપની ભક્તિના પ્રતાપે આ ભવમાં પણ આપના મિત્ર બન્યા છીએ. વિશ્વોદ્ધારના આપના
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસંસ્કાર
કર્તવ્યમાં અમે પણ યથાશક્તિ અમારે પાઠ ભજવીશું. અનેક શાસ્ત્રોના અધ્યયનથી જે જ્ઞાન ન થાય, તે જ્ઞાન ખરેખર આપનો બોધ સાંભળવાથી થાય છે અને થશે. સમાજસેવા, દેશસેવા વગેરેનો આપને ઉપદેશ અમે હૃદયમાં ધારણ કર્યો છે, અને તે પ્રમાણે -વતીશું.
“હે સાકાર અવતારી વીર પ્રત્યે ! આપ વડે અમારો ઉદ્ધાર થવાનો છે. આપની કૃપાથી અમારા આત્માની ઉન્નતિ થવાની છે. આ ભવમાં અમે સંપૂર્ણ આત્મશક્તિ મેળવવા શક્તિમાન થઈશું એવી પૂર્ણ શ્રદ્ધા છે. અમે આપ પ્રભુના પ્રેમી આત્માઓ છીએ!” બ્રહ્મચર્ય અને જીવનન્નડતર:
મિત્રોએ પૂછયું : “વીર પ્રભે ! કાયાની શક્તિઓ વિના વચનની, મનની અને આત્માની શક્તિઓ ખીલે કે નહીં તે જણાવશો.
મહાવીર બેલ્યાઃ “શારીરિક સંઘયણબળના પ્રમાણમાં માનસિક, આત્મિક શક્તિઓ ખીલે છે. શારીરિક બળ વિકસાવવા માટે શારીરિક કસરત અને બ્રહ્મચર્ય પાલનની ઘણું જરૂર છે. વીસ વર્ષ પર્યત તે દરેક મનુષ્ય ઓછામાં ઓછું વીર્યરક્ષાપાલનરૂપ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પુત્રના જઘન્યથી વીસ વર્ષની ઉંમરે લગ્ન થવાં જોઈએ, મધ્યમતઃ પચીસ વર્ષની વયે લગ્ન થવાં જોઈએ અને ઉત્કૃષ્ટતઃ બત્રીસ વર્ષની વયની આસપાસમાં લગ્ન થવાં જોઈએ. જઘન્ય લગ્ન કરતાં મધ્યમ વયનાં લગ્ન વિશેષ શક્તિકારક છે અને મધ્યમ કરતાં ઉત્કૃષ્ટ લગ્ન વિશેષ બળશક્તિકારક છે.
પુત્રીના લગ્ન જઘન્યથી અઢાર વર્ષની વયે, મધ્યમ વીસ વર્ષની અને ઉત્કૃષ્ટ ત્રીસ વર્ષની ઉમરે. થવાં જોઈએ. શરીરમાંથી વિર્યને પાત કંઈપણ પ્રકારે ન થાય એવી રીતે વર્તવું એને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. આ “શરીરમાં વીર્યને સ્થિર કરવાને માટે અને કામગના વિકારને દમવા માટે આઠ વર્ષની વયથી દરરોજ કસરત કરવી જોઈએ. આઠ વર્ષથી વીસ-પચીસ વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્યાશ્રમમાં વાસ
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
કરીને અનેક જાતની કસરત કરવી જોઈએ. બ્રહ્મચર્યાશ્રમમાં તરવાની, વૃક્ષારોહણની આદિ તેર કલાઓને સર્વજાતિના વિદ્યાર્થીઓએ. અભ્યાસ કરવો જોઈએ.
મારી આ આજ્ઞા પ્રમાણે જેઓ વર્તે છે તેઓ કાયિક શક્તિએને પ્રાપ્ત કરે છે. બ્રહાચર્યાશ્રમમાં સર્વ વિદ્યાર્થીઓના બ્રહ્મચર્યનું પાલન થાય અને કેઈપણ પ્રકારના દોષો ન પ્રગટે તેમ વર્તવું જોઈએ. હસ્તકર્માદિ દોષથી અનેક વિદ્યાથીઓનાં જીવન નષ્ટ થાય છે અને તેઓ નપુંસક તેમ જ મૃતપ્રાય બની જાય છે. બ્રહ્મચર્યાશ્રમમાં કોમેદ્દીપક વાર્તાઓ ન થવી જોઈએ તથા અન્ય એવાં દશ્ય ન જેવાં જોઈએ કે જેથી વિદ્યાર્થીઓનું બ્રહ્મચર્ય લૂંટાય. દેશની ચડતીને આધાર બ્રહ્મચર્યાશ્રમ અને સર્વ કલાઓના શિક્ષણ પર છે. મારા ભક્તોએ સર્વસ્વ અર્પણ કરીને બ્રહ્મચર્યાશ્રમ, ગુરુકુલે અને વિદ્યાપીઠે સર્વત્ર સ્થાપવાં જોઈએ, એ જ મારી પ્રથમ શિક્ષા છે.
પુત્રએ દરરોજ કસરત કરવી જોઈએ. તે પ્રમાણે પુત્રીએ પણ અનેક પ્રકારની દરરોજ નિયમસર કસરત કરવી જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિએ, વૈશ્યએ અને શુદ્રોએ વિયરક્ષાપૂર્વક અનેક પ્રકારની કસરત કરવી જોઈએ. વૃદ્ધાવસ્થા પર્યત વૃદ્ધોએ અને વૃદ્ધાઓએ ગૃહાશ્રમમાં વ્યાયામશાળામાં કસરત કરવી જોઈએ. - વ્યાયામશાળાએ સુંદર અને સ્વચ્છ સ્થાનમાં હોવી જોઈએ, જેનામાં શારીરિક બળ નથી તે નપુંસક છે. શારીરિક બળ વિનાના મનુષ્યનાં સંતાનો દાસ બને છે અને તેઓ બળવાન પ્રજાના તાબામાં પરતંત્ર જીવન ગાળે છે. તેથી મારા ભક્તોને એવી આજ્ઞા જણવવામાં આવે છે કે, તેમણે દરરોજ કસરત કરવી. જો તેઓ મારી આજ્ઞા પ્રમાણે નહીં તે તો સંસારમાં દુઃખી, પરતંત્ર અને નામશેષ થઈ જશે. મારી આજ્ઞા પ્રમાણે વર્તનાર મને અત્યંત પ્રિય છે. મારા ભક્તો મારી આજ્ઞાના પાલનથી બળવાન થાય છે અને તેઓ પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજસસ્કાર
મિત્ર લક્ષમાં રાખો કે સાકાર અને નિરાકાર પરબ્રહ્મ હું છું. તે પ્રમાણે મારી આજ્ઞા માનનારા મારા ભક્તો તે પદને પ્રાપ્ત કરી શકે છે, એમાં અંશમાત્ર શંકા નથી. પચીસ વર્ષ પર્વત બ્રાહ્મણોએ અને વૈશ્યએ વિર્ય રક્ષા કરવી જોઈએ. ક્ષત્રિએ તે પચીસ વર્ષ ઉપરાંત બત્રીસ વર્ષ પર્યત વીર્યરક્ષા કરવી જોઈએ. વિશેષ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાથી વૃદ્ધાવસ્થામાં પણ શરીર મજબૂત રહે છે અને આયુષ્ય પણ નષ્ટ થતું નથી. બ્રહ્મચર્યમાં પ્રભુનો અર્થાત્ મારો આધ્યાત્મિક દષ્ટિએ વાસ છે. શારીરિક બળ ખીલ, તેનું રક્ષણ કરો. વર્ષમાં એકવાર અગર બેવાર કાયમથુન પ્રજોત્પત્તિ માટે એગ્ય છે એમ માની જે ગૃહસ્થ વર્તે છે અને વીર્યરક્ષામાં પ્રવૃત્ત થાય છે, તે મારો જૈનધર્મ અર્થાત્ દે પર જય કરવાનો ધર્મ પાળવા સમર્થ બની, જેના તરીકે પ્રસિદ્ધિ પામે છે.
શારીરિક શક્તિઓ જેનામાં ખીલી છે એવાં દંપતીનાં બાળકે બળવાન પ્રગટે છે, અને તેઓ વિશ્વમાં અશક્તિઓને, દુર્ગુણને જીતવા સમર્થ બને છે. જેઓ મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે તે સર્વવર્ણય મનુષ્ય વયશક્તિ વડે અધર્મને જીતી, મારા ભક્ત જૈન તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થાય છે. અષભાદિક ત્રેવીસ તીર્થકરોના ભક્તોએ પૂર્વે એ પ્રમાણે વર્તન ધાર્યું હતું અને તેઓના ભક્તોએ અધર્મવૃત્તિઓને જીતી જૈનત્વ રહ્યું હતું. ,
મારા ઉત્તમ ભક્તો સાત્વિક આહારથી શરીરને પોષે છે. શારીરિક બળથી માનસિક બળને પોષણ મળે છે અને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. શારીરિક બળની પ્રાપ્તિ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ગમે તેવી કામગની ઈચ્છાઓ થાય, તે પણ તેને કાબુમાં રાખવી જોઈએ; પરંતુ દેહમાંથી વીર્યબિંદુપાત ન થવા દેવો જોઈએ. ધમ્મ મૈથુનપ્રવૃત્તિ વિના શારીરિક વિર્યબિંદુનો પાત થતાં અનંતગણ હાનિ પિતાની થાય છે તેમ જ વંશ
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
અધ્યાત્મ મહાવીર
પર પરાની તથા દેશ અને સમાજની પણ અનંતગણી હાનિ થવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. શરીરનું પૂર્ણ આરેગ્ય જાળવવા માટે વી રક્ષા કરવી જોઈ એ. વીની પૂર્ણ રક્ષા વિના સમાધિની પ્રાપ્તિ થતી નથી.
• દેહમાંથી વીયુ અિ ને પાત થાય એવા કેઈપણુ વિચારને મનમાં આવવા દેવા જોઈએ નહીં. પુત્ર અને પુત્રીએ કામભાગની ઇચ્છા થાય એવા હેતુઓથી દૂર રહેવુ જોઈએ. સ્વશરીરવી ની હાનિથી વિશ્વની હાનિ થાય છે અને વિશ્વની હાનિથી વ્યક્તિની હાનિ થાય છે. વીનું એક બિંદુ ટળે એવા કેઈપણ સંકલ્પ ન કરવેા જોઈ એ. શરીરમાં વીય છે તે રાજા સમાન છે અને રક્ત છે તે પ્રધાનસમ છે. વીના નાશ થાય એવા વિરુદ્ધ હસ્તકમ્ વગેરે ન કરવાં જોઈ એ. એવી હસ્તકર્માદિ દુષ્ટ પ્રવૃત્તિના પ્રસંગ પૂર્વે મરણશરણ થવુ જોઈએ, પરંતુ દુષ્ટ કર્મો ન કરવાં જોઈ એ. જે દેશમાં સૃષ્ટિવિરુદ્ધ કર્મ કરનારા મનુષ્યા થાય છે તે દેશમાં પાપ વગેરેનો પ્રાદુર્ભાવ થાય છે અને તે દેશ તથા સમાજનો નાશ થાય છે.
મારી આજ્ઞા તરફ જે લેાકેા પૂડ કરીને પાપ તરફ પ્રવૃત્તિ કરે છે તેમનુ અધર્મ ભક્ષણ કરે છે. મારા તરફ જે લેાકે પૂઠ કરે છે તેઓ બ્રહ્મચર્યનો પ્રકાશ પામી શકતા નથી અને અ'ધકાર તરફ્ ભટકે છે. મારા ભક્તો મારુ સ્મરણ કરે છે, ત્યારે તેઓના હૃદયમાં પ્રકાશ પડે છે અને તેથી તેએ સૃષ્ટિવિરુદ્ધ કમાં સાતા નથી. મારી પૂર્ણ શ્રદ્ધા ધારણ કરનારા અને મારા પર પૂર્ણ પ્રેમ રાખનારા શરીરનો લય કરીને પણ વીરરક્ષા કરી શકે છે. તેઓ મેહ–કામના ફેંદામાં ફસાતા નથી. મારા ઉપાસકેા શરીરનુ વીય સાચવે છે અને પ્રાંતે પણ વીનો દુરુપયેાગ કરતા નથી.
જેને હું સંથા પ્રિય છું, તે મારા વિના અન્ય વસ્તુને પ્રિય ગણી શકે નહીં અને તેથી તે અધર્મીને સેવી શકે નહી. શારીરિક
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસંસ્કાર
૧૯
વી રક્ષા કરીને મારા ભક્તો જૈન બની શકે છે. મારા ભક્તો દુષ્ટ અધમ્ય કામવિકારને લાત મારીને વીય રક્ષા કરે છે. પુત્રાના અને પુત્રીઓના બ્રહ્મચર્યાશ્રમ સ્થાપીને મારા જ્ઞાની ભક્તોએ ખાળક અને ખાલિકાઓને મારા થકી ઉપષ્ટિ ધજ્ઞાન આપવું. આખી દુનિયામાં ભવિષ્યમાં કેવલજ્ઞાને પષ્ટિ ધજ્ઞાનના પ્રચાર માટે મારા ભક્તોએ શારીરિક શક્તિ વડે પાત્ર બનવુ... જોઈ એ.
શારીરિક વીને બ્રહ્મ તરીકે કહેવામાં આવે છે, કારણ કે વીના નાશથી બ્રહ્મશક્તિએને ખીલવી શકાતી નથી. મારા મિત્રો, કે જે તમે મારા આજ્ઞાંકિત ભક્તો છે, તેમણે મારા કહ્યા પ્રમાણે વીય રક્ષા કરવી જોઈ એ. જે વીયની મહત્તા અને ઉપચાગિતા જાણી શકતા નથી, તે આયુષ્ય, મળ, ધર્મ, આત્મા, સુખની મહત્તા જાણવા શક્તિમાન થતા નથી.
આર્યએ સદા શારીરિક પળ જાળવવુ જોઈએ. આ એ અર્થાત્ જૈનોએ વી રક્ષા કરીને પશ્ચાત્ નિર્દિષ્ટ ચેાગ્ય વયે ધલગ્ન કરવાને પાત્ર બનવું જોઈ એ. વિષયાના દાસ કાપિ ન બનવું જોઈ એ. વિષયેામાં થતી ઇચ્છાઓને! નાશ કરી અને સદા કસરત કરીને બ્રહ્મચય –વીર ખનવુ' જોઈ એ, એવી મારી આજ્ઞા પાળવામાં તત્પર થાઓ.’
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. લગ્નસંસ્કાર
[એક દિવસ નંદિવર્ધન અને વીર પ્રભુ ક્ષત્રિયકુંડ નગરની બહાર સિદ્ધાર્થ બાગમાં સુરમ્ય સ્થાનમાં બેઠા છે. ધર્મગોષ્ટિ કરતાં નંદિવર્ધને વીર પ્રભુને લગ્ન ક્યારે કરવાં અને લગ્નના કેટલા ભેદ છે, તે સંબંધી જ્ઞાન માટે પ્રશ્ન કર્યો. તેને જે ઉત્તર વીર પ્રભુએ આપે તે અહીં દર્શાવવામાં આવે છે. ]
નંદિવર્ધન બેલ્યા : “મહાવીર ! તમે લેકોત્તર જ્ઞાની છેહું તમારી પાસેથી લગ્નનું સ્વરૂપ જાણવા ઈચ્છું છું, માટે એ વિસ્તારથી સમજાવશો.”
વીર પ્રભુએ કહ્યું : “યેષ્ઠ બંધે ! લગ્નનું સ્વરૂપ કહેતાં પાર આવે તેમ નથી. સ્ત્રી અને પુરુષ બંને પ્રેમભાવથી ગૃહાવાસમાં પ્રજોત્પત્તિ આદિ માટે પરસ્પર જોડાય છે, તેને લગ્ન કહેવામાં આવે છે. કામના ઉદયથી પૂર્વભવે બાંધેલાં નિકાચિત ભેગ્યકર્મ ભોગવવા માટે જે સ્ત્રી-પુરુષ પરસ્પર પતિ પત્નીભાવને સ્વીકારે છે તેને લગ્ન કહેવામાં આવે છે.
જેઓ પૂર્વભવના સંસ્કારી મહાત્માઓ હોય છે અને જેઓ કામગ ભેગવવાને કાયમૈથુનની સ્વપ્નમાં પણ ઈચ્છા કરતા નથી, જેમને લગ્ન તરફ બિલકુલ અરુચિ હોય છે એવાં સ્ત્રી-પુર લગ્નથી જોડાતાં નથી. લગ્ન એ સંસારમાં સ્વર્ગસૃષ્ટિ જેવું ભોગ્ય સ્થાન છે. પૂર્વભવના સંબંધે સ્ત્રી અને પુરુષનું લગ્ન થાય છે. રાગ પશ્ચાત ત્યાગ પર રુચિ થાય છે અને ભેગ પછી વેગ પર રુચિ પ્રગટે છે. પૂર્વભવના ત્યાગી અને રોગીઓને પણ ભેગાવલિ કર્મચગે ભેગી અવસ્થા સ્વીકારવી પડે છે. અને
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નસંસ્કાર
ભોગાવલિ કર્મ ક્ષીણ થયા પછી ત્યાગી અને યોગી દશા તરફ પ્રવૃત્તિ થાય છે.
પ્રેમ વિના લગ્ન વિશેષ ચોગ્ય નથી. પ્રેમલગ્નની સાથે દેહલગ્નને સંબંધ શોભી શકે છે. પરસ્પર સત્ય નિશ્ચયવાળા પ્રેમથી કરેલાં લગ્ન સ્વર્ગ સમાં શેભી શકે છે. પુત્ર અને પુત્રીએાએ ચોગ્ય વયે લગ્ન કરવા જોઈએ. વીસ વર્ષની કન્યા અને પચીસ વર્ષનો પુત્ર પરસ્પર ગુણ-કર્મ-સ્વભાવ અનુરૂપ પ્રેમ કરીને લગ્નના અધિકારી બની શકે છે. ગુણ-કર્મ–સ્વભાવના સામ્ય બાવકોનાં અને બાલિકાઓનાં લગ્ન થવાં જોઈએ.
જેઓનાં શરીર પર્વ વિયથી યોગ્ય બનેલાં હોય અને ગુરુકુલેમાં જેઓએ સર્વ કલાઓનો પૂર્ણ અભ્યાસ કર્યો હોય, જેઓનું શરીર–આરોગ્ય દઢ હોય, જેને પ્રેમને પાત્ર હોય, જે લગ્નને નિર્વાહવા માટે પૂર્ણ અધિકારી હોય, જેઓ લગ્નનું રહસ્ય સમજતા હોય, જેઓએ કર્મચગી તરીકેના ગુણો પ્રાપ્ત કર્યા હોય, જેઓ પરસ્પરની પ્રકૃતિના મિલનના અનુભવી થયા હોય, જે કર્મચગે કરેલ લગ્નમાં સંતોષ માની ગૃહાવાસમાં રહેવા અધિકારી બન્યા હોય તથા જેઓ મારા વડે પ્રકાશિત જૈનધર્મનું પાલન કરવા પાત્ર બન્યા હોય—એવાં પુત્ર અને પુત્રીઓ સ્વયંવર લગ્નથી યા માતપિતાની અનુમતિ પૂર્વક લગ્ન કરવાને અધિકારી બને છે.
જેઓ સંસારની ધૂંસરી વહેવા માટે પરસ્પર જોડાવાને દઢનિશ્ચયી થયાં હોય તથા જેઓ ગૃહાવાસમાં અનેક દુઃખો, વિપત્તિઓ સહવાને પાત્ર બન્યાં હોય, તેઓ લગ્નના અધિકારી બની શકે છે. જેઓ પરસ્પરના શરીરના, રક્તના, માંસના, રંગના જ ફક્ત રાગી હોય અને પશુસંબંધે સંબંધિત થવા ઇચ્છતાં હાય, તેઓ લગ્નપાત્ર નથી. લગ્ન કરનારા આત્માઓ દેહપ્રેમ કરતાં અનંતગુણ આત્મપ્રેમી બનવા જોઈએ. પરસ્પર આત્મપ્રેમી અને કમગીની દશા વિના દેહલગ્નવાળા આત્માઓ પશુઓ કરતાં વિશેષ ઉચ્ચ બની શકતા નથી.
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨
અધ્યાત્મ મહાવીર
મુખ્યતાએ ગુણ, કર્મ, સ્વભાવ, પ્રેમ આદિ ચગે બ્રાહ્મણે બ્રાહ્મણીઆની સાથે, ક્ષત્રિયે ક્ષત્રિયાણીએની સાથે, વૈશ્યેા વૈશ્ય ચેાગ્યશ્રીએની સાથે અને શૂદ્રો ગુણકર્મોનુસાર શૂદ્રીએની સાથે લગ્ન કરવાના અધિકારી બની શકે છે; અને ગૌણુભાવે તે અનુક્રમમાં વિપય પણ થાય છે. ગુણકના અનુસારે થયેલા લગ્નથી સંતતિની પરપરા પણ તેવા ગુણુકમ સ્વભાવવાળી પાકે છે. જેઓ પરસ્પર આત્મપ્રેમી નથી અને બાહ્ય રક્તરૂપ પ્રેમી છે તેઓ આત્મીય લગ્નના અધિકારી બની શકતાં નથી. દેહપ્રેમથી મનપ્રેમ સુધીનાં પરસ્પરનાં થયેલાં લગ્ન અમુક કાળ સુધીની મર્યાદાવાળાં ક્ષણિક હાય છે; અને વિપરીત સયાગેાના પ્રસંગે રાગને સ્થાને પરસ્પર દ્વેષવાળાં મનને લીધે તેએ આત્મપ્રેમના પગથિયે પગ મૂકવાને સમર્થ થતાં નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહની જેમ મનની પણ ક્ષણિકતા છે. મન અને દેહ સદા એકસરખી અવસ્થાવાળાં રહેતાં નથી. દેહપ્રેમના જ ફક્ત પ્રેમલગ્નવાળાં જડલગ્નના પૂજારીએ છે. તેઓ વિપરીતતા પામી, એકબીજાથી જુદા પડવામાં વિચાર કરી શકતા નથી. દેહલગ્નને જ લગ્ન કહેવું એ પશુલગ્ન કરતાં વિશેષ નથી. પરસ્પર વિચારે અને આચારે મળતા આવતા હાય અને પરસ્પરના આત્માના પ્રેમમાં જ્યાં આત્મપ્રભુનુ ઐકય અનુભવાતું હાય, ત્યાં સ્વર્ગીય લગ્નની લહાણુનું સુખ અનુભવાય છે. જે લગ્નમાં જડ વસ્તુએના ભાગાપભાગને સ્વાર્થ માત્ર ધ્યેય તરીકે હાય છે તે જડ લગ્ન છે, પણ આત્મલગ્ન નથી.
પુત્રા અને પુત્રીઓને દેહલગ્ન અને આત્મલગ્નનુ પૂર્ણ અનુભવજ્ઞાન આપવું જોઈ એ. ક્ષણિક રૂપ, રંગ કે પ્રેમના ઊભરાના આવેશથી 'પતી મનનારને સત્ય પ્રેમ અને સત્ય સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. દેહ, આરેાગ્ય, વિદ્યા, સદાચાર, ગુણ, કર્મ વગેરેના સામ્યને પરસ્પર અનુભવ થાય તે સત્યલગ્ન કરી શકાય
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નસંસ્કાર
૨૩
છે. ગુણ, કર્મ, સ્વભાવથી વિપરીત એવા લગ્નથી જે પ્રજોત્પત્તિ થાય છે તે દેશ, સમાજ, સંધ, રાષ્ટ્ર, ધર્મને હાનિ કરે છે.
સ્વયંવર લગ્નની એગ્યતાવાળાં પુત્ર અને પુત્રીઓને તે પ્રમાણે વર્તવાની છૂટ છે, અને તેઓને તેમાં પ્રતિબંધતા ન કરવી જોઈએ. પૂર્વભવના પ્રેમસંબંધથી બાળક અને બાલિકાઓ એકબીજાને ખરા જિગરથી ચાહીને લગ્ન કરવા પ્રવૃત્તિ કરે છે. તેથી તે લગ્ન સુખકારી નીવડે છે. વીસ વર્ષની ઉપરની ઉમરવાળાં બાળકે અને બાલિકાએ વિદ્યામાં કુશળ થાય છે અને પશ્ચાત્, એકબીજાનાં ગુણકર્મને ઓળખી શકે છે. તે સમયે માતા અને પિતા વગેરેની સલાહથી જે લગ્ન થાય છે તે દેશ, સમાજ, રાજ્ય, સંઘ વગેરેની ઉન્નતિ કરનારાં થાય છે. મારા પર વિશ્વાસ રાખનારા સર્વ પ્રેમીલેકેએ મારા ઉપદેશાનુસાર લગ્નની પ્રવૃત્તિ કરવી જોઈએ. લગ્નની ગ્રંથિથી સંબંધિત થયેલાં સ્ત્રીઓ અને પુરુષેએ પરસ્પરના આત્માનું ઐક્ય અનુભવવું જોઈએ.
શુદ્ધ પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિનું સ્વરૂપ મારું છે. મારા સ્વરૂપમાં જે મળે છે, તેઓ પરસ્પરના શુદ્ધાત્મારૂપ મને દેખવા સમર્થ થાય છે. આત્માઓના શુદ્ધ સ્વરૂપ અને મારા સ્વરૂપનું સામ્ય છે, અને તે સામ્યની ઐક્યદશામાં સમષ્ટિના આત્માઓને એકાત્મરૂપે અનુભવ આવે છે. શુદ્ધ પ્રેમભાવના બળે જ એમ બને છે.
જ્યારથી પરમાર્થદશા પ્રગટે છે અને આત્મસમર્પણની ભાવનાને કરણમાં મૂકવામાં પ્રાણને પરપોટા જેવા સમજવામાં આવે છે, ત્યારથી દેહલગ્નની સાથે રહેલું આત્મલગ્ન પરસ્પરમાં પ્રગટી શકે છે. લક્ષ્મી વગેરે બાહ્ય જડ અદ્ધિના સંબંધમાંથી ઉદ્ભવેલું લગ્ન એ જડલગ્ન છે. ફક્ત શરીરસૌંદર્યથી થતું લગ્ન દેહ-જડ લગ્ન છે, મનથી થતું લગ્ન માનસિક લગ્ન છે અને જે આત્માનું પરસ્પર લગ્ન તે આત્મલગ્ન છે.” લગ્નના પ્રકારો :
કામની તૃપ્તિને માટે થયેલાં લગ્ન તે પશુલગ્ન ગણાય
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
અધ્યાત્મ મહાવીર
છે. સ્વાની દૃષ્ટિએ થયેલાં લગ્ન તે સ્વા લગ્ન તરીકે ગણાય છે. પૂર્વભવના પ્રેમની દૃષ્ટિએ થયેલને પૂર્વભવ-પ્રેમલગ્ન કહેવામાં આવે છે. પરસ્પરમાં વ્યક્તિભેદ જ્યાં હાય છે અને જ્યાં પરસ્પર વિશ્વાસ નથી એવા લગ્નને અસ્વગીય લગ્ન ગણી શકાય છે. મનમાં, વાણીમાં, આચારમાં, કે વ્યમાં, સુખમાં, દુઃખમાં, પાસે રહેતાં, દૂર રહેતાં અને વિપરીત સચેાગેામાં મુકાતાં શુદ્ધ પ્રેમ અને શ્રદ્ધાથી એકાત્મરૂપે જ્યાં દંપતી વર્તે છે તેને સ્વગીય લગ્ન કહેવામાં આવે છે. એકબીજાને જે લગ્નમાં પરસ્પર રાક્ષસ જેવાં જણાતાં હેાય તે લગ્નને રાક્ષસલગ્ન કહેવામાં આવે છે. એકબીજાના પરસ્પર પ્રેમ ન હેાય અને ઊલટું જ્યાં શત્રુપણુ અનુભવાતુ હાય તેને શત્રુલગ્ન કહેવામાં આવે છે. જળની સાથે જેવા સીનનેા સંબંધ છે અને કમળને સૂની સાથે જેવે સ`ખ ધ છે એવા પ્રેમસંબંધ જ્યાં સ્વાભાવિક હાય છે તેને પ્રેમલગ્ન કહેવામાં આવે છે. સ્ત્રી પ્રેમરૂપ અને પતિ જ્ઞાનરૂપ જ્યાં અનુભવાય છે તે સ્વાભાવિક લગ્ન કહેવાય છે. સ્ત્રી અને પુરુષ પરસ્પર એકબીજા માટે સર્વસ્વ અ`ણ કરે છે તે કચેાગ લગ્ન કહેવાય છે. પુરુષ અને સ્ત્રી પાતાપણુ.. પરસ્પરમાં ‘ત્વમસિ’ ભાવે ધારણ કરે છે તે એકચ લગ્ન ગણાય છે. પુરુષ જ્યાં આત્મરૂપે અને સ્ત્રી જ્યાં શક્તિરૂપે બનીને નિલે પપણે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ કરે છે અને અનેક વિપત્તિઓમાં પણ ભેદભાવ તથા સ્વાભાવ ભિન્નભિન્નપણે ઉત્પન્ન થતા નથી તેવા લગ્નને દૈવી લગ્ન તરીકે પ્રખેાધવામાં આવે છે. જે લગ્નમાં સ્ત્રીઓ અને પુરુષા એકબીજાને ‘સોડહ’' ભાવે માને છે અને તે પ્રમાણે વર્તી ને એકબીજાના આત્માનુ` વીરત્વ યાને બ્રહ્મત્વ પૂજે છે, તેને પૂજ્યલગ્ન તરીકે સ્વીકારવામાં આવે છે.
For Private And Personal Use Only
·
જ્ઞાનયેાગી અને ક યાગી બન્યા વિના તથા સસ્ત્ર અણુરૂપ મહાયજ્ઞ કરવાની પ્રવૃત્તિ વિના ખાળી અને માલિકાએ લગ્ન
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નમ કાર
ગ
કરવાને પાત્ર બની શકતાં નથી. જેઓ ધર્મ માટે, દેત્ર માટે, ગુરુ માટે, દેશ માટે, સમાજ માટે, રાજ્ય માટે પેાતાના સ પ્રિય પદાર્થોનો ભાગ આપવા બ્યથી પાત્ર અન્યાં નથી એવાં આળકે અને ખાલિકાએ જે પરસ્પર લગ્ન કરે છે, તે તેએ મારી ભક્તિસેવાથી ભ્રષ્ટ થાય છે; એટલું જ નહી, પરંતુ તે દેશ, સમાજ, ધ, સંઘ અને આત્માની અત્યંત હાનિ કરે છે. જે લગ્નથી દેશ, સમાજ, સંઘ, રાજ્ય, કુટુંબ અને પેાતાને વિશેષ લાભ નથી, અને ઊલટું નુકસાન થાય છે, તે લગ્ન કરતાં લગ્ન ન કરવુ' તે વિશેષતયા સ્વપરહિતકારક છે.
‘જેએ ગૃહસ્થાવાસમાં લગ્નથી પ્રવવા ઇચ્છા રાખતા હોય તેઓએ શારીરિક આરાગ્ય, વીપકવતા, શુદ્ધ પ્રેમ, કર્માંચાગિત્વ, જ્ઞાનદશા, આજીવિકા ચલાવવાની શક્તિ, અનેક વિપત્તિએ સહન કરવાની શક્તિ, અતિથિસેવા, આત્મભેાગે પરહિતની પ્રવૃત્તિ ઇત્યાદિ અનેક ગુણાને પ્રાપ્ત કરવા જોઈએ. અધ્યાત્મજ્ઞાન અને આત્મશક્તિઓ પ્રાપ્ત કર્યા વિના બાળક અને માલિકાઓએ લગ્નવ્યવહારમાં ન જોડાવુ જોઈ એ.’
લગ્ન એ મહાયજ્ઞ :
‘ક્ષમા, વિવેક, સહનશીલતા, સમયજ્ઞતા, ઉત્સાહ, ખંત, સ્વા ણુશક્તિ, અતિથિસેવા, અનાસક્તિ, ધૈર્ય, સ્વાર્થ ત્યાગ, પરમા રાગ, તત્ત્વજ્ઞાન, સ્વાધિકારપરીક્ષા, નિર્વાહશક્તિ, ઔદાય - ભાવ, ઉપકારબુદ્ધિ વગેરે ગુણેા પ્રાપ્ત કર્યાથી લગ્નની ચાગ્યતા પ્રાપ્ત કરાય છે. સ`સારમાં લગ્ન એ એક મહાયજ્ઞ છે. લગ્નરૂપ યજ્ઞમાં સ સ્વ-અપ ણુભાવે હૈામાવાની શક્તિ નહાય તેણે અપકવબુદ્ધિથી લગ્નયજ્ઞની વેદિકા પાસે પણ ન જવુ જોઈ એ. પેાતાની આત્મબુદ્ધિરૂપ દેવતાની સલાહ લઈ લગ્નયજ્ઞમાં હામાવુ જોઈ એ.
‘લગ્નયજ્ઞમાં સ્વાર્થ વૃત્તિએની આહુતિ આપીને જ્ઞાનાગ્નિને પૂજવું પડે છે. વિશ્વશાળામાં લગ્નયજ્ઞથી ભાગી બનીને આત્માઓ
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
અધ્યાત્મ મહાવીર યોગી બને છે. જેના જેના યોગ અધૂરા હોય છે તેઓ વિશ્વ-- શાળામાં લગ્નાદિ યજ્ઞો દ્વારા પવિત્ર થઈને પશ્ચાત્ યેગી બને છે. ભેગ દ્વારા ગ શીખવા માટે મનોવૃત્તિઓને લગ્નયજ્ઞમાં હોમવાથી. વૈરાગ્યાદિ ગુણ પ્રાપ્ત કરી શકાય છે. લગ્નયજ્ઞમાં પ્રવેશ કરવાને માટે સહુ કોઈની ઇચ્છા થાય છે, પરંતુ દીપકમાં પતંગની પેઠે હેમાઈ જતાં અને સ્વાર્પણ કરનાર કર્મચાગી પુરુષ અને સ્ત્રીએ જ તેને માટે લાયક ઠરે છે.
શરીરમાં સુખબુદ્ધિ ધારણ કરનારા મનુષ્યદેહલગ્નના ભેગીઓ એ અજ્ઞાની બહિરાત્માએ ગણાય છે. તેઓ સમાજ, દેશ, સંઘ, રાજ્ય, ધર્મને સ્વાગે હાનિ કરનારા ગણાય છે. આત્મામાં સુખને નિશ્ચય કરનારાં છતાં જેઓ પ્રારબ્ધયોગે દેહલગ્નની સાથે પ્રેમલગ્ન વડે પાત્ર બનેલાં હોય છે, તેઓ બાહ્ય ભેગે ભોગવા છતાં અંતરથી અનાસક્ત હોવાથી અંતરાત્માઓ બની મારા ભક્ત બને છે; તેઓ બન્ધમાં અબંધપણે તથા મેહમાં નિર્મોહપણે વર્તે છે. તેઓ પ્રજોત્પત્તિ માટે લગ્ન સ્વીકારે છે.
“જેઓ મારા તરફ પ્રેમ ધારણ કરીને પરસ્પરના આત્મા-- એમાં તથા સર્વ વિશ્વમાં મને દેખે છે તેઓના હૃદયમાં દયેયરૂપે અને યરૂપે હું વીર જાગ્રતરૂપે હોવાથી તેઓ મારા પ્રકાશમાં. આગળ વધે છે. તેઓની સર્વ પ્રવૃત્તિઓ અને વિચારે છેવટે મારી પ્રાપ્તિ માટે પરિણામ પામે છે. જેઓ લગ્ન કરે છે પરંતુ મારા તરફ લક્ષ રાખતાં નથી, મારું સ્મરણ કરતાં નથી, પરબ્રહારૂપ સાકાર ભગવાન તરીકે માનીને મારી તરફ દૃષ્ટિ દેતાં નથી, તેઓ પરસ્પરના પ્રેમને, ચિતન્યને, બ્રાને દેખી શકતાં નથી. તેથી તેમના હદયનાં–ચક્ષુનાં આવરણ ટળતાં નથી. તેઓ રજોગુણ, તમે ગુણ માયાના અંધકારમાં પડે છે અને ત્યાં પરિભ્રમણ કર્યા કરે છે.
આત્મરૂપ વીર વિના વિષચમાં પણ સુખનું ભાન થતું નથી. જેને. ભાન થાય છે તે વીર યાને આત્મા છે. જડ વસ્તુઓમાં સુખ યાને વીર
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નસંસ્કાર
૨૭
શોધનારા જડવાદીએ વિશ્વશાળામાં પ્રભુના અર્થાત્ મારા સત્ય સ્વરૂપને અવલેાકી શકતાં નથી. જડમાં સુખ નથી, પણ આત્મામાં સુખ છે.એનો અનુભવ મારા ભક્તોને છેવટે લનથી થાય છે અને તેથી તેએ લગ્નનું સ્વરૂપ જાણનારા આત્મારૂપ વીર પ્રભુની તરફ વળે છે અને જેમાં શુદ્ધ પ્રેમ, જ્ઞાન, આનંદ, વીય આદિ અનંત ગુણે છે તેને પતિ તરીકે સ્વીકારે છે અને વૃત્તિને સ્ત્રી તરીકે સ્વીકારે છે
‘સમ્યકત્વધારી અંતરાત્મા અન્યા માદ પરબ્રહ્મ વીરરૂપ. મને પામવા તેએ મનોવૃત્તિઓનો હેમ કરે છે. જે સ્ત્રીપુરુષા મારી સાથે ખરી લગની લગાડે છે તે પરબ્રહ્મ એવા મને પામીને અનંતાનન્દરૂપ મુક્તિમાં લીન બને છે. લગ્ન કરનારાં સ્ત્રીઓ અને પુરુષાના આત્માઓનું વીરપણું ખરેખર મારા યાને પ્રગટ થાય છે. સ લેાકેાના જ્ઞાનમાં અને ધ્યાનમાં જ્ઞેય—ધ્યેયરૂપે ભાસતા હું વીર ખરેખર સર્વ લેકેને મારી તરફ આક અને સ લેાકેાની જ્ઞાનાદિ શક્તિઓને પ્રકાશું છું. ખાદ્ય અને આંતર પ્રેમલગ્નમાં દંપતીના આત્માઓમાં જ્ઞેય અને ધ્યેયરૂપે પરિણામ પામનાર હું તેઓને વીરરૂપ કરુ છુ અને તેએ આત્માની શુદ્ધતામાં બાહ્ય દેહાર્દિ લગ્નોનો હેામ કરે છે.
આત્મલગ્નના યજ્ઞમાં સવ જાતીય લગ્નોનો ામ થાય છે—એવુ' જાણનારા લગ્નયજ્ઞનું' રહસ્ય અવષેાધી શકે છે. અહિ-રાત્માએ દેહુલગ્ન દ્વારા ઠાકરશખાતાં ખાતાં સ્નેહલગ્નના અધિકારી બની અંતરાત્મલગ્નને પ્રાપ્ત કરી શકે છે. અંતરાત્માએ અતરાત્મલગ્નના અધિકારી બનીને પરમાત્મલગ્નમાં મારી સાથે. એકચ અનુભવી, નિરાકાર બ્રહ્મરૂપ મારા સ્વરૂપમાં ભળી જાય છે અને તેઓ નિવિ કલ્પક પરબ્રહ્મસ્વરૂપને અનુભવ કરવાને શક્તિમાન થાય છે.
સ્વર્ગીય લગ્ન પ્રેમરૂપ છે. દેહલગ્નમાં જોડાનાર શુદ્ધ. મનવાળા આત્માએ અધિકારે લગ્નનું રહસ્ય સમજી દેહાધ્યાસને
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
અધ્યાત્મ મહાવીર
પરમાર્થ–આત્મામાં હેમ કરે છે. કર્મ યાને પ્રકૃતિ સંબંધમાં રહેનાર આત્માઓ સ્ત્રીઓ અને પુરુષ બનીને એકબીજાની સાથે ધર્મલગ્ન તરીકે જોડાય છે. પતિ અને પત્નીએ ગૃહાવાસરૂપ યજ્ઞની વેદિકા પર કામરૂપ પશુનો હોમ કરવો જોઈએ. પતિએ અને પત્નીએ પરસ્પર સંપીને ગૃહાવાસ ચલાવે જોઈએ અને વ્યભિચારી પ્રેમને હૃદયમાં કદાપિ ઉત્પન્ન થવા ન દેવે જોઈએ તથા કાયાદિ વડે વ્યભિચાર કર્મમાં પ્રવૃત્ત ન થવું જોઈએ, એવી મારી વિશ્વના સર્વ મનુષ્ય પ્રતિ સર્વકાળમાં આજ્ઞા છે.
“સ્ત્રીએ પતિવ્રતાના આચારો અને વિચારમાં રહેવું જોઈએ અને પુરુષે પત્નીવતના વિચારમાં તથા આચારમાં રહેવું જોઈએ. પરણેલી સ્ત્રીએ પોતાના પતિ વિના રક્ત-રંગ-રૂપથી મૂંઝાઈને અન્ય પુરુષને સ્વપ્નમાં પણ ન ઇચ્છવો જોઈએ અને પતિએ અન્ય સ્ત્રીના રૂપ-રંગમાં મૂંઝાઈને અન્ય સ્ત્રીને સ્વપ્નમાં પણ ન ઇચ્છવી જોઈએ. સ્ત્રીએ પતિમાં અને પતિએ સ્ત્રીમાં, પરમપ્રેમે સંતવ અને તૃપ્તિ સ્વીકારીને, વિરામ પામવું જોઈએ.
પ્રેમની આગળ દેહની કંઈપણ કિંમત નથી. શુદ્ધ, સત્ય પ્રેમમાં કદાપિ વ્યભિચારની ગંધ પણ પ્રવેશ કરી શકતી નથી. પત્નીએ પતિ પર વિશ્વાસ ધારણ કરે જોઈએ અને પતિએ પત્ની પર વિશ્વાસ ધારણ કરવા જોઈએ. જ્યાં સુધી ભેદભાવ, ગુપ્ત વાતને છુપાવવી, ભિન્ન સ્વાર્થ, ભિન્ન વ્યક્તિ, મહત્વ, કીર્તિ, માન-પૂજાની અહંવૃત્તિ, મમતા છે, ત્યાંસુધી આર્ય સ્ત્રીપુરુષ શુદ્ધ પ્રેમલગ્નથી જોડાયેલાં દંપતી કહી શકાય નહીં. સ્ત્રીએ પિતાના નામરૂપને પતિમાં લય કરે જોઈએ અને પતિએ પિતાના નામરૂપને પત્નીને આત્મામાં લય કરે જોઈએ. જ્યાં પરસ્પરમાં નામરૂપને લય કરવામાં આવે છે ત્યાં આત્મવીર હું પ્રગટ થાઉં છું અને તેઓના આત્માને પરમ સુખ આપું છું, એમ અપેક્ષાએ કહું છું.
સ્ત્રીઓ અને પતિએ કર્મચગી બની ગૃહાવાસ અનાસક્તભાવે ચલાવવું જોઈએ. એકબીજાના આશયે સમજ્યા વિના કદી ગુસ્સે
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નસંસ્કાર
ન થવું જોઈએ. એકબીજાની સેવા કરવામાં કદાપિ પ્રમાદ ન. કરે જોઈએ. સ્ત્રીઓ અને પુરુષે ભોગમાં જ લગ્નની સમાપ્તિ ન માનવી જોઈએ. સ્ત્રીઓ અને પતિએ મેહની લલચામણુઓથી. પરસ્પરના આત્માની સત્ય વાર્તાઓ ન છપાવવી જોઈએ તેમ જ કદાપિ અસત્ય ન બોલવું જોઈએ. વધુએ અને પતિએ ગમે તેવી. સ્થિતિમાં મારી—વીરની ભક્તિ ન ભૂલવી જોઈએ. ધારેલા દેહે નાશવંત છે, બાહ્ય વિભૂતિઓ નાશવંત છે–એવું જાણીને, મારું સ્મરણ કરી આત્મગુણો ખીલવવા પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી ઝૂંપડીમાં વસતાં હોય તે પણ તેઓ જ્ઞાની–ભક્ત બની શકે.
સર્વ જીવોને હું સ્મરણાગે તથા મારા પ્રેમગે તેઓનાં હૃદયમાં ગુણોને, શક્તિઓનો પ્રકાશ કરનાર તરીકે બનું છું. તેથી હું વિશ્વના સર્વ જીવોના સુખાદિ ગુણના કર્તા અને કર્મના. હર્તા તરીકે ગણાઉં છું. જેઓ પતિ અને પત્નીના લગ્નસંબંધમાં ગુણેને પ્રગટાવતા નથી તેઓને વિશ્વશાળામાં અવતારરૂપે અન્ય વર્ગોમાં ફરવું પડે છે, અને ગુણથી પાસ થઈને આગળ ચઢવું પડે છે. ગુણસ્થાનમાં પ્રવેશ્યા વિના મિથ્યાત્વ, મહાદિ દુષ્ટ શત્રુઓના પંજામાંથી કઈ છૂટી શકતું નથી. મહાદિ શત્રુઓને જીતવામાં આત્મવીર્યને પ્રગટાવનારા મનુષ્યો જેનો તરીકે પ્રખ્યાતિ મેળવે છે. એવા જૈન બનેલા સર્વ દેશના આર્યો— મનુષ્ય પ્રેમલગ્ન અને આત્મલગ્નના પગથિયે પગ મૂકવાને સમર્થ થાય છે. જેઓ કુટુંબમાં સર્વનું શ્રેય કરી શકે છે અને આત્મભાવથી વતી શકે છે તેઓ ધર્મે લગ્નને નિર્વહી શકે છે. લગ્નમાં સુખ છે એવું માનનારા ચૈતન્યપૂજક જડ ભેગમાં સુખબુદ્ધિ, ધારણ કરી શકતા નથી.
કામાદિ વાસનાઓ કંઈ એકદમ નાશ પામતી નથી, પરંતુ ધમ્ય લગ્ન-યજ્ઞ–તપ વડે અનેક દુખે સહવાથી, વૈરાગ્ય પ્રાપ્ત થતાં તેમને નાશ થાય છે. પૂર્વભવના સંસ્કારી છે, મહાત્માએ
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
અધ્યાત્મ મહાવીર
દેહલગ્ન વડે કામગની પ્રવૃત્તિ સેવ્યા વિના બ્રહ્મચર્યપાલનમાં સદા ઉપયોગી રહે છે. જેઓએ લગ્નને સ્વીકાર કર્યો છે એવાં સ્ત્રીપુરુષએ ઘરમાં અતિથિની પેઠે વાસ કરે અને પિતાનાં સંતાનોને સર્વ પ્રકારનું આદર્શ શિક્ષણ આપવું.
સ્ત્રીઓએ અને પુરુષોએ કરેલા વિચારોની અસર ખરેખર સંતાન પર થાય છે. માતાના અને પિતાના શુભ વિચારોની અને શુભ આચારની તથા અશુભ વિચારોની અને અશુભ આચારોની અસર ગર્ભ ઉપર થાય છે. તેથી ગર્ભમાં રહેલ આત્મા પણ તદનુસાર બને છે. ગર્ભમાં રહેલા આત્માઓ પર શુભાશુભ વિચાર અને આચારોની અસર જેટલી થાય છે તેટલી બીજા કોઈથી થતી નથી. માતાના શુભાશુભ વિચારનાં બીજ તેણીના રજમાં ઊતરે છે અને પિતાના વિચારોનાં બીજ પિતાના વીર્યમાં વાસ કરીને રહે છે. તેથી રજ અને વીર્યના સંબંધથી ઉત્પન્ન થનાર આત્મામાં તેવા પ્રકારના વિચારો અને આચારોના સંસ્કારોની અસર થાય છે અને તે તે બની જાય છે. માટે માતા અને પિતાએ પોતાના વિચારો અને આચાર સુધારવા જોઈએ, કે જેથી પુત્રને સારી અસર કરી શકાય.
“માતાના અને પિતાના હાથમાં સર્વ શક્તિઓ મૂકવામાં - આવી છે. તેઓ ધારે તેવું પિતાનું સંતાન બનાવવામાં નિમિત્તકારણ બની શકે. માતાના અને પિતાના વિચાર અને આચારમાં જેટલી ખામી તેટલી ગર્ભમાં ઉત્પન્ન થનાર આત્મામાં ખામી રહે છે. - માતા અને પિતા બનનાર વધુ અને વરે માતાપિતા બનતાં પૂર્વે મન, વાણી અને કાયાની શક્તિઓને પરિપૂર્ણ વિકસાવવી જોઈએ અને ગર્ભાધાનાદિ પ્રસંગપૂર્વે અને તે કાળે તે શુભ, સત્ય, ધર્મે વિચારે અને આચારોથી પરિપૂર્ણ શુદ્ધ બનવું જોઈએ. માતા અને પિતા બનનાર વધુ અને વર જેવા વિચારવાળા હોય છે, તેવા જ મેટા ભાગે તેઓને ત્યાં અવતાર લઈ શકે છે. માતાનું અને પિતાનું જાણે પ્રતિબિંબ હોય એવાં તેઓનાં સંતાને થાય છે.
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
6
લગ્નસ સ્કાર
૧
રજોગુણી, તમેગુણી અને સત્ત્વગુણી આહારની અસર શરીર પર થાય છે. શરીરની અસર મન પર થાય છે અને મનની અસર આત્મા પર થાય છે. તમેગુણી, રજોગુણી અને સત્ત્વગુણી વિચારે પ્રગટ કરવામાં આહારની સચેાટ અસર થાય છે. શરીરને મનની સાથે નિકટનો સંબંધ છે અને મનનો શરીરની સાથેનો અત્યંત નિકટ સબધ છે. શરીર અને મનની પરસ્પર નિકટતા હેાવાથી પરસ્પર અસર પણ તેવા પ્રકારની બની રહે છે. મનના આત્માની સાથેના અને કની સાથેના અત્યંત નિકટના સબધ છે. તેથી પરસ્પર એકબીજા ઉપર એકખીજાની અસર થાય છે. શરીરના આરેાગ્યની અને અનારેાગ્યની અસર મન પર થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ શરીર પર ખાદ્ઘ ભૂતાની અસર થાય છે અને ભૂતા પર મન, વાણી, કાયાની તેમ જ શુભાશુભ વિચાર-પ્રવૃત્તિની અસર થાય છે. શુભાશુભ વિચારાની અસર અન્ય જીવેા પર થાય છે; એટલુ જ નહી, પર`તુ તેઓની જડ પદાર્થો પર પણ અસર થાય છે. જ્યાં મનુષ્ય રહે છે, તેની આજુબાજુ તે પેાતાના શુભાશુભ વિચારાનું વાતાવરણ ફેલાવી દે છે. તેથી ત્યાં રહેનાર જીવેાને તેવી શુભાશુભ અસર મોટા ભાગે થાય છે. આ પ્રમાણે સ્થિતિ અવઆધીને વધૂ અને વરે માતાપિતા અનતાં પૂર્વે પેાતાના આચારા અને વિચારાને તેમ જ પેાતાના આત્માને પવિત્ર કરવા જોઈ એ, કે જેથી દેશ, રાજ્ય, સંઘ, સમાજ અને ધર્મની ચડતીમાં નિમિત્તકારણુ ખની શકાય. ગુણ અને કર્મોના સામ્યથી વધૂ અને વર અનેલા આત્માએ સમાજને ધર્મને લાભ આપી શકે છે, પરંતુ તેથી વિપરીતપણે વતા આત્માએ વધૂ અને વર તરીકે બનીને સ્વને, સમાજને, દેશને, કૈામને અત્ય' નુકસાન કરી શકે છે. માટે લગ્ન ઉપર સંસારને આધાર અવમેાધીને, ચેગ્ય લગ્ન કરવા માટે અત્યંત કાળજી રાખવી જોઈએ. લગ્નથી સસાર અને છે. જેવાં લગ્નો તેવી નવી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. માટે, જયેષ્ઠ ખંધા નંદિવર્ધન ! લગ્નના સુધારા પર સૃષ્ટિનો સુધારા સમજવા જોઈ એ.’
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ ચહાર
મારા પ્રેમી મનુષ્ય મારા ઉપદેશ પ્રમાણે શ્રદ્ધા રાખીને પ્રવર્તે છે. આત્મામાં અનંત શક્તિ છે. તે શક્તિ પ્રગટ થાય. છે, ત્યારે આત્મા સ્વયં પરમાત્મા બને છે. એ ઉદ્દેશ ધ્યાનમાં રાખીને મારા પ્રેમી ભક્તો ગૃહસ્થ દશામાં વરવધૂની ચેગ્યતાને પ્રાપ્ત કરે છે. આદર્શ ગૃહસ્થ વરવધૂઓ પોતાના જીવનચરિતથી વિશ્વની, સમાજની, દેશની, કોમની ઉન્નતિ કરે છે. વર અને વધૂ સર્વ કાર્યમાં મારું સ્મરણ કરીને શુદ્ધ પ્રેમ દ્વારા સત્ય. વૈરાગ્યને પ્રાપ્ત કરે છે. સ્ત્રીએ ઉત્સર્ગ માગે એક પતિની સાથે લગ્ન કરીને તેમાં શુદ્ધ પ્રેમથી વિરામ પામ જોઈએ અને પતિએ ઉત્સર્ગમાગે એક પત્ની સાથેના લગ્નમાં શુદ્ધ પ્રેમથી સંતેષ પામી વિરમવું જોઈએ. પતિ પિતાને પૂર્ણ સનેહ એક પત્ની પર રાખીને અતિ પ્રેમના પંથમાં વિચારી શકે છે, તેમ જ પત્ની એક પતિ પર પૂર્ણ સનેહ ધારણ કરીને, કર્મ પરિણામે સંતોષ ધારી, શુદ્ધપ્રેમામૃતને પ્રાપ્ત કરી શકે છે.
પતિ અને પત્નીએ કરે, તો તે પરિપૂર્ણ શુદ્ધ પ્રેમના. પ્રવાહને આત્મા તરફ વહાવી શકતો નથી. પતિના મરણ પછી પત્ની, કે જે શુદ્ધ પ્રેમથી સંતોષ પામીને નેહલગ્નથી કૃતકૃત્ય થઈ છે, તે અન્ય પુરુષને પતિ તરીકે સ્વીકારવાને યોગ્ય નથી. જે પતિના આત્માને પતિ તરીકે પૂર્ણ પ્રેમથી સ્વીકાર્યો હોય છે, તે પછી અન્ય પુરુષના દેહની સાથે લગ્ન કરવાની જરૂર રહેતી નથી. સ્વાભાવિક પ્રેમથી એક પતિ પર પૂર્ણ આત્માર્પણ થયા બાદ અન્ય પર પૂર્વની પેઠે પૂર્ણ પ્રેમ જાગ્રત થતો નથી, અને તેથી અન્ય પુરુષમાં પૂર્ણ પ્રેમના અભાવે દેહલગ્ન કરવું એ પતિવ્રતા. અને સંતોષ પામેલી પ્રેમી પત્નીને યોગ્ય નથી. જે પુરુષો અને સ્ત્રીઓ આત્મપ્રેમમાં ઊંડા ઊતર્યા હોય છે અને જેઓ દેહભેગોમાં સુખની બુદ્ધિ ધારણ કરતાં નથી, તેઓ એકબીજાના મરણાગે અન્યની સાથે લગ્ન કરી શકતાં નથી. જે સ્ત્રીમાં પૂર્ણ પ્રેમ હોય છે તો તે પતિના આત્માને પૂજે છે, તેથી સંતોષ પામી અન્યની
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે લગ્ન કરી શકતી નથી. તે પ્રમાણે પુરુષની બાબતમાં પણ સમજી લેવું જોઈએ. ઉત્તમ પ્રેમી આ એક કરતાં વિશેષ પતિએ કરી શકતી નથી. તે પ્રમાણે આત્મપ્રેમી પુરુષ પણ એક સ્ત્રીના
મમ સંતોષથી વિરામ પામીને અન્ય સ્ત્રી કરી શકતા નથી. એક પતિના પૂર્ણ પ્રેમની અધિકારી એક સ્ત્રી છે, તેમ જ એક પતિવ્રતા સ્ત્રીના પૂર્ણ પ્રેમને અધિકારી એક પુરુષ છે.
“પાંચમા આરામાં (કલિયુગમાં) એકપત્નીવ્રત અને એક પતિવ્રતાવતમાં મસ્ત થયેલાં વરવધૂ ગૃહસ્થજીવનને સુખે વહી શકે છે પુરુષ અને સ્ત્રી બન્નેને સંસારમાં તેમ જ ધર્મમાર્ગમાં સમાન હક છે. સ્ત્રી અને પુરુષ બંને મેક્ષ પામી શકે છે, અને એકબીજાને પરસ્પર પ્રેમથી ચાહી શકે છે. પુરુષના શરીરમાં પણ આત્મા છે અને હીના શરીરમાં પણ આત્મા છે. ધર્મ માર્ગમાં પુરુષ વિશેષતઃ નાયક છે અને સ્ત્રી અનુગામી છે, છતાં સહચરી છે. બન્નેના આત્માઓ મેક્ષ પામી શકે છે. મારી ભક્તિ, સેવા, ધ્યાનથી પુરુષ પણ મોક્ષ પામે છે, તેમ આ પણ મોક્ષ પામે છે. એક પતિનવત અને એસ્પતિનત એ ઉત્તમ લગ્ન છે. દેહ અને કામગની પ્રબળતાને ન વાળી શકવાથી અનેકપત્નીવ્રત અને અનેક પતિવ્રત લગ્ન એ કનિષ્ઠ લગ્ન છે. એક સ્ત્રીના મરણ થી પતિ જ્યારે સંતતિ માટે અન્યને વધુ તરીકે સ્વીકારે છે અને એક પતિના મરણથી કઈ રીતે ન રહી શકાય એવી કામાદિ વાસનાના પ્રસંગથી જ્યારે એક સ્ત્રી અન્ય પુરુષને પતિ તરીકે સ્વીકારે છે, ત્યારે તે મધ્યમ લગ્ન ગણાય છે. ઉત્સર્ગમાર્ગમાં પતિ અને પત્ની બને ઐક્યરૂપે એકબીજાના દેહવિશે પણ રહી શકે છે.
“ જેઓ કામના ભંગને માટે લગ્ન કરે છે, પરંતુ વ્યભિચારી પ્રેમાચારવાળા હોય છે, તેઓ પાશવલગ્ન યાને પાશવ
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
અધ્યાત્મ મહાવીર વૃત્તિથી વિશેષ ઉચ્ચ નથી. તેથી તેઓ માનવલગ્ન સુધી આવી શકતાં નથી. ઉત્તમ લગ્ન યાને શુદ્ધ પ્રેમવાળા દિવ્ય માનવલગ્નની
ગ્યતા પ્રાપ્ત કરીને ગૃહસ્થ જીવન સ્વીકારવામાં આવે છે, તે મારા કશેલ મેક્ષમાર્ગ તરફ શીવ્ર ગમન થાય છે.
પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ માટે સર્વસ્વ અર્પણ કરે છે અને પત્નીવ્રત પુરુષ પણ પિતાની પતિવ્રતા સ્ત્રી માટે સર્વસ્વ અર્પણ કરે છે. પતિના અભાવે પતિવ્રતા સ્ત્રી પિતાના સ્વામીના આત્માનું ધ્યાન ધરે છે અને એગ્ય આજીવિકા વૃત્તિથી જીવનવ્યવહાર ચલાવે છે. બાળ હોય છે, તે બાળકનું પરિપાલન કરે છે; અન્યથા આજીવિકાવૃત્તિ કરીમારું ભજન કરીને, કામવાસનાઓને જીતે છે. અગ્નિ જેમ કઠેથી શાન્ત થતી નથી, તેમ કામવાસનાએ કંઈ ભેગો ભેગવવાથી શાન્ત થતી નથી; ઊલટી તે તે ભેગે ભેગવવાથી વૃદ્ધિ પામે છે. શરીરે ખસ થઈ હોય છે, તે ઘસવાથી શાંત થવાને બદલે વૃદ્ધિ પામે છે. એમ મારા. ભકતો પરિપૂર્ણ નિશ્ચય કરીને કામવાસનાઓને જ્ઞાન અને વૈરાગ્ય બળે જીતે છે. અને દેહાધ્યાસને નાશ કરીને આત્મરૂપ વીરમાં તમય બને છે. એકપત્નીવ્રતધારક પુરુષ પણ કામવાસનાઓને જીતે છે અને અન્ય સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકતા નથી.
“વંશાદિના રક્ષણાર્થે અપવાદમાગે પુરુષ પિતે એક સ્ત્રના મરણથી અન્ય સ્ત્રીને સાથે લગ્ન કરે છે, પરંતુ જે તે વૃદ્ધલગ્ન જેવી દશામાં આવી પડેલ હોય છે તે તે લગ્ન કરવાને અધિકારી કરી શકતું નથી.
“વિધવા પતિવ્રતા સ્ત્રી એ સંતાનાદિના અભાવે સાધ્વી બનવું એ અનંતગુણ શ્રેષ્ઠ કાર્ય છે, અને વિધુર પુરુષે પુત્રાદિના અભાવે પકવ વૈરાગ્યને સાધુ બની આત્મકલ્યાણ કરવું એ કરડે દરજજે ઉત્તમ કાર્ય છે. ઉત્તમ પતિવ્રતા સ્ત્રી પિતાના પતિના આત્માને
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
*
*,*
*
*
*
*
*
*
લગ્નસંસ્કાર અમર દેખે છે, તેથી તે અન્યાત્માના પ્રેમમાં પડતી નથી. તે જ રીતે ઉત્તમ શુદ્ધ મી પુરુષ પિતાની સ્ત્રીના શરીરને નાશ થતો તેણીના આત્માને નિત્ય, અમર જાણે છે અને તેથી તે પરોક્ષમાં પણ તેણના આત્માનો પ્રેમી બની રહે છે. આ પ્રમાણે લગન કરવાની વ્યવસ્થામાં જેને જે એગ્ય લાગે તે સ્વીકારે, તેમાં કોઈના, આત્મા પર જુલ્મ ગુજરી તેની સ્વતંત્રતા હરી લેવો નહીં જેને જે એવું લાગે છે તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. એમાં મુખ્ય તંત્ર, ચલાવનાર તેનું કામ હોય છે. કર્મના શુભાશુભ અધ્યવસાય
વ્યા વિના : ઉન્નતિકમમાં આગળ આરેહી શકાતું નથી. તેથી જેને માટે જે બને છે તે તેના સારા માટે બને છે, એમ માનીને મારા ભકતને મારા પર પૂર્ણ શ્રદ્ધાપ્રેમની પ્રવૃત્તિ કરવી.
સ્ત્રીઓ અને પુરુષે ગમે તેવી સ્થિતિમાં વ્યભિચારી પ્રેમ ધારણ કરે નહીં. વ્યભિચારી પ્રેમથી ભવિષ્યની દુનિયા અવનતિન–ગુલામીના ચક પર આવી ચડે છે અને તેથી દેશ, સમાજ અને રાજ્યની પડતી થાય છે, તેમ જ તેથી અધર્મની વૃદ્ધિ થાય છે અને ભવિષ્યની પ્રજામાં શુદ્ધ નિત્ય પ્રેમ પ્રગટતો નથી. વ્યભિaો પ્રેમને પુરુષ અને સ્ત્રીએ જવામાં પણ પ્રગટાવ ન જોઈએ. એબિચારી મિથુનથી વર્ણસંકર પ્રજાની ઉત્પત્તિ થાય છે. તેથી આર્યોના વંશજે અનાર્યો તરીકે થઈ જાય છે. વ્યભિચારી પ્રેમમાંથી સવ જાતના અસત્ય વગેરે મહાપાપિ પ્રગટે છે. તેથી તેને ઉત્પન્ન થતાં તરત નાશ કરવો જોઈએ.
પુરુષ અને સ્ત્રીઓના સમાન હક છે, પરંતુ વરને પૂજ્ય આજ્ઞાકારક માનીને જે વધુ વતે છે તે પતિવ્રતા બનીને વગ પ્રાપ્ત કરી શકે છે. વર અને વધૂએ સાસુ અને સસરાની સેવા કરવી જોઈએ, અને કુટુંબની પણ સેવા કરવી જોઈએ. વધૂએ દેશ, સમાજ, સંધિ, ધર્મની સેવામાં આભગ આપ જોઈએ.
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અદામા મણાજી. જે દેશમાં વરવિ અને કન્યાવિક્રય થાય છે, તે દેશની, સમાજની, સંઘના, રાજ્યની પડતી થાય છે, અને ભવિષ્યમાં તે પ્રજા કંગાળ, નિર્બળ, દાસ, પરતંત્ર અને મહાદુઃખ બને છે. આર્યાવર્તમા વરવિકય અને કન્યાવિક રૂપ મહાપાપને જ્યારે પ્રવેશ થશે, ત્યારે આર્યાવર્ત દુખી, પરંતત્ર, શક્તિહીન અને નિબંધ બની જશે. કન્યાવિક્રય અને વરવિક્રય કરનારી પ્રજામાંથી પ્રેમને, સ્વતંત્રતાનો નાશ થાય છે અને તેઓની પ્રજા પથ સરખી પાકે છે. વરવિકય અને કન્યાવિક્રયથી ઈચ્છા લગ્નને નાશ થાય છે. અને મહા અધર્મની ઉત્પત્તિ થાય છે. તે કન્યાવિય–વરવિય રૂપ દાવાનલમાં ભવિષ્યની પ્રજાને, સત્ય પ્રેમ, શક્તિઓને, ધર્મને હેમ થાય છે, અને ભવિષ્યમાં તે પ્રજા, કોમ, સંઘ, ધર્મનું વિશ્વમાં અસ્તિત્વ રહેતું નથી. મારા ભકતે પ્રાણાંતે પણ કન્યાવિક્રયાદિ દેને સેવતા નથી અને ભવિષ્યમાં સેવશે નહીં. મારા ભકતોએ વરના અને વધૂઓના એગ્ય વયે સ્વયં ઈચ્છાલગ્ન સંબંધી ખાસ લક્ષ રાખવું જોઈએ, અને તેએાએ દેશ, સમાજ, રાજ્ય, સંઘ, ધર્મ, પ્રજા વગેરેની પદ્ધતી થાય એવાં દુષ્ટ લને ત્યાગ કરવો જોઈએ.
“જે દેશમાં સ્ત્રીઓને ગુલામડીએ, દાસીએ તરીકે માનવામાં આવે છે અને વર્તવામાં આવે છે, તે દેશમાંથી વિદ્યા, લક્ષમી, સત્તા, ધર્મ, પ્રેમ, સ્વતંત્રતા વગેરે સર્વ ધર્મ-શક્તિઓને હાસ થતું જાય છે. વર અને વધૂ ઘરમાં દેવ અને દેવી તરીકે જ્યાં ગુણકર્મથી જીવે છે, ત્યાં સર્વ શક્તિઓને વાસ થાય છે. સ્ત્રીના ધર્મે એવા સ્વતંત્ર વિચાર અને આચારને નાશ કરવાથી ભવિષ્યમાં થનારી પ્રજા પરતંત્ર રહે છે અને આર્યલેને છેવટે ગુલામગીરી વગેરેથી નાશ થાય છે. પુરુષના ધમ્ય એવા સ્વતંત્ર વિચારોને અને આચારને નાશ કરવાથી દેશની, કામની, સમાજની
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારે મ પ થાય છે. ગુરુ પિતાની અને ઉમથી, વિધાથી સજવી જોઈએ, અને શીએ પોતાના સ્વામીને
જણાતે પણ સતાવે જોઈએ અને તેની શક્તિ માટે આમશિગ આપ જોઈએ. સ્ત્રીઓ અને પુરૂ યુદ્ધવિધા, યાયારણા,
વિધા, કુરિસ્થા વગેરે સાથે પ્રચલિત છાએને અનુભવ મળવા જોઈએ અને દેશાદિના રક્ષણ માટે ધર્મયુદ્ધમાંથી પ્રાપ્ત “પણ પાછા ન હઠવું.
“કર્મપ્રકૃતિના તાબે રહેલા મનુષ્યો ત્રણ પ્રકારના લગ્નવાળા હોય છે. કેટલાંક મારા ભક્ત પુરુષ અને સ્ત્ર એ તમગુણી લગ્નવાળાં, કેટલાંક રજોગુણ લગ્નવાળ, અને કેટલાક સવગુણ લગ્નવાળાં હોય છે. પરંતુ તે મ ા પર પ્રેમ ધારણ કરીને તમોગુણી લગ્નને રજોગુણમાં, રજોગુણને સગુણ લગ્નમાં અને સાત્વિક લગ્નને આત્મલગ્નમાં અને એ પરમ વર્ષ સમર્થ બને છે. સ્ત્રીઓ અને પુરુષે પિતપે તાના કર્મની દશાના અધિકાર હાથી સર્વસ્વ સ્થાને ઉગ્ય છે અને તે અ દશાની અપેક્ષાએ નીચ છે, પરંતુ તેઓ મારી આજ્ઞાઓ પ્રમાણે વનને અંતે પસ્માતમપદને પ્રાપ્ત કરે છે. માટે પુરુષે એ અને સ્ત્રીઓએ અનેક લગ્નવાળા મનુષ્યોને નીચ માનવા નહીં. તેમાં કર્મ પ્રકૃતિને છેલ છે. તેને ભજવતાં અને અનુભવ લેતાં તેઓ ઉચ્ચ દશાએ ચઢી શકે છે.
“સમસ્ત વિશ્વમાં મને એક નિત્ય પબ્રહ્મ માનીને વર્તનાશ છ લગ્ન ક્રમે આરહીને, મારામાં વિત્ત રાખીને, મને પ્રત કરે છે અર્થાત તેઓ આત્માની પરમ ભતા પ્રગટ કરે છે,
“ધૂ અને વરે સદા સાથે રહી જીવનય ત્રિા કરવી જોઈએ. અનેક પ્રકારની વિપત્તિઓમ, દુકામાં અને સુએ માં તથા ધર્મ કબે માં બન્નેએ સાથે રહી જીવન ગાળવું જોઈએ. દુખના
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યામ મહાવીર વખતમાં પત્નીએ પતિનો સંગ ન છેડે જઈએ. પત્નીએ કેમ ગિની તરીકે અને પતિએ કર્મચગી તરીકે પોતાનું જીવન ગાળવું જોઈએ. આમેનતિના વિકાસ માટે લગ્ન લેવું જોઈએ, એમ વધુ અને વરે સમજવું જોઈએ. શુભાશુભ કર્મ અનુસાર સુખદુઃખ પ્રાપ્ત થાય, તેમ બન્નેએ સમભાવે વતી રહેવું જોઈએ અને એકબીજાના દોષ ન કાઢ જેઈએ. સંસારમાં કેઈની સર્વ આશાએ ફળતી નથી, માટે વધુ અને વરે ધારેલા સર્વે મને વિદ્ધ ન થાય તેથી ઉદાસ ન બનવું જોઈએ, પરંતુ સમભાવે વતને સંસાયાત્રા પ્રવાસ કર જોઈ એ સંસાર એ સુખદુઃખ અનુભવવાની શાળા છે. અનેક પ્રકારની મનોવૃત્તિઓનું સ્વરૂપ જાણવાને આત્મા અનેક અવતારે ગ્રહણ કરે છે.
શરીરરૂપ વસથી આચ્છાદિત થયેલા સર્વ આત્માએ વાત્રાળુઓ છે. વસ્તુત: જોતાં આભા સ્ત્રી, પુરુષ અગર નપુંસક નથી આભા બાળક નથી, યુવાન નથી, તેમ વૃદ્ધ નથી. અનાદિ કાળથી આત્માઓ કર્મના સંગે અનેક અવતારરૂપ વેને ગ્રહણ કરી, શાતા-અશાતાના અનુભવ કરીને, ગુરુબોધ પામી, આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી અને આત્માની શુદ્ધતા મેળવી પરમાત્મા બને છે. માટે સ્ત્રી, પુરુષ અને નપુંસક દશને પિતાની સદાકાળની દશા ન માન અને અજ્ઞાન-હથી બ્રાંત ન બનવું જોઈએ. - “સ્ત્ર અને પુરુષને અવતાર ધિક્કારવા એગ્ય નથી. જે અવતારને માટે જે લાયક છે અને જે અવતાર માટે જેણે જે કર્મ કર્યું છે, તેને આમારૂ ઈશ્વરે તે અવતાર આપે છે. અને તે શરીરમાં અને ભારૂપ ઈશ્વર યાને મહાવીર અંતરમાં રહ્યો છે. માટે તાઈ અવતાને ન ચ યા ઉચ્ચ માનીને હર્ષ અગર શકને ધારણ ન કરવો જોઈએ. આત્મારૂપ વીર પુરુષ અને સ્ત્રીના અવતારે લીધા છે. સર્વ અવતારમાંથી પસાર થયા વિના અહ, તીર્થકર સિદ્ધપદની પ્રાપ્તિ થતી નથી.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નસાર
૩૯ જે કન્યામાં રક્તપિત્ત, ક્ષય વગેરે વંશપરંપરાના રે ઊતરી આવ્યા હોય તેણે તથા જે યુવકમાં કોઢ, રક્તપિત્ત, ક્ષય વગેરે વંશપરંપરાથી ઉતરી આવ્યાં હોય તેણે લગ્ન કરવાં જોઈએ. શક્ય તરફથી આવા વંશપરંપરાના રેગીઓ તથા એવા અન્ય મહારોગીઓનાં લગ્ન ન થાય એ ખાસ બંબસ્ત થવું જોઈએ, જેથી દેશ, કેમ, રાજ્ય, પ્રજા, સંઘ, કુટુંબ, વિદ્યા, શક્તિઓને નાશ થતો અટકે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર ગુણકર્મવિભાગથી બનેલી જાતિઓ છે. માટે એ ચારેના રાજ્યમાં, વ્યાપારમાં ક્ષાત્રકમમાં, વિલામાં, લક્ષમીમાં, ન્યાયમાં તેમ જ અન્ય વ્યવહારમાં સરખા હક છે. તેથી આજથી મારા ઉપદેશ પ્રમાણે રાજ્ય અને વર્ણવ્યવહારની વ્યવસ્થાઓની ચેજના કરીને, તેમાં સર્વ જાતીય લગ્ન
વ્યવહાર કરનારાઓને સમાન હકક આપવા જોઈએ. પ્રજા અને રાજ એકસમાન છે. બન્નેને અધિકાર ભિન્ન છતાં બન્નેનું ન્યાયાદિ-અધિકારમાં સમાન છે. માટે લગ્નમાં વરવધૂના સમાન હક્કની રક્ષા થવી જોઈએ. સ્ત્રી પિતાની જે ફરજો બજાવે છે, તે પુરુષની ફરજોની સમાન છે. શુદ્ધ સત્ય પ્રેમથી ઉત્પન્ન થયેલ લોથી નવું વર્ગમય વિશ્વ અને નવીન કાયદાઓ પ્રગટ કરી શકાય છે. સગર્ભાવસ્થામાં સ્ત્રીઓની ફરજ
વર અને વધૂ આત્મજ્ઞાની. નિર્ભય, શુદ્ધ પ્રેમી, કર્મચાગપરાયણ, વિધાવિલાસી, ક્ષાત્રકમી, વ્યાપાર કૃષિ આદિ કલાયુક્ત, સેવાધર્મપરાયણું, સર્વત્ર આત્મભાવ ધારક, દયાવાન, સત્યવાદી, પ્રામાણિક, પરમાથી, શ્રદ્ધાળુ, ભક્ત આદિ અનેક ગુણે વડે યુક્ત હોય છે, તે ગર્ભાધાન સંસ્કારથી તેઓ ઉત્તમ, લાક્ત, દાતા, ર, પ્રજા પ્રગટ કરવાને શક્તિમાન થાય છે. ગર્ભાધાન સંસ્કાર એટલે
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
o
અધ્યાત્મ હાવીર
ગ રહ્યા બાદ વધૂએ ક્રોધ, માન, માયા, લેાભ, ઈર્શાદ લાગણીએથી દૂર રહેવું જાઈ એ. દેવ, ગુરુ, ધમ સબંધી જિંત્ર ઇંહાએ સાંભળવી, વાત, પિત્ત અને કફનું વધારે એવા આહાર તથા ર ગુગુ, તમાયુના વૃદ્ધિ કરે એવા આહાર ન કરવા જોઈ અ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધૂએ સગર્ભાવસ્થામાં શાક ન કરવા, અત્યંત રુદન ન કરવું, હસવુ નહી, ફાઈની સાથે કલેશ ન કરવા, ગભ ધારણ થયા પછી પતિએ અને પત્નએ મેથુતનો ત્યાગ કરવા બાળ જ્યાં સુધી માતાને ધાતુ હાય, ત્યાં સુધી મૈથુનનેા ત્યાગ કરવા. જે મારા ઉપર વિશ્વાસ ધારણ કરનારા બક્તો થાય, તેએણે મારા કહ્યા પ્રમાણે મૈથુનના ત્યાગ કરવા. સગર્ભા પત્નીએ ઉતાવળ દેડવુ' નહું, ગલ પડે એવા પ્રેમ દુઃથે ખાવ નહ, મારુ શુદ્ધ સ્વરૂપ વિચારવુ અને નારી શક્તિમાં તન્મય થઈ જવું. સગર્ભા પત્નીએ ગુણવ'ત પુરુષે નાચતંત્ર સાંભળવાં, જનેશ્વર પરમામાએનુ ધ્યાં ધરવુ. ધ્યાન રાખ કરવુ નહી તેમ જ વિષમશ્ચયન કરવું નહી. અતિતાપ અને અમિતતા તેમાં આવવુ નહી'. {યમસર ખાવુ દેવનાં દશમં ત્તા દેવન પૂજ કરવુ, ગુરુ પાસે ધમ વ્યાન શ્રવણ કરવા જવુ. સગાં કસરત ન કરવી અને મનમાં ઉત્પન્ન થનાર દાતાએને પૂ કરવા. સગર્ભા એ સહૂતિચારેય કાળે ક્ષણે મનને ભગ દેવુ અને મનમાં અંશમાત્ર ત્ અશુભ ચિાર પ્રગટ થવા ન દેવા, કારણ કે શુભ, સત્ય, ધર્મવિચાર- ચરની અભ′′માં રહેલા સ્માર પર બીજરૂપ સારી અસર થાય છે.
એ
‘સંતાનને ખરું શિક્ષણ જેમ જેમ માસ વધતા જાય, તેના પતિ વગેરેએ સર્ભા
તે ગર્ભ માં મળે છે. મગ હું એ તેમ તેમ વિશેષ નિવૃત્ત લેવી. ને વૃત્તિ મળે એવી બ્ય સ્થા કરવી જોઇ એ. સગાઁ એ અતિ કડવા; અતિ તીખા, અતિ ગરમ, અતિ શીત, અતિ લૂખા, અતિ મીઠા બે યં પદાર્થ નુ ભજન ન કરતુ
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નસંસ્કાર
જોઈએ. મારા ગર્ભમાં રહેલે આત્મા પ્રત પી થાઓ, મહાજ્ઞાની વાઓ, કર્મવેગી થાઓ, પરિપૂ આ ગ્યવાન થાઓ'—એજ વારંવાર નાભિમ દષ્ટિ સ્થાપન કરીને સંક૯પ કરવા જોઈએ.
જે સગર્ભા સ્ત્રી મારી ભક્તિસેવામાં તત્પર થાય છે અને થશે, તે ઉત્તમ પુત્ર-પુત્ર એને જન્મ આપે છે અને આપશે. સગર્ભા સ્ત્ર એ મન, વાણી અને કાયાથી પવિત્ર રહેવું. રાજા તરફથી અને સમાજ તરફથી સગર્ભા સ્ત્રીઓને અનેક પ્રકારની સહાય મળવી જોઈએ. સગર્ભા સ્ત્રીઓ મારું સ્મરણ કરીને સંકટમાંથી મુક્ત થાય છે. સગર્ભા સ્ત્રીઓ પર કે ઈ જાતને જુલમ ન થે જોઈએ. સગર્ભા સ્ત્રીઓની સેવા કરવાથી પુણ્યને બંધ થાય છે, અને તેથી નવી સુષ્ટિ ઉત્પન્ન કરનારી પ્રજાની સેવા તરીકેની ફરજ અદા કરી શકાય છે અને દેશ, સમાજ સંઘની ઉન્નતિ કરી શકાય છે.”
નંદિવર્ધને કહ્યું: “બંધુ વીર પ્રભો! તમેએ લગ્નસ્વરૂપ સંબંધી જે બેધ આપે તે સત્ય છે. તે મારા માટે અને વિશ્વ માટે અત્યંત ઉપગી છે. પ્રભો ! આપ શ્રીમાન તીર્થકર છે. આપ જગ્યા ત્યારથી આપના તીર્થંકરપણાની દેવતાઓએ, ઈન્કોએ અને મહર્ષિઓએ પ્રસિદ્ધિ કરી છે. આપને હું સત્ય ભત છે. આજે વિશ્વવત સકલ ભક્ત લોકે માટે જે ઉપદેશના આદેશ કર્યા છે તેને હું મહાત્માઓ દ્વારા પ્રચાર કરાવીશ. હિમાલત્તર દેશમાં, ક્ષીરસમુદ્રની આસપાસના દેશ માં, રીપમાં, મહાચીનમાં, ભૂમધ્યવતી સર્વ દેશમાં, દક્ષિણ દેશમાં વગેરે સર્વ દેશમાં આપનાં બેધવચને વિદ્યુતવેગે પ્રચાર કરાવીશ.
ધર્મમાં મલિનતા આવે છે અને અસુવૃત્તિઓનું જોર વધે છે, ત્યારે પ્રભુને–ત કરને કાલ, નિયતિ, કર્મ, સ્વભાવ, પુરૂષાર્થના
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
××
અધ્યાત્મ મહાવીર
સમવાયે જન્મ થાય છે. ભારત દેશમાં અને ધમ માં જે સૂલિનતા આવી છે તેને નાશ કરવા અને સત્યના પ્રકાશ કરવા આપ જન્મ્યા છે. રાજા આ, બ્રહ્મણ, ક્ષત્રિયા, વૈયે, શૂદ્રો, આર્ચી, અનાર્યાંને આપના તરફથી. સત્ય ધર્મના પ્રકાશ મળવાના છે. આપ સ વિશ્વા ૫ ઉદ્ધારક બનવાના છે એવા અમને પૂર્ણ વિશ્વાસ છે,
ધર્માંદ્ધાર વિના દેશે!દ્ધાર, વિશ્વોદ્ધાર થતે નથી. વિશુદ્ધ પ્રેમલગ્ન વિના ગૃહકંસાર સુધરતા નથી. આપે સમજાવેલા લગ્નનું રહસ્ય અતિશય રહસ્યવાળુ છે, ધલગ્ને જ્યાં સુધી વતુ છે, ત્યાં સુધી સર્વ પ્રકારની ધાર્મિક ઉન્નતિ થાય છે. મેહ, મજ્ઞાન, અધમ્ય કામવિકારે, સ્વાસ્થ્ય, દુષ્ટતા વગેરે નાના નાશ થાય છે, ત્યારે ઉત્તમ ધમ લગ્નોની વૃદ્ધિ થાય છે; ગૃહસ્થાવાસમાં ધર્મ લગ્નનુ અત્રન શ્રેષ્ઠ છે, ઇત્યાદિ આપે કથિત સિદ્ધાંતાના વિશ્વમાં પ્રચાર કરાવવા પ્રયત્ન કરીશ અને સ્ત્રી-પુરુષની સમાનતા વગેરે જે સિદ્ધાંતા કહ્યા છે. તેને શીઘ્ર મહર્ષિએ દ્વારા પ્રચાર કરાવીશ.'
શ્રો વીર પ્રભુ મેલ્યા ′ જ્યેષ્ઠ નદિન બધા વિશ્વમાં ધમ ફેલાવવા માટે અને અધર્મનો નાશ કરવા માટે મારે સવ શક્તિઓના ઉપયેગકરાના છે, તમારે તમારા અધિકાર પ્રમાણે વવું જોઈ એ તમારા હુવે લગ્ન કરવાની અધિકારતા, પચીસ વર્ષ થાયો, સિદ્ધ થઈ છે. માતાજી અને પિતાજીની હવે તમારી ઈચ્છામાં અનુમતિ છે.
'
૯ જ્યેષ્ડ મા ! દેશ, સમાજ, કેમ, ધર્મ માટે દરેક વ્યક્તિનું જીવત છે. પ્રત્યેક મનુષ્યના દેશ, સમાજ, સ ́ધ, વિશ્વ, ધર્મ સાથે ઉપકારનાથે પરસ્પર સંબંધ છે. માટે તમારે સવ વિશ્વના કલ્ય શુ માટે પ્રયત્ન કરવા જોઈ એ. પાશ્વનાથ ભગવાન પશ્ચાત્ જૈનોની શક્તિઓના પ્રકાશ કરવા સવ ઉપાયે લેવા જોઈ છે. સર્વાત્માએમાં જૈનત્વ યાને ધૃત્વ રહ્યું છે. તેના પ્રકાશ
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નસંસ્કાર કરવાની જરૂર છે. શુષ્ક કર્મકાંડોમાં લેકે ગૂંથાઈ ગયા છે અને શુષ્ક બની ગયા છે. વર્ણભેદે મનુષ્યમાં ઉચ્ચત્વ નીચત્વના છે. વી સયા છે. ધર્મના પ્રવાહમાં મલિનતા આવી ગઈ છે. તેને ભારે ઉહાર કરવાનો છે.
-
N
-
:
-
N
::
રર.
G
છે
”
જઃ
..
કે,
.
-
- :
-
,
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. પંદરમી વર્ષગાંઠે
[ પ્રભુ મહાવીરની પંદરમા વાની વગનો દિવસ છે (જન્મજયંતી છે). હજારો બાળકો, યુવા ઉદ્ધા, સ્વજને, છે, ક્ષત્રિય, વૈ, શકો, કન્યાઓ, સ્ત્રો, કવિ શ્રી સિદ્ધાર્થ રાજાને ત્યાં આમંત્રણથી આવ્યાં છે. સર્વે જ મને બાગમાં સુંદર શાળામાં બેઠા છે તે પ્રસંગે કપિ વગેરેએ ધનના અનેક પ્રશ્નો મહાવીર પ્રભુને પૂછળ્યા મહારે સર્વને સ ષ ારક સ જવાબ આપ્યા. તેથી ત્યાં આવનાર પુરુષ અને સ્ત્રી માને, બાળકોને અને બાલિકાઓને તેમ જ ઋ એ અત્યંત સ ધ થયો. બાળકોએ મહાવાર ભુપે જે પ્રશ્નો પૂછડ્યા અને વાર પ્રભુએ જે જવાબ આયા તેનું શ્રવણ કરવુ જાઈ અ.
બાળકાએ કહ્યું: પ્રિ વીર! બાળકના ગુણકર્મનું સ્વરૂપે સમજાવશે. તમે અમારા લાયક બંધ બાપશે.”
સત્ય:
વીર પ્રભુ બેલ્યા : “લય આત્મારૂપી બાળકે ! તમારી હાલની રિથ તેમાં તમારે શારીરિક, માનસિક, વાચિક શક્તિઓને ખીલવવી જોઈએ. બાળક અને બાલિકાઓ ! તમે ભવિષ્યના માતા કે પિત એ છે. જેવા તમે તેને તમારો ધર્મ, દેશ, કામ અને સંધ છે. ભાવિ સંસારના તમે ઈશ્વ-નેતાઓ છે; ભવિષ્યમાં થનારી રાજ્ય, દેશ આદિન પ્ર પિન તમે બ્રહ્યા છે અને અસુર એટલે દુષ્ટ વૃત્તિ એ, દુર્મુ, અનાયા' ના નાશ કરનાર હર છે. સંસારમાં પ્રવર્તતી ધર્મશક્તિઓને વ્યાપક કરનાર તથા vલન કરનાર હોવાથી સૂર્ય અર્થાત્ વિષ્ણુ છે.
તમે સત્ય છે અને અન્ય રીતે ચ લા. સત્ય એ જેના ધર્મ છે. સાવ એ પ્રશ્ન અર્થાત આ બે છે સત્ય એ લવું,
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાણી વડે સત્ય જાણવું અને તે પ્રમાણે પ્રવર્તવું એ તમારું હૃદય-જીવન છે. હજારે લાલ, લીતિઓ અને અપકીર્તિઓની પરવા કર્યા વિના સમ બોલે. જેવું તમારા હૃદયમાં છે તેવું બહાર પ્રકાશે. માતા અને પિતાની આગળ તથા સર્વની આગળ સત્ય બોલે, સત્યમાં દયા આદિ સર્વ ગુણને વાસ છે. સત્ય વિના ધર્મનું અસ્તિત્વ નથી. સત્ય વિના સ્વતંત્રતા નથી. અસત્ય વદનાર પરતંત્ર, અધમ, જડપૂજક નસક, ગુલામ છે. સત્ય માટે શરીરાદિકને ભેગ આપ પડે તે આપ, પરંતુ અસત્ય વદીને જીવવાની ઈચ્છા કે સંક૯૫માત્ર
પણ ન કરે.
તમારાં હૃદયમાં સત્ય વિચારોને ભરે અને અસત્યને પ્રાણ પડે તેપણ આવવા ન દે. સત્ય મારું સ્વરૂપ છે. જે સત્ય બેલે છે તે મારી પૂજા ભક્તિ કરે છે, એમ મારી આજ્ઞા છે. સત્યની અનેક દષ્ટિએન છે. તેનું સ્વરૂપ ભવિષ્યમાં તમે સમજી શકશે. સત્યથી દૂર રાખનાર મહ છે. માટે કોધ, માન, માયા અને
ભદિને છતી સત્ય બોલવામાં આમનિષ્ઠ રહેવું, એ જ તમારું ખરું કર્તવ્ય છે. અસત્યનો પરિહાર અને સત્યને સ્વીકાર કરવામાં અનેક લાલચને હઠાવવી પડે છે, અને અનેક દુઃખ વહન કરવાં પડે છે. તેવા પ્રસંગમાં પણ તમે સત્યવાદી, સત્યપ્રિય બને. પ્રિય બાલામાઓ ! તમે સત્ય છુપાવશો નહીં, અને અસત્યથી આત્માને મલિન કરશે નહીં.
જેના હૃદયમાં સત્ય છે તેનું હૃદય નિર્ભય છે. અનેક અપેક્ષાઓ વડે સત્યની બાજુએ સમજવી. શિક્ષકો પાસેથી સત્ય ગ્રહણ કરશે. સત્ય એ મહાન ધર્મ છે. સત્યના પ્રકાશની આગળ અસત્યરૂપ તમ ટકી શકતું નથી. જે અસત્ય બેલતા હોય તેનું અનુકરણ ન કરો, પણ જે સત્ય વદનારા હોય તેનું અનુકરણ કરે. સત્યવક્તાઓની પ્રશંસા કરી અને સત્ય માર્ગે ચાલનારાઓના સહાયક બને. અસત્ય વિચારો અને અસત્ય આચારોને દેશમાંથી,
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યામ મહાવીર
રાજયમાંથી, ધર્મમાંથી હાંકી કાઢે. દેશ, કેમ, સમાજ સંશ, કુટુંબ અને ધર્મમાં ભરેલા અસત્યથી દેશ, સમાજ અને સંઘની પતી થાય છે અને પરંપરાએ ખરાબ પરિણામ આવે છે. માટે સત્ય સ્વીકારતાં દેશ, સમાજ અને પિતાને જે સહેવું પડે તે સહન કરવું, પણ અસન્યનો સ્વીકાર કરે નહીં. અસત્યને ત્યાગ કરતાં મમત્વ, લજજા, ભય વગેરેના વિચારોને કાઢી નાખવા. અસત્ય બોલવાથી અને અસત્યને માનવાથી આત્માની શક્તિએ ઘટે છે. આત્માની શક્તિઓ ક્ષીણ થવાથી દેશે, રાજય, ધર્મને વધુ હાનિ થાય છે. જે દેશમાં, સમાજમાં, પ્રજામાં રાજ્યમાં સત્ય નથી ત્યાં સ્વતંત્રતા, નિર્ભયતા આદિ ગુગોનો પ્રકાશ પડતા નથી.
“અજ્ઞાન અને મોહને હઠાવવાથી, સત્યના પ્રકાશથી આત્મા ખીલતે જાય છે. અસત્યને સત્ય તરીકે સ્થાપન કરવામાં અનેક પટ, યુક્તિ, પ્રપંચે રચવાં પડે છે, છતાં અંતરમાં આત્મા તે જાણે છે કે અસત્ય બેલાય છે, અસત્ય કરાય છે. સત્યનું સત્ય તરીકે સ્થાપન કરવામાં દંભકળા અને યુક્તિઓ વડે. માયા કરવી પડતી નથી.
બાળકે ? અસત્યથી પાછા ફરે અને સત્યરૂપ સૂર્યની આગળ ચાલે. સત્યને સમજવા અભ્યાસ કરે. બાળકની સાથે અને અન્ય મનુષ્યની સાથે મશ્કરી કરવામાં પણ અસત્ય બોલશે નહીં. અસત્ય બલવામાં તમારા અંતરમાં રહેલ આત્મા ડંખીને ના પાડે છે, છતાં જો તમે અસત્ય બોલશે તે અસત્ય તરફ ઘસડાઈને દુઃખની પરંપરા પ્રાપ્ત કરશે.
તમને કોઈ અસત્ય બોલતાં શિખવાડે તે એવાઓની બુદ્ધિ પ્રમાણે ચાલશે નહીં. તમારાં માબાપ આદિ ઈષ્ટ લેકે પણ તમને અસત્ય બલવા કહે છે તે સ્વીકારશે નહીં. અસત્યથી સુખ દેખાતું હોય, પણ તે વિષમિશ્રિત દુગ્ધ સમાન જાણીને તેનો ત્યાગ કરો. તમારા શરીરમાં આત્મારૂપ પ્રભુ વિરાજે છે.
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે અને તેઓને સત્તાની અપેક્ષાએ મારી સાથે ઐકામ્યભાવ છે. માટે તેઓને છેતરતાં મને છેતરવાનું અસત્ય કાર્ય કરશે નહીં. મારા આત્મસવરૂપ પ્રિય બાળકો ! તમારા સત્યના નિશ્ચયમાં અડગ રહેશે તે અન્ય ગુણે સહેજે તમારામાં ખીલી શકશે.
“વહાલા બાળકે તમારી શક્તિઓને પ્રકાશ કરવામાં આડે આવનાર અસત્ય એ રાહ સમાન છે, માટે તેનાથી સદા દૂર રહે છે. તમે મોટા થાઓ અને તમારા સ્વસ્વ અધિકાર પ્રમાણે જે જે કર્તવ્ય કરો માં અસત્યને આવવા દેશો નહી. અસત્ય એ જ અપવિત્રતા અને મહા મલિનતા છે. અસત્યથી મન, વાણી, કાયા અપવિત્ર બને છે અને તેથી હૃદયમાં પ્રભુનો (મારે) અને ધમનો વાસો થઈ શકતું નથી. તેથી અનંત જ્ઞાન-સુખમાં ભળી શકાતું નથી. માટે સત્યસ્વરૂપ આમા વડે સત્ય રીતે ચાલે.
“જેથી દેશ, કેમ, ધર્મ, સંઘ, રાજ્ય વગેરેનું રક્ષણ થાય અને અલપ દોષ હોવા છતાં મહાલાપૂર્વક અધમીઓથી ધમાં એનું રક્ષણ થાય તે સત્ય છે. નૈસર્ગિક સત્ય, અપવાદિક સવ્ય; વ્યવહાર સત્ય, નિશ્ચય સત્ય, દ્રવ્ય સત્ય અને ભાવ સત્ય વગેરે સાયના અનેક ભેદે છે. તેનું ભવિષ્યમાં તમને સ્વરૂપ સમજાવવામાં આવશે. સત્યવકતા બની પ્રામાણિક થાઓ. સત્યમાં દયા, નીતિ વગેરેનો સમાવેશ થાય છે. સત્યથી ધર્મની ઉત્પત્તિ થાય છે. સત્ય એ આત્મારૂપ વીર છે. સત્ય જ્ઞાનરૂપ છે. સત્ય એ મારું બાહ્ય તથા આત્યંતર વરૂપ છે. સત્ય ગયા બાદ શરીરરૂપ વસ્ત્રથી આત્મા શોભી શકતું નથી. માટે પ્રિય બાળકે અને બાલિકાઓ! તમારા વિદ્યાર્થી જીવનમાં સત્યરૂપ આત્માથી પ્રકાશિત થાઓ.
સત્યના મહિમાથી પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, સૂર્ય, ચંદ્ર અને સાગર પિતાની ગતિ પ્રમાણે વહે છે. સત્યનું ખૂન કરતાં આત્માનું, મનનું, વાણી નું અને કાયાનું ખૂન થાય છે. સત્યની આગળ લક્ષ્મી વગેરે બાહ્ય પદાર્થોની અંશમાત્ર પણ મહત્તા નથી.
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ૮
અધ્યાત્મ મહાવીર “અસત્ય એ પાપ છે. ગૃહસ્થ તેમના અધિકાર પ્રમાણે સ્થૂલ સત્યને વદી શકે છે. સત્યને માટે લક્ષમી, ઘરબાર વગેરેને ત્યાગ કરવાને પ્રસંગ આવે, તે પણ તે પ્રમાણે વતીને સત્યનું ગ્રહણ કરવું. નિવય મનુષ્ય સત્ય વિચાર, સત્ય આચાર, સત્ય કર્મો અને સય ધર્મોને પાલન કરવા શક્તિમાન થતા નથી. સત્ય વિચાર અને આચારથી પૂર્ણ એવા ધર્મથી આત્મામાં અનેક શક્તિને પ્રકાશ થાય છે અને તેથી દેશ, રાજ્ય, સમાજ, પ્રજા, સંઘ, ધર્મમાં જીવન્ત શક્તિઓ પ્રગટે છે. જે અસત્ય છે તે સત્યના પ્રકાશની આગળ જીવી શકતું નથી. જે અસત્ય છે તે અસત્ છે. તે ત્રણે કાળમાં ગ્રહણ કરવા લાયક નથી.
જે દેશમાં સર્વથા યા મોટા ભાગે અસત્યને પ્રચાર થાય છે અને સમાજમાં, પ્રજામાં, પુરુષમાં, સ્ત્રીઓમાં અસત્યનું જીવન બંધાય છે, તે દેશ પર અનેક આપત્તિઓ ને દુખ આવી પડે. છે અને તે દેશની પ્રજાનું છેવટે અસ્તિત્વ રહેતું નથી. સત્ય વિના વિશ્વાસ અને પ્રામાણિકતા ઉત્પન્ન થતાં નથી અને તેથી વિશ્વવ્યવહારમાં અધર્મને પ્રચાર થાય છે. અસત્યમય જીવન, અસત્ય કર્તા વ્ય, અસત્ય વિચાર અને અસત્ય ધર્મમાં કંઇપણ તત્વ નથી અને તેથી કંઈ મનુષ્ય આત્માની શુદ્ધતા કરીને પરમામષદ મેળવવા શક્તિમાન થતું નથી.
“સત્ય જીવનથી જીવનાર અપવિત્રને પણ પવિત્ર કરી શકે છે અને તે સર્વ તીર્થમય બની શકે છે. તે પંચભૂતને પણ પવિત્ર અર્થાત્ શુદ્ધ કરી શકે છે. અસત્ય રાક્ષસ છે અને સત્ય દેવ છે. સત્ય સર્વત્ર વ્યાપક છે. તેમાં મલિનતા આવતી નથી. મારા ઉપદેશમાં સત્ય ધર્મ છે. માટે પ્રિય બાળકો! તમારા આત્માની પરમાત્મતા પ્રગટ કરવા સત્યમય જીવન ગાળે અને તે માટે દેહાદિનું વિસર્જન કરે. સત્ય એ જ આત્મારૂપ જૈનધર્મ છે. તેની શ્રદ્ધા ધારણ કરે.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મરમી વર્ષગાંૐ
વિનય :
· પ્રિયાત્મ બાળકે। અને ખાલિકાએ ! તમે મેટાએને વિનય કરે. ગુણી મનુષ્યેાની આગળ નમ્ર બને અને તેએના ગુણ્ણા જેવા ગુણેા પેાતાના આત્મામાં રહેલા છે તેને પ્રકાશ કરે. દેવ, ગુરુ અને પડિત શિક્ષકેાને વંદન, નમન કરે. માતા, પિતા, આચાય, દેવ વગેરેને નમે. લઘુતાથી પ્રભુતા પ્રાપ્ત થાય છે. માતા, પિતા અને વડીલવર્ગની આગળ નમ્ર બનીને વર્તો અને ઉદ્ધૃતપણાને ત્યાગ કરે. શરીરધારીના શરીરમાં આત્મા રહેલ છે તેને માન આપે. તમારાં સ્વકીયજનાને માન આપે, તેઓને સત્કાર કરે. તેઓને સુખશાતા પૂછેા. તમારા ઘેર આવનારાઓને આદરસત્કાર કરે, વિનયયુક્ત શબ્દો લે, તેએનું આતિથ્ય પ્રેમથી કરે. અતિથિઓને પ્રેમથી ચાહે। અને તેમને તમારા આત્મરૂપ કરી દે. પેાતાના ઘેર આવનારને ભાજન, જળ વગેરેથી સત્કાર કરે. તમે જે ખાઓ તે તેમને આપે, અને તેઓને યથાશક્તિ સહાય કરે.. તેઓના ભલામાં તમે ભાગ લેા. ‘જય જિનેન્દ્ર, જય અત્ ' વગેરે પરમાત્માવાચક શબ્દો કહી, પરસ્પર એકબીજાને નમસ્કાર કરે. તમારે શત્રુ પણ તમારા ઘેર અતિથિ થઈ ને આવે તે તેનું વિનય અને પ્રેમથી સ્વાગત કરે. મેટાંઆને હાથ જોડી નમસ્કાર કરે. પ્રાતઃકાળમાં પથારીમાંથી ઊઠીને પ્રથમ માતાને, પિતાને વૃદ્ધજનાને નમસ્કાર કરે. તેએના પગે પડા. માતાને અને પિતાને મસ્તકે હસ્ત મુકાવે અને તેમના આશીર્વાદ ગ્રહણ કર્યાં પશ્ચાત્ અન્ય કાર્યોમાં પ્રવૃત્ત થાઓ. દેવદન કરે અને વિનયથી ગુરુદર્શન કરે. દેવ અને ગુરુને ‘ભગવન્’ વગેરે ઉચ્ચ શબ્દ વાપરીને એલાવે. માતા અને પિતા પાસે આવે તા ઊભા થઈ જવું. તેમના એઠા બાદ એસવુ' અને તે ઊડે એટલે ઊભા થવું. ગુરુની સાથે પણ તે પ્રમાણે વિનયથી વવુ'. બે હાથ જોડી, શીષ નમાવીને તેમને ઉપદેશ સાંભળવે. તેમની આજ્ઞા પ્રમાણે વવું, તેમને
४
For Private And Personal Use Only
૪૯
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
અધ્યાત્મ મહાવીર
સંતોષ આપ. મન, વાણી અને કાયાથી તેમની સાથે પ્રેમપૂર્વક વિનયભાવે વર્તવું. પ્રભુપ્રતિમાનાં વિનયભાવે દર્શન કરવાં. રાજાને વિનય કરે. શિક્ષકોને પ્રેમપૂર્વક વિનય કરે અને તેમની સેવા યથાશક્તિ કરવી. મનુષ્યમાત્રને બે હાથ જોડી નમન કરવું અને તેમના આત્માને પિતાના આત્મા જેવા માનવા. દેવે અને દેવીઓને વિનય સાચવે.
બ્રાહ્મણને,જ્ઞાનીઓને, મહાત્માઓને, મુનિએન, ત્યાગીએને, દેશાદિના રક્ષક ક્ષત્રિને, વ્યાપારીઓનો, વૈશ્યને અને શદ્રોને વિનય કરો. તેમને દરેકની સ્થિતિ અને લાયકાત પ્રમાણે ઘટતું માન આપવું અને સત્કાર કરે. અન્યાત્માઓને વિનય કરવાથી પિતાના આત્મામાં અનેક સગુણે ખીલી નીકળે છે. બહેનો અને સ્ત્રીઓને વિનય કરવો. તેઓની ઉન્નતિના કાર્યમાં યથાશક્તિ ભાગ લે.
પશુઓના અને પંખીઓના તથા વનસ્પતિ વગેરેના આત્માઓના ભલામાં ભાગ લેવો. એ પણ વિનય છે. વિનય એ આત્માની પ્રેમલાગણીનું સ્થળ રૂપ છે. પ્રિયાત્મ બાળકો ! વિનયનું આચરણ એ જ તમારી સર્વની ઉન્નતિનો મહામંત્ર છે. તેને સિદ્ધ કરો.
“આપણે જે બીજાને આપીએ છીએ તે પાછું હજારગણું, લાખગણું, કરોડગણું, અસંખ્યગણું અને અનંતગણું થઈને પિતાના આત્માને મળે છે–તે સત્ય સિદ્ધાંતની શ્રદ્ધા ધારણ કરીને, અન્ય શ્રેષ્ઠ આત્માઓને વિનય કરેલ હોય તે તે હજાર વગેરે ગુણમાં ભેગા થઈને પિતાના આત્માને માન, પૂજા, સત્કાર આદિ ફળ આપે છે. પ્રિયાત્મ બાળકે અને બાલિકાઓ ! તમારો વિનયનો વિચારમાત્ર પણ નકામે જવાનું નથી. ગુણો જેનામાં હોય એવા ગુણીઓને વિનય કરે.
પંચપરમેષ્ઠીઓને વિનય કરવાથી તીર્થકરને અવતાર
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે
૫૧.
પ્રાપ્ત કરી શકાય છે. જે આત્માઓને પ્રિય, પૂજ્ય માનીને સેવવામાં આવે છે તેમના જેવા ગુણે પિતાના આત્મામાં પ્રગટે છે. વિનયથી વિદ્યા, વિવેક, વૈરાગ્ય, ત્યાગ અને શુદ્ધ પ્રેમ વગેરે ગુણેની પ્રાપ્તિ થાય છે. ગુરુનો વિનય કરવાથી વિનયનું હૃદય એકદમ શુદ્ધ થાય છે અને તેથી ગુરુની આપેલી વિદ્યાઓનો હૃદયમાં પ્રકાશ થાય છે. જેઓ ગુરુઓ વગેરેને વિનય કરે છે તેઓ પિતાના આત્માને પૂજ્ય કરે છે. બેલવામાં વિનય રાખે, કાર્ય કરવામાં વિનય રાખો, સ્વ-ભામાં વિનય રાખો. ઘરમાં, ગામમાં, કાર્ય વગેરેમાં વિનયથી વર્તો. તમારા ઉપરીઓની સાથે વિનય રાખે. તેમનાં હૃદયમાં તમે પસી જાઓ અને તે તમારી આંખે દેખે અને તમારા હૃદયમાં મહાલે એવા બનો.
“વિશ્વમાં સદ્દગુણ મનુષ્ય મોટા છે. જાતિમદ, લક્ષ્મીમદ, તપમદ, વિદ્યામદ, રૂપમદ વગેરેથી આત્મા અનેક ગુણોને પ્રકાશ કરી શકતો નથી. માટે સર્વજાતના અહંકારનો ત્યાગ કરો. સર્વ વિશ્વમાં સર્વાત્માઓ એકસરખા છે; વસ્તુતઃ કોઈ નાનો નથી, તેમ કઈ માટે નથી. અન્યને વિનય કરે એ પોતાના શરીરમાં રહેલા આત્માને વિનય કરવા જેવો છે એમ સમજી, ભેદભાવને ત્યાગ કરી સર્વ મનુષ્યના ભલામાં ભાગ લેવારૂપ વિનયને સે. સર્વ જીવોની સાથે પ્રેમથી પ્રિયતા મેળવવી એ પણ વિનય છે. સર્વ જીવોને પૂજ્ય દષ્ટિથી દેખી, તેમના ગુણે લેવા એ વિનય છે. અન્ય મનુષ્ય પોતાના આત્મા પ્રતિ આકર્ષાય અને આપણે અન્યાત્માઓ સાથે અભેદભાવે પ્રેમપૂર્વક વતીએ એ વિનય છે.
વિનયના અનેક ભેદે છે. સર્વ જીવો સત્તાની અપેક્ષાએ પરમાત્મા છે, માટે સર્વ જીવોની સાથે આત્મવત્ વર્તવું એ વ્યાપક વિનય છે. સાકાર પરમાત્મા તીર્થકરને પિતાનું સર્વ અર્પણ કરવું અને જે કરવું તે તેમની આજ્ઞા પ્રમાણે કરવું, તેમની આજ્ઞાને પિતાને આત્મા માની વર્તવું, તે પ્રભુ-વિનય કહેવાય છે. સાકાર
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www.kobatirth.org
અધ્યાત્મ મહાવીર
પરમાત્માના ગુણા ગાવા, તેમની ભક્તિ–સેવા કરવી, એ પણ વિનય છે. પેાતાની ખીલેલી શક્તિઓને વિશ્વના ભલા માટે નમ્ર પ્રેમભાવે વાપરવી એ વિનય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· પ્રિય બાળકે। અને ખાલિકાએ ! તમે સ્વરૂપ અને મેાક્ષરૂપ છે. વિનયથી તમે તમારા આત્માઓને દેવ અને સિદ્ધ બનાવી શકશે. વિનયમય બનેલા આત્માઓથી દુનિયા સ્વર્ગ અને છે. કોઈ ના વિનય કરવામાં સ્વાર્થસિદ્ધિની ઇચ્છા ન રાખવી. તેથી તમને વિશેષ ફળ મળશે. ખાળકે ! વિનય સેવા. સવ* મનુષ્યેા ! વિનય સેવે.”
બાળકાએ કહ્યું: ‘પ્રભુ મહાવીર ! તમે સત્ય અને વિનય સંબંધી જે સદ્બધ આપ્યા છે. તેને અમે હૃદયમાં ધારણ કર્યો છે. આપના ઉપદેશથી અમારા હૃદયમાં પ્રકાશ પડ્યો છે. અમે ભવિષ્યમાં આત્માઓને ઉચ્ચ કરીશું. આપ તીના ઉદ્ધાર કરવા જન્મ્યા છે. તેમાં આપની કૃપાથી અમે પણ ભાગ લઈશું.’
પ્રભુ મહાવીર ખેાલ્યા : ‘માળકા અને ખાલિકા ! તમે ઉપદેશ પ્રમાણે વર્ત્યા કરશે. એકની ઉન્નતિ સાથે વિશ્વોન્નતિને સબંધ છે. તમારી ઉન્નતિ વડે આય દેશાદિની ઉન્નતિ થનાર છે. ઉત્સાહ અને ખંતથી આગળ વધે. આત્મામાં વિશ્વાસ રાખેા. આત્મામાં સર્વ શક્તિએ રહી છે. ભવિષ્યની ઉન્નતિને આધાર બાલ્યાવસ્થા છે. તમારા આત્માઓને તમારે પૂછ્યુંત્મા, પરમાત્મા કરવાના છે. આલસ્ય અને કુટેવાને વશ થવાથી જીવતાં મૃત્યુ પ્રાપ્ત થાય છે એ યાદ રાખશે. તમારી શક્તિઓને ખીલવવી એ તમારા હાથમાં છે. પેાતાને જેવા ધારા તેવા તમે પેાતાને બનાવી શકે તેમ છે. તમે સ્વતંત્ર થવાને જન્મ્યા છે; મેાહાર્દિથી પરતંત્ર થવાને જન્મ્યા નથી.
તમારી શક્તિઓને ખીલવવા સર્વ સામગ્રીએ તયાર છે, માટે જરા માત્ર પણ પ્રમાદ કરવે ચાગ્ય નથી. તમારા આત્મા સત્તાએ જિન છે, પણ સત્તાએ દીન નથી. તમારી શક્તિએ ના
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે
૫૩
ખ્યાલ કરે. તમને મન, વાણું અને કાયાનાં જે સાધન મળ્યાં છે તેને સદુપયેાગ કરે, પણ તેને દુરુપયેાગ કરે નહીં. તમારા આત્માઓને સારી ભાવનાઓથી ભરી દે અને અનીતિના માર્ગે, પ્રાણ પડે તે પણ, ગમન કરશે નહીં. માબાપની આજ્ઞા પ્રમાણે વર્તે. અનેક પ્રકારની કલાઓનું શિક્ષણ ગ્રહણ કરે, કે જેથી ભવિષ્યમાં તમે દેશ, સમાજ, પ્રજા, રાજ્ય, કેમ વગેરેનું શ્રેય સાધી શકો. કપાળે હાથ દઈને અર્થાત્ કર્મમાં હશે તેમ બનશે તેમ ધારીને બેસી રહેવું યોગ્ય નથી. નિકાચિત કર્મોને પણ આત્મા નાશ કરે છે, તે અનિકાચિત કર્મોને આત્મા નાશ કરે એમાં કશું આશ્ચર્ય નથી. પુરુષાર્થને મુખ્ય માની પ્રવૃત્તિ કરે. મારું સ્મરણ કરીને તમે વિદ્યાદિની સાધનારૂપ તપને તપે.
“બાલ્યાવસ્થામાં વિદ્યાને ગ્રહણ કરીને, સર્વ બાબતમાં કુશળ બને. વ્યાવહારિક અને ધાર્મિક વિદ્યાઓનું ગ્રહણ કરે. અર્થ વિનાની જડવાદની એકલી કેળવણીને ત્યાગ કરે. સંકુચિત વિચારોને ત્યાગ કરો અને ઉદાર વિચારોને સદા ગ્રહણ કરે. વિચારભેદ, ધર્મભેદ અથવા આત્મભેદના વિચારોમાં સંકીર્ણ દૃષ્ટિવાળા ન બને. ઐક્યના વિચારોને આચારમાં મૂકે. મનુષ્યને નીચ માની તેને ધિક્કારો નહીં. પશુઓને યજ્ઞમાં હોમવાથી પ્રભુ રાજી થાય છે
એવા મિથ્યા વિચારેનો અને ખરાબ આચારનો ત્યાગ કરો. તમે શરીરની અને મનની પુષ્ટિ થાય એવી નિર્દોષ રમત રમે અને મનની પ્રસન્નતા રાખી આગળ વધો. મારા વિચારોરૂપે હું તમને સહાયક છું. ગુરુ વગેરેના આશીર્વાદ ગ્રહણ કરો.” સ્ત્રીવર્ગને ઉપદેશ :
સ્ત્રીવર્ગે વિનંતી કરી : “પ્રભુ વીર ! તમે પરમાત્માવતારી છે. ભવિષ્યમાં તમે ધર્મને ઉદ્ધાર કરવાના છે. તે કૃપા કરીને અમારે કેવું જીવન ગાળવું તે પ્રકાશશે.”
પ્રભુ વીરે કહ્યું: “માતાઓ, બહેને વગેરે તમે મનુષ્યાવ
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
અધ્યાત્મ મહાવીર
તારની મહત્તા અવોધે. તમારા શરીરરૂપ વસ્ત્રના આકાર સ્ત્રીને છે, પણ તમે આત્માએ તે વસ્તુતઃ તેવા નથી. સ્ત્રીના અવતાર તરીકે તમારે જેક વ્યકર્મો કરવાનાં છે તેનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇ એ. પુરુષના શરીરમાં અને સ્ત્રીના શરીરમાં રહેલા આત્મામાં અનંત જ્ઞાનાદિ ગુણેા રહ્યા છે. પુરુષ પણ મુક્ત થાય છે અને સ્ત્રી પણ મુક્ત થાય છે. પુરુષ અને સ્ત્રીને મન, વાણી અને કાયાનાં સાધન સમાન છે, પુરુષ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને સ્ત્રી પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. સ્ત્રીમાં પ્રેમ, સ્નેહની શક્તિ વિશેષ છે. સ્ત્રીવર્ગ અને પુરુષવર્ગ અને સમાન છે, માટે કાઈને હીન કે નીચ માનવા ન જોઈએ. સ્ત્રીના આત્માને પુરુષના આત્માની પેઠે માન-સન્માન આપવુ' જોઈ એ.
‘શ્રી તીથંકરા વગેરેને કુક્ષિમાં ધારણ કરનારી માતાએ છે માટે તેને રત્નકુક્ષિ કહેવામાં આવે છે. તે ગમે તેવા અપરાધવાળી હાય છતાં પ્રાણનો નાશ કરવા યાગ્ય સજાને પ્રાપ્ત થઈ શકતી નથી. સ્ત્રીઓ, બાલિકાએ દેવીએ છે. તેએ પુરુષની પેઠે દેશ, સમાજ, રાય, પ્રજા, સંઘ અને ધર્મ આદિનાં કાર્યોંમાં ભાગ લેવાને સમ છે. પુરુષની પેઠે સ્ત્રીઓ પણ ઉપદેશાદિકા માં ભાગ લેવા સમ છે. સ્ત્રી નીચ છે એવુ` કદી મનમાં ન લાવવુ જોઈ એ. સ્ત્રી જે કાર્ય કરે છે તે પુરુષ કરી શકે છે. સ્ત્રી અને પુરુષ અન્ને મળીને ગૃહસ્થાવાસની યાત્રા કરી શકે છે. પુરુષાની પેઠે સ્ત્રીઓને પણ વ્યાવહારિક તથા ધાર્મિક શિક્ષણ આપવુ' જોઈ એ
માતા, બહેનેા, ખાલિકાએ ! તમે હૃદયમાં મારુ સ્મરણ કરીને, મારા પર પૂર્ણ વિશ્વાસ ધારણ કરીને, વિશ્વસેવામાં પ્રવૃત્ત થાઓ. તમારાં કબ્યાને નિષ્કામપણે મજાવ્યા કરે. તમારાં કત યૈામાં મને દેખીને કબ્યા કરે. તમારાં નાનાં ખાળક વીરરૂપ, મહાવીરરૂપ છે એમ માનીને તેમની સેવા કરી, તેમનુ પાલન કર. પશ્ચાત્ તેએ જીવે યા મરે તેમાં તમે સાક્ષીભાવે,
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે
પ
મધ્યસ્થ મની વ. તમારાં ખાળકેામાં મારી ભાવના ધારણ કરીને તેઓનું લાલનપાલન કરતાં, પશુઓનું, પક્ષીઓનું, માતા-પિતાદિકનું સેવન કરતાં, તમે ગમે તેવી સ્થિતિમાં મારુ પદ પ્રાપ્ત કરશેા, એમાં અંશમાત્ર સશય નથી.
તમે તમારાં સઘળાં કર્મોમાં મને દેખા. તમે ફરજ અજાળ્યે જાવ. શુદ્ધ પ્રેમથી કાર્યાં કરે, પરંતુ ફૂલની આશા માટે તમે મારી તરફ દેખા. માતાએ અને અહેનેા ! તમારે માથે જે ક્રો આવી પડેલી છે તે અજાવતાં નામરૂપના મેહરહિત મની અનાસક્ત રહેશે એટલે તમે શરીરના નાશની સાથે, બીજા અવતાર લઈ ઠેઠ મારી પાસે આવી જશે. તમારાં પાપા માટે માફી માંગે અને પશ્ચાત્તાપ કરે, એટલે તમે મારી પાસે આવી શકશે.
માતાઓ અને બહેને ! તમે શુદ્ધ પ્રેમસાગરરૂપ છે. તમારી પાસેથી શુદ્ધ પ્રેમનુ શિક્ષણ પુરુષા લઈ શકે છે. તમે જે અવતાર ધારણ કર્યો છે તે તમારી ઉન્નતિ માટે નિર્ધારિત છે અને તે થકી તમેા સમાજ, દેશ, ધર્મ, સંઘને, ઉપકાર દૃષ્ટિએ, અનંતગણા ઉપયાગી છે. અતિથિની સેવા, ગુરુસેવા, બાલસેવા, પ્રભુસેવા, સંઘસેવા, સમાજસેવા વગેરે અનેક પ્રકારની સેવામાં તમારુ જીવન અત્ય'ત ઉપયેાગી કરવુ' જોઈ એ.
સેવાધર્મોથી પકવ થયા બાદ આત્મજ્ઞાનની
પ્રાપ્તિ થાય
છે. સેવા કરવી એ તમારું મુખ્ય કર્તવ્ય છે. સેવા કરનાર સ્ત્રીવમાં અન’તગણી યેાગ્યતા છે. ભક્તિ કરવામાં સ્ત્રીવર્ગની અનંતગણી ચેાગ્યતા છે. જે તે અવતારની ફન્ને ખાવીને જે આગળ ચઢે છે તેને માટે તે અવતાર કમ યાગે પ્રાપ્ત થાય છે. માતાએ અને દેવીએ ! તમે ભેાજન વગેરે કર્મો કરીને તથા અન્ય કર્મો કરીને તમારા મનને ઉચ્ચ કરી શકે છે. ગૃહની દેવીએ તમે છે. તમારા આત્મા જ્યાં દુઃખ પામે છે તે ઘરમાં સુખસ'પદ્મા પ્રગટતી નથી.
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પટ્ટે
અધ્યાત્મ મહાવીર
વૃદ્ધોની સેવા કરવી, ભાજન કરવું, પાણી ભરવું, દળવુ, ખાંડવું', ઘરની વ્યવસ્થા કરવી, પતિને લેાજન કરાવવું, બાળકાને ધવરાવવાં, પશુઓને અને પંખીઓને ખાવા આપવું, ઘરમાં સ મનુષ્યાને જમાડવાં, માંદા મનુષ્યેાની દવા તથા સારવાર કરવી, ગુરુની સેવા કરવી, દેવની પૂજા કરવી, ધાર્મિક ક્રિયાએ કરવી, અતિથિએને દાન આપવું, બાળકોને શિક્ષણ આપવું,ધાર્મિક પુસ્તક વાંચવાં, ધર્મવ્યાખ્યાનનું શ્રવણ કરવું. ઇત્યાદિ તમારાં મુખ્ય કર્યો છે. તે તમારે કરવાં જોઈ એ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ધ યુદ્ધ વગેરે કાર્યો તથા વ્યાપાર, કૃષિક વગેરે
કર્મો તમારે કરવાં જોઈએ. જે માગે અને જે કમે આજીવિકા સાધ્ય થાય, તે માર્ગમાં અનેક માં પ્રવૃત્ત થવું જોઈએ. તમે દેશ અને સમાજની રાણીઓ છે. ગમે તે ધર્માંક કરવાના તમારા હક છે. નીતિયુક્ત સર્વ કાર્યો કરવાને! તમારા હુક છે. દેશ, રાજ્ય અને સમાજનાં કાર્યમાં પુરુષની સાથે સહચારીપણે કાર્યો કરવાને તમારા હુક છે. તમારાં સ્વતંત્ર કર્મોથી ભ્રષ્ટ કરીને તમને પરતંત્ર કરવાને કાઈને હક નથી. હું તમને આજ્ઞા કરું છું કે તમે તમારાં ક બ્યા કરવામાં તમારી સ્વતંત્ર સત્તાને સદા સુરક્ષિત રાખેા, અને સ્વતંત્ર રહેવા માટે વિદ્યાદિ સર્વ શક્તિએ વડે યુક્ત રહેા. તમે સર્વ પ્રકારની વિદ્યાથી યુક્ત રહેા. તમારાં બાળકાને સર્વ પ્રકારની વિદ્યા વડે યુક્ત કરે.
· રહસ્યાર્થ વિનાની જડક્રિયાઓ, કે જેનેા અર્થ પણ તમે ન સમજી શકે, તે કરવાથી તમે દૂર રહેા. અતિથિનુ સારી રીતે સન્માન કરે. પતિની પાસે વસ્ત્રાલ કાર વગેરેની માગણીઓ કરીને તેમને દેવાના ગ્રૂપમાં ન ઉતારે. તમારા પતિને સ માખતમાં સહાયકારી થાએ. તમારા પતિને વિશ્વાસઘાત ન કરે. નામરૂપાદિ મેહમાં મુગ્ધ અનીને અન્ય પુરુષાને લાગવવાના વિચારમાત્ર પણ સતીઓને ઘટતા નથી. દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધ વગેરે ખરાખ
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
ce
-પંદરમી વર્ષગાંઠે લાગણીઓને છત અને મનને કબજામાં કરો.
તમારું અશુભ મન તે નરક છે, તમારું શુભ મન તે સ્વર્ગ છે અને તમારા આત્માના તાબામાં રહેલું મન તે મેક્ષ છે. તમારા મનમાં શુભ વિચારે ભરી દો અને મનમાં પ્રવેશ કરતા અશુભ વિચારોનો ત્યાગ કરો. તમારા વ્યાવહારિક તથા ધાર્મિક કર્મ દેશ, ક્ષેત્ર, કાલ, ભાવનું જ્ઞાન કરીને કરો. ઉત્સર્ગ અને અપવાદથી ઉત્સર્ગધર્મમાં તથા આપદ્ધર્મમાં પ્રવર્તે. તમારા માટે મેક્ષનાં દ્વાર ઉઘાડાં છે. તમે તમારા શુદ્ધ પ્રેમસ્વરૂપ સ્વભાવને શુદ્ધ કરે, સર્વ પ્રકારની ઉન્નતિમાં આગળ વધો. વિપત્તિકાળમાં દેશાદિના રક્ષણ માટે આપધર્મરૂપ કર્મો કરે અને આત્મશુદ્ધિ કરી મારું પરમપદ પ્રાપ્ત કરે.
“માતાઓ! તમે તમારા બાળકોને બળવાન બને અને દુષ્ટ અધમીએથી હારી ન જાય એવા સર્વગુણસંપન્ન બનાવે. અનેક પ્રકારની વિપત્તિઓ, દુઃખે, તાપ, ટાઢ વગેરેને સહન કરે એવી રીતે તમારા બાળકને કેળવો. તમારાં બાળકોમાં એક્યપ્રેમ-દયા–ભાવનાનો રસ રેડતા રહેશો. તમારાં બાળકના ગર્ભમાંથી તમે ગુરુઓ છે. તમારા સુવિચારો અને સદાચારોની અસર તમારાં બાળકો પર અવશ્ય થાય છે. માટે તમે સુવિચારો અને સદાચારોથી તમારા મનને ભરી દો. તમારા બાળકને સવિચારોનો બોધ આપ જોઈએ. માતાની આજ્ઞા પ્રમાણે ચાલીને બાળકે મહાન અને ધાર્મિક બને તે માટે તમે સર્વ પ્રકારની કેળવણયુક્ત બનો. તમારા બાળકોને મિથ્યા વહેમના અને ગુલામ બને એવા વિચારનું શિક્ષણ ન આપો.
“સ્ત્રીવર્ગ જેટલે ઉચ્ચ હોય છે, તેટલો સમાજ ઉચ્ચ હોય છે. મારા પર પ્રેમભક્તિ અને વિશ્વાસ ધારણ કરનાર સર્વ દેશોની સ્ત્રીઓએ બાળક અને બાલિકાઓને યોગ્ય ઉંમરે પરણાવવાં, પરંતુ પ્રાણુતે પણ તેઓનાં બાળલગ્ન કરવાં નહીં. સ્ત્રીવર્ગે બુદ્ધિ કરતાં
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
અધ્યાત્મ મહાવીર
શ્રદ્ધાભક્તિને વિશેષ માન આપવું. પિતાના પતિ સાથે મગજની, સમતુલા ખેઈને કલેશ કરવો નહીં.
“જૈનધર્મની આરાધનામાં સ્ત્રીવર્ગે ગૃહસ્થના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરવી, પરંતુ ગૃહસ્થાવાસમાં ત્યાગી-ધર્મીઓના જેવા અત્યંત નિવૃત્તિમય વિચારોમાં તથા આચારોમાં પ્રવૃત્ત થવું નહીં. ગૃહસ્થદશા હોય ત્યારે ગૃહસ્થદશા પ્રમાણે કર્મો કરવાં. અન્યથા વર્તવાથી દેશ, સમાજ, સંઘ, રાજ્ય, કુટુંબ વગેરેની અત્યંત હાનિ થાય છે. સ્ત્રીવર્ગે સાધ્વીઓની પાસેથી ધર્મજ્ઞાન પ્રાપ્ત કરવું. ત્યાગદશાની પૂર્ણ ચગ્યતા પ્રાપ્ત કર્યા વિના ત્યાગી એવી સાધ્વી તરીકેનો વેષ તમારે ગ્રહણ કરે ન જોઈએ. સ્ત્રીવર્ગો તમગુણનો ત્યાગ કરે અને વસ્ત્રાલંકારોથી દેહની શોભા કરવાને મેહ ન રાખતાં ગુણકર્મથી દેહાત્માને શોભાવવા પ્રયત્નશીલ થવું.
બ્રહ્મચર્યની હાનિ થાય એવાં કારણથી બાળકોને અને બાલિકાઓને દૂર રાખવાં. સ્ત્રીવર્ગે જૈન બ્રહ્મચારી ગુરુકુલ અને જૈન કન્યા ગુરુકુલ સ્થાપવાં અને સ્થપાવવામાં તન, મન, ધનને. ભેગ આપવો જોઈએ. શુભાશુભ કર્મના ઉદયથી સુખ-દુઃખ થાય છે. માટે કર્મનું સ્વરૂપ બરાબર સમજીને દુઃખમાં અન્ય મનુષ્યને હેતુભૂત કલ્પી લઈ તેમને શત્રુ ન માનવા જોઈએ. આત્માએ કર્મ બાંધ્યાં છે અને આત્મા જ કર્મનો નાશ કરવા સમર્થ બને છે.
સામાજિક કાર્યો કરો. દેશ, કેમ, સમાજ, ધર્મનાં કાર્યોમાં આત્મભેગ આપે. દેહ વડે અનેક પ્રકારનાં સુખ ભોગવવાની મલિન વાસનાઓ પર જય મેળવે અને આત્મસુખ પ્રાપ્ત કરવાનો અનુભવ પ્રાપ્ત કરે. પરમાર્થનાં કાર્યો કરતાં શરીરરૂપ વસ્ત્રને નાશ થતાં. પરભવમાં તેના કરતાં ઉચ્ચ શરીરની પ્રાપ્તિ થાય છે. દેહાધ્યાસ ત્યાગીને આત્મામાં આત્મબુદ્ધિ ધારણ કરે. મારા કથન પ્રમાણે, સ્વાધિકાર એગ્ય પ્રવૃત્તિ કરે.
અ૫ કર્મબંધ અને મહાપુણ્ય તેમ જ મહાનિર્જરા થાય એવાં
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે
કર્તવ્ય કર્મો કરે. જડવસ્તુઓ પર અનાસક્ત રહે અને જડવતુ-- એની પ્રવૃત્તિની બાબતમાં વિવેક રાખો.મહાપાપી દુષ્ટ શત્રુઓના બળને. ક્ષય કરે અને તે માટે ગ્ય શક્તિ પ્રાપ્ત કરી. પંચભૂતને પિતાના કબજામાં રાખે, પરંતુ પંચભૂતથી પિતાના આત્માને ભિન્ન જાણી અલિપ્ત રહે. રાજ્ય, દેશાદિક બળ વડે યુક્ત રહે, રહે, પરંતુ વીર્યહીન ન રહે. વીર્યહીન વિશ્વમાં જીવી શકતો નથી. સભ્યજને અને મહર્ષિઓને ઉપદેશ:
સભ્યજનો અને મહર્ષિઓએ પૂછ્યું: “પ્રભુ મહાવીર ! અમે આપને વંદન-નમન કરીએ છીએ. વિજ્ઞાની આપ સર્વ વિશ્વને પ્રતિબંધ આપવાને માટે સમર્થ છે અને કેવલજ્ઞાની થયા બાદ સંપૂર્ણ રીતે સમર્થ થવાના છે. કૃપા કરીને વ્યાવહારિક ધર્મનું સ્વરૂપ સમજાવશે.”
વીર પ્રભુ બોલ્યા: “સભ્યજનો અને મહર્ષિએ ! દરેક વ્યાવહારિક કર્મના ગર્ભમાં વ્યાવહારિક ધર્મનાં રહસ્ય છે. વ્યાવહારિક ધર્મ વડે નૈઋયિક ધર્મની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થાશ્રમમાં રહીને મનુષ્ય વ્યાવહારિક ધર્મનું પાલન કરી શકે છે. સર્વ જાતની ધર્મકિયાઓને વ્યવહારધર્મમાં સમાવેશ થાય છે. મનુષ્યએ ગુણકર્મના વિભાગથી જાતિપરંપરા માનવી અને દરેક વર્ણને તેના અધિકાર પ્રમાણે માન આપવું. જાતિમાં સ્પર્શાસ્પર્શનો ભેદભાવ ધારણ કરે નહીં. મદિરા, માંસ, વ્યભિચારાદિ પાપ કર્મોને વિશ્વમાંથી હાંકી મૂકવાં અને તે દે સેવનારાઓને પ્રતિબંધ આપી શુદ્ધ કરવા પ્રયત્ન કરે.
“દરેક જાતિને તન, મન, ધનથી સહાય કરવી. સમાજના એક અંગને નિર્બળ થવા દેવું નહીં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શદ્ર પિકી ગમે તે વણને પરસ્પર સહાય આપવા આત્મભેગ આપ અને તેઓની ઉન્નતિ માટે ચગ્ય વ્યવસ્થા કરવી. રાજ્યવ્યવસ્થામાં સર્વને સદા સમાન હક રહેવું જોઈએ. રાજાએ.
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
પ્રજાને પોતાના આત્મસમાન માનવી અને રાજા–પ્રજા બને એ મળીને રાજ્યકર્મ કરવાં. દુષ્કાળાદિ સમયમાં આપદ્ધર્મને અનુસરીને પણ સર્વ મનુષ્યનું જીવન નભાવવું.
' તમે સર્વે મારા ભક્તો છે. તેથી આજ્ઞા કરવામાં આવે છે કે, વિશ્વસમાજની ઉન્નતિ કરવા માટે તમારે આત્મભોગ આપવામાં કદી ન્યૂનતા ધારણ કરવી નહીં અને કેઈને અન્યાય-ઉપદ્રવ થાય તે સાંખી રહેવું નહીં, પણ યોગ્ય ન્યાય કરવો. દુષ્ટ, રાક્ષસી મનુના પંજામાંથી દાસ લેકને છોડાવવા અને તેઓને સમાન સ્વતંત્રતાનું જીવન સમર્પવું.
“મારા ધર્મરાજ્યમાં સર્વ મનુષ્ય સમાન છે. કેઈના પર જોરજુલમ ન થવું જોઈએ, કેઈની પાસે પરાણે ધર્મ કબૂલ કરાવવાની ફરજ પાડવી નહીં તેમ જ કોઈને અધર્મ કરવાની વતંત્રતા આપવી નહીં. હિંસા, જૂઠ, ચેરી, દ્રોહ, વિશ્વાસઘાત, વ્યભિચાર, અસત્ય વગેરે પાપવિચારો અને પાપકર્મો અધર્મ છે. અધર્મનો નાશ કરવા માટે ઉપદેશ વગેરેની જરૂર છે. મારા ધર્મરાજ્યમાં કેઈમનુષ્યને નીચ માની તેની સંતતિને નીચ તરીકે માનવામાં આવશે નહીં.
દેશ, સમાજ, ધર્મ, સંઘાદિના રક્ષણ માટે દુષ્ટ, અધમ, અસુર લેકની સાથે ધર્મયુદ્ધ પ્રવર્તે, તે મારા સર્વ જાતના ભક્તોએ ધર્મયુદ્ધમાં ભાગ લેવો અને મૃત્યુ આવે તેથી જરા માત્ર પણ ડરવું નહીં. એવી રીતે ધર્મયુદ્ધ કરનારા અને ધર્મનું રક્ષણ કરનારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો મારા સ્મરણથી યુદ્ધમાં મરી સ્વર્ગ પામે છે, અને તેઓ જીવે છે તે પૃથ્વીમાં સત્તા, વિદ્યા, લક્ષમી વડે ધર્મ વધારી મારા પદને પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણ આદિ સર્વ જાતિના મારા ભક્તોએ મારા ધર્મનું અર્થાત વિશ્વવ્યાપક નિત્ય એવા જૈનધર્મ, કે જે વિચારથી અને સદાચારથી ભરપૂર છે, તેનું મારી પેઠે સેવન કરવું.
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠ
૬
:
અહિંસા :
મારા ભક્તોએ વિશ્વમાં સર્વત્ર અહિંસા અને દયાને પ્રચાર કરે. પ્રમાદથી પ્રાણને નાશ કરે તે હિંસા છે અને અપ્રમત્તતા અર્થાત્ સાવધાનપણે સર્વ કર્તવ્ય કર્મો કરવાં તે અહિંસા છે. અલપ હિંસા અને મહાન ધર્મ જ્યાં થતો હોય ત્યાં સામાજિક દષ્ટિએ મુખ્યતયા અહિંસા છે. ધર્મયુદ્ધાદિ પ્રસંગ વિના કદી. મનુષ્યનો નાશ ન કરવો. સર્વેએ ગાયનું સદાકાળ રક્ષણ કરવું. ગાયના રક્ષણ માટે જેટલા બને તેટલા ઉપાયે લેવામાં જરામાત્ર. પ્રમાદ કરવો નહીં. ગાયે દેશનું, સમાજનું ઉપગી ધન છે. ગુણકર્મથી વિદ્વાન થયેલા બ્રાહ્મણનું અને ત્યાગી મહાત્માઓનું રક્ષણ કરવું અને તે માટે મારા સર્વ જાતના ભક્તોએ તન, મન, ધનથી આહુતિ આપવી. બ્રાહ્મણોનું રક્ષણ કરવાથી દેશમાં વિદ્યાની આબાદી રહે છે. બ્રાહ્મણનું અને ત્યાગીનું રક્ષણ કરવાથી વિશ્વમાં ધર્મને પ્રચાર થાય છે.
“ત્યાગી મહાત્મા અને બ્રાહ્મણ, સ્ત્રી અને ગાય અવધ્ય છે. ગાનું રક્ષણ કરવાથી દૂધ વગેરેથી સમાજની આજીવિકા ચાલે છે. ભેંસે વગેરે દુધાળા પશુઓના રક્ષણ માટે પ્રાણુનો નાશ થતાં. ધર્મની વૃદ્ધિ થાય છે અને હિંસાદિ અધર્મનો નાશ થાય છે.
ધર્મના રક્ષણ માટે જે હિંસા છે તે હિંસા નથી, કારણ કે તેથી અધર્મનો નાશ થાય છે અને દેશમાં, વિશ્વમાં ધર્મનો પ્રચાર થાય છે. અલ્પ દેષ તેમ જ બહુ પુણ્ય અને બહુ નિર્જરારૂપ હવાથી સંસારમાં ધમ મનુષ્ય સર્વ કર્તવ્યકાર્યને ધર્મરૂપ માને છે અને રાજ્યાદિ સર્વ વ્યવસ્થાને સુદઢ બનાવી શકે છે. વિશ્વમાં ક્ષત્રિયેના ગુણકર્મનું રક્ષણ કરવાથી અને ક્ષત્રિની રક્ષા કરવાથી દેશ, કેમ, સંઘ અને ધર્મની રક્ષા થાય છે અને અધર્મનું જોર વધતું નથી તેમ જ પરતંત્રતા, ગુલામી વગેરેની. પ્રાપ્તિ થતી નથી.
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર ધોનું રક્ષણ કરવું તે અહિંસા છે. તેથી વ્યાપાર, કૃષિકર્મ વગેરેથી દેશમાં, કોમમાં આજીવિકાવ્યવહારનું સુખ પ્રાપ્ત થાય છે અને તેઓનું રક્ષણ નહીં કરવાથી હિંસા અને અધર્મની વૃદ્ધિ થાય છે.
શુદ્ર અર્થાત્ સેવકવર્ગનું રક્ષણ કરવાથી સેવાધર્મના માર્ગોનું રક્ષણ થાય છે અને તેથી સેવાધર્મ દ્વારા લોકો મારા પદની પ્રાપ્તિ કરે છે. શૂદ્રોને અર્થાત્ સેવકને કદી નીચ ગણવા નહીં. જે દેશમાં સેવકને અર્થાત્ શૂદ્રોને નીચ ગણવામાં આવે છે, તે દેશના બ્રાહ્મણો વગેરે પણ છેવટે ગુલામ અને પરતંત્ર બને છે અને અન્ય પ્રજાઓના બળથી તેઓ કચડાઈ જાય છે.
કેઈપણ મનુષ્યાત્મા તે મારું રૂપ છે. તેને ધિક્કારવાથી હિંસા ઉત્પન્ન થાય છે અને તેથી સમાજની પડતી થાય છે. બ્રાહ્મણનું જ્યાં માન નથી, ત્યાં મારા ધર્મની હાનિ થાય છે. માટે સર્વ જાતિના મનુષ્યએ પરસ્પર રક્ષણમાં આત્મભોગ આપવો એ જ અહિંસા છે. સ્વાધિકાર પ્રાપ્ત થયેલાં કર્તવ્યકર્મોને, અન્ય અધિકાર પ્રાપ્ત થતાં પૂર્વ ત્યાગ કરે તે હિંસા છે. પિતાના આત્માનું, તેના ગુણાનું રક્ષણ કરવું તે અહિંસા છે અને આત્મગુણોને નાશ કરવો તે હિંસા છે.
પિતાની શક્તિઓના બળે અન્યાયથી અન્યને દાબી, પરતંત્ર કરી તેઓની શક્તિઓને ક્ષય કરવો તે હિંસા અને નિર્દયતા છે. દેશ, સમાજ, સંઘ અને ધર્માદિના રક્ષણ માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અને ઉત્સર્ગ–અપવાદથી આત્મશક્તિઓને તથા સમાજ અને રાજ્યની શક્તિઓને વાપરવી તે અહિંસા છે. જેથી દુષ્ટ, પાપી, અધમ અસુરોનું બળ વધે અને તેથી વિશ્વમાં અધર્મ વધે એવું જાણવા છતાં દેશ, કેમ, સમાજ, સંઘ તરફથી તેમને પ્રતીકાર કરવા માટે આત્મભેગ કે આત્મસમર્પણ ન કરવામાં આવે તો તે હિંસા જ છે, અને તેમને પ્રતીકાર કરવામાં આવે તો તે
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે
અહિંસા છે. અસુર અર્થાત્ દુષ્ટ પાપી વિચારને અને પાપી આચારોને નાશ કરે તે અહિંસા છે. જે ઉપાયોથી હિંસા થતી અટકે એવા સપાની મન, વચન અને કાયા વડે જે પ્રવૃત્તિ થાય છે તે અહિંસા છે, એમ જ્ઞાની ભક્તોએ સમજવું. મારા ભક્ત એવા પુરુષો અને સ્ત્રીઓએ મારા વિચારો અને આચારનું પાલન કરવું અને તેમનું અધર્મીઓથી રક્ષણ કરવું. તે ધર્મ વિચારોને વિશ્વમાં પ્રચાર કરવા જે જે કર્મ કરવાં તે સર્વે અહિંસા છે એમ સમજવું.
મારું સ્મરણ, પૂજન, ધ્યાન વગેરે કરનાર સાધુઓની અને સાધ્વીઓની આપત્તિકાળમાં રક્ષા કરવી અને તેઓની ભક્તિ કરવી તે અહિંસા છે.
મારા ભક્ત બ્રાહ્મણે અને બ્રાહ્મણીઓને અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન વગેરે આપવું અને તેઓનાં આજીવિકાદિ સાધનામાં સહાય કરવી તે અહિંસા છે.
મારા સર્વ જાતના પ્રેમી ભક્તો વિરુદ્ધ ચિંતવવું, બોલવું વા પ્રવર્તાવું તે મહા હિંસા છે. મારા ભક્તોનું શુભ ચિંતવવું, ચિંતવાવવું અને તેવી કેઈ ચગ્ય પ્રવૃત્તિ કરવી તે અહિંસા છે. શુદ્ધ બ્રહ્મરૂપ જૈનધર્મની અથવા શુદ્ધાત્મસાધક જિનોની વિરુદ્ધ જે કંઈ પ્રવૃત્તિ કરવી તે હિંસા છે. મારા ભક્તોને મદદકાલે મદદ ન કરવી તે હિંસા છે.
મારા ભક્તોએ મત, પંથ, કિયાદિ ભેદે ભેદ પાડીને પરસ્પરને ધિક્કાર કરવો ન જોઈએ. મારા ભક્તો ગમે તે રીતે, ગમે તે ભાવે મને પૂજે, માને, આરાધે, તેમાં બાહ્યભેદ પડે; છતાં અંતરમાં તેઓએ ભેદ ન રાખ. જે તેઓ ભેદભાવ ધારણ કરીને પરસ્પર લડે અને પરસ્પરના દ્વેષી બને તે તે મહાહિંસક છે. જેઓ પશ્ચાત્તાપ કરીને પોતાની ભૂલ સુધારે છે અને મારા ભક્તોમાં
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર મને દેખે છે તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
મારા ભક્તોએ ગરીબ જનને, ભૂખ્યાઓને ખાવા આપવું. સાધુ, ત્યાગીઓને અન્ન, વસ્ત્રદાન આપવું. તેથી તેઓ અહિંસાધર્મ દ્વારા મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
મારા ભક્તોએ અન્ય જીવોને પ્રતિકૂળ હોય તેવું ન કરવું અને મનમાં પ્રતિકૂળ ચિંતવવું નહીં.
મારા ભક્તોએ દિન, ગરીબોની વહારે ચઢવું. મારા. ભક્તોએ કન્યાઓનું, સ્ત્રીઓનું, બાળકોનું રક્ષણ કરવું; તેમનો વધ કરે નહીં.
- હિંસા કરવાથી પાપ થાય છે અને સર્વ જીવોનું રક્ષણ કરવાથી પુણ્યબંધ થાય છે. કેઈપણ મનુષ્યના આત્માની હેલના કરવાથી પાપ થાય છે (તે હિંસા છે) અને તેના ગુણનો રાગ કરવાથી પુણ્યબંધ થાય છે તથા તેનાથી નિર્જરા થાય છે. મનુષ્ય. કેઈના પ્રાણને નાશ કરવાને સત્તાવાનું નથી, કારણ કે કોઈને તે જીવ આપવા સમર્થ નથી. રોગીઓના રોગનો નાશ કરવા નીરંગાલયે સ્થાપવાં તે દયા છે. દુઃખીઓને દુઃખમાંથી બચાવી. લેવા માટે જે વિચાર કરવા યા પ્રવૃત્તિ કરવી તે દયા છે. અહિંસાની પ્રાપ્તિની ઇછા કરનારાઓએ પોતાના હૃદયમાંથી નિર્દયતાને દૂર હાંકી મૂકવી જોઈએ, દયાના વિચારથી મનને ભરી દેવું જોઈએ અને દયાનાં કાર્યોમાં ભાગ લેવે જોઈએ.
આકાશમાં ઉડનારા પંખીઓ તેમ જ પશુઓ વગેરેનું ન્યાય દષ્ટિએ તથા સ્વાધિકારે રક્ષણ કરવા પ્રયત્ન કરે. જે તમે મનુષ્ય પશુઓ અને પંખીઓની દયા માટે પ્રવૃત્તિ નહીં કરો અને મારી દયા માટે પ્રાર્થના કરશે, તે તે અન્યાય ગણાશે તમે બીજાએ તરફ દયા કરી બતાવશે તે તમે મારી–પરમાત્માની કૃપા માટે પાત્ર બનશે.
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે
સર્વ મનુષ્યોની સમાન હકક સ્વતંત્રતા રક્ષવી એ વ્યવહારથી અહિંસા છે. મનુષ્યનાં દુઃખમાં ભાગ લે. તેમને આજીવિકાદિ કર્મોમાં સહાય કરે. મનુષ્યને માટે સર્વ જાતના સુખની વ્યવસ્થા કરે. ચતુર્વણુ એવા સંઘની શક્તિઓના તથા તેની જીવનદશાના રક્ષણમાં આત્મભેગ આપ તે અહિંસા છે. ગૃહસ્થાને ગૃહસ્થના જીવન પ્રમાણે જિવાડવા માટે તેમને અનુકૂળ જીવંત કર્મોના ચેપગ્ય અધિકારી કરવા તે અહિંસા છે.
ત્યાગીઓને ત્યાગધર્મના અધિકારે સ્વતંત્ર ધર્મ-વિચારઆચારમાં તેમને અનુકૂળ એવા જીવનપ્રવાહને પવિત્ર રાખવા તથા લક્ષવા એ ધાર્મિક અહિંસા છે.
ગૃહસ્થ સ્વદેશ, ધર્મ અને જીવનપ્રવાહને રક્ષી, દેશ કાલાનુસારે મારા ભક્ત બનીને આજીવિકાદિ કર્મો વડે જીવી શકે. તેમની આવી પ્રવૃત્તિ એ અહિંસા છે.
“દરેક મનુષ્ય વિદ્યા વડે બ્રાહ્મણ બને, ક્ષાત્રકમથી ક્ષત્રિય બને, વ્યાપાર-કૃષ્ણાદિ કર્મથી વૈશ્ય બને અને સર્વ જાતથી સેવાથી શૂદ્ર બને. મારા કહેલા ધર્મનું પાલન તથા વૃદ્ધિ કરી શકે તે માટે ક્ષેત્ર, કાલ, ભાવ અનુસાર તેઓ જે કંઈ કરે તે અહિંસા છે.
ચારે વર્ણના મારા ભક્ત લેકએ સંઘ, ધર્મ વગેરેના રક્ષણાર્થે ક્ષેત્ર-કાલ અનુસાર બનેલા શસ્ત્રાદિથી યુક્ત રહેવું અને દેશ, સંઘ આદિની રક્ષાર્થે તથા આત્મરક્ષાર્થે ધર્મયુદ્ધમાં ઊતરવું. સર્વ વિશ્વમાં અલ્પહાનિ અને મહાલાભાર્થરૂપ સ્વાતંત્ર્યના રક્ષણને માટે મારે ભક્ત શસ્ત્ર ધારણ કરે તો તે અહિંસાધમ છે, અને તેથી વિરુદ્ધ પ્રવર્તવું તે હિંસા છે.
“મારા ભક્તોએ સમસ્ત વિશ્વમાં ન્યાયરૂપ અહિંસાને પ્રચાર કરવો. વિશ્વ એ મારું ધર્મરાજ્યનું મંદિર છે એમ સમઅને સમસ્ત વિશ્વના મારા ભક્તોએ કોઈનો વિશ્વાસઘાત કરવો
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
નહીં; કોઈના પ્રાણ લેવા નહીં. પિતાના પ્રાણ સમાન અન્ય જીવોના પ્રાણ સમજે. મારી શ્રદ્ધા ધારણ કરી દયા પાળે.
“મનુષ્યો ! તમે વિશ્વના જીવને આત્મસમાન ચાહે, વિશ્વના જીનાં અશ્રુઓ છે. તેમાં તમારે ઉદ્ધાર છે, એમ નકકી માનશે. હે માનવ ! તમે અહિંસાના માર્ગ પર આવે, એટલે તમે મારું સ્વરૂપ જોવા સમર્થ બનશે. તમારા ઘરમાં દયાને પ્રકાશ કરે. તમારા કુટુંબમાં દયાને પ્રચાર કરે. તમારા દેશમાં અને કેમમાં દયાને પ્રચાર કરે. અસુરે હિંસાયજ્ઞ કરે છે, તે સુરો અહિંસાયજ્ઞ કરે છે. આત્માના જ્ઞાનરૂપી અગ્નિને પ્રગટા અને તેમાં દુષ્ટ વૃત્તિઓ અને દુષ્ટ પ્રવૃત્તિઓ રૂપ અસુરને હામી દો. એમ કરીને તમે વિશ્વમાં સ્વતંત્ર બને.
મનુષ્યો ! તમારી મન, વાણી, કાયાની શક્તિઓને નાશ કરો તે હિંસા છે અને મન, વાણ, કાયાની શક્તિઓનું રક્ષણ કરવું તે અહિંસા છે. તમે આત્મરૂપ વીરમાં ઊંડા ઊતરી જાઓ, એટલે તમે સત્ય વીર-પ્રકાશ, જે અનાદિ-અનંત છે, તેને પ્રાપ્ત કરી મારી પેઠે સત્ય જાણી શકશે અને ત્રણે કાળનું સત્ય બેલી શકશે. તેમ કરવાથી તમે આત્મવીરના અહિંસક બની, વિશ્વના અહિંસક બની શકશે. મારા પર શ્રદ્ધાભક્તિ ધારણ કરવાથી તમે પરમ દયાળુ બની શકશે. તેમાં તર્ક કે વિતર્ક કે શંકાની જરૂર રહેવાની નથી.
‘તમે પૂર્ણ શુદ્ધ પ્રેમી બને. મારા પૂર્ણ પ્રેમીઓ પોતે જ વીર બને છે. મનુષ્ય ! શક્તિ પ્રગટાવો. તેથી તમારા માનવબંધુઓનું રક્ષણ કરી શકશે. મારા ભક્તો ! તમે સમજો. મારું લાંછન સિંહનું છે, માટે પાંચમા આરામાં મારા ભક્તોએ સિંહની પેઠે શૂરા બનીને અહિંસા પાળવી પડશે. નિવય મનુષ્ય મારા વીરસ્વરૂપને પામી શક્તા નથી. તેઓ પોતાની હિંસા કરે છે, તે પછી અન્યની રક્ષારૂપ અહિંસા કરવા સમર્થ કયાંથી થઈ શકવાના હતા ?
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પંદરમી વર્ષગાં
‘દેશકાલાનુસાર જેટલી અહિંસા કરાય વિશ્વમાં સર્વાંત્ર જૈનધર્મીના સામ્રાજ્યના પ્રચાર સમસ્ત શક્તિએ વાપરતાં પાછા પડા કે છે, અને તે માટે જે આત્મભાગ આપવા ભય રાખીને અધર્મીને તાબે થવુ અને આપવે તે હિંસા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
તેટલી કરવી અને કરવે, તેમાં પેાતાની ભય પામે તે તે હિંસા તે અહિંસા છે, મરવાને ધ વિચારેને દેશવટો
સવિચારે અને ન્યાય્ય વિચારાના નાશના કતલખાનાનેા નાશ કર્યા વિના અહિંસાના વિચારાનુ જોર પ્રગટ થતું નથી. દુષ્ટ અને હાનિકારક રૂઢિએને નાશ કરવે તે અહિંસા છે. ચારે વણ માંથી કાઈ વર્ણ અન્ય વર્ણને જીવતી ન રહેવા દે અને તેની શક્તિ હરી લે તે હિંસા છે. રાજા પાતે દુષ્ટ બનીને પ્રજાને કર વગેરેથી પીડે, અન્યાય—જુલમ કરે અને પ્રજા તેને દંડ આપે, તે તે અહિંસા છે. સમસ્ત વિશ્વવતી મનુષ્યેાને સત્ય શિક્ષણ આપવું તે અહિંસા અર્થાત્ દયા છે. વિશ્વમાં મનુષ્ય સ` લેાકેાને પેાતાના એકાત્મા તરીકે વર્તે, દેખે અને સર્વ જીવેાના પ્રાણનું અનેક દૃષ્ટિએ રક્ષણ કરે તે અહિંસા છે.’
મહિષ આને ઉપદેશ :
મહિષ આ ! તમને હું સત્ય ધર્માં કહું છું, અને સમગ્રસરણમાં બેસીને પણ કહીશ.
‘ ક્ષેત્ર-કાળ અનુસાર ધ માર્ગોના પ્રવાહમાં મલિનતા થતાં તે મલિનતાને નાશ કરવા માટે તીર્થંકરે અવતરે છે. ભારત વગેરે દેશમાં ચાલતા ધર્મો, કે જેમાં `અસત્ય, હિંસા વગેરેના તેમ જ સત્યતત્ત્વામાં મિથ્યાતત્ત્વાને પ્રવેશ થયેા છે, તેનેા ઉદ્ધાર કરવા મારા અવતાર છે. માટે મહિષ આ ! મારા ઉપદેશને માન્ય કરે અને તેને સર્વત્ર પ્રચાર કરે,
For Private And Personal Use Only
• સત્યની અનેક દૃષ્ટિએ છે, સત્યના અનેક વિચારે અને આચારા છે. મારા ઉપદેશ પ્રમાણે સત્યને માના. અસત્ય વિચારેનું
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
અને અસત્ય આચારની રૂઢિઓનું જેર તેડી નાખી મારા અનુયાયી જૈનો બને.
કાયાની પવિત્રતા માટે સ્નાનની જરૂર છે. તેના કરતાં આત્માની પવિત્રતા માટે અનંતગણ સત્યની મહત્તા સમજે.
આત્માની શુદ્ધતા માટે, મનની શુદ્ધતા માટે જે કંઈ કરવું તે ધર્મ છે. તેથી અર્થ વિનાની, નકામી અને ભાવનાહીન થઈ પડેલી રૂઢિઓના દાસ ન બને. સત્ય વડે જય કરે. મારા કથન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે. અમુક આચાર અને અમુક વિચારમાં જ એકાંતે ધર્મ વા મુક્તિ છે અને અન્યમાં નથી— એમ એકાંત આગ્રહી બની અન્ય સત્ય વિચારેને અને કર્મોને ધિક્કારો નહીં. સહુમાં મને દેખે, અને તમને ચગ્ય લાગે તેમ, સ્વતંત્રપણે પ્રવર્તે, પરંતુ રૂઢિના પ્રવાહમાં પડેલી મલિનતાને આગ્રહી બન નહીં.
તમને જે ઉપદેશ આપું છું તેની બહાર કેઈ ધર્મ રહ્યો નથી. મારા ઉપદેશમાં સર્વ ધર્મોનો સમાવેશ થાય છે. માટે એવા જયશીલ વિચારોને, આચારને, પ્રવૃત્તિઓને જૈનધર્મ સમજી તે પ્રમાણે પ્રવૃત્તિ કરે. મારા વિચારો એ મારું રૂપ છે. તે રૂપની. સેવા કરવી અને તે પ્રમાણે વર્તવું એ મારી સેવાભક્તિ છે અને મનમાં તેવી ભાવના પ્રગટાવવી તે મારું ભજન છે. મારું પૂર્ણ પ્રેમથી જે ભજન કરે છે તેના આત્માની શુદ્ધિ થાય છે. તેના હદયમાં જે સત્ય પ્રગટે છે તે મારું સત્ય છે. તેવા આત્માઓ વર્તમાનમાં હોય કે ભવિષ્યમાં થાય તો તેઓને મારા ભક્ત જાણવા.
“મહર્ષિએ ! તમે વેષ કે આચારના વિચારમાં બંધાઈન જાઓ અને આત્માને ખીલવો. આત્મામાં સર્વ શક્તિઓ છે. આત્મામાં દેખે. આત્મામાં રમે. આત્મામાં સુખ છે એવી. દષ્ટિએ જે કઈ જે કાળે, જે ક્ષેત્રે, જે ભાવે મારું સ્વરૂપ વિચારે છે તે જૈનધમી મહર્ષિઓ છે. તેઓ સત્ય આત્મારૂપ વીરના
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે દ્રષ્ટા બને છે. તેઓ વિશ્વમાં દેવ છે. તેઓની ભક્તિ કરવી જોઈએ. મહર્ષિએ ! મારી વાણી એ જ વેદ છે. તે પ્રમાણે પ્રવર્તી અને આત્માને પરમાત્મા બનાવે.
“મહર્ષિઓ! સર્વ વિશ્વનો ઉદ્ધારનાર મારે આત્મા છે. હિમાલયેર દેશે અને તે તરફ આવેલા ક્ષીરસમુદ્રવર્તી ક્ષીરદ્વિીપ તરફ તમે વિચારીને મારા ઉપદેશને ફેલાવો. પશ્ચિમ, પૂર્વ, દક્ષિણના સર્વ દેશમાં જૈનધર્મ, કે જે મારા આત્મારૂપ છે, તેને પ્રચાર કરો. સર્વ દેશના મનુષ્યને ઉદ્ધાર કરવા મારો અવતાર છે. સર્વ દેશના મનુષ્યનું મારા આશ્રયથી એકસરખી રીતે કલ્યાણ થવાનું છે.
મહર્ષિએ ! તમે આત્મધ્યાનરૂપ સમાધિમાં મસ્ત બને. -તમારા હૃદયમાં સ્મરણ થતાંની વાર તમારા હૃદયમાં હું યેયરૂપ પરિણમીને તમારી શુદ્ધિ કરનાર છું.
મહર્ષિઓયજ્ઞમાં જીવતાં પશુઓના બલિદાન દેવાના દુષ્ટ રિવાજનો નાશ કરે. પશુના હોમથી આત્માને ઉદ્ધાર થયે નથી, થતું નથી અને થશે નહીં. કામવિષયરૂપ પશુનું આત્માગ્નિમાં બલિદાન આપે. કામરૂપ પશુને છતી તેના સ્વામી-પશુપતિ બને, પરંતુ કામરૂપ પશુ તમારા પર જય મેળવે નહીં એમ વર્તે. મનને વશ કરવાથી મહર્ષિ બની શકાય છે. મનની શુભ વિચારણુ એ સ્વર્ગ છે અને અશુભ વિચારણા તે નરક છે. -જેઓ મારામાં મન ધારણ કરીને કર્તવ્ય કર્મો કરે છે તેઓ ગૃહસ્થ મહર્ષિએ છે, તેઓ ત્યાગીએ છે. મહર્ષિએ મારી અકળ કળાને ધ્યાનમાં અનુભવ કરી શકે છે. મહર્ષિએ ! મારા ઉપદેશ પ્રમાણે તમે વિશ્વના મનુષ્યને આત્મસુખ, કે જે નિત્ય છે, તે જણાવો.”
મહર્ષિઓએ કહ્યું: “વર્ધમાન પ્રત્યે ! વીર પ્રભો ! આપને પૂર્ણ પ્રેમથી વંદન, નમન હો ! આપ પરમાત્મા, પરમેશ્વર, નિરંજન નિરાકાર, સાકાર, પરબ્રહ્મ છે. આપ સર્વ જીવોનાં પાપો હરવાથી
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર'
હર અને હરિ છે. આપ આત્મસ્વભાવમાં રમે છે માટે રામ છે. આપ પરમ પુરુષોત્તમ છે. પાંચમા આરામાં આપના નામસ્મરણથી. અનેક મનુષ્યની મુક્તિ થવાની છે. આપના ધ્યાન અને સ્મરણથી મહાપાપીઓનો ઉદ્ધાર થાય છે અને થશે. આપ નિત્ય અનંતશક્તિના ધામ છે. વેદત્રયી આપની જ સ્તુતિ કરે છે અને આપને જ નમસ્કાર કરે છે. આપની વાણુના ઉપદેશમાં અનંત વેદ સમાઈ ગયા છે. જે પ્રાચીન પુસ્તકોમાં હતું અને છે, તેનો સર્વ સાર આપના જ્ઞાન વડે ઉપદેશમાં સમાયેલે પ્રતીત થાય છે.
પાકી કેરીને ઘેળીને રસ કાઢયા બાદ પછીથી છેતરામાં કંઈ રહેતું નથી, તેમ આજ સુધી જે પ્રાચીન શાસ્ત્રો ચાલતાં આવ્યાં છે અને જેમાં અસત્યનું મિશ્રણ થયેલું છે, તેમને સર્વ સાર ભાગ આપના ઉપદેશમાં આવી ગયું છે. સર્વ વેદનું પરમ સત્ય આપના જ્ઞાનમાં છે. હવે આપના નામથી ધર્મ પ્રવર્તાવાના. છે. આપ પરમ સત્યધર્મના ઉદ્ધારક છે એવો મહર્ષિઓને, સંતને, સાધુઓને, ત્યાગીઓને નિશ્ચય થયે છે.
પાર્શ્વનાથ પ્રભુની પછી અઢી વર્ષે આપને જન્મ થયો છે. આપની આજ્ઞામાં સર્વ ધર્મો સમાઈ જાય છે. આપ પ્રભુને અનંત, અપાર મહિમા છે. આપ સર્વ કલાએ પૂર્ણ પ્રભુ છે. આપ જિનેશ્વર, અહં ત્, વીતરાગ દેવ છે. આપને પ્રવર્તાવેલ ધર્મ પંચમ આરામાં સર્વ જીવેને મુક્તિપ્રત થવાનું છે અને તેમાં સર્વ વેદ-વેદાંતનો સમાવેશ થઈ જવાને છે. તેથી અન્ય પ્રાચીન પુસ્તકે, કે જે એક દિશા દેખાડે છે, તેઓની માન્યતામાં કદાગ્રહી બનવાની જરૂર જણાતી નથી. આપના ઉપદેશ પ્રમાણે જે સત્ય છે તે માનવામાં હરકત નથી. હે પ્રભો ! આપની વાણું. વડે સત્યતત્ત્વ ધર્મરૂપ વેદ પ્રકાશિત થાય છે, તો હવે અન્યની આવશ્યકતા નથી.”
વીરપ્રભુએ કહ્યું : “જન્મજયંતી પ્રસંગે પધારેલા સભ્ય
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાઠ
૭૧
મનુષ્યેા ! તમારા આત્માનું કલ્યાણ હા ! ગૃહસ્થ મનુષ્યાએ શરીરની અપવિત્રતા, મલિનતા ટાળવા સ્નાન કરવું જોઈએ. ગ્રામ, નગરની બહાર મલેાત્સગ કર્યા બાદ નદ્રીકાંઠે વા તળાવકાંઠે વિવેકપૂર્વક સ્નાન કરવું. સૂર્યનાં કિરણેાનું સ્નાન કરવું. શુદ્ધ વાયુનું સ્નાન કરવું. પવિત્ર મૃત્તિકાથી ગુદાલેપ, ઉપસ્થન્દ્રિયલેપ વડે ગુહ્ય ભાગની શુદ્ધિ કરવી. શરીરની પ્રકૃતિ પ્રમાણે ઉષ્ણ જળ યા શીત જળથી સ્નાન કરવુ. વરના હેતુભૂત મલિન પદાર્થોના નાશ કરવેા. શુદ્ધ હવાનેા લાભ મળે અને ગૃહમાં સૂર્યનાં કિરણે પડે અને ઉપદ્રવકારક જંતુઓ ન થાય તેવાં ઘર બંધાવીને વસવુ.
'
· શરીરને માટે આરાગ્યકારક એવા પદાર્થોનું ભક્ષણ કરવું. નિર્દેલ પુષ્ટિકારક જળનું પાન કરવુ. શીત, તાપાદિના રક્ષણાર્થે વસ્ત્રોનું પરિધાન ક્ષેત્રકાલાનુસારે કરવું. સર્વ પ્રકારના ઉપાચેાથી શરીરનું આરેગ્ય સાચવવુ'. વાયુ, પિત્ત અને કફ કરે એવા પદાર્થો ખાવા નહીં. પચે તેટલું ખાવું. ખાઈને પચાવવુ . ગરીબમાં ગરીબ નિન મનુષ્ચાને પણ શારીરિક આરેાગ્ય સચવાય એવુ શિક્ષણ આપવુ. શારીરિક રાગેા ટાળવાને વૈદ્યને સહાય કરવી. વૈદ્યક વિદ્યાને સર્વત્ર પ્રકાશ કરવા. રાગીઓના રોગ ટાળવા નીરેગાલય સ્થાપવાં.
પ્રાતઃકાળમાં મલેાત્સગ કર્યાં ખાદ્ય શૌચાથે સ્નાન કરી દાતણ કરવું. પશ્ચાત્ કસરત કરવી. પુરુષાએ, સીએએ, બાળકાએ, યુકાએ, કન્યાઓએ દરરાજ કસરત કરવી. ભેાજનના નિયમે પ્રમાણે ભાજન રાંધવું. વિદ્યા, વ્યાપાર, કૃષિક, સેવા વગેરે કર્મમાં પ્રામાણિકપણે વવું. ચારે વર્ણના મનુષ્યાએ પરસ્પર સંપીને રહેવું.
બ્રાહ્મણેાએ બ્રાહ્મણના કન્યકમ પ્રમાણે વ વુ'. ક્ષત્રિયાએ ક્ષાત્રક પ્રમાણે વવું તે ક્ષાત્રધર્મ છે. વૈશ્યેાએ તેમના ગુણ કમ પ્રમાણે વર્તવું તે વૈશ્ય ધર્મ છે, અને સેવકેએ સા નિક
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
કાર્યોની સેવા કરવી તે શુદ્ર ધર્મ છે. બ્રાહ્મણાદિ ધર્મો મુખ્યતાઓ તે તે લોકોની પ્રકૃતિ અનુસાર મેં ઉપદેશ્યા છે. આત્મધર્મ તરીકે જૈન ધર્મ છે. મનને જીતવાને માટે મેં જે વિચારે દર્શાવ્યા છે તે પ્રમાણે મારા સર્વ ભક્તોએ વર્તવું.
‘દ્વીપ, દ્વીપાંતર દેશની સાથે મારા ભક્તોએ વ્યાપાર કરો. મારા ભક્તોએ પરતંત્ર, ગુલામ બનવું નહીં અને અન્યદેશીઓને ગુલામ બનાવવા નહીં. મારા ભક્તોએ દેશની, જન્મભૂમિની રક્ષામાં પરિપૂર્ણ આત્મભેગ આપવો અને દેશની દુર્દશા થવા દેવી નહીં. સર્વ જાતિઓએ વ્યાપારાદિકના જીવનસૂત્રનો નાશ ન થવા દે.
મારા ભક્ત સભ્ય મનુષ્યએ સંઘની સર્વ શક્તિઓની અભિવૃદ્ધિ કરવી અને ચાતુર્વણ સંઘના કાયદાઓને માન આપી વર્તવું. મારા ભક્તોએ દુષ્ટોને શાસન કરવું જોઈએ. અતિદયા, કે જે ગૃહસ્થના અધિકારની બહાર છે, તેને ત્યાગ કરવો. તે જ રીતે ગૃહસ્થના ધર્મમાર્ગની બહારની નિર્દયતાનો ત્યાગ કરે. દયાથી વિશ્વનું પાલન થાય છે અને નિર્દયતાથી દેશ, કેમ, સંઘને અને ધર્મને નાશ થાય છે.
મારા ભક્તોએ અન્ય ધમ પ્રજાઓને સંતાપવી નહીં તેમ જ તેમના કરતાં શક્તિઓની વૃદ્ધિમાં કદી પાછા પડવું નહીં. અધમી દુષ્ટ લોકોનું જોર વધવા દેવું નહીં. તેને કબજામાં રાખવા અને કદી મોહ વગેરે પ્રમાદેને વશ થવું નહીં. મારી સર્વ ભક્ત પ્રજાએ પ્રજાસંઘ અને સ્વતંત્રતાના કાયદાઓનું રક્ષણ કરવું. રાજા પ્રજા પર અન્યાય કરે એવી સ્થિતિમાં તેને મૂ નહીં. સભ્ય મનુષ્યએ આદર્શ જીવન ગાળવું.
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. આદર્શ ગૃહસ્થ જીવન દાન :
“ગૃહસ્થ ! તમારા ગૃહાવાસનું મુખ્ય ફલ દાન છે. સાધુએને, અતિથિને દાન આપી જમવું જોઈએ. પોતાને ઘેર પધારેલ ત્યાગીઓનું સન્માન કરવું અને તેઓને પૂર્ણ ભાવથી દાન આપવું. સાધુઓને દાન આપવાથી અનંતગુણ ફલ પ્રાપ્ત થાય છે. ત્યાગીએને અન્ન, વસ્ત્ર, ઔષધ, વસતિ વગેરેનું દાન કરવાથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ પ્રેમેલ્લાસે દાન આપવું જોઈએ. વિદ્યાર્થીઓને વિદ્યા વગેરેનું દાન આપવું. અતિથિઓને દાન આપવું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને સન્માનપૂર્વક પિષવા. વિદ્યાદેહી બ્રાહ્મણને અન્ન-વસ્ત્રાદિકનું યથાશક્તિ પ્રેમપૂર્વક દાન આપવું. દાનને પ્રતિબદલે ઇચ્છીને લેનારને દાન ન આપવું, પરંતુ પ્રતિબદલાની ઇચ્છા વિના મારી પ્રાપ્તિ માટે દાન આપવું.
“જ્ઞાનદાન, વિદ્યાદાન, અન્નદાન, ભેજનદાન, વસ્ત્રદાન, ધન-દાન, ઔષધદાન વગેરે દાને પિકી જેને જે દાન એગ્ય હોય તેને તે દાન આપવું. તેમાં આનંદ માન. દાનથી ત્યાગની સિદ્ધિ થાય છે. જે દાની બને છે તે ત્યાગી બને છે. જે દાની છે તે પરોપકારી તથા પ્રેમી છે. જે દાની છે તે ઉદાર ભાવનાવાળે છે. દાની સમાન કેઈ મહાન નથી. જે દાની છે તે મારે સત્ય ભક્ત છે. જે મન, વાણી, કાયા, ધન વગેરેનું દાન કરે છે તેના આત્માની શીવ્ર ઉન્નતિ થાય છે. પરસ્પર લેવું અને દેવું, એ અનાદિસિદ્ધ -વ્યવહાર છે. તેમાં જે કંજૂસાઈ કરે છે તે આત્માને પ્રકાશ કરી શકતો નથી અને જે ઉદાર બને છે તે આત્માને પ્રકાશ કરીને મારા
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४
અધ્યાત્મ મહાવીર
પદને પ્રાપ્ત કરે છે. મારામાં જેની અચળ શ્રદ્ધા છે અને જે મારામાં મસ્ત બની ગયા છે, એવા મારા મસ્ત ભક્તોને ઉપયેગી જે કંઈ આપવામાં આવે છે તેના ફળને પાર નથી.
મારા ધર્મને ઉપદેશ આપનાર અને મારા ધર્મની પ્રવૃત્તિ કરનારાઓને જે કંઈ આપવામાં આવે છે તેથી તેઓને મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અષભાદિ તીર્થકરોએ પ્રથમ દાનધર્મની મહત્તા જણાવી છે. જેટલા તીર્થકરે થાય છે તેટલા ત્યાગમાર્ગ પૂર્વે દાન આપે છે. દાન વિનાનો કઈ ધર્મ નથી. દાન દેવું એ જ ભક્તિ, તપ અને કર્મ તથા જ્ઞાન છે, ભૂખ્યાને ખાવા આપો, તૃષાતુરને જલ આપ, વસ્ત્રના ખપવાળાને વસ્ત્ર આપે, ઔષધના. ખપવાળાને ઔષધ આપે. તમારી પાસે જે કંઈ હોય તેમાંથી બીજાઓને આપે. અજ્ઞાનીઓને જ્ઞાનનું દાન આપે. અધમીઓને ધર્મનું જ્ઞાન આપે. અશક્તોને શક્તિ આપો. અભક્તોને ભક્તિનું દાન આપો. અશુદ્ધ પ્રેમીઓને શુદ્ધ પ્રેમનું દાન આપે. સંકુચિત દષ્ટિવાળાઓને વિશાલ દષ્ટિનું જ્ઞાન આપો. તમારી પાસે જે કંઈ હોય તેમાં સર્વનો ભાગ છે. તમે જે આપશે તે તમારા ભાવ પ્રમાણે વિશેષ પામી શકશે. તમારી પાસે ધન વગેરે જે કંઈ હોય તે એકલા તમારા માટે નથી, તેમાં બીજાઓને ભાગ છે. માટે મમતા રાખી દાનધર્મ કરવામાં કંજૂસ થતા નહીં.
સાધુઓને, આચાર્યોને ભેજનાદિ દાન આપો. દાની ભક્તો મારા હૃદયમાં પ્રવેશ કરી શકે છે, અને તેઓ મોક્ષપદને પ્રાપ્ત કરી શકે છે. તમારી પાસે જે કઈ માગવા આવે છે તે તમને ધર્મ આપવા આવે છે એમ નક્કી સમજે. તમો પ્રથમ આપતાં શીખે અને પછીથી લેતાં શીખો. મનુષ્ય ! તમારી ઉન્નતિ માટે જ્ઞાનાલ, વિશાલ, ગુરૂકુલે, દાનશાલાએ, ઔષધશાલાઓમાં સર્વસ્વ અર્પણ કરે.
મારા પ્રિય ભક્તોએ વાપી, તળાવ, નહેર, નદીઓ, કેડે.
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશ ગૃહસ્થ જીવન
cr
વગેરેની સગવડ કરીને લેાકેાનાં દુઃખ ટાળવાં જોઈએ. મારા ભક્તોએ આરામ, બગીચા વગેરે બનાવીને લેાકેાને આરામ આપવો જોઈ એ. મારા ગૃહસ્થ ભક્તોએ અંધા, લૂલા, ખહેરા મનુલ્યે! માટે શાળાઓ સ્થાપવી અને મુસા માટે સત્ર જ્યાં ત્યાં ધ શાળાએ સ્થાપવી. મારા ભક્તોએ ગાંડા મનુષ્યેા માટે ગૃહે સ્થાપવાં અને તેઓની સારવાર કરવી. મારા ભક્તોએ પશુએ અને પ`ખીએ, કે જે માંદાં, અશક્ત, અંધ, લૂલાં હોય, તેઓ માટે પશુશાળા સ્થાપવી અને તેઓની વૈદે પાસે દવા વગેરે કરાવવાની વ્યવસ્થા કરવી. અનાથ, ગરીબ મનુષ્યા માટે ધર્મશાળાઓ સ્થાપવી અને તેનાં દુઃખ ટાળવા શારીરિક, માનસિક અને ધન-શક્તિનુ દાન આપવું.
‘મારા ભક્તોએ પવિત્ર ઉપયાગી વૃક્ષેાને જેમ અને તેમ નાશ થતા અટકાવવો. મારા ભક્તોએ જાહેર માર્ગો પર આંબાનાં વૃક્ષા, વડનાં વૃક્ષેા, પીપળાએ, લીમડાએ વાવવાં અને મનુષ્યેાના સુખની સગવડ કરવામાં લક્ષ્મીના વ્યય કરવો. મારા ભક્તોએ સ્મશાનમાં વૃક્ષેા વાવવાં અને ત્યાં ત્યાગીઓને રહેવા માટે વૈરાગ્યામે આંધવા. મારા ભક્તોએ મારા નામના જાપ જપનારા તથા મારું ધ્યાન ધરનારા ઋષિઓ, કે જે પતાની ગુફાઓમાં વસતા હાય, નદીકાંઠે, તળાવ-સરવરકાંઠે વસતા હોય, સમુદ્રફ્રીપેામાં વસતા હોય, ગમે તે સ્થાનમાં, ગમે તે વૃક્ષ નીચે વસતા હોય, તેઓને અન્ન-વસ્ત્ર-પાત્રાદિનું દાન આપવું અને તેની પૂર્ણ પ્રેમથી સેવા કરવી, મારા ભક્તોએ કુપાત્રોને દાન ન આપવુ', મારા ભક્તોએ સાધુઆને, સાધ્વીઓને પૂર્ણ ભક્તિથી દાન દેવું. મારા ભક્તોએ ત્યાગી, ફકીર, મહાત્માઓને ભાજન કરાવીને ખાવુ અને તેઓને સતાવવા નહીં તેમ તેઓના અશુભ આશીર્વાદ લેવા નહીં.
‘મારા ભક્ત એવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને ત્યાગીવશે એકીક્તની પરસ્પર સહ્રાય કરવામાં પ્રાણાદિકના ત્યાગ કરવે
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર અને દુષ્કાળાદિ પ્રસંગમાં આપદુધર્મથી પણ તરતમાગે આજીવિકા ચલાવવી અને એકબીજાને ખાવા-પીવા આપવું.
“મારા ભક્તોએ અનાર્ય પ્રજાને સુધારવા માટે અને તેઓને આર્ય કરવા માટે અનાર્ય દેશમાં ગમન કરવું અને ત્યાં જૈનધર્મની પાઠશાળાઓ સ્થાપવામાં કરોડો, અબરે સુવર્ણમુદ્રાએને વ્યય કરે. મારા રાગી ભક્તોએ અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, કીર્તિદાન અને ઉચિતદાન આપવામાં કદી પાછી પાની કરવી નહીં. મારા ભક્તોએ રાજ્યવ્યવસ્થા કરવામાં વિત્તનો -વ્યય કરે અને કેઈ મનુષ્યને અન્યાય ન થાય એવા રાજ્યવ્યવસ્થાના કાયદાઓ બાંધવા.
“મારા ભક્તોએ મારા વડે પ્રકાશિત થયેલ તને અભ્યાસ કર અને ક્ષેત્રકાલાનુસારે સંકુચિત દષ્ટિએને ત્યાગ કરી વિશાળ દષ્ટિએને ધારણ કરવી તથા બાહ્ય સત્તાઓને પોતાના તાબામાં રાખવી. તેમાં અલ્પ દોષ અને મહાન લાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરવી. -મારા ભક્તોને સ્વાધિકારે રાજ્યાદિ કર્મ સેવતાં દેષ લાગતો નથી, પરંતુ ઊલટો મહાલાભ પ્રાપ્ત થાય છે. માટે તેઓએ એવા કર્મમાં આત્મદાન દેવું અને પાપી, દુષ્ટ લેકેથી ધર્મસત્તાનું રક્ષણ કરવું. મારા ભક્તોએ વેશ્યા વગેરે કુપાત્રમાં દાન ન આપવું અને ધમજનેનું પોષણ કરવું.” પ્રામાણિકતા :
મનુષ્યએ મન, વાણી અને કાયાથી પ્રામાણિકપણું ધારણ કિરવું. પ્રામાણિક મનુષ્ય મારા આત્મારૂપ છે. જે મનુષ્ય દ્રોહી, વિશ્વાસઘાતી, પ્રપંચી, દંભી છે તે મારે ભક્ત બની શકતો નથી. મારી આજ્ઞા ઉઠાવનાર સર્વ દેવો અને સર્વ દેવીઓ પ્રામાણિક મનુષ્યની પ્રશંસા કરે છે અને તેને સહાયતા કરે છે. જે મનુષ્ય પ્રામાણિક નથી તે મનુષ્ય કહેવરાવવાને માટે પણ લાયક નથી. અપ્રામાણિક મનુષે નારકીના દુઃખોની સજાને પામે છે અને તેઓ
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
નીચ યોનિઓમાં અવતાર ગ્રહણ કરે છે. અપ્રામાણિક મનુષ્યન વિચારે પર અને પ્રવૃત્તિઓ પર વિશ્વાસ રાખવાથી મરણાદિ. મહાદુઃખ પ્રાપ્ત થાય છે. જે બેલીને ફરી જાય છે વા પ્રતિજ્ઞા પ્રમાણે વર્તતા નથી, તે વિશ્વાસઘાતક બને છે. અપ્રામાણિક મનુષ્યનું જીવન નરકરૂપ છે અને તેની મીઠી વાણીમાં અનેક જાતનાં વિષ ભરેલાં હોય છે. અપ્રામાણિકતાનો ત્યાગ કરે અને સર્વ જાતના વ્યવહારમાં પ્રામાણિક બનો. પ્રામાણિકતા પ્રાપ્ત કર્યા વિના તમે. પ્રેમી ભક્ત બની શકવાના નથી. જેને પિતાના આત્માના પર વિશ્વાસ નથી તે અન્યને વિશ્વાસ કે પ્રેમ મેળવી શકતો નથી. મારી નજીકમાં આવવા માટે પ્રામાણિક્તાને આત્મારૂપ માનીને તે પ્રમાણે મનુષ્યએ વર્તવું જોઈએ. જે પ્રામાણિક છે તે ભક્ત છે અને તે પરમાત્મપદને આત્મામાં પ્રગટાવી શકે છે.
પ્રામાણિક મનુષ્ય પર હું સદાકાલ પ્રસન્ન છું અને એમનો ઉદ્ધાર કરું છું. અપ્રામાણિક મનુષ્ય પ્રામાણિકતા લાવવા પશ્ચાત્તાપૂર્વક પ્રવૃત્તિ કરે છે તે તેઓના આત્માઓમાં મારું વીરસ્વરૂપ ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયિક ભાવે પ્રગટ થાય છે.
“લેવડદેવડ આદિ સર્વ વ્યવહારોમાં પ્રામાણિકપણે વર્તે. સૂર્ય, ચન્દ્ર, સાગર, પૃથ્વી વગેરે પ્રામાણિકપણે ગતિ કરે છે. તે તરફ લક્ષ રાખીને પ્રામાણિક બનો. પ્રામાણિક મનુષ્યો મારો પ્રેમ, પ્રાપ્ત કરે છે. તેથી તેઓ સંસાર વ્યવહારમાં વર્તતા હોવા છતાં પણ આત્મશુદ્ધિ કરે છે.
બ્રાહ્ય ઋદ્ધિથી ઈન્દ્ર સમાન બનનારાઓ પણ પ્રામાણિક્તા વિના સત્ય સુખ કદી પ્રાપ્ત કરી શક્તા નથી. અપ્રામાણિક મનુષ્ય અનેક પ્રકારનાં અશુભ કર્મ ગ્રહણ કરે છે અને તદનુસાર દુઃખ. ભોગવે છે. અન્યને છેતરવા માટે જેઓ અપ્રામાણિક બને છે તેઓ પ્રથમ તે પોતાના આત્માને છેતરે છે. તેથી તેઓ પ્રથમ આત્મઘાતક બને છે. તેમના પર જેઓ વિશ્વાસ મૂકે છે.
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
અધ્યાત્મ મહાવીર
તેમના આત્માઓને નાશ કરવા તે ચંડાલ, જલ્લાદ બને છે. અપ્રામાણિકપણામાં જેટલી જાતનાં પાપ વસે છે તેટલાં અન્યમાં વસતાં નથી. અપ્રામાણિક મનુષ્ય જાતિથી અને કર્મથી અનાર્ય છે. પ્રામાણિક મનુષ્ય આર્ય બને છે. અપ્રામાણિક મનુષ્ય મહા ભયંકર છે. તે કઈ વખતે શું કરશે તે કહી શકાય નહીં અને તેની પ્રતિજ્ઞાઓ પર વિશ્વાસ મૂકી શકાય નહીં.
“મારો વીરાત્મા ભક્ત અપ્રામાણિક બનતો નથી, પણ અવીયંત્મા, નપુંસક-ગુલામ–મહી આત્મા અપ્રામાણિક બને છે. માટે મારા ભક્તોએ પ્રામાણિક બનવું અને અપ્રામાણિક મનુષ્યને શાસન કરવું. દેશ, સમાજ, સંઘ, રાજય, ધર્મમાંથી અપ્રામાણિક્તાને નાશ કરવા ઉપદેશાદિક સમ્પ્રવૃત્તિ સેવવી.
અપ્રામાણિક મનુષ્યની ભક્તિમાં પણ અપ્રામાણિકતા હોય છે. પ્રામાણિક મનુષ્ય જે જે કરે છે, બેલે છે અને વિચારે છે, તે મારી પૂજા, સેવા, ધ્યાનરૂપ છે. પ્રામાણિક મનુના હૃદયમાં મારું વીરપણું પ્રકાશમાન પ્રગટ વતે છે. તેથી તેઓની સેવા કરનારાઓ વસ્તુતઃ મારી સેવા-પૂજા કરે છે. અપ્રામાણિક્તાને દૂર કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. આત્માની પ્રામાણિકતામાં મરવાથી મારી પ્રાપ્તિ થાય છે, માટે મારા ભક્તોએ સર્વ પ્રકારના વિચારમાં, આચારમાં, કાર્યોમાં તથા લેવડદેવડના વ્યવહારમાં પ્રામાણિકતા રાખવી. મનુષ્યએ અપ્રામાણિકપણાને દૂર કરવા સર્વ પ્રકારના પ્રયત્નો કરીને મારે શરણે આવવું અને તેની પ્રાપ્તિને મારી પ્રાપ્તિ માની વર્તવું.
સંસારનાં અનિત્ય ક્ષણિક સુખની લાલચથી, હે મનુષ્ય ! તમે અપ્રામાણિક ન બનો. વિશ્વવત સર્વ મનુષ્યો ! તમે પાપથી ડરો, મારા બોધથી ચેતો અને હજારે લાલને પગ તળે જીંદી નાખી પ્રામાણિક રહો. અપ્રામાણિકપણાથી લાંબાકાળ સુધી રાજ્ય ચાલતાં નથી, વ્યાપાર ચાલતા નથી અને અંતે વિશ્વમાં અંધા
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
૭e
ધૂધી થવાથી મનુષ્ય વગેરેને તથા ધર્મને પ્રલય થાય છે. મનુ ! અપ્રામાણિકપણાની સર્વ કલાઓ, ચાતુર્ય, બુદ્ધિ, શક્તિઓ અંતે ધૂળમાં ભળવાની છે. તમે સર્વજ્ઞ પરમાત્માને છેતરવા સમર્થ થવાના નથી. મનુષ્ય ! તમારી સર્વ ચેષ્ટાઓ ગમે તેવી ગુપ્ત હોય, તે પણ હું જાણું છું. માટે વક્રતાનો ત્યાગ કરીને સરલ બનો. તમારાં ગુપ્ત પાપ પણ કર્મોદયે પ્રગટ ફલરૂપે જાહેર થયા વિના રહેવાનાં નથી, માટે અપ્રામાણિક બની તમારી જિંદગીને બરબાદ ન કરે. તમારી સુવર્ણમય ઝળકતી જિંદગીને અપ્રામાણિકતારૂપ વિષ્ટામાં ન ખરડે. અપ્રામાણિક પ્રાણુતે પણ ન અનો. જે વખતે તમે અપ્રામાણિક બનવાને એક સંકલ્પમાત્ર કરશે, ત્યારથી તમારા હૃદયમાંથી સેય, ધ્યેય, પૂજ્ય, ચિંત્યરૂપે મારે વાસ દૂર છે, એમ માનશે. મનુષ્ય ! તમને હજારે દુખ પડે, તે પણ સમતા રાખે અને વિશ્વાસ રાખશે કે પ્રામાણિક હૃદયમાંથી ભભૂકતે અગ્નિ હજારો, લાખે અપ્રામાણિક મનુષ્યની શક્તિઓને ભસ્મ કરી દેશે. અપ્રામાણિકતાનું કૃત્રિમ અળ સદાકાળ જીવતું રહેવાનું નથી.
“પ્રામાણિક રાજા, પ્રજા, સંઘ તરફ મારે પૂર્ણ પ્રેમ અને લાગણી છે. અપ્રામાણિક રાજાઓ કે પ્રજાઓની જીતમાં તેઓની વંશપરંપરાનો નાશ રહે છે. તેને તેઓ દેખી શકતા નથી. ખાવાને માટે એક રેટ, પીવાને માટે લેટો પાણી અને રહેવાને માટે નદીકાંઠે કે પર્વત પર એક ઝુંપડું મળે તો પણ તમે પ્રામાણિકતાથી ચલાયમાન થતા નહીં, કારણ કે તમારી એવી જિંદગીમાં, તમારા ભજનમાં મારે ય પરિણામે વાસ છે, અને તે વખતે તમારા આત્મામાં વીર પ્રભુત્વ પ્રગટ થાય છે. લાંચ, જૂઠી સાક્ષી, થાપણું એળવવી, કેઈની લમી લઈને ફરી જવું ઇત્યાદિ અનીતિઓના માર્ગોમાં અપ્રામાણિકતા વસી છે. અપ્રામાણિક્તારૂપ મોહશયતાનના સંગીઓને શુદ્ધાત્માની પ્રાપ્તિ થવાની નથી. શુદ્ધાત્મારૂપ હું વીર પરમાત્મા છું. તેને વિશ્વાસ ધારણ કરીને, ભવ્ય મનુષ્ય
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
અધ્યાત્મ મહાવીર મારા ઉપદેશમાં શ્રદ્ધા ધારણ કરે.
સર્વ પ્રકારના સગુણ એ મારું આત્મપર્યાયરૂપ છે. તેમાં વિશેષતઃ પ્રામાણિકતામાં મારું પર્યાયરૂપત્વ છે. તેના, મનુષ્ય ! સંગી બને. ભવ્ય મનુષ્ય! અન્ય મનુષ્ય ! પશુઓ અને પંખીઓ તરફ તમે જે અપ્રામાણિકપણે વર્યા તે, મારા (પરમાત્મા) પ્રતિ અપ્રમાણિકપણે વત્ય છે એમ જાણી લેશે અને તેથી તમે પ્રભુના તરફ વિરુદ્ધ વર્તનવાળા બને છે એમ જાણશો. અપ્રામાણિક મનુષ્ય જે ચક્ષુમાંથી રક્ત નીકળે એવી રીતનો પશ્ચાત્તાપ. કરે છે, તો તેને મારી ભક્તિના બળે પ્રામાણિક બને છે. જેની સાથે અપ્રામાણિકપણે વર્યાં છે, તે જે જીવતા હોય તો, તેઓની. માફી માંગે. તેઓની ક્ષમા ગ્રહણ કરી અને ભજન-સ્મરણ કરી શુદ્ધ બનો.
“અપ્રામાણિક મનુષ્યને ગુપ્ત અને પ્રગટ અનેક પ્રકારની શિક્ષાઓ મળે છે, તે પણ તેઓ સ્વાર્થી અને મેહાંધ હોવાથી મારી. આજ્ઞા તરફ વળતા નથી. તેથી તેઓ અંતે દુર્ગતિ પામે છે. મનુષ્યએ માનવભવની મહત્તા જાણવી જોઈએ અને તુચ્છ ભેગા ખાતર પ્રામાણિક્તાને ત્યાગ ન કરવું જોઈએ. મનુષ્યભવ વારંવાર મળનાર નથી. માટે અને છેતરવા પ્રપંચજાળ ન પાથરો. અને સત્યપ્રિય બને. મનુષ્યો ! અપ્રામાણિક બનીને અન્યની હાય ન લે અને તેને દગો ન દે. તમારા કાવતરાના ભેગ તમે પિત થશે અને હાય મારીને રડશે.
“રાજાઓ, શેઠિયાઓ, ક્ષત્રિયે અને સામાન્ય મનુષ્ય સર્વનું પ્રામાણિકતારૂપ ધન છે. એને નાશ થયા પછી કીતિ, પ્રતિષ્ઠા રહેતી નથી. મનુષ્ય ! અસત્ય બોલીને અને અપ્રામાણિક વર્તન ધારણ કરીને તમે તમારી ઈચ્છાઓ પાર પાડવા ઈચ્છે છે, પરંતુ આગળ ગુપ્ત દુઃખના ખાડામાં પડી મરી જશે તે યાદ રાખશે. અપ્રામાણિક મનુષ્યને જેટલે ભય છે તેટલો પ્રામાણિક મનુષ્યોને ભય નથી.
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
વેદના મંત્રો ગોખીને કોઈ પ્રામાણિકતા વિના મારો ભક્ત બની શકતા નથી. પ્રામાણિકતા વિના રાજ્યાદિકની સ્થિરતા થતી. નથી. મારું નામ જેઓ જપતા હોય અને પ્રામાણિકતાથી દૂર રહેતા હોય તેઓ મારા પ્રેમને પ્રાપ્ત કરી શકતા નથી. અપ્રામાણિક મનુષ્ય માટે કેઈ નિર્ભય સ્થળ નથી એમ તમે ખાસ જાણે.
“મારા શરણે આવનારા મનુષ્ય પૂર્ણતયા પ્રામાણિક બને અને દેહભેગના જડ પૂજારી ન બને. આત્મપૂજારીઓ મારા સત્ય ભક્તો છે અને તેઓ સ્વાર્થોને કચરી નાખી પ્રામાણિકતા ધારણ કરે છે. મન, વાણી અને કાયાની પવિત્રતા ખરેખર પ્રામાણિક રહેવામાં છે. સર્વ પ્રકારનું તપ ખરેખર પ્રામાણિક રહેવામાં છે.
“નિંદક, ચાડી ખેર, અસત્ય વક્તા, આળ દેનાર મારા ધર્મમંદિરના પગથિયે પગ દેવા શક્તિમાન થતો નથી, તો તે મારી બ્રહ્મતિનાં દર્શન તે ક્યાંથી કરી શકે ? મનની ઉજજવલ લેશ્યાઓ અને મારી ભક્તિનું બળ ખીલે છે, ત્યારે મનુષ્ય મારા જેવો વીર બનવા પ્રામાણિક જીવન જીવે છે.
“મારી સાથે જેએની ખરી લગની લાગી છે અને જેઓએ મારા પર પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે તેઓની પ્રામાણિકતા ઉચ્ચતર અને શુદ્ધતર થતી જાય છે અને તેઓ અનન્તજ્ઞાનાદિ ગુણથી પ્રકાશિત મારા મંદિરમાં પ્રવેશ કરે છે. જે મારો આસ્તિક છે તેને મારું બળ, મારું હૃદય પ્રાપ્ત થાય છે અને તે પ્રામાણિક આત્મારૂપ બને છે.
“જડ સુખ માટે જે વરુઓ જેવા બને છે તે પ્રામાણિકતાને દેખવા, અનુભવવા ક્યાંથી સમર્થ થઈ શકે? મનુષ્ય! તારું સત્ય જીવન પ્રકાશિત કર અને અપ્રામાણિકતાને દૂર કર. તમે પ્રામાણિકતા પર પૂર્ણ પ્રેમ ધારણ કરે અને તે માટે છે. તમારા આત્માએમાં મારા જેવી શક્તિઓ છે. મારામાં જે છે તે તમારામાં છે. જે બ્રહ્માંડમાં છે તે પિંડમાં છે અને પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે.
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८२
અધ્યાત્મ મહાવીર
ચતુર્દશ લેાક પ્રમાણે મનુષ્યના ક્રેપિડ છે. તેમાં ચતુર્થાંશ લેાકના સર્વ પદાર્થો ખીજકરૂપે ભરેલા છે. માટે પ્રામાણિક બનીને મારી સર્વ શક્તિઓને પ્રાપ્ત કરે. મારી આજ્ઞા પ્રમાણે વનારા મનુધ્યેા કલિયુગમાં પ્રામાણિક વીર બનશે અને તેએ શીઘ્ર મારું સ્વરૂપ પ્રાપ્ત કરશે. પ્રામાણિક ભક્ત મહાત્માએ સકલ વિશ્વને વીરમય કરે છે અને મહાવીર એવા મને પ્રાપ્ત કરી પાતે મહાવીર અને છે.’ વિવેક :
સભ્યજના ! દેશ, કાળ, સ્થિતિને આળખી વિવેકથી વા. પેાતાના ઘરમાં, કુટુંબમાં વિવેકના વિચારેને અને આચારેને ફેલાવે. સર્વ મનુષ્યેાનો સાથે વિવેકથી વર્તો. દેશકાલાનુસારે ઉત્સગ અને અપવાદને જાણે..દરેક કાર્યોંમાં વિવેક ધારણ કરે. દરેક કા કરતાં લાભાલાભને તથા અલાખલને વિવેક કરે. પેાતાની શક્તિએની અને અન્યની શક્તિએની તુલના કરે. સત્યાસત્યને નિણ ય કરે.
દેશ, કેામ, સમાજ, રાજ્યની શક્તિઓને વિવેક કરે. દરેક કાની અનેક બાજુઓને તપાસેા અને કન્ય કાર્ય કરે. દેશ, સમાજ, સંઘ, ધર્મને લાભ અને અલાભ કઈ કઈ બાબતાથી છે તેને દેશકાલાનુસારે નિશ્ચય કરી પ્રવૃત્તિ કરવી. મન, વાણી અને કાયાની શક્તિઓને ખીલવવી, અન્ય મનુષ્યાનુ ચેાગ્યતા પ્રમાણે માન-સન્માન કરવું અને તેઓની ચેાગ્યતા પ્રમાણે તેમની સાથે વવું. પેાતાના હિતસ્ત્રી અને અહિતસ્વી કાણુ છે તેનું જ્ઞાન કરવુ. પેાતાના પ્રેમી અને અપ્રેમી કેણુ છે તેનુ' જ્ઞાન કરવુ.
વિદ્યા, ક્ષાત્રક, વ્યાપાર, કૃષિક અને સેવાધમ નાં સૂત્રેાનુ` પરિશીલન કરી દેશકાલાનુસાર સર્વ શક્તિઓની સમષ્ટિ કેવી રીતે વધે તેનેા વિવેક કરવેા. સઘની હાનિ-વૃદ્ધિના ઉપયેાને તપાસી જોવાં. દેશ, કેામ, રાજ્યની ચડતી અને પડતીનાં હેતુઓનું જ્ઞાન કરવું. અન્ય ધર્મની ચઢતીના અને પડતીના હેતુઓનુ જ્ઞાન કરવું અને સ્વાધિકારે સર્વ ધર્મોની હાનિના અને વૃદ્ધિના ઉપાયે
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
૮૩
તપાસવા તેમ જ તે પ્રમાણે વર્તવું.
વર્તમાન અને ભવિષ્યને વિચાર કરે. દેશકાલ પોતાને સાનુકૂળ છે વા પ્રતિકૂળ છે તેને વિવેક કરવો. પોતાના સહાયક કૈણ છે તેને વિવેક કરી વર્તવું. પિતાના ઉપકારી કેણ છે અને શત્રુઓ કેણ છે તેને વિવેક કરવો.
દેશ, સમાજ, સંઘ, જાતિ, કુટુંબ, ધર્મની વાર્તામાનિક પ્રગતિના ઉપાયે કયા છે અને ખામીઓ કંઈ છે તેનો વિચાર કરવો અને પશ્ચાત ચોગ્ય સુધારો કરવો. અન્ય ખંડના મનુષ્યની ઉન્નતિના અને અવનતિના ઈતિહાસનું જ્ઞાન કરવું અને તેમાંથી સત્ય ગ્રહણ કરવું તેમ જ અન્ય ખંડવાસીઓને સત્ય આપવું. મારે સત્યધર્મ સર્વ વિશ્વમાં સદા સર્વ જીવોને સુખ-શાંતિ આપે તેના દેશકાલાનુસારે એગ્ય ઉપાયે લેવા અને તેઓને આચારમાં મૂકવા.
“સર્વ મનુષ્ય સર્વ વિદ્યાઓને પ્રાપ્ત કરે અને અવિવેકને દૂર કરે એવો બોધ ફેલાવો. મારા ઉપર પૂર્ણ પ્રેમ ધારણ કરીને તથા મારા નામને સ્મરણુજાપ કરીને જેઓ સર્વ વિશ્વને મારા સ્વરૂપ અને પોતાના સ્વરૂપ માની વર્તે છે તેમાં લૌકિકલકત્તર આદિ અનેક પ્રકારના વિવેકે પ્રગટે છે. પરિણામે તેઓની પડતી થતી નથી.
“મારામાં તન્મય થયેલા ભક્તકમાં સર્વ બાબતને વિવેક પ્રગટે છે અને તેથી તેઓ એગ્ય સ્થળે, એગ્ય કાળે, જ્યાં જેવો વિવેક ઘટે ત્યાં, તેઓ આચરી શકે છે.
મારા પર પૂર્ણ શ્રદ્ધાથી જડ અને ચેતન એ બે તત્ત્વને વિવેક પ્રગટે છે અને તેથી બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ સમજાય છે, મિથ્યા વિદ્યા અને સત્ય વિદ્યાનું અંતર સમજાય છે. વ્યવહારધર્મમાં વ્યવહારધર્મ પ્રમાણે વર્તાય છે અને નિશ્ચયધર્મમાં તે પ્રમાણે વર્તાય છે. વ્યવહાર અને નિશ્ચયમાં
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
અધ્યાત્મ મહાવીર
સમ્યકત્વ અનુભવાય છે.
“વિવેકપૂર્વક સર્વ મનુષ્યનું આગતા-સ્વાગત કરે અને તેમનાં દુઃખ ટાળવામાં આત્મભેગ આપો. ધન ખર્ચવામાં વિવેક રાખે. સુપાત્રમાં ધનને વ્યય કરે, પરંતુ હાનિકારક બાબતમાં ધનને વ્યય ન કરે. પિતાનામાં સદ્ગુણ અને દુર્ગુણે કયા કયા છે તેનો વિવેક કરે. પિતાના આત્માની શુદ્ધતા કેટલા અંશે. થઈ છે અને અશુદ્ધતા કેટલા દરજજે છે તેને વિવેક કરો.
“મનુષ્ય! જે તમારામાં વિવેક પ્રગટાવવો હોય તે સર્વ જીવો પર શુદ્ધ પ્રેમ ધારણ કરે અને સર્વત્ર મારું સ્મરણ કરે. વિવેક એ મારું આભપર્યાય સ્વરૂપ છે, માટે જે મનુષ્ય વિવેકને પ્રાપ્ત કરે છે તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
પહેલાં, હે મનુષ્ય ! તું પિતે વિવેકી બન એટલે તારી. આજુબાજુના સર્વ મનુષ્ય વિવેકી બનશે. કહેણીના વિવેક કરતાં રહેણીને વિવેક અનન્તગુણ ઉત્તમ છે. સર્વ મનુષ્યને પ્રિય વચનોની બેલા, તેમને શક્તિ પ્રમાણે આપે અને તેને ચાહો. તમારી પાસે આવેલા મનુષ્ય તમારું દેખીને શીખે અને તેને તમે શિક્ષક બને એવો વિવેક ધારણ કરે. નકામી બડાઈ ન મારે, લઘુતા રાખે અને જ્યાં ત્યાં પ્રવૃત્તિ કરતાં સર્વની સાથે સભ્યતાથી વર્તો. તમારે એક શબ્દ નકામો બેલે અન્યને ન લાગવો જોઈએ. તમારી રહેણુ-કહેણી સભ્યતાથી, સદાચારથી. ભરેલી હોવી જોઈએ.
‘દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના જ્ઞાતા બને. કર્મ કરવામાં કુશલ બને અને અનાસક્ત રહે. તમારી સંગતિમાં આવનારાઓને તમારાથી લાભ મળે એવી પ્રવૃત્તિ આદરે. ગરીબ મનુષ્યના. આત્માઓને પોતાને સમાન ડો. ક્રોધથી અકળાવ નહીં. મનમાં, વાણીમાં અને કાયામાં અહંકાર ન પ્રગટે એવા બને. તમારા વિશ્વાસીઓને સત્યમાર્ગ બતાવો અને તેઓના શ્રેયમાં તમારું
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
જીવન હેમે. કેઈને નીચ ગણીને અપમાન ન કરો. સર્વ જીવને મારા સમાન માની તેઓની સાથે સભ્યતાથી વર્તો. તમારા આભામાં પૂર્ણ પ્રેમ ભરી દે, અને તેને રસ સર્વત્ર સર્વ જીવો પર વહેવડાવો.
જે જે શુભાશુભ કર્મ ઉદયમાં આવે તેનું શુભાશુભ ફળ ભેગવવામાં સમભાવપણે રહેવાનો વિવેક ધારણ કરો. સત્યને સત્ય માને અને અસત્યને અસત્ય માને. ગુણીઓ પર પૂર્ણ પ્રેમ ધારણ કરે અને શત્રુઓનું પણ ચગ્ય પ્રસંગે શ્રેય સાધવા પ્રયત્ન કરો. વિશ્વમાંની જેટલી વસ્તુઓનો ખપ હોય તેટલી વાપરે, પરંતુ વધારે ન લે. અન્ય જીવો વિશ્વમાંથી ખપ પૂરતું લેતા હોય તેઓને વારો નથી. ખપ જેટલું ધન રાખો અને વિશેષ ધનને ઉપચાગ અન્ય માટે કરો. ખપ જેટલું પાણી પીઓ
અને વધારાનું અન્યને આપે. અપેયનું પાન ન કરે અને અભક્ષ્ય વસ્તુઓનું ભક્ષણ ન કરો. પોતાનાં બાળકોને વિવેક શીખવો. સર્વની સાથે ઉચિત વ્યવહારથી વર્તવામાં વિવેક રાખો. સર્વ કર્મો કરવાના પ્રારંભમાં મારું સ્મરણ કરે અને મારું નામ ભજે.
કેઈપણ મનુષ્યની માગણને યથાશક્તિ માન આપે અને બને તેટલું કરે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ વગેરેનો ઉપયોગ કરવામાં વિવેકથી વર્તો. તમારા ભંગ માટે જે વસ્તુઓ છે તે અન્ય જીવો માટે પણ છે, માટે ખપ પૂરતો ઉપગ કરો અને અન્ય માટે સમાન ન્યાય રાખે. સ્વાથી ન બને. ખપ પૂરતો સ્વાર્થ રાખે અને બાકી પરમાર્થ રાખે. આત્માના તાબામાં મનને રાખે, પરંતુ મન સ્વચ્છંદી બની આત્માને રાગદ્વેષના માર્ગમાં ઘસડી ન જાય તે માટે ખાસ કાળજી રાખો. સદ્દગુરુઓના શિષ્ય બનીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે અને સ્વાધિકારે વિવેકથી વ. ઉત્સાહ અને આનંદથી જેવી તેવી સ્થિતિમાં વિવેકથી રહે.
“સત્યની અને અસત્યની પરીક્ષા કરે. ગૃહસ્થદશામાં
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
c
અધ્યાત્મ મહાવીર
સ્ત્રીઓએ અને પુરુષાએ પુત્રી-પુત્રની ઉત્પત્તિ માટે વર્ષોંમાં એકવાર મૈથુન અગર આખી જિંદુગીમાં દેશ કે ખારવાર પરસ્પર સમાગમમાં આવવું જોઈએ અને તદુપરાંત કાયિક, માનસિક, બ્રહ્મચય પાળવાને વિવેક ધારણ કરીને તે પ્રમાણે વર્તવું, પર તુ નિળ ચકલા-ચકલીની પેઠે કામભાગનુ સેવન ન કરવું જોઇ એ. જન્મભૂમિ, જન્મદેશ અને જન્મભાષાના પ્રેમ કી ન ભૂલવે જોઈ એ. સર્વ મનુષ્યેાની ઉન્નતિ માટે રાજય છે—એ દિશાને વિવેક રાખવા જોઈ એ.
‘વિવેકી મનુષ્યેાને સદાકાળ સમાગમ કરવેા જોઈ એ. સ પ્રકારની સુખની સામગ્રી ત્યજીને પણ વિવેકી મનુષ્યના સમાગમ કરવેા. સ` પ્રકારના વિવેકી મનુષ્યાએ મારી પ્રાપ્તિ માટે કલિયુગમાં મારા ભક્તોના, મારા સાધુએને સમાગમ કરવા, કે જેથી તે સર્વોત્કૃષ્ટ મેાક્ષપદ પામી શકે.
“દેશ, કામ, સમાજ, સંઘ, વ્યક્તિ અને સમષ્ટિને હુ લાભ થાય અને તેની અપેક્ષાએ અલ્પ દોષ લાગે તેવી રીતે રાજ્ય, વ્યાપાર, કૃષિક, ધ યુદ્ધાદિક કમે કરવામાં વિવેક ધારણ કરે. પેાતાના ઘેર આવેલા સાધુઓનું અને સાધ્વીઓનુ` આતિથ્ય કરે. તેઓને પગે લાગે અને તેઓની સેવા કરે. લેાભ કરતાં આત્મગુણાને વિશેષ લેાભ કરે. આજીવિકાનાં સાધને માં સ ંતાષી અને અને સમાજને સર્વ શક્તિઓને લાભ મળે એવા વિવેકથી વર્તો.
ધનન
ન
મનુખ્યા ! મેાજશેાખમાં અતિશય ખર્ચાળ ન થાએ. બાહ્યના નકામા ખર્ચાળ ભભકા ન કરે અને મનુષ્યજાતિના ઉદ્ધાર કરવામાં સસ્ત્ર વાપરે. આભૂષણાથી અને અલંકારાથી શરીરને શેાભાવવા કરતાં આત્માને, દેશને, કામને, સમાજને અને સધને શેરભાવે ચૈાગ્ય સ્થળેઅને ચેાગ્ય પાત્રમાં ધનાકિનુ દાન કરવામાં ન અનેા. પરસ્પર માંધેલા પ્રેમવ્યવહારના સંબંધને
ક જૂસ
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદશ હજી જીવન આત્માર્પણ કરીને જાળવો. જડના પૂજારીઓ ન બને, પરંતુ ચૈતન્યના પૂજારીએ અર્થાત્ વરબ્રહ્મના પૂજારીએ બને.
વિવેક એ સ્વર્ગ છે અને અવિવેક નરક છે. વિવેક એ મનુષ્યત્વ છે અને અવિવેક એ પશત્વ છે. નાનામાં નાના કાર્યમાં પણ વિવેક ધારણ કરો અને વિચાર્યા વિના કેઈપણ કાર્ય ન કરે. મારા આત્માઓ! તમે ચેતીને ચાલે.
સર્વ મનુષ્ય! તમે સર્વ મનુષ્યની સેવામાં મારી સેવા માની પ્રવૃત્તિ કરે, એ મારી આજ્ઞા છે. સર્વ જીવોની સેવા કરવી એ પરમાર્થ વિવેક છે. આત્માની પરમાત્મદશા પ્રગટ કરવી એ સર્વ વિવેકમાં મહાન વિવેક છે.
“સર્વ પ્રકારની અવ્યવસ્થાને નાશ કરનાર વિવેક છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મેક્ષ એ નવતત્ત્વને વિવેક કરીને સર્વ કર્તવ્ય કર્મો કરતાં આત્મા પરમાત્મભાવને પ્રકાશ કરે છે. નવતત્વને સમ્યફ બેધ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ નિશ્ચય વિવેક છે. સર્વ મનુષ્યને નિશ્ચય વિવેક પ્રગટ કરાવવા સેવક બનો. વિશ્વોન્નતિ અને શાંતિનું મૂળ કારણ આત્મવિવેક છે. આત્મજ્ઞાનીઓ મારા સ્વરૂપને જાણે છે અને તેઓ વિશ્વને પ્રકાશમાં લાવે છે. સર્વ પ્રકારના વિવેકના વિચારો અને વિવેકપૂર્ણ આચાર એ જ જૈનધર્મ છે. તે આત્મારૂપ જિનદેવને પ્રાપ્ત કરાવી આપે છે. સર્વ પ્રકારના વિવેકમય વિચાર-આચારે એ જ હું મહાવીર છું એમ જાણીને જે જૈન ધર્મસ્વરૂપ મારું સ્મરણપૂજન કરે છે તે મને પ્રાપ્ત કરી સ્વયં મહાવીર બને છે. વિચારબળ:
“સભ્યજને અને મહર્ષિઓ! તમારા આત્માઓમાં અગાધ બળ છે. સર્વ વિશ્વને પ્રકાશક આત્મા છે. આત્માની, પૂર્ણ શુદ્ધતા
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
તે જ પરમાત્મદશા છે. આત્માને અનેક રૂપમાં જ્ઞાનીઓ વર્ણવે છે.
આત્માની સાથે નજીકમાં રહેનાર મન છે અને મનને કાયાની સાથે સંબંધ છે. આત્મા અને કાયા એ બન્નેની વચમાં રહી મનનવ્યાપાર કરનાર મન છે. આત્માના જ્ઞાનગુણને પ્રકાશ અનંત છે, અને તેની અ૫ શક્તિના મનની સાથે સંબંધ છે. તે જ રીતે આત્માની સાથે સંબંધિત એવા જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મોનો મનની સાથે સંબંધ છે. જડ અને ચૈતન્ય એ બે તમાં મન વહેંચાઈ જાય છે. મન જડ કર્મની અને જ્ઞાનાદિની અસરવાળું હોય છે. મનમાં આત્માને વિચાર એ તેની શક્તિને ભાગ છે. આત્મારૂપ વીર યાને પરમાત્મામાં મન લયલીન રહે છે, તે મનમાં વિચારશક્તિ ખીલે છે. તેથી તે આત્માની પેઠે અનેક શક્તિઓના ચમત્કારને કરી શકે છે અને અનેક લબ્ધિઓને પ્રગટાવી શકે છે.
“જડ પદાર્થો પર પણ મનની શક્તિઓની અસર થાય છે અને તેથી તે શુભાશુભ અનેક શરીરને ગ્રહણ કરી શકે છે. મનની સાથે બુદ્ધિને પણ સંબંધ છે અને હાદિ કર્મોને પણ સંબંધ છે. દ્રવ્ય મન જડ છે, અર્થાત્ તે પરમાણુઓના સકનું બનેલું છે; અને ભાવ મન આત્મજ્ઞાનાદિ શક્તિયુક્ત ચૈતન્યરૂપ છે. જડ મનની સાથે મહાદિ કર્મને પ્રકૃતિરૂપ જાણવું અને ભાવ મન ચિતન્યરૂપ પુરુષ જાણવું. ભાવમનરૂપ પુરુષને આત્મારૂપ પરબ્રહ્મ, કે જે અનંતગુણ પર્યાયાધાર છે, તેની સાથે સંબંધ છે.
આત્મા ભાવ મનને અધિપતિ પરમાત્મા છે. ભાવ મનને ખીલવ્યાથી આત્માની શક્તિઓ ખીલે છે. જ્યારે આત્મા પૂર્ણ શુદ્ધરૂપ પરમાત્મા બને છે, ત્યારે ચિતન્યરૂપ ભાવ મન પરમાત્મારૂપ થાય છે, અને દ્રવ્ય મન જડરૂપ અનેક પર્યાયરૂપે પરિણમ્યા કરે છે. આત્મા સર્વજ્ઞ થાય છે ત્યાં સુધી મન રહે છે અને તે આત્માની સાથે રહી સ્વકર્તવ્ય કરે છે.
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
re
આદર્શ ગૃહસ્થ જીવન
મનમાં વિચારશક્તિ છે. વિચાર, સકલ્પ જેટલા ખીલવ્ય હાય છે તેટલા ખીલ્યા કરે છે. મનનુ વિચારમળ અગાધ છે. જેમ જેમ વિચારશક્તિથી મન વિકાસ પામે છે, તેમ તેમ આત્માના જ્ઞાનાદિ ગુણેના પણ વિકાસ થાય છે. આત્માનુ` કરણભૂત મન હાવાથી મનને આત્મા તરીકે જાવું.
કમ અર્થાત્ વગેરેના શુભ કરેલા અશુભ
મનથી પ્રગટ કરેલા શુભ વિચારેાથી શુભ પુણ્યના બંધ થાય છે અને તેથી સ્વ, મનુષ્ય અવતાર અને સુખાદિની પ્રાપ્તિ થાય છે. મનમાં વિચારાથી પાપકમના અધ થાય છે અને તેથી અશુભ શરીર, દુઃખ વગેરેની પ્રાપ્તિ થાય છે. તેથી મન પણ શુભ અને અશુભ એ એ પ્રકારનું જાણવું.
મનની સાથે કૃષ્ણુલેશ્યા, કાપાતલેસ્યા, નીલલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા, શુકલલેશ્યા એ છ લેશ્યાના સંબંધ છે. શુભાશુભ વિચારના તરતમયેાગે છ લેશ્યાઓનુ સ્વરૂપ જાણવું.
મનના સંકલ્પ દેઢ કરવાથી તેની અસર શરીર પર અને અન્ય જડ-ચેતન મનુષ્યા પર થાય છે. જડ પદાર્થો પર મન રાજ્ય કરે છે અને તેઓને શુભાશુભરૂપમાં ફેરવી શકે છે; એટલું જ નહિ, પરંતુ અજ્ઞાનાવસ્થામાં આત્મા પર મન સામ્રાજ્ય ભાગવે છે. તત્સમયે મન અને આત્મા ભિન્ન છે એમ અજ્ઞાનીઓને જણાતું નથી.
For Private And Personal Use Only
4
‘જેવું મન તેવે। આત્મા જાણવો. મનમાં શુભ વિચારા કરવા, પરન્તુ અશુભ વિચારા તે પ્રાણાન્તે પણ ન કરવા. મનમાં ઉત્સાહી -અનવું. મનને જેવા રૂપે કેળવવુ હાય છે તેવુ તે મને છે. શરીર પર મનની અસર થાય છે. શુભ વિચારેાથી મનુષ્ય શુભ અને છે અને અશુભ વિચારેાથી મનુષ્ય અશુલ અને છે.
વિચારમળથી અનેક રાગેાના નાશ થાય છે અને મનુષ્ય
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
પિતે બળવાન બની શકે છે. વિચારબળના સમાન વિશ્વમાં કઈ બળ નથી.
“શુભ અને અશુભ વિચારોના અનુસારે સંસારમાં શુભઅશુભ વાતાવરણ બંધાય છે. તેથી મન શુભાશુભ સંસારના કર્તા તરીકે થાય છે. સ્વતંત્રતા અને પરતંત્રતાનું કારણ મન છે. ગમે. તેવા બાના અશુભ પ્રસંગોમાં પણ મનમાં શુભ વિચાર કરે અને અશુભ વિચારોને પ્રગટ થતા વારે. મનુષ્ય જેવો વિચાર કરે છે તેવો તે બને છે.
મનમાં સદ્ગુણેના વિચારો વારંવાર પ્રગટાવ્યા કરે અને સદ્ગુણીઓની સંગતિ કરો. મનમાં સત્ય શુદ્ધ પ્રેમના વિચારો કરો. અને સત્ય શુદ્ધ પ્રેમી મનુષ્યના સમાગમમાં રહે. મનમાં જે પ્રિય વસ્તુને પ્રાપ્ત કરવાનો વિચાર થાય છે તે વસ્તુની પ્રાપ્તિ થાય. છે. મનુષ્ય આત્મવિચારોથી આત્મરૂપે જીવે છે અને જડના. મેહથી મરે છે. આત્મા દ્રવ્યપણે નિત્ય છે. આત્માની અમરતાના વિચારોના બળથી સર્વ પ્રકારના ભયનો નાશ થાય છે. આત્મામાં ઉત્સાહના વિચારે પ્રગટાવવાથી કાયરતા અને નિર્બળતાને નાશ થાય છે.
“મનને, વાણીનો અને કાયાનો કર્તા આત્મા છે. આત્માનું જ્ઞાનબળ ખીલવવાથી મન પર કાબૂ મૂકી શકાય છે. પુણ્યના વિચાર કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપના વિચારો કરવાથી પાપનો બંધ થાય છે. ધર્મના વિચારોના બળથી અધર્મ વિચારનું બળ નષ્ટ થાય છે અને અધર્મના વિચારે કરવાથી ધર્મ વિચારે નષ્ટ થાય છે. ધર્મના વિચાર કરવાથી અશુભ કર્મ ખરે છે અને અશુભ પ્રકૃતિએ પણ શુભ પ્રકૃતિએારૂપે પરિણામ પામે છે. અધર્મના વિચાર કરવાથી શુભ કર્મ બાંધેલા હોય તે તે પણ ખરે છે અને શુભ પુણ્યપ્રકૃતિઓ પણ અશુભ પ્રકૃતિએ. તરીકે પરિણામાન્તરને પામે છે. સવિચાર કરવાથી પૂર્વના અનેક
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદ ગ્રહસ્થ જીવન ભવનાં બાંધેલાં પાપકર્મો ટળી જાય છે અને શુભ કર્મોને બંધ પડે છે.
કાયા કરતાં વાણુનું બળ અગાધ છે, વાણું કરતાં વિચારોનું બળ અગાધ છે અને વિચારક મન કરતાં આત્માનું બળ અનન્તાનન્તગણું વિશેષ છે. અશુભ વિચારોનું બળ મનમાં ઉત્પન્ન થાય છે. અને તેથી અશુભ અવતારની પ્રાપ્તિ થાય છે. શુભ વિચારોના આત્મિક બળ વડે અશુભ વિચારોને મનમાં પ્રગટ થવા ન દે. અશુભ વિચારો અસુર સમાન છે અને શુભ વિચારે દેવે જેવા છે એમ આત્મસૃષ્ટિમાં ઊંડા ઊતરીને નિશ્ચય કરે.
“શત્રુઓ વિશે પણ અશુભ વિચારે ન કરે, પરંતુ તેઓને કર્તવ્યકર્મથી પાછા હઠાવે. શત્રુઓ ઉપર પ્રેમના, મૈત્રીના વિચારે કરે. તેથી તેઓનો આત્મા પ્રેમી મિત્રના રૂપમાં ફેરવાઈ જશે. તમારા વિચારબળને શુભ કાર્યોમાં વાપરો. તમારી સૃષ્ટિ શુભ બનાવવી અગર અશુભ બનાવવી તે તમારા શુભઅશુભ વિચારબળ આધાર રાખે છે.
પૃથ્વી, પાણુ, અગ્નિ, વાયુ, આકાશ પર શુભ વિચારની. અને અશુભ વિચારની અસર થાય છે. વ્યષ્ટિ અને સમષ્ટિના શુભ વિચારેને સમૂહ એ વિશ્વને વીરપ્રભુ છે. વ્યષ્ટિ અને સમષ્ટિના શુભ વિચારોના બળથી સંસારની ઉન્નતિ થાય છે અને અશુભ વિચારોના સમૂહબળથી અવનતિ થાય છે. વિચારોથી શરીરે, વાણું વગેરે પ્રકટે છે. મન એ જ સંસારસ્પત્તિનું મૂળ બ્રહ્યા છે. ભક્તો ! મારા પર પૂર્ણ વિશ્વાસ રાખીને તમે શુભ વિચારોનો પ્રવાહ વહેવડાવો. દુષ્ટને, પાપીઓને શુભ વિચારનું સામર્થ્ય સમજાવો. વિચારનું ફળ આચાર છે, માટે વિચારનું સૂફમ સ્વરૂપ સમજે.
દેશની, કેમની સમાજની, સંઘની, રાજ્ય-વ્યાપારાદિકની. ઉન્નતિ કરનાર શુભ વિચારોનું બળ છે, માટે મારા કહેલા સદ્.
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
અધ્યાત્મ મહાવીર
વિચારાથી સર્વ વિશ્વ ભરી દ્ના. પૂર્ણ શ્રદ્ધા—ભક્તિ—જ્ઞાનના વિચારાથી વિશ્વને ભરી દે.
જે મનુષ્યેા મારી ભક્તિ ધારણ કરે છે અને મારુ ધ્યાન ધરે છે તેઆ શુભ વિચારયુક્ત જીવનથી જીવે છે, જે મનુષ્યેા મનની પેલી તરફ રહેલ આત્મસ્વરૂપમાં લયલીન થવા ધારે છે તે શુદ્ધાત્મપદને પ્રાપ્ત કરે છે. પરમાં કાર્યો કરવામાં મનુષ્ચા શુભ વિચારસૃષ્ટિને ઉત્પન્ન કરે છે. કાઈપણ જીવ સંબંધી અશુભ ન ચિંતવેા, કારણ કે કેાઈનુ અશુભ ચિંતવવું એ પાપમય જીવન છે. તમારા શત્રુએ પેાતાના બૂરા વિચારે અને અશુભ પ્રવૃત્તિઓથી સ્વયમેવ દુઃખ-દુર્ગંતિ તરફ જાય છે; તેા તેઓનું ભૂરું ચિત-વવામાં તમારી મહત્તા નથી, પરન્તુ તેઓને ઉદ્ધાર કરવામાં તમારી મહત્તા છે.
‘મારા ભક્તો એક પણ શુભ વિચારને કરે છે, તેા તેથી તેઓ મારી વીરતા પ્રાપ્ત કરવાના અધિકારી અને છે. મારી આજ્ઞા પ્રમાણે શુભ વિચારાનુ બળ પ્રાપ્ત કરે, વિશ્વના જીવાને ઉદ્ધાર કરવા માટે મારે જન્મ છે. વર્તમાનકાલમાં જે મનુષ્યે મારે શરણે આવશે, તેમના અવશ્ય ઉદ્ધાર કરીશ. મારા શરણે આવેલાં પશુઓને અને ૫'ખીએને પ્રગતિ માગે વાળી ઉદ્ધાર કરીશ. મનુષ્યે ! મારી આજ્ઞા છે કે સવ ખામતમાં શુભ વિચાર કરે. સ` પ્રકારની ઉન્નતિ કરવા તેમ જ દુષ્ટાથી ખચવા જે જે વિચારા કરવા તે સ શુભ વિચારો જાણવા. દેશ, કામ, સ'ઘ, ધર્માદિના રક્ષણ માટે જે જે ઉત્સર્ગ અને અપવાદથી વિચારા કરવામાં આવે તે શુભ વિચારે જાણવા. જૈન ધર્મોના રક્ષણ માટે અને તેને વિશ્વમાં પ્રચાર કરવા માટે જે જે વિચારે કરવા અને તે તે પ્રમાણે કર્મો કરવાં તે મારા ભક્તોની ઉન્નતિ માટે છે, અને તેમાં મારી આજ્ઞા છે.
સર્વ દૃષ્ટિએના વિચારના સમૂહબળ વડે મારું ધર્મો
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
સામ્રાજ્ય પ્રવર્તે છે, માટે મારા ભક્તોએ સર્વ બાબતમાં ઉદાર વિચારબળ ખીલવવું. વિAવવ્યાપક એવા મારા ધર્મને મારા ભક્તોએ કદી સંકુચિત રૂપમાં મૂકે નહીં. વિશ્વવત સર્વ મનુ, પંખીઓ અને પશુઓ વગેરે મારા વિચારરૂપ ધર્મ કરવાને શક્તિમાન છે.
“મનુષ્ય મારા પર વિશ્વાસ મૂકીને દુઃખાદિ પ્રસંગમાં સદ્દવિચારબળને ધારણ કરે છે, તે તે અવશ્ય મારા પરમપદને પ્રાપ્ત કરે છે તેમાં અંશમાત્ર પણ શંકા નથી. સદ્દવિચારોથી છે, પરંતુ અશુભ વિચારના જીવનથી ન છો. સદ્દવિચારનું બળ અવશ્ય તમારા આચારમાં પ્રગટ થશે. સવિચારોને પાર નથી. સવિચાર વિનાની બાહ્ય પ્રવૃત્તિ કંઈ શુભ ફળ આપતી નથી. કાયાની શુભ પ્રવૃત્તિ કરતાં મનના શુભ વિચારનું બળ અનંતગુણ વિશેષ છે. મનમાં વિચારો ધારણ કરો અને બાહાથી સ્વાધિકાર પ્રમાણે ગમે તે કાર્ય કરો, કે જેથી તે મનુષ્ય ! તમે આત્મોન્નતિ અવશ્ય કરી શકશો.
આત્મામાં શુભ વિચાર ધારણ કરનાર દ્ધાની રણમાં સદ્ગતિ થાય છે. ચાંડાલ પણ બાહ્યથી સ્વાધિકાર પ્રમાણે કર્મ કરતાં સદ્ગતિ પામે છે. માટે હે ભવ્ય મનુષ્યો ! આત્માની ઉન્નતિ માટે સવિચારથી આત્માને ભરે અને બાહ્યથી પ્રાપ્ત થયેલાં અધિકારનિયુક્ત આવશ્યક શારીરિક કર્મો કરો.
અશભ વિચારોને દૂર કર્યા વિના તમે કમોગી બની શકવાના. નથી. બાહ્યથી આજીવિકાળે ગમે તે ધંધે કરે, પરંતુ શુભ વિચાર અને શુદ્ધ વિચારમય જીવન ગાળવા પ્રયત્ન કરો. તમારા કુટુંબીઓને શુભ વિચારોનો લાભ આપે. શુભ વિચાર આપે અને શુભ વિચાર લો. મિથ્યાદિ ચાર ભાવનાને વિશ્વમાં પ્રચાર કરે. આત્મા-- ની શક્તિઓ ખીલે એવા વિચાર કરે. શદ્ધ પ્રેમમય જીવનથી સદ્દવિચારમય બને.”
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
સભ્યજને અને મહર્ષિઓ : “પ્રભુ મહાવીર ! વર્ધમાનદેવ ! અમે સર્વે આપને નમસ્કાર કરીએ છીએ અને આપના -ઉપદેશ પ્રમાણે વર્તવાની પૂર્ણ ઈચ્છા રાખીએ છીએ. ત્રાષભદેવ -ભગવાનથી તે ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુ સુધી જૈનધર્મની એકસરખી મહત્તા પ્રવર્તી રહી છે. આપના પ્રગટવાથી સત્ય એવા જૈનધર્મને સર્વત્ર પ્રચાર થશે. વિશ્વવતી સર્વ મનુષ્યમાં સુવિચાર અને સદાચાર પ્રવર્તાવનાર જૈનધર્મ છે.
“આપના જન્મકલ્યાણક અર્થાત્ જન્મજયંતી ઉત્સવ વિશ્વમાં સર્વત્ર ઘેર ઘેર થશે. દેવલેકમાં ઈન્દ્રો, દેવ અને દેવીએ આપના જન્મકલ્યાણકની જયંતી ઊજવશે. “વીર, વીર, મહાવીર” ઇત્યાદિ આપનાં પવિત્ર નામોનું જેઓ ગાન કરશે, સ્મરણ કરશે, તેઓને અનંતભવનાં બાંધેલાં કર્મો ટળી જશે. બ્રાહ્મણ, ક્ષત્રિયે, વૈશ્ય અને શુદ્રો મહોત્સવ પૂર્વક જયંતી ઊજવશે. જે મનુષ્યો નદીના કાંઠે, મંદિરમાં, જાહેરમાં, બાગમાં, પર્વત પર, સાગરકાંઠે, તળાવકાંઠે, પવિત્ર વૃક્ષે તળે, ગૃહોમાં અને રાજમંદિરમાં આપની જન્મજયંતી ઊજવશે, તેઓ ધન, ધાન્ય, લક્ષ્મી, વિદ્યા, સત્તા, ધર્મ, પરિવાર, વૃદ્ધિ આદિ અનેક પ્રકારનાં સુખેને પ્રાપ્ત કરશે. કલિકાલમાં પંચમ આરામાં આપની જન્મજયંતીને પ્રભાવ અતિશય વધશે. જે મનુ ચિત્ર સુદિ તેરસના જયંતી પ્રસંગે રથમહોત્સવ કરશે, આપના ગુણનું કીર્તન કરશે, શેરીઓમાં અને ચૌટામાં આપના નામનું ગાન કરશે, તે લોકો સમ્યકત્વને અને ચારિત્રને પામશે. જે લેકે પરમાત્મા મહાવીર પ્રભુના ભક્તો થશે, તેઓ માટે તન, મન અને સર્વ ધનનું અર્પણ કરવાથી પ્રભુ મહાવીરની જન્મજયંતી ઊજવી એમ કહી શકાશે.
“મહાવીર ! અમો આપના ભક્તો છીએ અને આપના શરણે આ વ્યા છીએ. આપના કહેલા વિચારો અને આચારને જે માન આપે છે અને આપના ઉપર જેઓ પૂર્ણ વિશ્વાસ અને પ્રેમ
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
ધારણ કરે છે, તેઓ માટે સર્વસ્વ અર્પણ કરવામાં પૂર્ણ ધર્મ સમાચે છે, એવો દઢ નિશ્ચય કરીને આપની જન્મકલ્યાણક જયંતી ઊજવીશું. અમે આપનું કીર્તન કરીશું. ભવિષ્યમાં સમવસરણમાં બેસીને આપ જે તને પ્રકાશ કરશે, તેઓનું શ્રવણ કરીશું. ભવિષ્યમાં નદીના કાંઠે, સરેવરકાંઠે, બગીચાઓમાં, ગામમાં, ગામની બહાર આપના નામનાં મંદિરમાં જન્મજયંતી ઊજવાશે. આપની જન્મજયંતી મહોત્સવ સૂર્યચંદ્રાંકિત મહાધજાઓ, કે જે જૈન ધર્મના સામ્રાજ્યની સૂચક છે, તે ઉડાડવામાં આવશે. જૈન સામ્રાજ્યમાં જનધર્મના સામ્રાજ્યની સૂચક ધજાઓ ફરકાવવામાં આવશે. આપ સિંહના લાંછનથી વિભૂષિત છે, તેથી એમ સૂચિત થાય છે કે આપના શાસનમાં સિંહની પેઠે પરાક્રમ, હિંમત ધરનારાઓથી જૈનધર્મ શભશે.
“કલિકાલમાં સિંહની પેઠે શૂરા થનારા ધર્મનું પાલન, રક્ષણ કરી શકશે એ નિશ્ચય છે. ત્રણે ભુવનમાં સર્વત્ર આપની આજ્ઞા પ્રવર્તે છે. આપના શરણે આવી છે કે જેને બનશે અને જિનો માટે રક્ત રેડશે, તે આપની કૃપાના પાત્ર બનશે. તે ગમે તેવા પાપી હશે તે પણ તેઓ શીધ્ર મહા પાપથી મુક્ત થશે, એમ પૂર્વના તીર્થકરેએ જણાવ્યું છે.
જેટલા અવતારી મહાત્માએ જિન થયા છે તેમાં આપ મુખ્ય છે. આપ શ્રીમાનું પ્રત્યે ! પોતાના ભક્તોને અભેદપણે માની વર્તે છે. આપ ગૃહસ્થ અને ત્યાગ અવસ્થાના અધિકારભેદે ધર્મ બતાવી સર્વ અવસ્થાનું રક્ષણ કરનારી છે. અમે આપને તન, મન અને ધન અર્પણ કરીએ છીએ. આપ પરમાત્મા સાકાર અહંન દેવ છે. સૂર્યચંદ્રાદિ ગ્રહ, નક્ષત્ર વગેરે આપના મહિમાના આધારે પ્રવર્તે છે. પૃથ્વી, સાગર અને પહાડ વગેરે પણ આપના મહિમાના આધારે વર્તે છે. આપ પ્રભુની ગતિ અકળ છે. પરમબ્રહ્મ પરમેશ્વરની કૃપાપાત્ર એવા વિશ્વમાં આપે ધોર
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
છે. આપને નમીએ છીએ.” પોપકાર:
મહાવીર પ્રભુઃ “ મહર્ષિઓ! સભ્યજને ! મારા ભક્તો બનવા ચાહતા હે તો પરોપકારનાં કાર્યો કરે. જીવો પરસ્પર એકબીજાના ઉપગ્રહ-પરોપકાર વિના જીવી શકતા નથી. જેને પરસ્પર એકબીજાને ઉપકાર છે. મારા ભક્તોએ વિવા, સત્તા, વ્યાપાર, લક્ષ્મી, સેવાવડે વિશ્વ પર ઉપકાર કરે. સર્વ પ્રકારનાં વ્રતમાં, તપમાં, વિચારોમાં અને આચારોમાં ઉપકાર ભરેલે છે. જેઓ મારા ભક્તોની ઉન્નતિ માટે તન, મન, ધનાદિકનું અર્પણ કરે છે તે મહાપરોપકારી છે. મારા ધર્મને બેધ જેઓ વિશ્વમાં ફેલાવે છે અને મારા ધર્મ પ્રમાણે જેઓ સદા વર્તે છે, તે સર્વ ઉપકારીઓમાં શ્રેષ્ઠ છે. મારા ઉપદેશ પ્રમાણે પરમાર્થભાવથી જેએ દેશ, કોમ, રાજ્ય, સમાજ, સંઘ, કુટુંબની સેવા કરે છે તેઓ પરોપકારી છે. મારો જનધર્મ ચલાવનાર ષિઓ, મુનિઓ, સાધુઓ, ત્યાગીઓ, સંયતે, શ્રમણો, મહાત્માએ, વૈરાગીઓ, સાધ્વીઓ, ઉપાસકે, ઉપાસિકાઓ, શ્રાવક, શ્રાવિકાઓ, બ્રાહ્મણ, સંત,
ગીઓ વગેરેની જે સેવા કરે છે અને તેઓને ધનાદિક વડે સહાય કરે છે તેઓના રોગો ટળે છે. જે તેઓને ગુરુકુલ વગેરેમાં સહાય કરે છે તેઓ મારા પરોપકારી ભક્તો જાણવા. મારું નામ જ પનારા એવા કઈ દુખી ગરીબ મનુષ્યને ઉદ્ધાર કરવા માટે જે દાનાદિક કરે છે, તે ઉપકારી મનુ હદયની શુદ્ધિ કરે છે.
પરોપકાર એ મારું દિવ્ય સ્વરૂપ છે. જેઓ મારા કહેલા ધર્મવિચારોને, તને સર્વત્ર વિશ્વમાં પ્રચાર કરવા માટે આત્મભોગ આપે છે, પુસ્તકનો ફેલાવો કરે છે, જ્ઞાનાલો સ્થાપે છે, તેઓને પરોપકારી જાણવા.
મનુષ્ય જાતને પરોપકારથી ઉચ્ચ બનાવે. મનુષ્યનાં દુખે. ટાળે. તેઓને સુખની સગવડ કરી આપે. કેઈન દુઃખી અવાજ
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આદર્શ ગૃહસ્થ જીવન
૯૭
સાંભળીને તેને સહાય કરેા. મનુષ્યેાને મારા વડે ખ્યાપન કરાયેલ આત્મજ્ઞાન આપે. સ`ખંડના મનુષ્યેાને વિદ્યાદાન, ઔષધદાન આપે. અજ્ઞાનીઓનાં અજ્ઞાન ટાળેા. ઉપકાર માટે કાઈ ખેલાવે તે જાએ. અત્યાચારને નિવારા. દેશ, રાજ્યાદિકની સુવ્યવસ્થા કરે. પશુએનાં અને ૫'ખીએનાં દુઃખા ટાળે. તમારી પાસે જે કંઈ છે તે વિવેકપૂર્વક ઉપકાર માટે વાપરે. અન્યાના ઉપકાર માટે જે વાપરશે તે પરભવમાં અને આ ભવમાં તમને અનંતગુણ થઈને મળશે. જેએ પ્રગટ અને ગુપ્ત ઉપકાર કરે છે, તેઓને ગમે ત્યાં હું દેખું છું, તેએની સંભાળ લઉં છું. મારી આજ્ઞાના ધારક ધ્રુવે અને દેવીઓ વગેરે પરાપકારીઓને પ્રગટ અને ગુપ્ત સહાય આપ્યા કરે છે, એમાં જરામાત્ર સંશય નથી.
g
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાયી પ્રજાઓને સહાય કરે. અન્યાયી ખળવતી પ્રજાઓના જુલમને નિવારી પાપકાર કરે. કાઈ પેાતાના ઉપકાર કરે, એટલે તેમને કહેવું કે હું તમારા ઉપકાર માનુ છું. જેએ કંજૂસ અને છે, સ્વાથી બને છે, તેએ અન્ય ભવમાં ઉપકાર કર્યા વિના આગળ વધી શકે તેમ નથી. સામે ઉપકાર નહીં ગ્રહણ કરવાની બુદ્ધિપૂર્વક જે પરોપકાર કરવામાં આવે છે તેથી આત્માની ખરેખરી ઉન્નતિ થાય છે. મહાત્માએ ઉપકાર માટે શરીર ધારણ કરે છે. દેવા અને દેવીએ પાપકાર માટે મનુષ્યેાનાં શીરામાં પ્રવેશ કરે છે અને પરાકારની ફરજ અદા કરે છે. પાતાના ઉપર અનેક ચેતન અને જડ પદાર્થાના ઉપકારા થયા છે, થાય છે અને થશે એમ જે જાણે છે તે પરમા માટે જીવે છે, અને તે પેાતાના આત્મામાં વિશ્વને, મને અને મારામાં વિશ્વને દેખી શકે છે. પરોપકારરૂપ યજ્ઞમાં સ્વાની આહુતિએ આપે અને નિષ્કામપણે પરાપકાર કરા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે દેશ,
ખ્યાપન ઉપદેશ
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
અધ્યાત્મ મહાવીર
ખંડ, સમાજ, સંધ, પ્રજા, ધર્માદિ માટે ઉપયેગી કામેામાં
સ્વજીવન ગાળે.
રાજાએએ અને પ્રજાએએ પાપકાર માટે જીવવું અને પેાતાના માટે ચેાગ્ય ગ્રહણ કરવું. વિશ્વશાળામાં મહાત્માઓ પર પકાર માટે સસ્વ અર્પણ કરે છે. મને સવ સમણુ કરીને જેએ સર્વ કર્મો કરે છે તેઓ ખરા પાપકારી બને છે.
મનુષ્યે! ! અહં મમતાથી અને નામરૂપના મેહથી દૂર રહેવું હાય તે! મને દેહ, વાણી, કાયાદિનું અણુ કરી સ્વકતવ્ય તેમ જ પરાપકારનાં કાર્યો કરા, કે જેથી તમે સર્વ લેવૃત્તિમાં નિલે પ અની શકશે.
આત્મજ્ઞાનના સત્ર પ્રચાર કરવાથી વિશ્વમાં સર્વત્ર શાંતિ પ્રસારી શકાય છે. માટે મારા પ્રેમીઓએ વિશ્વમાં સર્વત્ર આત્મજ્ઞાન પ્રચારવારૂપ મહાયજ્ઞની આરાધના કરવી. આત્મસુખને અનુભવ સર્વાં મનુષ્યાને આપવા જે જે પ્રયત્ન કરવા ચેાગ્ય હાય તે કરવામાં અનન્તગુણ પરાપકાર છે.
વ્યાવહારિક અને પારમાર્થિક સત્કાર્યો કરવામાં પાતપેાતાના અધિકાર પ્રમાણે સ` મનુષ્યેાએ આત્મભાગ આપવે. સ જાતની પીડાઓ, રેગે। હરવાને ઔષધાલયે સ્થાપવાં. માનસિક દુઃખા હરવાને માટે અધ્યાત્મજ્ઞાનીઓને સર્વત્ર વિશ્વમાં વિહાર કરાવવે.
કોઈ પણ દેશની પ્રજાને કેાઈ પણ દેશના રાજયે ગુલામ જેવી અનાવી હાય, તે તેને ગુલામીપણામાંથી મુક્ત કરવા મારા ભક્તોએ ધ યુદ્ધાદિ અનેક કર્મો કરવાં તે પરાપકાર કર્યો છે.
‘દુષ્કાળ અને મહામારીએના પ્રસંગે પીડિત મનુષ્યેાને સુખી કરવા અનેક કર્મો કરવાં તે પરોપકારનાં કર્યાં છે. પેાતાને દેશ, પ્રજા, સંઘ વગેરે અન્ય દુષ્ટ પ્રજાઓના દાસત્વ તળે ન આવે એવી શક્તિએ ખીલવવા માટે જે કઈ કરવું તે પરાપકાર છે.
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
જૈનધર્મીઓએ સર્વત્ર સર્વકાર્યમાં તન, મન, ધનથી સહાય આપવી અને તેઓને વ્યાવહારિક શક્તિઓના સ્વામી બનાવવા જે કંઈ પ્રયત્ન કરવો તે પરોપકાર કર્મ છે.
“અનાજ પકાવવા કૂવા, નહેરે વગેરેની સગવડ કરી આપવી. સાધુઓને રહેવા માટે તથા સાદવીઓને રહેવા માટે ગામમાં, નદીકાંઠે, સરોવરકાંઠે, પર્વત પર અને બાગમાં, આશ્રમે બંધાવી આપવા તે પરોપકાર કર્મ છે. બ્રહ્મચર્યાશ્રમ સર્વત્ર સ્થાપવા તે પરોપકાર કર્મ છે. પરેપકાર કર્મોને કદી ગણતાં પાર આવે તેમ નથી. ઉપકાર કરવામાં મનમાં જેટલો શુભ ભાવ અને શુદ્ધ ભાવ હોય છે તેટલી આત્માની ઉન્નતિ થાય છે.
“પરોપકાર કરનારાઓ જેટલી આત્મશુદ્ધિ કરે છે તેટલી અન્ય કઈ કરી શકતું નથી. પ્રકટ પરેપકાર કર્મો કરતાં ગુપ્ત પરેપકાર કર્મો વિશેષ ફળદાયી છે. પરેપકાર કરનારાઓ મન, વાણી, કાયા અને આત્માને વિશાળ કરે છે. પરોપકાર કર્મ કરનારાએએ અભય, અદ્વેષ અને અપેદરૂપ પિતાના આત્માને બનાવવો. પરોપકારી મનુષ્યમાં સર્વોત્તમ, શ્રેષ્ઠ તીર્થંકર પરમાત્મા છે. જેઓ સમ્યક્ત્વ અને ચારિત્રનું અન્ય મનુષ્યોને દાન કરે છે તે વિશ્વવત સર્વ જીવોને અભયદાન દેનારા છે.
“શુદ્ધ પ્રેમીઓ પરોપકારી બની શકે છે. શુદ્ધ પ્રેમીઓને માતાની પેઠે અને શુદ્ધાત્મજ્ઞાનીઓને પિતાની પેઠે પરોપકારી જાણવા.
“પપકાર કરનારાઓએ પોતાના આત્મામાં અહંકારને સ્થાન આપવું નહીં તેમ સકામભાવને ઘટાડી નિષ્કામભાવની વૃદ્ધિ કરવી. રજોગુણ અને તમે ગુણ પરોપકાર કરતાં સત્ત્વગુણ પરોપકાર અનંતગુણ ઉત્તમ છે, અને સવગુણી પરોપકાર કરતાં બ્રહ્મ યાને આત્મગુણી પરોપકાર અનંતગુણ ઉત્તમ છે. તે પ્રકારે પરોપકાર કરનારાઓ અનંતગુણ ઉત્તમ છે. જૈનધર્મ પરોપકારરૂપ છે, માટે
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
અધ્યાત્મ મહાવીર
તેના પ્રચારાર્થે જેઓ પરોપકાર કર્મો કરે છે તે મારું શરણ અંગીકાર કરીને મારી સન્મુખ ક્ષણે ક્ષણે આવતા જાય છે. પ્રથમ પ્રેમ પ્રગટાવો, પછી મારી સાથે પ્રેમ સાંધે અને સર્વ જીવમાં મારું સ્વરૂપ દેખો, એટલે પરોપકારના માર્ગે ચઢી તમે મારી. પાસે આવશે. વસુધૈવ કુટુમ્બકમ (સત્ય સગપણભાવ ધારે)
“મનુષ્યો! પ્રથમ શુદ્ધ પ્રેમને ખીલવે. તેથી તમને પશ્ચાત સત્ય વૈરાગ્ય પ્રાપ્ત થશે. સત્ય પ્રેમીઓ સર્વ જીવોને સ્વાત્મસમાન અનુભવે છે. જે મનુષ્ય પોતાનાં સગાંઓને અને પોતાના આત્માને પ્રેમદષ્ટિએ એક માની પ્રવર્તે છે, તે મનુષ્યને સત્ય સગપણભાવવાળા જાણવા. એક ઘરમાં રહેનારા મનુષ્યએ પરસ્પર એકબીજાના સુખે સુખી અને એકબીજાના દુઃખે દુઃખી થવું જોઈએ. જે ઘરના અને કુટુંબના મનુષ્યમાં સત્ય પ્રેમ છે તેમને કુટુંબી જાણવા.
“મારા ભક્તોએ વ્યક્તિગત સુખ અને સ્વાર્થને જીતીને તથા મેટું મન કરી, ક્ષમા ધારણ કરી ઘરમાં, કુટુંબમાં અને જ્ઞાતિસમાજમાં રહેવું. કુટુંબ અને ઘરના દરેક મનુષ્યમાં મારા જેવો પ્રેમ ધારણ કરો.
જે ગૃહ અને કુટુંબન દ્રોહી બને છે અને ગૃહ-કુટુંબમાં રહેનારાઓનું અશુભ છે છે કે કરે છે તેને તેવી દશા હોય ત્યાં સુધી મેહથી ફસાયેલી અને મારાથી વિમુખ થયેલે સમજો.
સર્વ વિશ્વનો સ્વામી–પ્રભુ હું છું. જે તમે મારા પર પૂર્ણ શ્રદ્ધા ધારણ કરતા હો તે કુટુંબીઓ પર સત્ય સગપણભાવ ધારણ કરો. તેઓના આત્માઓને દે છે અને તેઓ પર પ્રેમની વૃષ્ટિ કરે. જે કુટુંબી તરીકે તમારાં સગાં થતાં હોય તેઓને અભેદપણે મળે. તેઓનો વિશ્વાસઘાત ન કરો. તેને માટે તમારા સ્વાર્થોનો હેમ કરો. તેને સર્વ પ્રકારની વિઘાથી કેળવે.
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
૧૦૧ જે તમે તે પ્રમાણે વર્તશે, તો તમારું સગપણ આત્મભાવે પરિમશે, અન્યથા તે દેહ-સગપણ ગણશે. ફક્ત દેહના સગપણને ન માનો. ઊંડા ઊતરે અને મન તથા આત્માના સગપણથી સર્વ મનુષ્યો વગેરે સાથે સંબંધિત થાઓ. પરસ્પરના સ્વાર્થોમાં અને પરમાર્થમાં પરસ્પરના સગપણની મહત્તા છે. જેમાં સર્વ પ્રાણીઓ અને મનુષ્યના આત્માઓની સાથે સગપણુ-વહાલ રાખે છે તેઓ મારી સાથે સગપણ સાંધે છે, તથા તેઓ શુદ્ધાત્મભાવે મને પ્રાપ્ત કરે છે.
સગાંઓની સાથે વ્યક્તિભાવનો ભેદ ન રહેવું જોઈએ, પરંતુ સમષ્ટિભાવે એકાત્મભાવ રહેવો જોઈએ. પ્રથમ ઘરમાં એકાત્મભાવ ધારણ કરો. પશ્ચાત્ કુટુંબમાં, પશ્ચાત્ સંઘમાં અને પશ્ચાત્ આગળ વધતાં જાઓ. વધતાં વધતાં સ્વકીયતામાં એટલા બધા વધે કે વિશ્વના સર્વ જી પોતાના આત્મસમાન લાગે અને તેઓની સાથે સત્ય સગપણભાવનું વર્તન થાય. પોતાના સ્વાર્થ માટે સગાં સાથે ન મળે, પણ પરમાર્થભાવે તેઓને આત્મભેગાથે મળે. સગાંઓના આત્માઓને ધિક્કાર નહીં. તેઓને દુઃખ અને વિપત્તિમાં સહાય કરો. તેઓની સાથે આત્મભાવે વર્તો. સગાંઓની સાથે શુદ્ધ અને સત્ય પ્રેમ ધારણ કરો. સગાંઓ સાથે સત્ય પ્રેમથી વર્તવામાં તપશ્ચર્યા છે, અને નિષ્કામભાવથી તે સંવર અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
“મારી સાથે સગપણ ધારણ કરનારાઓ સગાંઓના સગપણને પૂર્ણ અને ઉચ્ચ સત્ય બનાવે છે. સગાંઓને પ્રેમથી મળે અને તેઓને આત્મજ્ઞાન આપે. તેઓને સ્વાશ્રયી બનાવે. તેઓની
સ્વતંત્રતા ખીલ. તેઓ કર્મચગીઓ બની સર્વ બાબતોમાં નિર્લેપ રહે, એ સત્ય પ્રેમભાવ ધારણ કરે.
સગાંઓને સંકટમાં સહાય કરે. પૂર્વભવના કર્મના ઉદયથી આ ભવમાં રેગ, સુખ, દુઃખ પ્રાપ્ત થાય છે, માટે મનુષ્યોએ
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અધ્યાત્મ મહાવીર
સગાંઓને શુભ-અશુભ કર્મનું સ્વરૂપ સમજાવવું. તેઓ મોહને તાબામાં રાખી સંસારમાં વતે એ બંધ આવે. એ જ સત્ય સગપણભાવ ધારણ કરવાનું રહસ્ય છે. સંસારમાં સર્વ જાતિના સર્વ જીવો સાથે અનંતવાર અનંત પ્રકારનાં સગપણ થયાં છે અને થાય છે, માટે સર્વ જીવોના શ્રેય માટે સ્વાધિકાર એગ્ય પ્રવૃત્તિ કરવી.
“શુદ્ધાત્મભાવથી સર્વ જીવોને દેખતાં સગપણભાવની સફળતા થાય છે. સગાંઓ અસાર નથી, પણ સગાઓની ખરાબ વાસનાઓ અને ખરાબ પ્રવૃત્તિઓ અસાર છે. માટે સગાંઓના આત્માઓને દેખે અને તેઓની સાથે સત્ય અને શુદ્ધ પ્રેમથી વર્તો.
હૈયે :
આત્મપ્રેમી મનુષ્ય! વિપત્તિઓ, દુઃખો રેગ કેઈને છોડતા નથી. તીર્થકરોને પણ વિપત્તિઓ સહવી પડે છે. માટે વિપત્તિઓ સહન કરવાથી આત્માની શુદ્ધતા થાય છે. જેઓ આત્મપ્રેમીઓ બને છે તેઓ વિપત્તિઓના પ્રસંગમાં મેરુપર્વતની પેઠે અડગ રહે છે. તેઓ કર્મના સિદ્ધાંતને જાણે છે અને તેથી મનમાં ગભરાતાં નથી.
ધીર, વીર પુરુષ અને સ્ત્રીઓ મારા માર્ગને અનુસરે છે. દુઃખ અને વિપત્તિઓથી આત્માનુભવ પાકે છે, અને આત્માએ જ્ઞાનાદિ ગુણાને પૂર્ણ પ્રકાશ કરે છે. આત્મા નિત્ય અનાદિ અનંત છે. તેને નાશ થવાને નથી. શરીર અને પ્રાણે તે વસ્ત્રની પેઠે મળે છે, અને વીખરાય છે અને પુનઃ પ્રાપ્ત થાય છે. તેથી દેહના મેહથી મૂંઝાવું ન જોઈએ. અનેક પ્રકારના દુઃખો સહન કરે. અનેક પ્રકારના માનસિક દુઃખે સહન કરે. દુઃખ સહવાથી આત્મોન્નતિ થાય છે. દુઃખ પછી સુખ આવે છે. એટલે તાપ તેટલી વૃષ્ટિ થાય. છે. દુઃખ ભગવતી વખતે મારું સ્મરણ કરીને સમભાવ રાખે દુઃખમાં અને સુખમાં સમભાવ ધારણ કરનારા યેગીઓ છે અને તે ઠેઠ મારી નજીકમાં આવનારા છે.
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદશ ગૃહસ્થ જીવન
૧૦૩
સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાં ધૈર્ય ધારણ કરે. પ્રાણાન્તક કાર્યોમાં પણ મારું સમરણ કરી ધૈર્ય ધારણ કરે. જે થાય છે તે સારા માટે થાય છે–એ મારા ઉપદેશનો દઢ નિશ્ચય કરીને વૈર્ય ધારણ કરે. દુઃખની કસોટી વખતે હૈયે રાખો. મરણ વખતે બૈર્ય ધરે અને મારું સ્વરૂપ યાદ કરી, તેમાં લીન થઈને પ્રાણુ છેડે. નક્કી તેથી તમે મારા પરમાત્મપદને પ્રાપ્ત કરશે.
“જન્મ ત્યાં અવશ્ય મરણ છે, તે પછી શા માટે મૃત્યુપ્રસંગે ભય પામે છે. મારા શરણે આવેલાઓને કદી ભય નથી. તેઓને કાળ ખાઈ શકતો નથી. તેથી તેઓ અકાલાત્મા છે. સર્વ પ્રકારનાં સંકટમાં ધેય ધારણ કરી અને કર્તવ્યક મેરુ પેઠે અડગ રહીને કરો. એ મારું આત્મિક બળ છે. દરેક આત્માનું તે બળ છે. તેની આગળ દેવોને નમવું પડે છે. આત્માની શક્તિઓના ઉપર લાગેલાં મહાવરણનો નાશ કરવા સારુ હૈયે ધારણ કરવું જોઈએ.
અયવાન મનુષ્ય નપુંસક, મૃતક સમાન છે અને તે વિશ્વમાં દેશ, કેમ, રાજ્ય, સંઘ, ધર્મનું રક્ષણ કરવા શક્તિમાન બનતો નથી. તે પાપોથી બીત નથી, પરંતુ સ્વકર્તવ્યથી બીએ છે.
“તમારા શત્રુઓથી ન બી. સાવધાનપણે વતી આત્માની નિર્ભયતા ધારો. તમારા બંધુઓને સહાય કરો. ગરીઓને સહાય કરે. યુદ્ધમાંથી પાછા ન ફરે. સત્યને માટે પ્રાણપણ કરો. તમારા સદ્દવિચારોમાં અડગ રહે. તમારી ધમ્ય પ્રતિજ્ઞાઓમાં અડગ રહો. ધૈર્યને ત્યાગ કરીને જે અસત્ય માર્ગમાં ગમન કરશે, તે વારંવાર અવતાર લેવા પડશે.
“વિદ્યા, ક્ષાત્રકર્મ, વ્યાપાર, કૃષિકર્મ અને સેવાના માર્ગમાં વૈર્ય ધારણ કરો. આખી દુનિયા કદાપિ સામી પડે, તે પણ ધર્મમાર્ગમાં અડગ રહે. મારા ભક્તો બનવામાં અનેક પ્રકારનાં કષ્ટ, સંકટ, વિપત્તિઓ, દુઃખ પડે, તો તે સહન કરો; કારણ કે
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
અધ્યાત્મ મહાવીર તેવી દુઃખની કસોટીમાંથી પસાર થયા વિના છૂટકો નથી. માટે ધર્ય ધારણ કરો.
હે લોકો ! ધર્મ ધારણ કરી મારા ધર્મના અનુયાયી અને અને મારા ધર્મ માટે પ્રાણાદિકનો ત્યાગ કરે, પરંતુ ધૈર્ય તને નહીં. મારા ધર્મના અનુયાયી ભક્તોને મારા ભક્ત દેવદેવીએની અણધારી સહાય મળે છે. માટે પ્રિય માનવે ! સર્વ બાબતમાં ધિર્યો ધારણ કરો અને મારા વિશ્વાસથી પ્રવર્તે.
શ્રી સિદ્ધાર્થ રાજા અને નંદિવર્ધનને વાર્તાલાપ
સિદ્ધાર્થ : “નંદિવર્ધન! વર્ધમાન કુમાર રાજયના ચક્રવતી અને એમ લાગતું નથી. ઈન્દ્રો અને નિમિત્તિક કહેતા હતા કે તેઓ ધર્મચકવતી થશે. તેમના વિચારો તેવા દેખાય છે. તેઓ તીર્થંકર પરમાત્માનો અવતાર છે. તેમના શરીરનાં લક્ષણો તીર્થકરપણાને સૂચવે છે. આર્યાવર્ત વગેરે દેશમાં તેઓ ધર્ણોદ્ધારક, ધર્મપ્રકાશક સૂર્ય સમાન તેજસ્વી બનશે. ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુને આપણે ભક્ત હતા. હવે તો આપણું ઘેર પુત્રરૂપે પ્રભુ પધાર્યા છે. હજાર, લાખે દેશ-પરદેશના ઋષિઓ તેમનાં દર્શન કરવા આવે છે અને તેમને પ્રશ્ન પૂછી અને ખુલાસો મેળવી ખુશ થાય છે.
વસિષ્ઠ ઋષિના સંતાને, કૌડિન્ય ષિના સંતાને, ભૃગુ ઋષિના સંતાન ષિ, ભારદ્વાજ ત્રાષિઓ, મિત્રેય ઋષિના સંતાન ઋષિઓ, વ્યાસ ઋષિના સંતાન મહર્ષિ વ્યાસ, ક્ષીરદ્વીપના ઋષિઓ, પારાશર ઋષિના સંતાનષિઓ, કશ્યપ ઋષિઓ, કાત્યાયન ઋષિઓ, માંડૂક્ય ત્રષિઓ, અત્રિ ઋષિઓ વગેરે સર્વ =ષિઓ મહાવીરનાં દર્શન કરવા આવે છે અને તેમને નામી, પ્રશ્ન પૂછી પ્રસન્ન થાય છે. પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય મુનિએ પણ એમ પ્રકાશે છે કે અઢી વર્ષમાં શ્રી પાર્શ્વનાથના તીર્થની પરદેશી જંગલી લેકોની સવારીએથી અવ્યવસ્થા થઈ રહી છે, તેથી કાલાનુગે શ્રી મહાવીર
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
૧૦૫
પ્રભુ તીર્થંકર પ્રગટયા છે. તેથી મને અનંતગુણ આનંદ થાય છે.”
નંદિવર્ધન : પિતાશ્રી ! આપનું કહેવું યથાતથ છે. મહાવીરની વાણું તે જ સર્વ વેદ છે એમ મહર્ષિઓ જણાવે છે. તેઓ ધ્યાન ધરી, સર્વજ્ઞ બની, જૈનધર્મ પ્રવર્તાવશે. તેમના ઉપદેશથી ભારતનો ઉદ્ધાર થશે. તેમને આપણે જે દષ્ટિથી જોઈએ તેવા એ લાગે છે. વીરરસની મૂર્તિરૂપે તે જણાય છે. શુદ્ધ પ્રેમના અવતાર તરીકે જણાય છે. વીતરાગના પૂર્ણાવતાર તરીકે જણાય છે. સર્વ કલાઓ વડે પૂર્ણ જણાય છે. એમની આંખમાં પરબ્રાનું તેજ ઊભરાઈ જાય છે. એમની વાણી સર્વ વેદરૂપ છે. હવેથી તેમના સદુપદેશને જ વેદ અને આગમ તરીકે ગણધર ત્રાષિએ પ્રસિદ્ધ કરશે.
અનંત કલાના સ્વામી મહાવીર છે. તે ત્રણ ભુવનના નાથ છે. તેમના સહવાસ વિના મને બિલકુલ ચેન પડતું નથી. કુટુંબમાં, દેશમાં, સમાજમાં, નાનાઓમાં અને મોટાઓમાં, જ્યાં ત્યાં દેશવિદેશમાં મહાવીર પ્રભુ સર્વને પ્રિય આત્મરૂપ થયા છે. સર્વ દેશના પુરુષ અને સ્ત્રીઓ મહાવીરમાં પરબ્રહ્મતા દેખે છે અને તેમને નમે છે. હું પણ તેમને તે પ્રમાણે દેખું છું.
“સર્વ ધર્મોની મલિનતા દૂર કરનાર તેઓ છે. પશુહિંસામય યાનું તેઓ નિવારણ કરે છે અને આત્મયજ્ઞ, કર્મયજ્ઞાદિનું સ્વરૂપ જણાવે છે. તેમના ઉપદેશની લેક પર ગૃહાવાસ છતાં પણ ઘણી અસર થાય છે. તેમનામાં ક્રોધાદિ કષાયે તે જણાતા જ નથી. તેઓ ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્ર, ત્યાગાશ્રમની શુદ્ધતા સર્વત્ર વિશ્વમાં કરશે અને મિથ્યા અજ્ઞાનમય વિચારને નાશ કરશે. મારાં મહાભાગ્ય છે કે જેથી પ્રભુને બંધુ તરીકે સંબંધ થશે. આજથી મેં તે વિરપ્રભુનું શરણ અંગીકાર કર્યું છે.”
સિદ્ધાર્થ : “નંદિવર્ધન! તારું કથન સત્ય છે. આપણે પૂર્વના ભવેથી તેમની સાથે સંબંધિત છીએ. તમારી માતાજી
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
અધ્યાત્મ મહાવીર પૂર્વભવેથી તેમની સાથે સંબંધ રાખે છે. આપણે ત્યાં ઈશ્વરાવતાર, કે જે મહાનમાં મહાન છે તે, પરિપૂર્ણ સત્યને પ્રકાશ કરવા જમ્યા છે.
વિશ્વમાં સ્ત્રીવર્ગની નીચતા કેટલાક કાળથી મનાઈ ગઈ છે. તેને તેઓ પરિહાર કરશે. અને ધર્મ પુસ્તકમાં જે મિશ્રતા. થઈ છે તેનું નિવારણ કરશે. તેમના નામે પૂર્ણ બ્રહ્મ તરીકે ધર્મને પ્રકાશ થશે, એમ મહર્ષિઓએ અને ઈન્દ્રોએ પ્રકાણ્યું છે. એમનામાં અનંત શક્તિ છે. શરીરની અપેક્ષાએ તેઓ સાકાર પરબ્રહ્મ છે અને શુદ્ધાત્મદષ્ટિએ નિરાકાર પરબ્રહ્મ પરમેશ્વર છે. તેઓ ત્રિજ્ઞાની છે. આપણાં ભાગ્ય પૂર્ણ ફળ્યાં કે જેથી આપણે ઘેર તેઓ જમ્યા.”
શ્રી ત્રિશલા માતા અને વીર પ્રભુને વાર્તાલાપ
ત્રિશલા માતા: “વર્ધમાન ! અલ્પ દિવસોમાં નંદિવર્ધનનાં મૈથિલ દેશના જનક વૈદેહી રાજાની પુત્રી સત્યરૂપા સાથે લગ્ન થનાર છે. તે પ્રસંગે સર્વ દેશના રાજાઓ અને રાજપુત્રને નિમંચ્યા છે. તેમની વ્યવસ્થા તમે કરશે. નંદિવર્ધનની પચીસ. વર્ષની ઉંમર થઈ છે અને સત્યરૂપા દેવીની વીસ વર્ષની ઉંમર છે. બંનેનું ઈચ્છા લગ્ન છે. રાજપુત્રમાં અને રાજપુત્રીઓમાં ઈચ્છાલગ્નની મુખ્યતા છે. રાજકુમારો વગેરેની બરાબર વ્યવસ્થા રખાવશે.. લગ્નમહોત્સવ પ્રસંગે અનેક મહર્ષિઓને બોલાવ્યા છે. લગ્નમહોત્સવના વરઘોડામાં વિશાલા નગરીના તમારા મામા ચેટક આવશે. તેમને સત્કાર કરશે.'
વર્ધમાન વીરઃ “માતાજી! આપની આજ્ઞા પ્રમાણે વર્તીશ. અને રાજકુમારે વગેરેનું પ્રાથૂર્ણ કત્વ * સાચવીશ. ગૃહવાસના વ્યવહાર પ્રમાણે સર્વ વ્યવહારકર્મો કરવાં પડે છે. ક્ષત્રિયના ધર્મ પ્રમાણે
* પ્રાપૂર્ણ કત્વ=પણુ-મહેમાનની આગતાસ્વાગતા.
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા ગૃહસ્થ જીવન
૧૦૭
ધ યુદ્ધો પણ અવશ્ય કરવાં પડે છે. રાજ્યનું પાલન કરવું પડે છે. સગાંઓના આતિથ્ય સબંધ જાળવવા પડે છે. ગૃહાવાસમાં ગૃહસ્થ પ્રમાણે સવ કન્યકર્મો કરવામાં તીર્થંકરે નિલે પરહે છે, એમાં કંઈ આશ્ચય નથી. માટે તમારી આજ્ઞાને હું મસ્તકે ચઢવું છું.”
:
ત્રિશલા : પ્રિય વીરપુત્ર ! તારાં વચને અમૃત સમાન મિષ્ટ લાગે છે. માતાની મરજી પ્રમાણે વનાર પુત્રામાં તું સર્વોત્તમ છે. તારામાં અપરંપરા જ્ઞાન છે. વિશ્વના ઉદ્ધારક તું થવાના છે. સ્ત્રીઓને ઉદ્ધારક તું થવાના છે. સ્ત્રીઓને દાસી કે શૂદ્રી તરીકે કેટલાક લેાકેા માને છે, તેઓને ઉદ્ધાર કર.'
વીર : માતાજી ! આપની ઇચ્છા પ્રમાણે પ્રવતી શ. પુરુષ અને સ્ત્રી બંને સમાન છે સ્ત્રીમાં વિશેષ પ્રેમ છે તેથી તે પુરુષનું. આકષ ણ કરે છે. સ્ત્રીએની ઉત્તમતા સિદ્ધ કરવા મારે। અવતાર છે. કન્યાએને શ્રી ઋષભદેવ તીથંકરના વખતથી ચાસઠ કળા શીખવવાના પ્રચાર છે અને તે હાલ પણ ચાલે છે, પરંતુ અવ્યવસ્થિત અને મદ્ય થયા છે. કન્યાએ જ માતાએ મને છે, કન્યાઓને લેખન, વાચન આદિ ચેાસઠ કળાએ શીખવવી જોઈ એ.
આર્યાવર્તીમાં સત્ર કન્યાગુરુકુલે સ્થપાવીશ અને તેમને ચેાગ્ય હાય તેવી તેમની સ્વત`ત્રતા પ્રકાશીશ. પુત્રીએના અને પુત્રાના આત્મા સમાન છે. પુરુષ અને સ્ત્રીને વેષ, તે તે આત્મા ઉપરના ઝભ્ભા છે. તેથી કંઈ આત્માની પ્રભુતામાં ન્યૂનતા આવતી નથી. જે દેશમાં સ્ત્રીઓને નીચ માનવામાં આવે છે તે દેશ ગુલામ અને છે. જૈનધમ માં પુરુષા અને સ્રીએને સમાન હક્ક છે. સ્ત્રી પુરુષની સેવા કરે તે તેના આત્મામાં રહેલા પ્રેમની અને સેવાધર્માંની મહત્તા છે. સ્ત્રીવર્ગનું આર્ટ્સ ઘણુ માન કરે છે. તેઓને પ્રાસાદેામાં પૂરી રાખવામાં આવતી નથી.
* ઝભ્ભાવસ્ત્રો.
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
અધ્યાત્મ મહાવીર
પુરુષાની પેઠે તેએ અશ્વ ખેલાવે છે, વૃક્ષેા પર ચઢે છે, તરવાની ક્રિયામાં કુશળ બને છે, યુદ્ધમાં તલવાર લઈ ઊતરે છે, રાજ્ય ચલાવી શકે છે, વ્યાપાર કરી શકે છે, ખેતી કરી શકે છે, પતિવ્રતા ધ ને સ્વશક્તિઓથી જાળવી શકે છે. આર્યાવર્તમાં કઈ સ્ત્રી ભણ્યાગણ્યા વિના ન રહે અને દાસી કે ગુલામડી ન કહેવાય તેવા ઉપદેશ આપીશ. માતાજી ! આય લેાકેાના વિચારે અને સદાચારીને વિશ્વમાં સ્થિર કરીશ.’
ત્રિશલા : ‘વીર કુમાર ! તારા હાથે વિશ્વના ઉદ્ધાર થવાના છે. તું ઋષિએ ને, મુનિઓને, બ્રાહ્મણા વગેરે સ વર્ણના ઉદ્ધાર કરીશ. તારી કેડે તલવાર લટકે છે અને મસ્તકે મુગટ છે. તેથી તુ' બહુ શાભે છે. તારી છબી ત્રણે ભુવનને આકર્ષે છે. મારા પ્રિય પુત્ર! તું તે ધ ચક્રવતી થવાને એમ ઇન્દ્રે મને કહ્યું છે.'
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. માનવ કર્તવ્ય
રાજકુમારેનું કર્તવ્ય :
આર્ય રાજકુમારોએ કહ્યું : “આર્ય વીર પ્રભો! રાજ્ય, રાજકુમાર અને ક્ષત્રિનું કર્તવ્ય આપના આશય પ્રમાણે શું છે તે સમજાવશે.”
વીર પ્રભુએ ઉત્તર આપતાં કહ્યું : “આર્ય રાજકુમારો ! મારો ઉપદેશ શ્રવણ કરે. દેશની, પ્રજાની, ધર્મની ઉન્નતિ કરે તેને રાજ્ય કહે છે. પ્રજાનું સ્વાતંત્ર્ય રક્ષે અને પ્રજાની સર્વ પ્રકારની ઉન્નતિ કરે તેને રાજ્ય જાણવું. જે રાજ્યથી દેશ, પ્રજા, ધર્મનું રક્ષણ ન થાય તે રાજ્ય ગણાય નહીં.
“સર્વ દેશના ઋષિઓ, મહાજનો, મુનિઓ અને પ્રજા જેને પસંદ કરે અને જે આત્મભેગ આપીને પ્રજાનું શ્રેય કરે તે રાજા થઈ શકે છે. તેવા ઉત્તમ રાજાના પુત્ર તેર કળાનું શિક્ષણ પામેલા અને પ્રજાની આંતરડી ઠારનારા હોવા જોઈએ. માજશેખને ત્યાગ કરીને તે પ્રજાની ઉન્નતિ માટે રાતદિવસ પ્રયત્ન કરનારા અને પરસ્ત્રીને મા, બહેન, પુત્રી સમાન ગણનારા હોવા જોઈએ. ન્યાયનીતિએ ચાલનારા અને પિતાની સત્તાને દુરુપયોગ નહીં કરનારા તથા વ્યસનથી દૂર રહેનારા રાજકુમારે રાજા થવાને લાયક બને છે. અનેક પ્રકારનાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરનારા અને ત્યાગી મહાત્માઓ દ્વારા ધામિક કેળવણી પામી. મહાન પદને પ્રાપ્ત કરનારા રાજકુમારો જાણવા. માતા, પિતા, ધર્મગુરુ, કલાચાર્ય અને પ્રજાસંઘની સલાહ પ્રમાણે વર્તનારા
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
અધ્યાત્મ મહાવીર રાજકુમારે સ્વદેશ, કેમ, રાજ્ય, સંઘની સર્વથા પ્રકારે ઉન્નતિ કરે છે.
જેઓ નાસ્તિક છે અને અન્યાય કરવામાં આસક્ત છે તેઓને રાજા થવાને અધિકાર નથી. જેઓ સુખ ભેગવવાની લાલચમાં પડી મેહથી રાજા થવાને ઇચ્છે છે અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રનું સર્વસ્વ ભક્ષણ કરવા ધારે છે તેઓને કદાપિ રાજા બનાવવા નહીં. અજ્ઞાની, મહી, વ્યસની, દુર્ગુણ, અન્યાયી કૂર, નિર્દય, વૈરી, સ્વાથ, અહંકારી, અધમ, અનીતિમાન રાજકુમાર કદાપિ રાજા બને તે પણ તે દેશ, કેમ, ૨ જ્ય, પ્રજા, સંઘ, ધર્મનો નાશ કરી નાખે છે. તેનાથી પ્રજાને ઘણું નુકસાન થાય છે. માટે તેવાને બ્રાહ્મણદિ સંઘે રાજગાદીથી પદભ્રષ્ટ કરો અને તેને સ્થાને અન્યને સ્થાપન કરવો. જે બ્રાહ્મણન, ત્યાગીએને, ધમઓને ઠેષ કરે છે તેને રાજગાદી ન આપવી.
“સાધુઓ, બ્રાહ્મણ, ગાય, કન્યાઓ, સ્ત્રીઓના રક્ષણ માટે રાજકુમારો પોતાના પ્રાણનું અર્પણ કરે છે. તેઓ ધર્મયુદ્ધને પસંદ કરે છે, પણ તેવા પ્રસંગે જીવવું ઇચ્છતા નથી. સર્વ પ્રકારની સામ, દામ, દંડ અને ભેદની નીતિઓનું જે જ્ઞાન કરે છે અને જમાને ઓળખે છે તે રાજકુમારે પ્રજાના પ્રિય થઈ પડે છે.
“રાજકુમારએ અનેક ભાષાઓનું અને અનેક દેશના રાજ્યવહીવટનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તેમણે અનેક દેશમાં મુસાફરી કરવી તથા અનેક પ્રધાને પાસેથી સર્વ પ્રકારનું રાજકીય શિક્ષણ મેળવવું. રાજકુમારએ મહાત્માએને નમવું, ધર્મગુરુઓને પગે લાગવું, માતાપિતાને વિનય કરવો તથા રાજ્યલેભ વિના રાજ્ય કરવાની પ્રવૃત્તિ સેવવી. રાજકુમારોએ દેશકાલને અનુસરી યુદ્ધવિષયક કેળવણું લેવી અને પોતાની આજુબાજુના મનુષ્યની પરીક્ષા કરવી. રાજકુમારેએ ઉડાઉ ખર્ચ ન કરવા અને સ્વાશ્રયી બનવું. રાજકુમારેએ ધમ્મ યુદ્ધમાંથી પાછા ન હઠવું. ધમ્મસુદ્ધમાં
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ કર્તવ્ય
૧૧૧
મરનારા સ્વર્ગ પામે છે અને જીતનારા રાજ્ય તેમ જ કીતિ પામે છે, પરંતુ ધર્મે યુદ્ધમાંથી પાછા હઠનારા જીવતાં મરે છે. રાજકુમારોએ ખુશામતિયાઓના તાબે ન થવું અને સત્ય કહેનારાઓને ચાહવું.” ક્ષાત્રકર્તવ્ય:
“દેશાભિમાન ધારણ કરીને રાજકુમારોએ દેશનું રક્ષણ કરવું. આર્ય રાજકુમાર ! પરસ્પર સંપીને વર્તવાથી આર્ય લોકોની ઉન્નતિ થશે. રાજકુમારએ અન્ય ખંડમાં પરિભ્રમણ કરી અનેક પ્રકારના અનુભવો મેળવવા. તેમણે નીચ કે પર વિશ્વાસ મૂકવો નહીં, દુષ્ટ પાપીઓનું દમન કરવું, અન્યાયીઓને દંડવા અને ધમએનું રક્ષણ કરવું. રાજકુમારોએ પ્રમાદી ન બનવું અને સત્તાના તારમાં અન્યાય-અધર્મ ન કરો. રાજકુમારોએ વ્યસની સ્વાથી અને લંપટ મિત્રો કરવા નહીં. તેમણે કેઈના પૂર્ણ વિશ્વાસી એકદમ ન બની જવું. રાજકુમારોએ વ્યભિચાર, અસત્ય, ચેરી વગેરે પાપથી દૂર રહેવું અને સત્ય, પ્રેમ, દયા, ભ્રાતૃભાવ વગેરે ગુણોને પ્રાપ્ત કરવા. રાજકુમાર રાજ્ય વગેરેની ઉન્નતિ અને અવનતિના ઉપાયે જાણવા. રાજકુમારોએ જુલમી, દુષ્ટ રાજાઓનાં આક્રમણને હઠાવવા સદા અપ્રમત થઈ કાર્ય કરવું. ક્ષત્રિયેના ગુણકર્મથી ક્ષત્રિયે રાજ્યનું, લક્ષમીનું અને વિદ્યાનું રક્ષણ કરી શકે છે.
પૃથ્વીનું, દેશનું, રાજ્યનું, સંઘનું અને ધર્મનું રક્ષણ કરનારા જે છે તે ક્ષત્રિએ જાણવા. ક્ષત્રિ અને રાજકુમારો મારા ઉપદેશ પ્રમાણે પ્રવર્તશે તે તેઓ મરીને સ્વર્ગ પ્રાપ્ત કરી શકશે. ક્ષત્રિય અને રાજકુમારોએ મારા કહેવા પ્રમાણે ધર્મ પાળ અને અન્ય પાસે સ્વાધિકારે પળાવવો. ક્ષત્રિએ અને રાજકુમા
એ સદા સર્વત્ર શસ્તબદ્ધ રહેવું, અને સશસ્ત્ર સર્વત્ર ફરવું તથા મરવાથી કદાપિ ન ડરવું. ક્ષત્રિએ સ્વાશ્રયી રહેવું અને
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
અધ્યાત્મ મહાવીર
પિતાનાં બાળકે અને બાલિકાઓને સર્વ કલાનું શિક્ષણ આપવું. ક્ષત્રિયોએ સર્વ મનુષ્યને નમસ્કાર કરવા, અને સર્વ મનુષ્યના નમસ્કારને નમસ્કાર કરી ઝીલવા. ક્ષત્રિએ પિતાનાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપવું અને તેમને બળવાન બનાવવા પ્રયત્ન કરે. ક્ષત્રિયોએ કર્મયાગી બનવું અને ગૃહસ્થાવાસમાં ક્ષાત્રધર્મ બજાવતાં પોતાની ફરજથી ભ્રષ્ટ ન બનવું. તેમણે ગરીબ અને અશકતોનું વિશેષતઃ રક્ષણ કરવું અને પોતાની સત્તાને સાચવી રાખવી.
ક્ષત્રિએ વ્યસની, કેફી, જુગારી ન બનવું. તેમણે મિથ્યા વહેમ વગેરેને માન ન આપવું, પરંતુ જ્ઞાનીઓ, બ્રાહ્મણ અને ત્યાગીઓનું માન જાળવવું. ક્ષત્રિએ દરરોજ મલ્લયુદ્ધાદિ કસરત કરવી અને મોજશોખ તથા નકામા ખર્ચ ન કરવા. તેમણે આવક પ્રમાણે વ્યય કરે. કેઈની સાથે ઉદ્ધતાઈ કરવી નહીં. પશુઓનું અને પંખીઓનું રક્ષણ કરવું અને મારા નામસ્મરણપૂર્વક ધર્મયુદ્ધમાં ઝુકાવવું.
“રાજપુત્રો અને ક્ષત્રિઓએ રાજા અન્યાયી હોય તે તેને ઉઠાડી ન્યાયી રાજા સ્થાપન કરે. રાજાની જ સત્તા રાજ્યમાં ન પ્રવર્તે, પણ રાજા અને પ્રજાની ઉભયની સત્તા પ્રવર્તે એવી રીતે રાજ્યતુલાનું રક્ષણ કરવું. ક્ષત્રિયોએ રાજાનું અને પ્રજાનું રાજ્યમાં સમાન જેર રાખવું, અને સર્વ પ્રકારના અન્યાયને વાળવા માટે આત્મભેગ આપો. રાજ્યનું, પૃથ્વીનું રક્ષણ કરનારા ક્ષત્રિય છે. ક્ષત્રિએ સર્વ પૃથ્વીમાં ફરી સૈનિક અને રાજદ્વારી અનુભવ મેળવો અને પ્રજાઓનું રક્ષણ કરવું. ક્ષત્રિઓએ મદિરા વગેરે અપેયનું પાન ન કરવું, અભક્ષ્ય ભક્ષણ ન કરવું અને નિવય કદાપિ ન બનવું.
ક્ષત્રિયોએ અનેક ભાષાઓનું અને અનેક શાસ્ત્રોનું જ્ઞાન મેળવવું. મારા પ્રિય ભક્ત બનેલા ક્ષત્રિયોની અને રાજકુમારની
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ વ્ય
૧૧૭
ઉન્નતિ થાય છે અને ભવિષ્યમાં થશે. મારા ભક્ત ક્ષત્રિયા મારી આજ્ઞા પ્રમાણે ચાલનાર અને જૈનધમ ને માનનારા ભૂતકાળમાં મહાન અન્યા છે, વર્તમાનમાં અને છે અને ભવિષ્યમાં બનશે. ગૃહસ્થ ક્ષત્રિયેાએ ક્ષત્રિયધમ પ્રમાણે વવું.’
ક્ષત્રિયા અને રાજકુમારેએ કહ્યું': હે વીરપ્રભુ! ! આપને નમીએ છીએ. આપના કથન પ્રમાણે વર્તીશું.'
વૈશ્યાનું કર્તવ્ય :
વૈશ્યવગે કહ્યું : ‘વીર પ્રભા ! ક્ષત્રિયધનું સ્વરૂપ જેવી રીતે આપે રાજકુમારા અને ક્ષત્રિયે આગળ પ્રકાશ્યું, તે પ્રમાણે વૈશ્યવગ નુ કૃત વ્ય પ્રકાશશે, અમે આપને નમન કરી આ વિનંતી કરીએ છીએ.’
-
વીર પ્રભુએ જવાબમાં કહ્યું : વૈચે ! તમારી ઉન્નતિને આધાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને શૂદ્રવની ઉન્નતિ પર રહેલા છે. વૈશ્યેાને સર્વ વિદ્યાનું શિક્ષણ આપનાર બ્રહ્મણુગ છે. વૈશ્યવ'નું રક્ષણ કરનાર ક્ષત્રિય છે અને તમારી સેવા કરનાર શૂદ્રવર્ગ છે, વૈશ્યવગે મારા નામનેા જાપ જપવા અને સવ પ્રવૃત્તિએના આરંભમાં મારુ નામ દેવુ' તથા મારું સ્મરણ કરવુ. વૈશ્યેાએ વ્યાપાર, કૃષિમ', હુન્નરકળા, પશુપાલન વગેરે કર્મમાં પ્રવૃત્તિ કરતાં અન્તરમાં નિલે॰પપણે રહેવું. દેશ-દેશાન્તર તથા જલમાગે અન્ય ખડામાં વ્યાપાર કરતાં વ્યભિચાર, ચેારી વગેરે અનીતિથી દૂર રહેવું. ન્યાયસપન્ન દ્રવ્યેાપાન કરવું અને મારી ઉપાસના કરવી. વૈશ્યએ સશસ્ત્ર રહેવુ' અને અન્ય ખામાં જૈનધમની આરાધના શક્તિ પ્રમાણે કરવી. વ્યાપાર વગેરેમાં અન્ય પ્રજાએથી સાવચેત રહેવુ' તેમ જ દેશની અને સંઘની આબાદી કરવા ખાસ લક્ષ દેવુ....
८
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
અધ્યાત્મ મહાવીર વૈએ લક્ષમીને સદુપયોગ કરવા, પરંતુ અનીતિમાર્ગમાં લક્ષ્મીનો દુરુપયોગ ન કરે.
વિએ પશુઓનું અને પંખીઓનું રક્ષણ કરવું. તેમણે ગાય, ભેંસ વગેરે પ્રાણીઓની સેવા–રક્ષા કરવી અને તેઓને નાશ થતો અટકાવે. વિએ વૈશ્યધર્મને ઉન્નતિ પર મૂકવા માટે સર્વ બાબતેની હુનરકલા પર લક્ષ રાખવું. પરદેશમાંથી પણ જે કંઈ સત્ય કલાજ્ઞાન હોય તેનું શિક્ષણ લેવું. તેમણે અતિથિઓની સેવા કરવી, ગરીબ, દીન, દુઃખી અને રેગીઓની સેવા કરવી. પરદેશ સાથે વ્યાપારોના સંબંધ જોડવા.
દેશકાલાનુસાર ઉત્સર્ગ અને આ પદ્ધ અવલંબી તેમણે વ્યાપારાદિ કર્મ કરવાં. વ્યાપાર, કૃષિકર્મ અને કલા આદિની દેશકાલાનુસારે વ્યવસ્થા કરવી. વ્યાપાર વગેરેમાં અનીતિને ત્યાગ કરો અને દેશ, કોમ, રાજ્ય, સંઘ, પ્રજા વગેરેની ઉન્નતિ થાય એવા વ્યાપાર વગેરેના માર્ગે જવા. રાજ્ય-દેશાદિક કર્મોમાં આત્મભેગ આપો. વ્યાપારાદિ નીતિઓની દેશકાલાનુસાર ચેજના કરવી અને પરિસ્થિતિ મુજબ તેમાં પરિવર્તન પણ કરવાં. મજશેખને આધીન ન થવું. ધમ્મ યુદ્ધાદિ વડે જૈનોના સંઘોનું સર્વ દેશમાં રક્ષણ કરવું. બાહ્યથી ગમે તે ધંધો કરવા છતાં શુદ્ધ બુદ્ધિ રાખવી. મારા ભક્તોએ વૈશ્યક કરતાં અન્તરમાં નિર્લેપ રહેવું અને મને સર્વસ્વનું અર્પણ કરવું, જેથી મારા ભક્તોને અહંવ-મમત્વની વાસનાઓને લેપ ન થાય.
મારા વૈશ્ય ભક્તોએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને શુદ્રોની ઉન્નતિ માટે ગુરુકુ વગેરે સ્થાપવાં. સવ વર્ણની ઉન્નતિમાં વૈશ્યવર્ગની ઉન્નતિ છે એમ માની દેશકાલાનુસારે સર્વ કર્તા વ્યકર્મો કરવાં. દેશકાલાનુસારે પ્રવર્તતી જીવતી સર્વ ભાષાઓનું અને સર્વ વિઘ એનું અધ્યયન કરવું. વ્યાપારાદિની પરતંત્રતા ન થાય એવી શક્તિઓ સદા કાળ સાચવી રાખવી અને તે માટે ક્ષાત્રવર્ગો ધમ્મ યુદ્ધથી
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ કર્તવ્ય
૧૧૫
સ્વતંત્રતા જાળવવી. મારા ભક્તો મારા ઉપદેશ પ્રમાણે વર્તશે તો તેઓ ભવિષ્યમાં શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ પામશે છે.
“વૈશ્યએ દુર્વ્યસન, દુરાચરણ, કુટેવ, હાનિકારક રૂઢિથી દૂર રહેવું. જ્યાં ત્યાં મારા ઉપદેશનું સ્મરણ કરવું અને પ્રાણાન્ત પણ અન્ય દુર્મતિજનોના ફસાવ્યાથી મારા ઉપદેશમાં શંકા કરવી નહીં. મારા વિચારોમાં, ઉપદેશમાં, તમાં, ધર્મમાં જેઓ શંકાઓ કરે છે તેઓ મરે છે અને ભવિષ્યમાં તેમની વંશપરંપરા પણ જીવતી છતી મૃતક સમાન બને છે.
“સાચા દિલથી વૈશ્યએ કર્મ કરવાં અને વિશ્વોન્નતિ માટે આત્મભેગ આપ. વૈોએ વિશ્વધર્મમાં તુચ્છતા માનવી નહીં.
જ્યાં સુધી ગૃહસ્થાવાસમાં રહેવાનું હોય ત્યાં સુધી ગૃહસ્થ વૈશ્યધર્મ પ્રમાણે વર્તવું અને દેશકાલાનુસાર શુભ પરિવર્તનથી અન્ય દેશીય પ્રજાઓ કરતાં સર્વ બાબતોમાં અગ્રગામી રહેવું. ન્યાય અને સત્ય એ મારું આન્તરિક રૂપ છે, માટે તેથી દૂર અંશમાત્ર પણ ન જવું.' બ્રાહ્મણ કર્તવ્ય :
બ્રાહ્મણ સંઘે કહ્યું: “વીર પ્રભેઆપને વંદન નમન હો! નંદિવર્ધનના લગ્ન પ્રસંગે આપે ક્ષાત્રવર્ગ અને વૈશ્યવને સમ્યગુ બોધ આપે, તેથી અત્યંત આનંદ થયે છે. વેદનું સર્વસારમય પ્રવચન આપના મુખથી પ્રકાશિત થયું છે. આપનાં વચન તે હવેથી પવિત્ર સત્ય શાસ્ત્ર ગણાશે. બ્રાહ્મણનાં કર્તવ્ય કૃપા કરીને પ્રકાશશે.”
મહાવીર પ્રભુએ કહ્યું: “બ્રાહ્મણ સંઘ! પંડિત સંઘ! તમારો ઉદય સર્વ વિદ્યાશાના અધ્યયનથી તથા પવિત્ર વિચારાચારથી છે. સાત્તિવક બુદ્ધિ અને સાત્વિક કર્મ હોય છે, ત્યાં સુધી તે બ્રાહ્મણત્વને પાત્ર છે. જૈનશાસ્ત્રોના અભ્યાસથી બ્રાહ્મણે ગુણકર્મથી ઉન્નતિ પામે છે. જે સર્વ જીવોમાં આત્મભાવને દેખે છે, સર્વ મનુષ્યોને
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
અધ્યાત્મ મહાવીર
નીતિના પંથે દોરે છે અને પેાતે નીતિથી વર્તે છે તે બ્રાહ્મણ છે. ગુણકથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બને છે. જે વિદ્યાકથી આકાશવત્ વ્યાપક અને છે અને દેશ, કામ, સમાજ,, સંઘ, ધર્માંના સત્ર પ્રચાર કરે છે તે બ્રાહ્મણ છે. મારા ભક્ત બ્રાહ્મણે ! તમે મારા મસ્તક સમાન છે. તમારા જ્ઞાન-વિદ્યાના વિચારાને લીધે તમેં વ્યષ્ટિ અને સમષ્ટિમાં ઉત્તમાંગ મસ્તક સમાન છે. ક્ષત્રિયે! મારા બાહુ સમાન છે, વચ્ચે મારુ. ઉત્તર છે અને શૂદ્ર અર્થાત્ સેવકવર્ગ પાદ સમાન છે.
‘ગુણકના વિભાગથી બ્રાહ્મણાદિ બનેલી ચારે વર્ણો સ્વસ્વ સ્થાને ઉચ્ચ અને વિશ્વમાં સમાન ઉપયાગી છે. સવણી ય મનુષ્યે સ્વસ્વ બ્રાહ્મણુધ, ક્ષત્રિયધમ, વૈશ્યધર્મ અને શૂદ્રધનુ આચરણ કરીને, મારા તત્ત્વપદેશમાં શ્રદ્ધા રાખીને અને મારુ સ્મરણ-મનન-પૂજન કરીને મુક્તિપદ પામે છે. બ્રાહ્મણેા ! તમે આહ્યથી જલસ્નાનાદિથી પવિત્ર રહેા અને અંતરમાં સત્ય, પ્રામાણ્ય, શુદ્ધ બુદ્ધિ વગેરે ગુણેાથી પવિત્ર રહેા. ધનને લેાભ ન કરા.. વિદ્યાથી આજીવિકા ચલાવે. દેશ, કેમ, સમાજ, સંઘનું શીષ અનીને તેમને સદ્વિચારાના લાભ આપે. તમે ગુણુકમથી પતિત ન થાઓ. તમે મારા વિચારા પ્રમાણે વર્તો અને સત્યનિષ્ઠ અનેા.. તમે કેાઈ પણ સ્વાર્થ કે લાલચથી અસત્યને હૃદયમાં સ્થાન ન આપા, અન્યાય ન કરે અને વિશ્વમાં અન્યાય થતા હોય તે તે વારે. પવિત્ર વિચારાને વિશ્વમાં ફેલાવે. વિશ્વના સર્વ મનુષ્યાને સત્ય વિદ્યાએ શીખવા. તમે કાઈ ખંડ કે દેશની પ્રજા પરત ત્ર ન રહે, ગુલામ ન રહે અને સત્ર સ^ જ્ઞાનાદિ શક્તિએ વિલસે એવા મારા ઉપદેશ પ્રમાણે ગુરુકુલા ચલાવે. તમે સ્વાથી પરમાનેા નાશ ન કરે.
પવિત્ર ત્યાગી મહાત્માઓને માને, પૂજો, વા અને તેઓની હેલના ન કરે.
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ કન્ય
૧૧૭
કેટલાક બ્રાહ્મણે ગેમેધ અને પશુદ્ધિસાના યજ્ઞા કરે છે. તેઓ અસત્ય વિષયાને ધમશાસ્ત્રના નામે સ્વીકારે છે. તેને માન્ય ન કરો અને હિંસામય યજ્ઞમાં ધમ ન માને. તમારું તે તુ ન્ય નથી. આત્મા પેાતે જ ક્રમના નાશથી પરમાત્મા બને છે. તમે આત્માઓની શક્તિઓને ખીલવે અને માહાદિ કર્મીને હઠાવે. અપ્રમત્ત બને. નકામા, અથ વિનાના અને જ્ઞાનશૂન્ય કર્મકાંડામાં અધશ્રદ્ધાથી ગૂંચવાઈ ન જાએ. સર્વ જીવે સાથે મૈત્રી, પ્રમાદ મધ્યસ્થ અને કારુણ્ય ભાવના ધારણ કરે. દેશમાં, કામમાં, સમાજમાં સવ જાતની વિદ્યાઓને પ્રચાર કરે, પડિતા અને વિદ્વાનો ! તમે તમારી બુદ્ધિના સદુપયોગ કરે। અને આત્માની શુદ્ધતા કરવા પ્રયત્ન કર.'
શુદ્ર કતવ્ય :
શૂદ્રગે વિન'તી કરતાં કહ્યું : પ્રભુ મહાવીર ! આપને નમસ્કાર કરીએ છીએ. આપે બ્રાહ્મણાદિ ધર્મનું રહસ્ય પ્રખાયુ, તે અત્યંત મનનીય અને માનનીય છે. શૂદ્ર અર્થાત્ સેવાવનુ શ્વક વ્ય પ્રકાશશે.’
પ્રભુ મહાવીરે કહ્યું : ‘શૂદ્રવ ! તમારી ઉન્નતિ થાવ. કાઈ જન્મથી બ્રહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અગર શૂદ્ર નથી. ગુણુકર્માનુસાર વણુ બને છે. તેમાં વંશપરપરાએ જાતિ ખને છે. ગુણુક્રમ'થી મનુષ્ચાની બ્રાહ્મણાદિ જાતિ અર્થાત્ વર્ગ માનવે. પેાતાનાં ગુણકાં જેવાં હાય તે અનુસારે મનુષ્ય તે તે વધુમાં કે વર્ગમાં જાણવા. જે મનુષ્યે સર્વાં મનુષ્ચાનાં સામાજિક કાર્યોં કરે છે, મનુષ્યની સેવા કરે છે, રાગ ટાળવા માટે રાગીએની દવા કરે છે, વધો બને છે, પશુએ અને ૫ખીએાનાં ઔષધો કરે છે, સવ મનુષ્યને સુખકારી એવાં જાહેર કામેમાં ભાગ લે છે, તે સેવકે અર્થાત્ શૂદ્રો જાણુવા.
દુષ્કાળ અને મહારાગાદિ પ્રસગે માં જે મનુષ્ય સેવા કરે છે
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
અધ્યાત્મ મહાવીર તે સેવકે છે. પિંડમાં અને બ્રહ્માંડમાં, વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં સર્વત્ર સર્વદા પાદની પ્રથમ પૂજા થાય છે. તે પ્રમાણે સર્વ પ્રકારના વર્ગોમાં સેવકેની પ્રથમ પૂજા થાય છે. વિદ્યાદિ સર્વ પ્રકારની વિદ્યાઓના વિદ્વાનો જ્યાં સેવકપણાનું કામ કરે છે તે દેશની પ્રજા સર્વ પ્રકારની ઉન્નતિ પામી શકે છે. સેવા કરનારાં પર અને સ્ત્રીઓ સેવકપણાનાં કર્મો કરીને છેવટે મારા પદને પ્રાપ્ત કરે છે.
“મુખ્ય-ગૌણ વિમાગથી સર્વ મનુષે બ્રાહ્મણ, ક્ષત્રિયે, વૈિશ્ય અને શુદ્રો છે. કલિયુગમાં મનુષ્ય વિચાર અને જ્ઞાનની દષ્ટિએ બ્રાહ્મણ બને છે, ક્ષાત્રબળની દષ્ટિએ ક્ષત્રિય બને છે, વૈશ્યને ગ્ય. ગુણકમની દષ્ટિએ વૈશ્ય બને છે અને સેવકના કર્તવ્યની દષ્ટિએ તે જ સ્વ માટે અને પર માટે શૂદ્ર ગણાય છે.
વિશ્વ અને સમાજની વ્યવસ્થા માટે બ્રાહ્મણાદિ ચાર વર્ણની ગુણકર્મ વિભાગે વ્યવસ્થા છે. શૂદ્રગે આત્મોન્નતિના હેતુઓનું અવલંબન કરવું. બાહ્ય શૌચથી તથા આંતરગુણે પ્રગટાવીને તેણે પવિત્ર રહેવું. શદ્રો જાગ્રત થાઓ અને તમારી શક્તિઓ ખીલવે. સેવકે ! સમાજની નિષ્કામભાવે સેવા કરે. તમે મારા પગ છે. વિશ્વ અને સમાજનો તમારી સેવા પર આધાર છે. તમારી અવનતિમાં અન્ય મનુષ્યની અવનતિ છે. સેવા, નેકરી કરીને આજીવિકા ચલાવનારા જેટલા મનુષ્ય છે તે શૂદ્રો છે. શુદ્રો જે અજ્ઞાની રહે તે વિશ્વ અને સમાજની પડતી થાય છે. સર્વ મનુષ્ય એકસરખા સમાન છે. સેવા કરવામાં નોચપણું કદી સમજવું નહીં. જે એ દેશદ્રોહી, ધર્મદ્રોહી અને મારા વિચારોના દ્રોહી છે તેમ જ જે મારા વિચારોને ધિક્કારે છે તે નીચ છે, અર્થાત્ મહિના પાશમાં સપડાયેલા છે. તેઓની નીચતાને નાશ થાય તેવા ઉપાયે મારા ભક્તોએ આદરવા, પરંતુ તેઓના આત્માઓને ધિક્કારવા નહીં.
મનુષ્યમાત્રની ઉન્નતિ માટે જેઓ શ્રેયપ્રવૃત્તિ કરે છે તેવા સેવકો તે શદ્રવર્ગ તરીકે જાણવા. મારા ભક્તો, કે જેઓ
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ કર્તવ્ય
૧૧૯
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર તરીકે છે અને જેઓ મારું ગામ કરી મારી આજ્ઞાઓને શીર્ષ પર ઉઠાવે છે, તેઓ જૈનો તરીકે જાણવા. મારા ભક્ત જૈનો ગમે તે વર્ણ તરીકે હોય તે પણ તેઓ મારી ભક્તિથી મરણ પછી મને પ્રાપ્ત કરે છે. મનુષ્યમાત્રમાં અને જીવમાત્રમાં વીરરૂપે મને દેખીને પરસ્પર એકબીજાને “વીર' એ શબ્દ બેલી નમસ્કાર કરે.
“મનુષ્ય ! વિશ્વમાં આત્મશક્તિ મેળવ્યાથી તમારું અસ્તિત્વ રહેનાર છે. આ વિશ્વમાં સબળ મનુષ્ય જીવી શકે છે અને નબળા જીવી શકતા નથી. જે વર્ણના લેકે સ્વકર્તવ્યમાં પ્રમાદી બને છે તેઓનો સહસ્ત્રધા વિનિપાત થાય છે. મનુષ્યો ! સર્વ પ્રકારની કલાના શિક્ષણથી ઉસ્તાદ બને અને તમારા જીવનના હકે જાળવી રાખે. મારા ભક્તો મારી જ્ઞાનાદિ કલાઓનું શિક્ષણ લઈને, દુષ્ટ પ્રજાઓને કાબૂમાં રાખી વિશ્વશાંતિ જાળવી શકે છે. મનુષ્ય ! તમે ગમે તે ખંડમાં અને ગમે તે દેશમાં જન્મ્યા છે, તે પણ સર્વ એક છે. તમારા આત્માઓ સત્તાએ એકસરખા છે. તેથી એકબીજાના દુઃખમાં ભાગ લે અને ધર્મભેદમાં વાસ્તવિક રહેલી એકતા દેખે. મનુષ્યો ! ધર્મના નામે વાડા વાળીને પરસ્પર મનુષ્યને ધિક્કારે નહીં. સર્વ જાતના ભિન્ન ભિન્ન વિચારો અને આચારેને માનનારા પરંતુ હૃદયમાં પરમાત્મા એવા મને ધારણ કરનારા સર્વ મનુષ્ય છેવટે અનેક રીતે, અનેક માર્ગે મને પ્રાપ્ત કરે છે અને મોક્ષપદ પામે છે.
મનુ ! તમે એકબીજાની સહાય કરો. પરસ્પર એકબીજાનાં અશ્રુઓ લુછે. તમે જેવી કરશું કરશે તેવું ફલ પામશે. માટે સાવચેત બની પુણ્યનાં કાર્યો કરો અને પાપનાં કાર્યોને ત્યાગ કરો. પ્રત્યેક મનુષ્યને સભ્યતાથી મળે અને સભ્યતાથી તેની સાથે વાર્તાલાપ કરો.
જેઓ મને પરમાત્મા તરીકે ન માનનારા હોય અને
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
અધ્યાત્મ મહાવીર
પાખંડીપણું કરતા હોય, તેઓ તમને ન વંચે તે માટે જાગ્રત રહે. તેના પર પણ ઉપકાર કરે તથા પૂર્ણ પ્રેમ ધારણ કરીને તેમને મારા વિચારોના ઉપાસક, શ્રાવક, ભક્તો કરે; પરંતુ તેમ છતાં જો તેમાં તમારે નાશ કરવા ધારે, તો તમે ધમ્ય યુદ્ધાદિ સર્વ કલાઓ વડે તેઓને ક્ષેત્રકાલાનુસાર દબા, હઠાવે અને રોગ્ય શિક્ષા કરો. કલિયુગમાં વ્યક્તિબલ અને સંઘબલ વડે ચારે વર્ણના જૈનોના સામે જે પડનારા હોય તેઓનો પ્રતિકાર કરશે.
“મારા અનુયાયી ગૃહસ્થ ભક્તો, કે જે દેશકાલાનુસાર સર્વ શક્તિઓને સંપાદન કરે છે અને મારાં નામરૂપ કે જ્ઞાનભક્તિને પ્રાણને ત્યાગ કરતા નથી તેઓ શારીરિક, માનસિક અને છેવટે આત્મિક સુખને પ્રાપ્ત કરે છે. મારા ભક્તોની ભક્તિના વશમાં હું છું. જેઓ મારા પર પ્રેમ રાખે છે અને આસ્તિક બને છે તે મારા ભક્ત છે. હું કર્તા છું, અકર્તા છું, ભેગી છું, સાકાર છું, નિરાકાર છું, અભેગી છું, અગી છું, એગી છું, અતિરૂપ છું, જડદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિરૂપે છું. હું વ્યષ્ટિ અને સમષ્ટિરૂપ છું, ગુણ-પર્યાયરૂપ છું. સર્વ વિશ્વ મારા જ્ઞાનમાં એક સમયે ઉત્પાદવ્યયને પામે છે. હું દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ છું, પરમાનન્દમય છું, અદ્વૈતરૂપ છું. સત્ય અને અસત્ એ બે મારું રૂપ છે. અનેક દષ્ટિએ મને જે જાણે છે તે મારો ભક્ત છે. હું મારા સત્પર્યા અને અસત્પર્યા રૂપ વીર છું–મહાવીર છું.
જે મનુષ્ય મારા જ્ઞાનને વા મારી શુદ્ધ ભક્તિને એક ક્ષણમાત્ર પણ પામે છે, તેઓને હું ઉદ્ધાર કરું છું. ર્તારૂપ હું છું, કમરૂપ હું છું, કરણરૂપ હું છું, સંપ્રદાનરૂપ હું છું, અપાદાનરૂપ હું છું અને અધિકરણ–આધારરૂપ પણ હું જ છું. જે પિતાના આત્મામાં ષકારકનો અનુભવ કરે છે, અને ઉપાદાન નિમિત્તરૂપે ષકારકને બાહ્ય-અત્યંતર વિરરૂપ જાણે છે તે મને પ્રાપ્ત કરે છે. મારા ભક્ત કલિયુગમાં ગમે તે એગ પ્રાપ્ત કરીને
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ કર્તવ્ય
૧૨૧ મારું શુદ્ધ પદ યાને મુક્તિપદ પામે છે. ચારે વર્ણના મનુષ્ય જેનો બનીને સર્વથા પ્રકારે મને પ્રાપ્ત કરે છે.” ત્યાગધર્મ :
ગૃહસ્થ મનુષ્યએ કહ્યું: “વીર પ્રભે! તમને વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ. આપે ચારે વર્ણના ગુણકર્મોનું સ્વરૂપ દર્શાવ્યું. તે યથાર્થ સત્ય છે. બ્રાહ્મણના ગુણકર્મો એ બ્રાહ્મણને ધર્મ છે, વ્યવહારે ક્ષત્રિયના ગુણ તે ક્ષત્રિયનો ધર્મ છે, વિશ્વના ગુણકર્મો તે વૈશ્યનો ધર્મ છે અને સેવકના ગુણકર્મો તે શદ્રને ધર્મ છે.
ગૃહસ્થદશામાં ગૃહસ્થ ધર્મમાં રહીને આપના જૈન ભક્તો તરીકે અમે વતીશું અને આપના ભક્ત તરીકે ઓળખાવા જિનેપવીત, તિલક વગેરે જે ચોગ્ય લાગશે તે જેન ચિહ્ન તરીકે ધારણ કરીશું. કૃપા કરીને ત્યાગીઓના ધર્મનું સ્વરૂપ વર્ણવશે.”
પ્રભુ મહાવીરે કહ્યું: “ગૃહસ્થ મનુષ્યાત્માઓ! શ્રવણ કરે. ત્યાગી સાધુઓ અનેક પ્રકારના, બાહ્ય તથા અન્તર ભેદે, હાય છે અને તેઓ સર્વે મારા હૃદયરૂપ-આત્મારૂપ છે.
“ગૃહસ્થોએ ત્યાગીઓની સેવા કરવી. મારા સ્વરૂપમાં તલ્લીન બનેલા જ્ઞાની અને મસ્ત ત્યાગીઓને મારારૂપ ગણીને તેઓની સેવા ઉઠાવવામાં ગૃહસ્થ જૈનોએ આત્મભેગ આપો, પણ ગૃહસ્થદશામાં જ્યાં સુધી રહેવાનું હોય ત્યાં સુધી ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું નહીં. ગૃહસ્થો પણ મુક્તિ પામે છે અને ત્યાગીઓ પણ મુક્તિ પામે છે.
“જૈનધર્મને ફેલાવો કરનારા ત્યાગી જૈનોએ સર્વ વિશ્વમાં જ્યાં ત્યાં ફરવું અને યોગ્ય જનેને અધિકાર પ્રમાણે ઉપદેશ દે.
વેષ, આચાર અને જ્ઞાનના ભેદે ત્યાગીએ અનેક પ્રકારના હોય છે. કામાદિ વાસનાઓને ત્યાગ જેઓને થયે છે તેઓ મેટા
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
અધ્યાત્મ મહાવીર ત્યાગીએ છે. મારા માટે જે સર્વ પ્રિય જડ વસ્તુઓની મમતાને ત્યાગ કરે છે તે ત્યાગીઓ છે.
“અમુક વેષ, અમુક કિયાચારથી સાધુઓ, ત્યાગીએ અપ્રતિબદ્ધ રહે છે. તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ઓળખીને જે ચોગ્ય લાગે છે તે કરે છે. તેઓ મને સર્વસ્વ અર્પણ કરીને વર્તે છે.
કેટલાક ત્યાગીઓ નગ્ન રહે છે અને ટાઢ, તાપ, સહન કરે છે, તે જિનકલ્પી નિવૃત્તિ એગીએ જાણવા. કેટલાક એગ્ય વસ્ત્રો ધારણ કરે છે અને નિયમ પ્રમાણે આહારાદિકનું ગ્રહણ કરે છે. તે ગુરુશિષ્યના વ્યવહારથી જૈનધર્મને બેધ આપે છે અને મારું ધ્યાન, જ્ઞાન કરે છે. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પ્રમાણે જેમપિતાને ગ્ય લાગે છે તેમ વર્તે છે. તેઓ ગૃહસ્થની પાસે કે ગામ, નગરની બહાર વસે છે. તેઓ અમુક વેષ વા કિયાથી બંધાતા નથી. ગુરુ પાસે વસી જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરે છે.
“તે સર્વ ખંડે અને દ્વિીપમાં અનેક વ્યવસ્થાઓથી ફરે છે. તેઓ સ્થવિરકલ્પી છે. નગ્ન રહેવું વા વસ્ત્રધારી રહેવું, તેમાં કાંઈ વિશેષ નથી. જેને પિતાની દશા પ્રમાણે ગ્ય લાગે છે તેમ વર્તે છે, અને મારું ધ્યાન કરે છે,
“કેટલાક ત્યાગી મહાત્માઓ ગૃહસ્થની ઉન્નતિ કરે છે અને આશ્રમ બાંધીને રહે છે. તેઓ ગુરુકુલ સ્થાપીને જૈનધર્મ અને તેના તત્ત્વજ્ઞાનને પ્રચાર કરે છે.
“પુરુષની પેઠે સ્ત્રીએ પણ ત્યાગી બને છે અને તેએા. જ્ઞાન, ભક્તિ, કમંગ અને ઉપાસના રોગમાંથી ગમે તે રોગ વડે મારા શુદ્ધ સ્વરૂપને પામે છે, યાને પિતાના આત્માને શુદ્ધ કરી તેને પરમાત્મા બનાવે છે. મારા ભક્ત ત્યાગીએ કેટલાક ગંગા, નર્મદા, યમુના આદિ નદીના કાંઠે વસે છે, જલસ્નાનકરે છે અને આત્મસમાધિ કરે છે.
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'માનવ કતવ્ય
૧૨૩ કેટલાક પર્વતની ગુફાઓમાં, કેટલાક પર્વતનાં શિખરો પર, કેટલાક સમુદ્રકાંઠે, કેટલાક પવિત્ર વૃક્ષોના તળે, કેટલાક ઉદ્યાનમાં, કેટલાક નગરમાં કે મંદિરોમાં વસે છે અને હૃદય શુદ્ધ કરવા મારી ઉપાસના કરે છે કે ધ્યાન ધરે છે.
કેટલાક ભાગીઓ વ્યાખ્યાન આપે છે. કેટલાક ત્યાગીઓ સર્વત્ર વિશ્વમાં જૈન ગુરુકુલે સ્થાપન કરે છે. કેટલાક ત્યાગી માગીને ખાય છે. કેટલાક ગૃહસ્થને ઘેર વા પિતાના સ્થાનમાં મંગાવીને ભોજન કરે છે. કેટલાક મહાત્માઓ ફલાદિકનું ભક્ષણ કરે છે. કેટલાક પકાવીને ખાય છે.
કેટલાક ત્યાગીઓ પાદવિહારી હોય છે અને કેટલાક યાન–વિમાનવિહારી હોય છે. એમ અનેક પ્રકારે મારા ત્યાગીમહાત્માઓ હોય છે. તેઓ ત્રિગુણાતીત તથા ગુણધામ એવા મારા સ્વરૂપ સમાન સ્વામાની શુદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. જે મહાત્મા જે દશામાં રહીને આત્મશુદ્ધિ કરતા હોય અને જૈનધર્મને પ્રચાર કરતા હોય તેઓને તે દશા યોગ્ય છે મારા ત્યાગીએ ભક્ત મહાત્માઓ, સાધુઓ ભિન્ન ભિન્ન આચાર દશામાં પ્રવર્તતા હોવાથી દરેકને એકસરખા વ્રત, નિયમાદિકનું પ્રતિબંધન નથી. મારા શુદ્ધ પ્રેમમાં મસ્ત થયેલાએ ગમે તે વ્રત કરે વા નિયમ કરે, પરંતુ તેઓ દેહ અને નામની મમતાનો લય કરીને મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
મારું સ્વરૂપ એટલે શુદ્ધાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવામાં જેઓ પૂર્ણ રાગી અને પૂર્ણ પ્રેમી છે તે જ ત્યાગીઓ જાણવા. કેટલાક ત્યાગીઓ તમોગુણ હોય છે, કેટલાક રજોગુણી હેય છે અને કેટલાક સવગુણ હોય છે. તમોગુણમાંથી રજોગુણમાં અને રજોગુણમાંથી સત્ત્વગુણમાં અવાય છે.
ત્યાગીઓને દાન અને સ્થાન આપવું તેમ જ તેમના રક્ષણ માટે આત્મભોગ આપ, એવું ગહસ્થોનું કર્તવ્ય છે.
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૪
અધ્યાત્મ મહાવીર
‘ત્યાગી મહાત્માઓએ ગૃહસ્થાને તેમના અધિકાર પ્રમાણે નૃસ્થષમ સાથે જૈનધમના અને મારી શ્રદ્ધાભક્તિને મેધ આપવા. ત્યાગી મહાત્માઓએ પરસ્પર એકબીજાની નિંદા ન કરવી. જેઓ પરસ્પર નિંદા કરે છે તે મારી નિંદા કરે છે, કારણુ કે આત્મા તે વીરપ્રભુ છે એમ અધ્યાત્મદૃષ્ટિએ મારા સર્વ સાધુએએ જાણવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ત્યાગીએ એ,સાધુઓએ, મહાત્માઓએ, ય તએ જૈનધર્મોના રક્ષણ માટે, જૈનોના રક્ષણ માટે, આપકાલે સવ શક્તિએ ને ફેરવવી અને અલ્પ દ્વેષ અને મહા ધર્મલાભ દેખી ધ યુદ્ધાદિક ક્રમાં પણ કરવાં,
ગૃહસ્થે એ ત્યાગીઓને દેખી, વીર’ને ઉચ્ચાર કરી પ્રણામ કરવા. ત્યાગીઓએ માર! નામના ઉચ્ચાર કરીને ગૃઽસ્થાન આશી વૉદ દેવા.
‘જ્યારે હું ત્યાગી ખની, સર્વજ્ઞ બની, સમવસરણમાં એસી દેશના દઈશ, તે પ્રસંગે તીની સ્થાપના કરીશ ગૃદુસ્થાને અને ત્યાગીઓને જૈન ધર્મને એધ આપી ગૃહસ્થ ભક્તોની અને ત્યાગી સાધુએટની તેમ જ તત્ત્વજ્ઞાનની તીથ તરીકે સ્થપત કરીશ.
શ્રુત ધર્મો અને ચારિત્ર ધમ, કે જે એ ધમ થી વિશ્વવતી સ' મનુષ્યેાના ઉદ્ધાર થાય છે, તેને તી તીક સ્થપીશ. તે પ્રસંગે આ ને ત્યાગીએના ધર્મોને ઉદ્ધાર કરીશ. શ્રી પાર્શ્વ નાથના સાધુએ અને સાધ્વીએ મારા શાસનમાં અ વધે. નિવૃત્તિધર્મ અને પ્રવૃત્તિધમને મુખ્ય-ગૌણુભાવે ભજનાર ત્યાગીઓએ પંચમ આરામાં (કલિયુગમા) મારો આજ્ઞા પ્રમાણે દેશકાલાનુસાર પ્રવવું અને પવિત્ર રહેવુ, સર્વ પ્રકારના ત્યાગીઓ કલિયુગમાં સત્ય પ્રેમથી મારું નામ સ્મરણ કરી સદૂગતિ પામશે, એમાં અંશમાત્ર સ`શય નથી. મારા ધર્મમાં કુતર્ક કે ! નહી, પણ શ્રદ્ધાથી વવું. વ્ય વહારિક પ્રતિમાં દેશકાલાનુસાર ત્યાગી ભક્તોએ પશુ .
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ વ્ય
૧૫
‘સ દેવેશ અને દેવીએની શક્તિએ મારી અનંત શક્તિઆમાં સમાઈ જાય છે. માટે કલિયુગમાં મને પરમદેવ તરીકે,વીતરાગ જિનેશ્વર દેવ તરીકે જે ત્યાગીએ માનશે અને સેવશે. તેઓને શીઘ્ર ઉદ્ધાર થશે. મારી અનંત, અલક્ષ્ય, અકળ કલા છે. તેને મન, વાણી, બુદ્ધિ પાર પામી શકતાં નથી. મારા સ્વરૂપને અનુભવ કરવા માટે મારા સ્વરૂપમાં ત્યાગીઓએ નામરૂપ મેહના લય કરી વવું, કે જેથી તેઓ સથા સદા નિલેપ શુદ્ધ બની રહેશે.’
ત્યાગીઓનુ` કબ્મ :
‘દેશ, કેામ, સંઘ, રાજ્ય અને ધમ ની પ્રગતિ માટે ત્યાગીવર્ગ ઉપદેશાદિ કાય કરે છે. ત્યાગીઓની ઉત્તમતા પર દેશ, ધર્માદિની ઉન્નતિના આધાર છે. ત્યાગીઓથી સત્યધના પ્રવાહ વહ્યા કરે છે. તેએ મારા માટે સર્વસ્વનું અર્પણ કરે છે. તે ગમે ત્યાં રહે છે, પણ ધમ્ય અને ચેાગ્ય વ્યકમ્ કરે છે તથા અનીતિથી દૂર રહે છે. ત્યાગીએ ના આચાર્યા, કે જે તીથંકરાની પાછળ પાટે બેસે છે, તેએ ગુપ્ત જ્ઞાન અને અણુપ્ત જ્ઞાનને ધારે છે. મારી પાછળ મારા જૈન ધર્મના ફેલાવા કરવામાં ત્યાગી મહાત્માએ પટ્ટપર પરાથી થયા કરશે. મારી પાછળ ગૃહસ્થ ગુરુએ પણ થશે અને તે જૈનધર્મીને પ્રચાર કરશે. ગૃહસ્થ ગુરુએએ ત્યાગીઓને ગુરુ માનવા. સર્વ પ્રકારની આસક્તિને નાશ કરવા માટે ત્યાગી ગુરુએ મારુ ભજન કરશે. શ્રી પાર્શ્વનાથના તીના સાધુએ મારા તીમાં ભળશે અને તે સદ્ગતિને પામશે.
‘ગૃહસ્થ વગની ઉચ્ચતા જાળવનાર ત્યાગી ગુરુએ છે. ત્યાગી મહાત્માએ શરીરસ્નાન, દંતધાવનાદિ બાહ્ય પવિત્રતાનાં આવશ્યક કાર્યો કરશે, પરંતુ તે આત્મશુદ્ધિ તરફ વિશેષ લક્ષ દેશે.
પવિત્ર હૃદયમાં મારા જ્ઞેય—ય તરીકે વાસ છે. કેટલાક મહાત્માએ કંચન અને કામિનીના ત્યાગ કરશે; કેટલાક ત્યાગીએ
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અધ્યાત્મ મહાવીર
આંતરમૂર્છાના ત્યાગ કરશે; કેટલાક મહાત્માએ વિશ્વજનેાની જીવાની સેવા કરવા અનેક ચેાગ્ય કર્મો કરશે. ત્યાગી મહાત્માએ મારા ધર્મ સામ્રાજ્યમાં મુક્તિપદને પામશે અને અનેક મહાત્માએ તથા સાધ્વીએ ખાર દેવલેાક, નવ ચૈવેયક પાંચ અનુત્તરવિમાન, ભુવનપતિ અને વ્યંતર ગતિને પામશે.
મારા શાસનમાં અનેક મહાત્માએ પ્રગટવાના છે. તેઓ મારી ભક્તિના, ઉપાસનાના તથા તત્ત્વજ્ઞાનના ગ્રંથ રચવાના છે. મારા હૃદયરૂપ ગણુધરા મારા શાસનમાં દ્વાદશાંગીની અને ચૌદ પૂની રચના કરશે અને તેથી જૈનધન વિશ્વમાં પ્રચાર થશે. શ્રી ભરત રાજર્ષિનાં પ્રવર્તાવેલાં અને રચેલાં નિગમાનું પ્રવર્તીન મારા શાસનમાં ચાલશે. મારા જૈનધર્મીના સામ્રાજ્યમાં પવિત્ર, જ્ઞાની અને મહાત્માઓ જે કાળે જે ચેગ, વિચાર કે આચારની મુખ્યતા કરવી ચેાગ્ય લાગશે તે કરશે તથા જે ગેાપવવી હશે તે ગેપવશે. મારા જૈન ધર્મના સામ્રાજ્યમાં કેટલાક ત્યાગી મહાત્માએ વિદ્યાના ખળે ગુપ્ત રહેશે અને કેટલાક ધર્મતત્ત્વવિદ્યાનાં પુસ્તકેાને ગેાપવશે અને જે પ્રકટ કરવાં ચેાગ્ય લાગશે તેને પ્રકટ કરશે.
મારા ધમ સામ્રાજ્યમાં કેટલાક ત્યાગી મહાત્માઓનાં શરીરામાં ભક્ત દેવાને સંચાર થશે અને તે ધમ ના પ્રકાશ કરવા ઉપદેશ દેશે. કેટલાક મારા ગૃહસ્થ ભક્તોમાં પણ દેવેશને અવતાર થશે અને તેએ મારા જૈનધર્મની પ્રચારણાને ઉપદેશ દેશે. મારા જૈનધર્મીના સામ્રાજ્યમાં દ્વાદશાંગી, ચૌદપૂના જ્ઞાની ત્યાગી મહાત્માએ મરીને ચાર પ્રકારના દેવે થશે અને તેઓ તેમના ત્યાગી તથા ગૃહસ્થ ભક્તોના શરીરમાં પ્રવેશી જૈનધર્મના બેધ આપશે. તેઓ મારી ભક્તિ કરવા માટે અનેક ખડામાં અને પ તા વગેરેમાં રહેનારા થશે. મારા શાસનમાં અનેક યુગપ્રધાને થશે. મારા જૈન ધર્મોના સામ્રાજ્યના નાશ કરવા જેએ દુષ્ટતા કરશે તેઓને
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
માનવ કર્તવ્ય જેન રાજાઓ વગેરે ચારે જૈનવણ ભક્તો શિક્ષા કરશે. મારા શાસનમાં અનેક ચમત્કારિક મહાત્માઓ પ્રગટશે. ત્યાગી મહાત્મા ઓની કદી હાય લેવી નહી. જેન રાજ્ય, કોમ, સંઘ વગેરેની ચડતી થાય એવી રીતે ભાગીઓએ કર્મો કરવાં અને શક્તિઓને મેળવવી.
મારાથી પ્રકાશિત થયેલ જેનધર્મને યથાશક્તિ આચરનાર ત્યાગીએ ગમે તે જાતના હોય તો પણ તેની મારી પેઠે ભક્તિ કરવી. મારું નામ ભજનારા, મારું ગાન કરનારા, મારા પર પૂર્ણ વિશ્વાસ રાખનારો, મારી મૂર્તિને નમનારા અને મારી ભક્તિ તથા જ્ઞાનનો પ્રકાશ થાય એ ઉપદેશ દેનારા તથા એવા ગ્રંથો લખનારા ગમે તે વેષ તથા આચારવ ળા ત્યાગી હોય તે તેઓની સેવામાં ક્યાશ રાખવી નહીં. મારા કહેલાં તને બાધ ન થાય, મારી ભક્તિને પ્રચાર થાય, જૈનધર્મને સર્વત્ર ફેલાવે થાય અને વિશ્વમાં સર્વત્ર ઉપચેગી થ ય એવાં અનેક જાતનાં પુસ્તકો રચવાને માટે તે ત્યાગીઓને તથા ગૃહસ્થને સત્તા આપવામાં આવે છે. તે પ્રમાણે જે જ્ઞાનવિદ્યાના બળે પુસ્તક રચી અને ઉપદેશ આપી જૈનધર્મનો પ્રચાર કરશે, તેઓ મારા આત્માની નજીકના ભકતો ગણાશે. તેઓ મુક્તિપદ પામશે.
કલિયુગમાં મારા ત્યાગીએ, મારા ભકતે, જે દેશકાલે જે એગ્ય લાગશે તે પ્રમાણે જૈનોની ઉન્નતિ માટે ઉપદેશ, પુસ્તકોની રચના તથા કર્તવ્યકર્મો કરશે, તે મારી આજ્ઞા પ્રમાણે છે એમ ભવિષ્યના સંઘે માનવું તથા તે પ્રમાણે વર્તવું. કલિયુગમાં જૈનધર્મના સામ્રાજ્યમાં આગ, નિગમ, ગ્રંથે, ગુપ્ત વિદ્યાએ વગેરેનું અસ્તિત્વ રહેશે. કલિયુગમાં જે કાળે જેની જેવી ચોગ્યતા હશે તે ગુપ્તજ્ઞાનધારક મહાભાઓ તરફથી પ્રગટ થશે.
“વિશ્વમાં કામ, સંઘ, પ્રજા, રાજ્ય વગેરેની પડતી ન થાય એવી રીતે મારી માટે બેઠેલા ત્યાગી મહાત્માએ તથા ગૃહસ્થ ધર્મગુરુઓ જૈન ધર્મને ચલાવશે. મારા જૈન શાસનના સામ્રાજ્યમાં
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
અધ્યાત્મ મહાવીર મદિરા અને માંસમાં દેષ માનનારા પરંતુ અવિરત અને મારા પર પૂર્ણ શ્રદ્ધાવાળા મનુષ્યોથી આરંભીને ઠેઠ અપ્રમત્ત દશાવાળા ચોગી મહાત્માઓ સુધીના મનુષ્ય જેને તરીકે ચતુવિધ સંઘની વ્યવસ્થામાં ગોઠવાઈને રહેશે અને તેઓ તરતમગે તરતમ સદુગતિને પામી આન્નતિ કરશે.
મારા જૈન ધર્મના સામ્રાજ્યમાં સર્વ દર્શને, કે જે એકેક દષ્ટિએ પ્રગટેલ છે તથા પ્રગટશે, તેઓને સ્વાદુવાદદષ્ટિએ સમન્વય કરી સમાવેશ કરવામાં આવશે. તેવી એકેક દષ્ટિવાળાઓ પણ મારું શરણું અંગીકાર કરી, મારા શુદ્ધાત્મ પરબ્રહ્મપદમાં વિરામ પામશે. મારું શરણ અંગીકાર કરનારા અને મારું નામ ભજનારા અનેક નામના ત્યાગીએ, સંન્યાસીએ, યેગીએ, પરિ. ત્રાજકે, હંસ, પરમહંસ, કુટીચરે, મુનિઓ, ક્ષમાશ્રમ, સંયતે, સાધુઓ મારા પદને પામશે. મારા સદુજ્ઞાનના આનંદસ્વરૂપમાં લીન થનારા અને જનધર્મને પ્રચાર કરનારા ત્યાગી સાધુઓ. વ્યાવહારિક અને ધાર્મિક કાર્યો કરીને, નિર્લેપ રહી આત્મશુદ્ધિ પદને પામશે.
ત્યાગી મહાત્માએ પિતાના સદ્ગુણે અને પરોપકારી કર્મોની તરતમતાએ તરત મને વિશ્વમાં મનુષ્યનું કલ્યાણ કરી શકશે. ગૃહસ્થોએ ત્યાગી મહાત્માઓને દાન દેવું અને તેઓનું અપમાન ન કરવું. “નમો વીરાય” કહીને ગૃહસ્થાએ જ્યાં ત્યાં ત્યાગી મહાત્માને દેખી નમસ્કાર કરવા અને ત્યાગી મહાત્માની પાસે જઈ પ્રણામ કરવા. પિતાને ઘેર ત્યાગી મુનિગુરુ પધારે તે પૂર્ણ પ્રેમથી સેવા કરવી. ત્યાગી મહાત્માઓ, કે જે ખાસ મારા ભકતે છે, તેઓની યાત્રા કરવી. નદી, પર્વત, ગ્રામ વગેરે સ્થળે આશ્રમમાં રહેનારા અને જૈન ધર્મનાં શાસ્ત્રોનો અભ્યાસ કરનારા. ત્યાગીઓની યાત્રા કરવી અને તેઓની સર્વ પ્રકારની સેવા ઉઠાવવી. મારું નામ ભજનારા ત્યાગીને દાન આપીને ગૃહસ્થ ભજન કરવું.'
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. જૈનધર્મનું સ્વરૂપ ચારે વર્ણ મનુષ્યએ કહ્યું : “પ્રભે મહાવીર ! આપને પૂર્ણ પ્રેમથી નમસ્કાર થાઓ. આપના સદુપદેશને મસ્તકે ધારણ કરીએ છીએ, હૃદયમાં ધારીએ છીએ. આપના ઉપદેશ પ્રમાણે ત્યાગીવર્ગ આન્નતિ, દેશનતિ, વિશ્વોન્નતિ, સમાજેન્નતિ, પ્રજાસંઘાવતિ, જૈનધર્મોન્નતિ આદિ સર્વ પ્રકારની શુભ ઉન્નતિઓમાં ભાગ લેનારા અને આત્મભેગ આપનારા વક્તા, લેખક, પાઠક, આચાર્ય, ગુરુકુલના સંચાલક તરીકે વિશેષતઃ પ્રગટ થાઓ. અમે ચારે વર્ણના મનુષ્ય ત્યાગી ગુરુઓને પૂજીએ છીએ અને પૂછશું. તેઓ જે કાલે, ક્ષેત્રે સ્વર માટે જે પ્રમાણે તે તેમાં ધર્મ છે. અને અમારા ગૃહસ્થના. અધિકાર પ્રમાણે અમને જે કરવા કહે તેમાં અમે ધર્મ માનીએ છીએ. કૃપા કરીને લગ્નપ્રસંગ જેવા મહોત્સવના રૂડા દિવસે આજે જૈનધર્મનું સ્વરૂપ વિશેષ પ્રકારે પ્રકાશશે.”
શ્રી મહાવીરે કહ્યું: “ગૃહસ્થ મનુષ્ય ! તમારી આગળ જૈન ધર્મરૂપ ચારે વર્ણના અને ત્યાગીઓના ધમેં કહ્યા.
“કાયાની શક્તિઓ ખીલવવી અને તેને જૈનધર્મ માટે ઉપગ કરે તે જૈનધર્મ છે. દ્રવ્ય-શત્રુઓ અને ભાવ-શત્રુઓને જય કરે તે જૈનધર્મ છે. ચતુર્વિધ સંઘની સર્વ પ્રકારની માનસિક, વાચિક અને કાયિક શક્તિઓ ખીલવવી તે જૈનધર્મ છે. ગૃહસ્થ ભક્તોની અને ત્યાગી ભક્તોની દેશકાલાનુસાર સેવા કરવી તે જૈનધર્મ છે.
યથાશક્તિ વતનિયમો કરવા તે જૈનધર્મ છે. દયા, સત્ય,
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
અધ્યાત્મ મહાવીર
અસ્તેય, બ્રહ્મચર્ય, પ્રામાણિકતા, નીતિ, શુદ્ધ પ્રેમ, સત્ય પ્રેમ, ચાર પ્રકારની નીતિ તે જૈનધર્મ છે.
“સકલ સિદ્ધાન્તો, આગમ, નિગમો વગેરે જે હાલ છે અને ભવિષ્યમાં જે પવિત્ર શાસ્ત્રોને ગણધર, આચાર્યો અને મુનિએ રચશે તે શ્રુત જૈનધર્મ છે. અનેક પ્રકારના બાહ્ય અને અત્યંતર ચારિત્ર પાળવા તે ચારિત્ર જૈનધર્મ છે. સમ્યકત્વ તે જૈનધર્મ છે. જન ગુરુકુલ અને જૈન વિદ્યાપીઠે સ્થાપવા અને તેવું સર્વ પ્રકારનું કર્મ તે જૈનધર્મ છે.
જૈન મંદિરો કરવાં, જૈન રાજ્યની શક્તિ વધારવી અને જનધર્મના સામ્રાજ્યની રક્ષાથે ધર્યયુદ્ધાદિક જે જે ચગ્ય કર્મ કરવાં તે જૈનધર્મ છે.
મારા ભક્ત ગૃહસ્થ જેનેનાં વ્યાવહારિક જીવનકમેં, પરોપકારી સત્કર્મો તેમ જ સવિચાર એ જૈનધર્મ છે. અને ત્યાગીએાનાં વિચારે અને સત્ય પ્રવૃત્તિઓ, કે જે દેશકાલાનુસાર
ગ્ય હોય તે સર્વ જનધર્મરૂપ છે. દેશ, કેમ, સમાજ અને રાજ્યની નીતિપૂર્વક વ્યવસ્થા કરવી અને પ્રજાઓ પર પડતાં દુઃખ અન્યા, જુમે વારવાં તે જૈનધર્મ છે.
“સર્વ પ્રકારનાં શુભ પરોપકારી કર્મો કરવાં તે જૈનધર્મ છે. વિષયવાસનાઓને હદમાં રાખવી, તેના પર સંપૂર્ણ કાબૂ રાખવે અને તેઓને નાશ કરવો તે જનધર્મ છે. સર્વ પ્રકારની પડતીમાંથી મનુષ્યને સર્વ પ્રકારની શુભ ચડતીમાં મૂક્યા તે જૈનધર્મ છે.
“સર્વ પ્રકારના શુભ વિચારમાત્ર જનધર્મ છે. સર્વ પ્રકારના પ્રશસ્ય નીતિરૂપ શુભ કષાયે ધર્મરૂપ છે અને તેઓ વડે જે પ્રવૃત્તિ કરવી તે જનધર્મ છે, અને સર્વ પ્રકારના પ્રશસ્ય નીતિરૂપ કષાયથી સર્વથા મુક્ત થવું તે વીતરાગધર્મ છે. સર્વ પ્રકારનો પ્રશસ્ય પારમાર્થિક પ્રેમ તે પ્રેમધર્મ છે અને તેનાં કર્મ પણ
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મનું સ્વરૂપ
૧૩ પ્રેમધર્મ છે. સર્વ પ્રકારના પ્રશસ્ય તીર્થો, જે દેશ, કેમ આદિની ઉન્નતિ કરનાર છે અને આત્માદિની શક્તિઓ ખીલવનાર છે, તેમની સેવા કરવી તે જૈનધર્મ છે.
પ્રશસ્ય, ઉપાગી અને ધર્મ, સંઘ, પ્રજા, રાજ્યની ઉન્નતિ કરનારાં વ્યાખ્યાન કરવાં, પુસ્તક લખવાં અને દેશકાલાનુસાર ધાર્મિક કર્મો કરનારા પુરુષને પ્રકટાવવા પ્રયત્ન કરે તે જૈનધર્મ છે.
મારી શ્રદ્ધાભક્તિથી જૈનધર્મને મનુષ્યમાં પ્રાદુર્ભાવ થાય છે. મારી શ્રદ્ધાભક્તિને જે ગુરુ પાસે સમ્યક્ત્વ વિધિપૂર્વક અંગીકાર છે તે જૈન બને છે. તે જે કંઈ શુભ ઉદ્દેશથી સ્વપરાર્થ કર્મ કરે છે તે જૈનધર્મ છે.
“ જનનું વ્યાવહારિક જીવન તે જૈનધર્મ છે. તેઓના કર્મો માત્ર જનધર્મરૂપ છે.
“ચારે વણ જૈને, કે જે ગૃહસ્થાશ્રમનાં કર્મો કરે છે અને ગૃહસ્થ ગુરુઓ, મહર્ષિઓ, મહાત્માઓ, સાધુએ, ત્યાગી ગુરુઓની સેવા કરે છે અને તેઓને દ્રોહ, હેલના, આશાતના કરનારાઓને યથાગ્ય શિક્ષા કરે છે, તેઓનાં ગ્ય કર્તવ્ય ધર્મરૂપ જાણવાં.
પ્રથમ ગુણસ્થાનકના શુભ વિચારેથી પ્રારંભી ચતુર્દશ ગુણસ્થાનક પર્યન્તની દશાને ધર્મરૂપ જાણવી. શુભ સંકલ્પ ધર્મરૂપ જાણવા. બહિરાત્માઓના શુભ વિચારે અને શુભાચારે તથા અન્તરાત્માના વિચારે, આચાર, પરમાત્માનું જ્ઞાન અને સાકાર દેહે તેમનું કર્તવ્યમાત્ર ધર્મરૂપ જાણવું. આત્માની શુભ પરિણતિ અને શુદ્ધ પરિણતિ એ બે તરતમાગે જૈનધર્મ રૂપ છે.
દયા, સત્ય, મૈગ્યાદિ ચાર ભાવના, બાર ભાવના એ—સર્વ ધર્મરૂપ છે. સમ્યગ્દષ્ટિ મનુષ્યના સાપેક્ષિક વિચારે અને તેની સાપેક્ષિક પ્રવૃત્તિઓ ધર્મરૂપ છે. શુભ અને સત્ય ધર્મના ઉદ્દેશથી
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
અધ્યાત્મ મહાવીર
જે કઈ વિચારાય છે અને કરાય છે તે ધરૂપ છે. લૌકિક જૈનધમ અને લેાકેાત્તર જૈનધમ એ એ પ્રકારે ખાહ્યથી અને અન્તરથી ધર્મ જાણવા. નિમિત્તકારણરૂપ અને ઉપાદાનકારણુરૂપ એમ એ પ્રકારે જૈનધમ જાણવેા.
વિશ્વના સર્વ જીવાની તરતમયેાગે સેવારૂપ, ભક્તિરૂપ જૈનધર્મ જાણવા. અધમી, અન્યાયી, સાધુસ'તને સતાવનારાઓને શિક્ષારૂપ જૈનધર્મ જાણવેા. મારા વડે જૈનધર્મ અને તી સ્થાપવામાં જે જે પ્રવૃત્તિએ કરાશે, જે જે આધે! અપાશે, તે સને જૈનધર્મ જાણવે.
આપત્કાલે ગૃહસ્થ જૈને! અને ત્યાગી મહાત્માએ પેાતાનું, જૈનાનું તથા જૈનધમ નું અસ્તિત્વ રાખવા, આપત્તિધર્મની જે પ્રવૃત્તિઓ અને ભાવનાઓને દેશકાલાનુસારે કરે તે ધરૂપ જાણવી. આપત્તિકાળમાં ત્યાગી મહાત્માએ જે કઈ દોષ ક રૂપ પ્રવૃત્તિએ સેવે તે અલ્પદોષ અને મહાલાભાથે હેાવાથી આપત્તિ ધર્મારૂપ જાણવી અને તેવા આપત્તિધના પ્રસંગે ઉત્સ`ધની પ્રવૃત્તિએ સેવે, તે તે દેશ, કામ, સમાજ, સંઘ, ધર્મના અને પેાતાને નાશ કરનારી હેાવાથી અધરૂપ જાણવી.
‘કલિયુગમાં ગૃહસ્થ જૈનાને તથા ત્યાગી મહાત્માઓને આપત્તિધમ સેવવાને વાર વાર પ્રસંગ આવશે. દેશ, પ્રજા, રાજ્ય, વિદ્યા, વ્યાપાર, સંઘ, ધર્મોના રક્ષણાર્થે અપવાદધ આપત્તિધમ ઉપયેગી છે તે સુજ્ઞ ભક્તો ભવિષ્યમાં—કલિયુગમાં— પાંચમ આરામાં સમજી શકશે અને તે પ્રમાણે વર્તાશે.
‘ચતુર્વિધ સંઘની ઉન્નતિના સ` વિચારો અને સર્જે પ્રવૃત્તિઓ, જે દેશકાલાનુસારૂં કર્તવ્ય છે તે, જૈનધરૂપ જાણવી. બ્રાહ્મણાદિ ચારે વણી જનેાથી ભિન્ન અને અન્ય ધર્મ પાળનારી પ્રજા જે પેાતાની સર્વાં શક્તિએના સમૂહથી જૈન પ્રજાનેા, સંધને,
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મનું સ્વરૂપ
૧૩૩ ધર્મને નાશ કરવા માગતી હોય, તે તેવા પ્રસંગે જેનો અપવાદધમેં તે દુષ્ટ પ્રજાઓના અન્યાય વગેરેથી તેઓને ધર્મયુદ્ધમાં પરાજય કરવા જે જે પ્રવૃત્તિ કરે તે સર્વ જૈનધર્મરૂપ છે.
“અન્ય ધમી પ્રજાએ ને વિના કારણે જૈનો-આર્યો છે સતાવે, તો તે અધર્મરૂપ પ્રવૃત્તિ જાણવી. સર્વ પ્રકારનું બાહ્ય તથા આન્તરિક બળ એકઠું કરીને મારા ચતુવર્ણ જૈન ભક્તો પિતાના શુભ ઉપગમાં વાપરે તે જૈનધર્મ છે.
સામાજિક શુભ કાયે, જે વિશ્વના મનુષ્યાદિને ઉપયોગી હોય, તે સંબંધી પ્રવૃત્તિ જૈનધર્મ રૂપ છે. દવાખાનાં વગેરે બંધાવવા અને સર્વ પર પકારનાં કાર્યો કરવા તે જૈનધર્મરૂપ છે. અન્ય ધમએને જૈનધમી બનાવવાના દેશકાલાનુસારી એગ્ય વિચારો અને પ્રવૃત્તિઓ જૈનધર્મરૂપ છે.
“સર્વ પ્રકારની ઉપયોગી છે, જે ભવિષ્યમાં મારા ભક્તો હુનર વગેરે સંબંધી કરીને મારા સંઘના કલ્યાણાર્થે વાપરશે. તે જૈનધર્મરૂપ છે. ગરીબ, રેગી, અશક્ત, અનાથ વગેરેને સહાય આપવી, તેઓની સેવા કરવી, પ્રજાઓની નિબળતા ટાળવી, પ્રજાએ પર અન્યાય થતા વારવા, અનીતિ કરનારાઓને શિક્ષા કરી દબાવવા, કેઈની પરતંત્રતાને નાશ કરે તે સર્વ જૈનધર્મરૂપ છે.
“મારી શ્રદ્ધાભક્તિ અંગીકાર કરીને મારા બધા પ્રમાણે વર્તનાર ગૃહસ્થનાં અને ત્યાગીએનાં કર્તવ્ય જૈનધર્મરૂપ જાણવાં. સેળ સંસકાર જૈનધર્મરૂપ જાણવા.”
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. લગ્નવિધિનું સ્વરૂપ
ચારે વર્ણ મનુષ્યો અને મહર્ષિઓએ કહ્યું : “પ્રભે વર્ધમાન મહાવીર ! અમે શ્રી નંદિવર્ધનના લગ્નપ્રસંગે ભેગા થયેલા સર્વ વર્ણના મનુષ્ય આપને નમસ્કાર કરીએ છીએ. આપે કૃપા કરીને જૈનધર્મનું સ્વરૂપ સમજાવ્યું, તે ઉપરથી અમને ઘણે બોધ મળે. આપ તીર્થંકર છે, ત્રણે ભુવનના સ્વામી છે, પરમાત્મા અને સાક ૨ પરમેશ્વર છે આપ વિશ્વનો ઉદ્ધાર કરનારા છે. આપની શક્તિ અનંત અપાર છે. બુદ્ધિ અને મનની પેલી પાર આપનું નિરાકર પરમાત્માસ્વરૂપ છે. આત્મજ્ઞાન વડે આપને અનુભવ પ્રાપ્ત થાય છે. આપે જન્મસ્નાત્ર પ્રસંગે મેરુપર્વતને પગના અંગૂઠાથી કંપાયમાન કરી દીધો. આપ ધારે તે ક્ષણમાત્રમાં સર્વ yીને કંપાવી દે. બાલ્યાવસ્થામાં બાળકોની સાથે આપ શ્રીમાન ક્રીડા કરતા હતા. તે વખતે મિથ્યાદષ્ટિ દેવે આપના બળની અને પૈયની પરીક્ષા કરવા ચેષ્ટા કરી. તેણે સર્ષનું મહાન રૂપ લીધું. આપે તેને ઝાલી, આકાશમાં ઉછાળી ફેંકી દીધો અને દાવમાં હાર્યો ત્યારે આપે તેના ખભા પર આરોહણ કર્યું. તેણે સેંકડો જનનું મોટું રૂપ કર્યું. તે જાણી આપે તેને મુઠી મારી. તેથી તે મશક જેટલો થઈ ગયે. આવા આપના અનેક ચમકારો ભારતમાં પ્રસિદ્ધ થયા છે. આપે આંધળાઓને દેખતા કર્યા છે, બહેરાઓને સાંભળતા કર્યા છે. આપે સ્પર્શમાત્રથી અનેક રોગીઓના રોગો ટાળ્યા છે. આપ વિચારમાત્રથી સર્વ મનુષ્યનું ભલું કરવા સમર્થ છે. આપની શક્તિઓને પાર પામી શકાય તેમ નથી. પૃથ્વીનું છત્ર અને
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નવિધિનું સ્વરૂપ
૧૩૫ મેરુપર્વતને દંડ, એક ક્ષણમાત્રમાં, એક વિચારમાત્રથી કરવા આપ સમર્થ છે. આપ પ્રભુ છે, ઈશ્વર છો. આપ કૃપા કરીને આજ લગ્નપ્રસંગ હોવાથી લગ્નવિધિસંસ્કારનું સ્વરૂપ સમજાવશે.”
પ્રભુ મહાવીરે કહ્યું : “લગ્ન કરનાર વધૂ અને વરને આશીર્વાદ આપવા માટે ગમે તે જીવતી ભાષામાં આશીર્વાદનાં વચને કહેવાં. વધૂ અને વરને લગ્નપ્રસંગે પિતાની ફરજોને, કર્તવ્યને બંધ આપ. વધુ અને વરને લગ્ન ઈષ્ટ છે કે કેમ તેની પૃચ્છા કરવી અને બંને સંપી એકબીજાને વચન આપે.
જૈન દેવ–પરમાત્મા-અરિહંત દેવને દેવ તરીકે કબૂલે, જૈન ગુરુને ગુરુ તરીકે કબૂલે, જૈનધર્મને ધર્મ તરીકે કબૂલે અને પંચમહાજન–સંઘ સમક્ષ તથા પોતાનાં માતાપિતા વગેરે સમક્ષ પરસ્પર લગ્ન કબૂલે, ત્યારે ગૃહસ્થ પંડિત જ્ઞાની બ્રાહ્મણગુરુએ બન્નેનાં લગ્નનાં મંગલગીત ગાવાં કે જેમાં બંનેની ફરજો અને પ્રતિજ્ઞાઓ આવે.
“દેવ, ગુરુ, ધર્મ અને આત્માની આધ્યાત્મિક તથા બાહ્ય સાક્ષીએ લગ્નની ચોરી કરવી. સાસુ વગેરેએ વરને કન્યા આપતી વખતે ઘટ, મત્સ્ય, ત્રાક, ખડ્ઝ, ધનુષ્ય, રવૈયો, હળ, મુશલ વગેરે દ્વારા શિક્ષણાત્મક સૂચનાઓથી વરને નિશ્ચય દઢ કરાવવા અને તે તે શિક્ષાઓને કબૂલે કન્યાનું દાન કરવું.
વધુ અને વર બને જેન બને અને પંચ–સંઘ સમક્ષ, જૈનધર્મને પાળવા પ્રતિજ્ઞા કરે તેમ જ મારી શ્રદ્ધાભક્તિથી મારા વિચારોને માન્ય કરે ત્યારે લગ્ન કરવાં. તેવી પ્રતિજ્ઞાએ કર્યા વિના લગ્ન કરવાં નહીં. મારા બ્રાહ્મણાદિ ભક્તોએ ગુણ-કર્મના સામ્ય તથા મારી શ્રદ્ધાભક્તિ અને તત્ત્વની માન્યતાના સામ્ય વિના કન્યાઓને તથા પુત્રોને પરણાવવાં નહીં.
મારા ગૃહસ્થ ભક્તોએ લગ્ન કરાવનાર ગૃહસ્થ ગુરુને ધન,
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
અધ્યાત્મ મહાવીર વસાદિકથી સંતોષવા. ગૃહસ્થ ગુરુઓને યથાશક્તિ દાન આપવું. વર-વધૂએ માતા-પિતા, સાસુ–સસરા, ગૃહસ્થ ગુરુ, ત્યાગી ગુરુ, વૃદ્ધ જન વગેરેને વિવેકવિનયથી પ્રણામ કરવા અને તેમની શિક્ષાઓ શ્રવણ કરવી. જઘન્યથી લગ્નવિધિ કરવી હોય, તે ત્યાગી ગુરુ પ્રતિજ્ઞાના શબ્દો બોલાવી મારી કહેલી આજ્ઞાઓ પાલન કરવા કબૂલાવે અને પછી ગૃહસ્થ બ્રાહ્મણ ગુરુ લગ્ન કરાવે.
સર્વ દેશોમાં, સર્વ ખંડોમાં અને સર્વ દ્વીપમાં મારા ઉપદેશ પ્રમાણે લગ્નવિધિસંસ્કાર કરવો. વધુ અને વરનાં કર્તવ્યને અને શુદ્ધ પ્રેમને બન્નેના હૃદયમાં ગમે તે જીવતી ભાષા દ્વારા સંસ્કાર કરે તે લગ્નસંકાર જાણ. કુંભકાર માટીને રગદોળી, છેવટે અગ્નિમાં નાખી અને તેને પકાવી ઘટ બનાવે છે, ત્યારે તે ઘટ મંગલનાં કાર્યોમાં વપરાય છે અને સ્ત્રીઓના મસ્તક પર ચઢવાને તે શક્તિમાન થાય છે. તેમ વર અને વધુ બનવાની ઈચ્છા ધરનારાઓએ પરસ્પર સત્ય પ્રેમ ધારણ કરે, સ્વાર્થને ભેગ આપ. એકબીજા માટે આત્મભેગ આપવો. એકાત્મરૂપ બની રહેવું. પરસ્પરના કલ્યાણે દુઃખે અને સંકટ સહેવાં. કુટુંબ સંતાનાદિ માટે અનેક દુઃખો સહેવાં. ધર્મ, સમાજ, સંઘ, દેશ, રાજ્યાદિની ઉન્નતિ અને તેના રક્ષણ માટે આત્મગ આપો.
પપકારી કાર્યો માટે આત્મભોગ આપ. નામરૂપના મેહમાં મૂંઝાઈ ન જવું અને વ્યભિચારકર્મથી સર્વથા દૂર રહેવું. સાધુ, સંત, અતિથિ, ઋષિઓ તેમ જ બ્રાહ્મણેને ભેજન, વસ્ત્ર, સ્થાનાદિકનું દાન દેવું અને ધર્મકૃત્ય કરવાં, વગેરે અનેક ગૃહસ્થ ધર્મને
ગ્ય કર્તવ્ય કરવામાં ઘટના પેઠે દુઃખ સહન કરવાં. એમ ઘટે દેખાડીને વધુ અને વરને શિખામણ આપવી. જે તેઓ તે ઘટની પેઠે દુ:ખ સહન કરવા અને કર્તવ્ય કરવા કબૂલ થાય તે લગ્ન કરવાં.
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લગ્નવિધિનું સ્વરૂપ
૧૩૭
‘ જલમાં મત્સ્ય રહે છે. જલની સાથે મસ્યને જેવા સમધ છે તેવા ગૃહસ્થાશ્રમમાં દાખલ થનાર વર-વધૂએ પરસ્પર આત્મસબધ બાંધવા જોઈ એ. જળની સાથે મત્સ્યને સધ છે, જલાભાવે મત્સ્ય જીવતું નથી, તેમ વર-વધૂ થનારા બન્ને આત્મા
એ પણ એકખીજાના પ્રેમ વિના જીવી શકે નહીં. એવા સંબધ થયા હોય તે પતિએ પત્ની કરવી જોઈ એ, એમ જણાવવા માટે મત્સ્યનું ચિહ્ન દેખાડવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધ પ્રેમ, નિત્ય પ્રેમ, જીવનપ્રેમ પ્રાપ્ત કર્યા વિના લગ્ન કરવાં તે ચિતા સમાન બને છે એમ મત્સ્યચિહ્નથી સૂચન કરવામાં આવે છે.
'
ત્રાકથી એમ જણાવવામાં આવે છે કે સંસારમાં લગ્ન કર્યા બાદ આધિ, વ્યાધિ, ઉપાધિ, તાપ અને દુઃખરૂપ ત્રાકથી વીધાઈ જવામાં આવે, તેપણ સ્ત્રી-પુરુષે ગૃહસ્થાશ્રમધર્મ પાળવે જોઈ એ. ત્રાકથી વીંધાઈ જવા જેવાં દુ:ખેા પડે તાપણુ જ્યાં સુધી ગૃહસ્થાશ્રમમાં રહેવાનું છે ત્યાં સુધી ગૃહસ્થની ફરજો મનેએ સાથે રહી અદા કરવી જોઈએ.
'
ખડ્ગ--ધનુષથી લગ્ન કરનાર સ્ત્રીપુરુષને એમ સૂચના કરવામાં આવે છે કે સ'સારમાં ગૃહસ્થાશ્રમીએ તલવાર અને ધનુષથી પેાતાના આત્માનું તેમ જ કુટુંબ, રાજ્ય અને સ ંઘનું રક્ષણ કરવું. ગૃહસ્થાશ્રમ માંડનારાં સ્ત્રી-પુરુષે એક હાથમાં તલવાર અને બીજા હાથમાં મહાવીરગીતા, કે જે મારા નામે મારા ધથી અને સત્ય ચેાગેાથી ભરેલી હશે, તેને ધારણ કરીને ચાલવુ જોઈ શે.
કલિયુગમાં ચતુર્થાંી મનુષ્યમાત્ર તલવાર અને મારુ ધ પુસ્તક એ બે સાથે રાખીને જીવી શકશે.
6
રવૈયા વડે એમ સૂચન કરવામાં આવે છે કે રવૈયા વડે વલેણું વàાવવામાં આવે છે અને દૂધમાંથી માખણ કાઢવામાં આવે
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
અધ્યાત્મ મહાવીર છે, તેમ સ્ત્રી અને પુરુષ બન્નેના આત્માએ ભેગા મળીને રવૈયાની પેઠે વર્તવું પડશે અને આત્મધર્મને વલોવીને પ્રગટ કરવો પડશે.
બન્ને બળદ વડે જેમ હળ ચલાવીને ક્ષેત્ર સંસ્કાર કરવો પડે છે અને પછી બીજ વાવવું પડે છે, તેમ સ્ત્રી અને પુરુષ બન્નેએ વૃષભરૂપ બનીને લગ્નરૂપ હળ વડે સંસારમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારનાં બીજ વાવવાં પડશે અને તેનાં ફળ લાવવાં પડશે. અતિથિસેવા, કુટુંબપાલન, દેશ, કેમ, સંઘ અને રાજ્યનું રક્ષણ વગેરે તેમણે કરવા પડશે. સંસારમાં સ્ત્રી અને પુરુષનું હૃદય સત્યલગ્નરૂપી હળ વડે ખેડાઈને શુદ્ધ થવું જોઈએ. બંનેએ કર્મયોગી અને જ્ઞાનગી બનવું જોઈએ.
ગૃહસ્થાશ્રમમાં પવિત્ર લગ્ન વડે પતિ અને પત્નીએ વર્તવું જોઈએ અને જેની ઉન્નતિ કરવી જોઈએ. ગ્યનાં એગ્ય વયે, ચોગાની આરાધના માટે લગ્ન છે. પવિત્ર, શુદ્ધ અને સત્ય પ્રેમી જોડાનું એકવાર લગ્ન હોય છે.
નંદિવર્ધન અને સત્યરૂપાનાં ગ્ય લગ્ન થનાર છે. બંનેમાં પરસ્પર અલૌકિક દિવ્ય પ્રેમ છે. તે બને જેન ત્રિ-લગ્નવિધિથી આજ પરણવાનાં છે. જ્ઞાની ગૃહસ્થ બ્રાહ્મણ ગુરુ દ્વારા લગ્નવિધિ થનાર છે. સર્વ મનુષ્ય મારી આજ્ઞા, પ્રતિજ્ઞા, અને નિષ્કામ કર્તવ્યનું પાલન કરવા મુજબ લગ્નવિધિ કરે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ તેમ જ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ તથા દાન, શીલ, તપ, ભાવનારૂપ સત્ય ચેરીમાં લગ્ન કરો, કરો અને કરતાને અનુદો. મારા જૈનધર્મના સામ્રાજ્યમાં જેનોએ મારી આજ્ઞા પ્રમાણે લગ્ન કરવાં.” ગૃહસ્થાશ્રમનું સ્વરૂપ:
લગ્ન થયા બાદ ગૃહસ્થાવાસમાં પ્રવેશ થાય છે. ગૃહસ્થાવાસમાં સ્ત્રી અને પુરુષે નિષ્કામભાવે કર્મો કરવાં. જેઓ કમલેગી બન્યાં નથી તેઓ પતિ-પત્ની થવાને લાયક નથી.
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નવિધિનું સ્વરૂપ
૧૩e બ્રહ્મચર્યાશ્રમમાં જેઓ બ્રાચયને ધારણ કરી શક્યા નથી અને સર્વ પ્રકારનું વિધાધ્યયન કરી શક્યા નથી તેઓ પતિ-પત્ની બનવાને લાયક નથી.
નંદિવર્ધન અને સત્યરૂપાએ બ્રહ્મચર્યાશ્રમમાં રહી સર્વે પ્રકારની વિદ્યા એનું અધ્યયન કર્યું છે. તેથી તેમનાં આજે થનાર લગ્નને પ્રશસ્ય અને સત્ય લગ્ન માનું છું. જે ગૃહસ્થને યોગ્ય દેશ, કમ, સમાજ, સંઘ, ધર્મ પ્રત્યેનાં જે જે કર્તા બે છે તેને કરવામાં કુશલ છે તેઓને કમલેગી જાણવા.
“જેઓ એ વયની પૂર્ણ રક્ષા કરી છે, ગૃહસ્થાવાસમાં પણ વિયેને દુરુપગ જે કરી શકે તેવા નથી અને જેઓ સર્વ
સ્વાર્થોનો ભેગ આપે છે તેવા બ્રહ્મચારીએ ગૃહસ્થાવાસ સ્વીકારવા થિગ્ય છે. વીર્યની પૂર્ણ પકવતા કરી જેઓ શરીરબળ સાચવે છે તેઓ મુક્તિ મેળવવા લાયક બને છે.
- જે કમલેગી નથી તે જ્ઞાનગી બની શકતા નથી. શરીરઅંળ પ્રાપ્ત કર્યા વિના મનબળ, વચનબળ અને આત્મબળને વિકાસ થતો નથી. જે અયોગ્ય લગ્ન કરે છે તેઓ દેશ, કામ, સંઘ, રાજ્ય, સમાજ, ધર્મ વગેરેને, ઉત્તરોત્તર મન્તવીર્યવાળો સન્તાને પ્રગટાવીને, નાશ કરે છે.
વ્યષ્ટિના બળના નાશથી ઉત્તરોત્તર સમષ્ટિના બળને નાશ થાય છે. જે વિષયના ફક્ત ગુલામ બને છે તે લગ્નના અધિકારી નથી, જેઓ ક્ષીણ શક્તિવાળા, ખેડવાળા અને રાજરોગ વગેરે ગેથી યુક્ત છે તેઓ સંતાનને ઉત્પન્ન કરવાને અધિકારી નથી. સ્વાર્થ પ્રેમી, ક્ષણિક પ્રેમી, દેહરૂપ પ્રેમી, ધનપ્રેમી વગેરે અસત્ય પ્રેમ ધારણ કરનારાઓ દેહાત્મલગ્નના અધિકારી નથી. એક બીજાના દુઃખે દુઃખી અને સુખે સુખી થનારા બ્રહ્મચારીઓ અને બ્રહ્મચારિણીઓ પરસ્પર લગ્ન કરવાને લાયક છે. તેઓ ગૃહસ્થાવાસમાં કહી આતરત્યાગી બને છે અને પછી ત્યાગાશ્રમ સ્વીકારવા લાયક બને છે. જેઓએ ત્યાગાવસ્થા સ્વીકારેલ છે તેમાંના
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
અધ્યામ મહાવીર પણ કઈક ભેગાવલી કર્મોદયે અમુક વર્ષ ત્યાગાવસ્થામાં રહી પાછા ગૃહસ્થાવાસને સ્વીકાર કરે છે. અને કેટલાક યાજજીવન ત્યાગાવસ્થા સ્વીકારી સંઘ, ધર્મ, દેશ, સમાજ વગેરેની સેવામાં, લોકેને સદુપદેશ આપવામાં તથા મારા ભજનધ્યાનમાં જીવન ગાળે છે.
“ગૃહસ્થાશ્રમી સ્ત્રીઓએ અને પુરુષોએ ત્યાગની દશા પ્રાપ્ત થયા વિના ત્યાગધર્મને સવીકાર ન કર. ગૃહસ્થાવાસમાં જળમાં પંકજવત્ નિર્લેપ રહીને સર્વ કર્તવ્ય કરવા અને પરમાર્થ કાર્યો કરવામાં જીવન ગાળવું. કુટુંબ, જ્ઞાતિ, સમાજ વગેરેને જૈન બનાવીને તેઓની સેવામાં મારી સેવા છે એવી શ્રદ્ધા ધરનારાએ ગૃહસ્થાશ્રમને સ્વીકાર કરે.
જે ભરણપોષણ કરવાને અશક્ત છે, ઘધ કરવાને અશક્ત છે, કમાઈ શક્તાની જેનામાં શક્તિ નથી અને જેઓ નપુંસક જેવાં નિવય છે તેમણે લગ્ન ન કરવાં જોઈએ. જેઓ પ્રોત્પત્તિ કરવાને લાયક ન હોય અને જેઓ બાયલા જેવા ભીરુ, જડ મૂર્ખ, અશક્ત છે તેએાએ કામગની લાલસાથી ગુહાશ્રમ ન માંડ, કારણ કે તેવાઓની સંતતિ દાસ અને પરતંત્ર બને છે અને દેશ, કેમ, સંઘ, ધમનું રક્ષણ કરી શકતી નથી તથા અન્ય દુષ્ટ પ્રજાઓના હુમલાઓને પાછી વાળી શકતી નથી. તેમનામાં બુદ્ધિ, વિદ્યાનો પ્રકાશ થતો નથી.
“ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનારાઓએ પરસ્પર સંપીને રહેવું તથા અનેક વિપત્તિઓને સમભાવે વેઠવી. ગૃહસ્થાશ્રમમાં સુખ જ છે એવું માનીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ ન કરે, પણ તેમાં દુઃખ વિશેષ છે અને તે સહન કરવું જોઈએ તથા તેમાં રહીને ત્યાગીના ગુણોને યોગ્ય બનવું જોઈએ, એમ માનીને ગુહાશ્રમમાં પ્રવેશ કરે જોઈએ
“મૃત્યુ આદિ ભીતિએને ત્યાગ કરે, નામરૂપને મિલ્ક
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નવિધિનું સ્વરૂપ
૧૪૧ ન થવા દેવે તથા સર્વ વણેની અને ત્યાગીઓની વિશેષ પ્રકારે સેવા કરવાની ભક્તિ ખીલવવી.
“આત્માના વશમાં મનને મૂકવું. દયા, દાન અને દમનને ખીલવવાં. આત્મજ્ઞાન કરી શુદ્ધ પ્રેમ ખીલવવે; પશ્ચાત્ અશુદ્ધ. પ્રેમના નાશરૂપ સત્ય વૈરાગ્ય મેળવપશ્ચાત્ જૈન તત્વજ્ઞાન શ્રવણ કરી આત્મજ્ઞાન પ્રગટ કરવું. ત્યારબાદ આત્મચારિત્ર અને પછી કેવલજ્ઞાન પ્રગટ કરવું.
“આ પ્રમાણેની રહેણીવાળા શ્રદ્ધાળુ મનુષ્ય ગૃહાશ્રમી બની શુદ્ધ પ્રેમ અને સત્ય વૈરાગ્ય પ્રાપ્ત થતાં અને ત્યાગની ભાવના પૂર્ણ ખીલતાં ત્યાગી બની શકે છે. ગૃહાશ્રમમાં અનેક સગુણોનું ધામ. બનવું. મનુષ્યો! ગૃહાશ્રમમાં ગુણે અને કર્તવ્યથી લાયક બને.
જ્યારે વિશ્વમાં, દેશમાં, સમાજમાં, પુરુષે કરતાં સ્ત્રીઓની. ત્રણચાર ઘણું સંખ્યા વધી પડે છે અને તેથી એક પત્ની કરતાં. વધારે પત્ની ન કરવામાં આવે તે સંસારમાં વ્યભિચારાદિ અત્યાચાર વધવાનો પ્રસંગ આવે છે, ત્યારે રાજા, પ્રજા ઉભય મળીને એક કરતાં અધિક પત્ની કરવાનો ઠરાવ કરે છે અને જ્યારે બંનેની સંખ્યામાં સમાનતા આવે છે ત્યારે એક પત્નીવ્રતરૂપ ઉત્સર્ગનીતિમાર્ગના વ્યવહારનો ઠરાવ કરવામાં આવે છે.
“ગૃહસ્થાશ્રમીઓ બગડે છે ત્યારે ગૃહસ્થાશ્રમમાં . પરિવર્તન કરવામાં આવે છે. તે જ રીતે ત્યાગાશ્રમીએ બગડે છે ત્યારે ત્યાગીઓને સુધારવા પરિવર્તન કરવામાં આવે છે. ધર્મશાસ્ત્રો વગેરે શાસ્ત્રોમાં જ્યારે પાછળથી મિશ્રતા થાય છે અને અનેક ઊલટા અર્થ, કે જે દેશ, કાલ, ધર્મથી તેમ જ દેશ, કેમ, સમાજ, રાજ્યથી વિરુદ્ધ હોય છે, તેવા કરવામાં આવે છે અને તેથી દેશ, વિશ્વ, સમાજ, સંઘ, રાજય, પ્રજા, ધર્મને નાશ થવાને પ્રસંગ આવે છે, ત્યારે તીર્થંકર પ્રગટ થાય છે. તેઓ સર્વજ્ઞ
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ર
અધ્યાત્મ મહાવીર
બની સત્યનો પ્રકાશ કરે છે અને નવાં અને પવિત્ર સત્ય શાસ્ત્રોને પ્રગટ કરે છે. તેમના ઉપદેશમાં પૂર્ણ સત્યતા આવી જાય છે. એમ થવાથી મિશ્ર, અસત્ય, હિંસામય બનેલાં ધર્મશાસ્ત્રો નષ્ટ થાય છે. તેમનું સત્ય તે નવામાં આવી જ જાય છે. તેથી વિશ્વ, ‘દેશ, સંઘ, સમાજ, રાજ્ય, પ્રજા, ધર્મની પુનઃ ચઢતી થાય છે.
“એ પ્રમાણે ગૃહસ્થાશ્રમ માંડનારાઓએ સમજી અને મારા ઉપદેશ પ્રમાણે વતી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવાનુસાર દરેક બાબતમાં ચિગ્ય પરિવર્તન અર્થાત્ સુધારા કરવા, અને મારા ઉપદેશમાં સર્વ સત્ય સમાયું છે એમ જાણી હવે પછી તે પ્રમાણે વર્તવું.
ગૃહસ્થાશ્રમીઓએ ગૃહ્યશાસ્ત્રોને * ચગ્ય પિતાનું વર્તન રાખવું. અને ત્યાગીઓએ ત્યાગીઓને આપેલ ઉપદેશ પ્રમાણે વર્તવું. ગૃહસ્થાશ્રમીએાએ વિશ્વમાં દેશકાલાનુસારે જૈનધર્મ ફેલાય એવાં કર્મો કરવાં. મારા ભક્ત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોને જેનધર્મ પાળવામાં સહાય આપવી. દરેક ગૃહસ્થાશ્રમીએ દેશકાલાનુસારે જે શસ્ત્રો હોય તેને ધારણ કરવાં અને રાજકીય બાબતમાં - તથા ધાર્મિક સુધારાઓમાં ભાગ લેવો. પિતાના સમાનધમીઓને પતિત ન થવા દેવા અને તેઓને પોતાના સરખા બનાવવા.
“ગૃહસ્થાશ્રમીએાએ ધર્મને, સંઘને હાનિ થાય એવા મતભેદ, તકરારો વગેરેને દૂરથી પરિહરવાં. ગૃહસ્થાશ્રમી જૈનોએ ધનાદિકની તકરારનો પરસ્પર સંપીને નિકાલ કરે છેવટે સંઘ દ્વારા તકરારનો અંત આણ, પણ અન્યધમી અન્યાયી પ્રજા, કે જે પોતાનામાં ફૂટફાટ કરાવે, તેની પાસે તકરાર ન લઈ જવી.
“મારા ભક્તજનોએ વર્તમાનની તથા ભવિષ્યની ઉન્નતિના વિચારો કરી દીર્ઘદશી બનવું અને સત્કાર્યો કરવામાં સદા ઉત્સાહી. રહેવું. વૃદ્ધોની શિખામણ લેવી. ગુરુઓની શિખામણ લેવી.
* ગૃહસ્થોના આચારોનું નિરૂપણ કરનારાં શાસ્ત્રો.
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નવિધિનું સ્વરૂપ
પરસ્પરમાં કલેશેા થતા ઉપશમાવવા. મારા ભક્ત ગૃહસ્થાશ્રમીઓએ શક્તિઓને પ્રાપ્ત કરવી, વમાનમાં વતી સર્વ વિદ્યાએને ગ્રહણ કરવી અને પેાતાની શક્તિઓના સદુપયેગ કરવા.
૧૪૩
મારા ભક્તોએ ગૃહસ્થાવાસને દિવ્ય સ્વર્ગ જેવા કરવા. અતિથિઓને સત્કાર કરવેા અને આપણું સદા સંરક્ષવુ’. ગૃહસ્થાશ્રમમાં રહેનારાઓએ સર્વ મનુષ્યેાને પરસ્પર સહાય કરવી. પશુઓનું તેમ જ ૫'ખીઓનુ પાલન કરવું. પ્રત્યેક ગૃહસ્થાશ્રમી સ્ત્રીપુરુષે પેાતાને ઘેર ગાય વગેરે દુધાળુ' પશુ રાખવું. એકથી વિશેષ પશુઓ રાખવાં અને તેનું દૂધ પીવું. ગાયેાની સેવા કરવી અને યથાશક્તિ પેાતાને ઘેર રાખવી.
‘ગૃહસ્થાશ્રમીએએ મારા ભક્ત જૈન બ્રાહ્મણુ વગેરેને અને ત્યાગીઓને ધનાદિકની સહાય આપવી. મારા ભક્તજનેને કદી અનાથ ગણવા નહીં. તેઓને જે કઈ આપવું તે પેાતાના ધર્મોઅંધુ ગણીને ભક્તિથી આપવું.
૮ મારા
ભક્ત ગૃહસ્થ જૈનાએ કલિયુગમાં પેાતાની સ શક્તિઓનું અસ્તિત્વ રાખવા માટે પ્રવૃત્તિધર્મોનું સેવન કરવું. મારાં મામાં સવારસાંજ દન-પૂજા-ભક્તિ નિમિત્તે અને ત્યાગી ધર્મ ગુરુઓના આશ્રમેામાં દન-શ્રવણ નિમિત્તે જવું. ત્યાગી ગુરુ આનાં ધર્મ ગુરુકુલાને અને બ્રહ્મચર્યાશ્રમાને તન-મન-ધનથી
પાષવાં.
For Private And Personal Use Only
6
મારા ગૃહસ્થ જૈનેએ પ દિવસેામાં જૈનધર્મીની વૃદ્ધિ, પ્રભાવના અને ભક્તિ નિમિત્તે ભક્તોના સંઘ સાથે શહેરના ખજા વગેરેમાં પ્રભુસ્તુતિ ગાતાં ફરવું અને ભક્તમડળેાની ભક્તિ કરવી. જિનેત્સવ, વરઘેાડામાં સૂર્ય ચંદ્રાંકિત ધ્વજાઓ, કે જે જનથ'નું સામ્રાજ્ય વિશ્વમાં સૂર્યંચન્દ્ર પન્ત વશે એમ સૂચવનારી છે, તે લઈ કરવુ. શાસ્રયુક્ત ખેલા વડે મારી ભક્તિનાં સૂત્રેા ગાવાં અને જૈનસ'ને જમાવે.
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
અધ્યાત્મ મહાવી
“હસ્થ જૈનોએ પિતાના ઘરની દ્વારશાખાએ સાથિયે, મારી છબી વગેરે જૈન ચિહ્ન સ્થાપિત કરવાં. પિતાના ઘરમાં સૂર્યનાં કિરણને પ્રવેશ થાય અને શુદ્ધ હવા આવે તથા યથાશક્તિ સુગંધી પુછપના વેલા વગેરેથી બાગની વ્યવસ્થા કરવી. ઘર જેમ બને તેમ છૂટાં બાંધવાં અને તેની ખાતમુહૂર્તાદિ ક્રિયાએ મારી ભક્તિપૂર્વક કરવી.
“મારા ગૃહસ્થ ભક્ત જૈનેએ તીર્થકરાદિનાં ચરણસ્પર્શ, ઉપદેશ, જન્માદિ કલ્યાણકે વડે પવિત્ર થયેલાં સ્થળોની યાત્રા કરવી. પવિત્ર તીર્થસ્થળોમાં ધ્યાન ધરવું, ભક્તિ કરવી. આત્માની શુદ્ધિ થાય એવા પવિત્ર વિચારો પ્રગટાવવા. તીર્થસ્થળામાં ત્યાગીઓનાં ગુરુકુલ સ્થપાયાં હોય તો તેઓનું રક્ષણ તથા પુષ્ટિ કરવી. તીર્થસ્થળોમાં રહેલા ત્યાગીઓ, મહર્ષિઓ, સાધુઓ અને મુનિઓની સેવા કરવી અને તેમની ભેજનાદિની વ્યવસ્થા કરવી.
“મારા ભક્તોએ મારું નામસ્મરણ કરનાર શ્રદ્ધાળુ ત્યાગીએને અહારાદિ આપીને ખાવું અને તેઓની આશાતના, હેલના વગેરે થતી વારવી. મારા ગૃહસ્થ ભક્તોએ મારી પાછળ મારા તત્ત્વજ્ઞાન વગેરેને ઉપદેશ આપનાર, તેનો પ્રચાર કરનાર, મારી પાછળ આગમગ્ર વગેરેની પદ્ય–ગદ્ય રચના કરનાર મહર્ષિઓને આત્મસમર્પણ કરવા ચૂકવું નહીં. ગૃહસ્થ ભક્તોએ મારી ભક્તિમાં વિશ્વની ભક્તિ માનવી. મારી ભક્તિ કરનાર ભક્ત પોતાના આત્માની શુદ્ધિ કરી શકે છે, ત્યારે તે વિશ્વને મારારૂપ દેખીને પશ્ચાત્ વિશ્વસેવા કરવાના અધિકારી બને છે, અને પછી તેવા ભકતોને વિશ્વસેવા મારી ભક્તિરૂપે પરિણામ પામે છે. પશ્ચાત તેમને ઐક્યને અનુભવ થાય છે.
મારા ગૃહસ્થ ભક્ત રાજાઓએ પ્રજાની સલાહ લઈ રાજ્ય ચલાવવું. પ્રજાના સેવક તરીકેની બુદ્ધિ ધારણ કરીને પ્રજાનું રાજ્યતંત્ર ચલાવવું, પણ પ્રમાદી બનવું નહીં. ગૃહસ્થોની અને
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નવિધિનું સ્વરૂપ
૧૪
ત્યાગીઓની રક્ષા કરવી અને સર્વ પ્રકારનું રાજકીય બળ જાળવી રાખવું. કદી પ્રજાનો દ્રોહ ન કર, પ્રજાને ચૂસવી નહીં. પ્રજાને સમાન હકનું રક્ષણ કરવું. મારા ભક્ત રાજાઓએ રાજ્યકર્મો કરવામાં એક જાતની મારી સેવા માનવી. પ્રજાઓનાં દુઃખ નિવારણ કરવાં અને પ્રજાઓને ધર્મમાં સ્થિર કરવી એ પણ એક પ્રકારની મારી પૂજા-ભક્તિ જાણવી.
“મારા ભક્ત રાજાઓને અલ્પ દોષ અને મહાપુણ્ય, સંવર અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. રાજાઓએ સામ, દામ, દંડ, ભેદ વગેરે નીતિઓને દેશકાલાનુસારે આચરવી અને જૈનધર્મની રક્ષા કરવી. મારી શ્રદ્ધાભક્તિથી વિરુદ્ધ વર્તનારા રાજાઓનાં રાજ્ય કલિયુગમાં રહેશે નહીં. તેઓ અન્ય રાજાઓના તાબેદાર બનશે. જે મારા ઉપદેશ પ્રમાણે રાજ્ય કરશે તેમની વંશ પરંપરાએ ચડતી થશે. કલિયુગમાં મારા ભક્ત, રાગી અને મારા વિચારો પ્રમાણે ચાલનારા રાજાઓ ત્રણ હજાર વર્ષ પછી ઘણા પ્રગટશે. તેઓ મારા વિચારોને માનશે, પૂજશે અને વિશ્વમાં સર્વત્ર પ્રજા, સંઘ, રાજ્યના પ્રમુખ બનશે.
“મારા ભક્ત રાજાઓએ ગૃહસ્થાવાસમાં આર્યપ્રજાનું અસ્તિત્વ જાળવવા પ્રયત્ન કરવો. જેઓ મારી શ્રદ્ધાભક્તિને હસી કાઢે છે અને મારા ઉપદેશને ધિક્કારે છે, તેઓ પર રોગ, દુકાળ, આફત, ધરતીકંપ વગેરેને મારે ચાલે છે. તેઓ પર અધર્મ કોપાયમાન થાય છે અને મહિના પંજામાં તેઓ ફસાઈ, હજારે રીતે પડતીને પામી દુર્ગતિ પામે છે.
કલિયુગમાં મારા ગૃહસ્થ ભક્તોએ કલિયુગને અનુસરી પિતાનું અસ્તિત્વ જાળવવું. મારી ભક્તિથી અને મારા બધા પ્રમાણે ચાલવાથી ગૃહ કલિયુગમાં સુખી થશે.” દાન-શીલ-તપને ઉપદેશ :
ગૃહસ્થાશ્રમી મનુષ્યએ દાનગુણ ખીલવો. દાન વિના ૧૦
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
અધ્યાત્મ મહાવીર
ત્યાગની સિદ્ધિ થતી નથી. દાનથી પોપકારી થવાય છે. મમત્વ ટળે છે ત્યારે દાન ગુણ પ્રગટે છે.
“પિતાના ઘેર આવેલા ત્યાગીઓને દાન આપવામાં સંકોચ ન કરો. તમારી પાસે જે કંઈ હોય તેમાંથી યથાશક્તિ આપે.
“ગૃહસ્થ! તમારી સર્વ શક્તિઓનું મૂળ કારણ શીલ છે. જેટલું બને તેટલું પરાક્રમ ફેરવીને શીલ પાળે અને યથાશક્તિ તપ કરો. તપથી અનેક લબ્ધિઓ પ્રગટ થાય છે. મનમાં પ્રગટતી અનેક વાસનાઓને હઠાવે. બૂરી ઈચ્છાઓને નાશ કરે. મન ઉપર કાબૂ ધારણ કરો. દુખ સહીને કર્તવ્ય કાર્ય કરે. પરમાર્થ માટે સહન કરે. નિષ્કામબુદ્ધિએ સર્વ કાર્ય કરે. એ જ તપ છે. મેજશોખને વારવા અને દેશ, સંઘ, સમાજ, જૈનધર્મ માટે અનેક કાર્યોમાં એકતાન બની જવું તે તપ છે. આત્માના સ્વરૂપમાં લયલીન થઈ જવું તે તપ છે. ગૃહસ્થાશ્રમ વા ત્યાગાશ્રમમાં વાસનાઓને હઠાવવી તે તપ છે. અનેક પ્રકારનાં કો સહન કરીને ધારેલ કાર્યને પાર પાડવું તે તપ છે. અન્ય મનુષ્યના સુખાથે, પરોપકારાર્થે પિતાનાં સુખનો ભોગ આપવો તે તપ છે. આત્માનું ધ્યાન ધરવું તે તપ છે. અનેક પ્રકારની ધાર્મિક પ્રગતિના ઉપાચોની શોધમાં લાગી જવું અને એવી શોધ કરવી તે તપ છે.
આત્માની સાથે લાગેલાં કર્મોના નાશ માટે જે જે વિચારો કરવા અને નિવિકલ્પક થવું અથવા બાહ્ય જે આચારે પાળવામાં દુઃખ સહન કરવું પડે તે તપ છે. પિતાનાથી વિરુદ્ધ મનુષ્ય તરફનાં વચને સહન કરવા અને વિરોધીઓ વચ્ચે ઊભા રહીને કાર્યો કરવાં તે તપ છે. મારા ધર્મને પ્રચાર કરવા માટે શરીર, વાણી, ધન, લક્ષમી, સત્તા વગેરે પ્રિય વસ્તુઓને ત્યાગ કરે તે તપ છે. શરીરાદિકમાં મમત્વ વિના સંચરવું તે તપ છે. અપકીર્તિ, નિંદા, આળ વગેરેનું સહવું તે તપ છે. મારી તરફ
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નવિધિનું સ્વરૂપ
૧૪૭
દુષ્ટતા ધરાવી ભૂંડામાં પ્રવર્તનારાઓનો પ્રતિરોધ કરવા જે કંઈ વિચારવું યા કરવું તે તપ છે. અનીતિ-અન્યાયના માર્ગોને નાશ કરવામાં અને ન્યાય-નીતિના માર્ગોને પ્રગટાવવામાં જે કંઈ વિચારવું વા કરવું તે તપ છે. કુટુંબ, ઘર, જ્ઞાતિ, દેશ, સમાજ, સંઘ, રાજ્ય, વ્યાપાર વગેરેની સુવ્યવસ્થા કરવામાં જે કંઈ શક્તિ ફેરવવી તે તપ છે. ક્ષમા ધારણ કરવી તે તપ છે. સરળતા તે તપ છે. નિર્લોભતા તપ છે. મારો જાપ જપવો તે તપ છે. સત્ય બોલવું તે તપ છે. બ્રહ્મચર્ય પાળવું તે તપ છે. પારમાથિક કાર્યો કરવામાં જેટલું કરાય તેટલું તપ છે.
આત્માની અનંત શક્તિઓ ખીલવવા જે કંઈ મન, વાણું, કાયાથી કરાય તે તપ છે. સર્વ પ્રકારનાં સેવાના અને ભક્તિનાં કર્મો તથા તેના વિચારે તપ છે. ધર્મે યુદ્ધ કરનારા મનુષ્યોની પ્રવૃત્તિઓ તપરૂપ છે. જનધર્મના સામ્રાજ્યની ચડતી માટે દેશકાલાનુસારે ઉત્સર્ગમાગે કે અપવાદમાર્ગે જે કંઈ કરવું તે તપ છે. વિદ્યા મેળવવા જ્ઞાનાભ્યાસ કરે, કરાવો અને કરતાઓને અનમેદન આપવું, ધર્મકથા શ્રવણ કરવી, મારા વિચારોને માનવા તથા તેને પ્રચાર કરે તે તપ છે.
મનુષ્ય ! તપ કરે. તપ વિના સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. તમે તપ કરે. તપ તપ્યા પછી સુખ પ્રગટે છે. તાપ ખૂબ પડે છે ત્યારે વૃષ્ટિ થાય છે. ગૃહસ્થ મનુષ્ય! મન-વાણી-કાયાથી લક્ષમીને સદુપયોગ કરવારૂપ તપ કરે.
ગૃહસ્થ મનુષ્યએ કહ્યું: “પ્રભે મહાવીર ! આપના સદુપદેશને સત્ય માની તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરીશું. શ્રીયુત યુવરાજ નંદિવર્ધનના લગ્નમહોત્સવ પ્રસંગે સર્વ મનુષ્યને આપેલ ઉપદેશ મનનીય છે. પ્રત્યે ! આપે અમારા પર અત્યંત ઉપકાર કર્યો છે. આપના બાલ્યકાલના સખાઓને આપે સત્ય જૈનધમી બનાવ્યા
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
અધ્યાત્મ મહાવીર
છે. આપના મામા તથા ચંડપ્રદ્યોત, શ્રેણિક, નદન વગેરે અન્યની પ્રભુતાને પ્રશસે છે. આપને અમે સર્વે નમીએ છીએ અને આપના ભક્તો થઈ એ છીએ. જોકે સકલ વિશ્વ આપને ભજે છે, તેાપણુ આપ અવતારરૂપે પરબ્રહ્મરૂપ છે. આપ જ સાક્ષાત્ પરમાત્મા– પરમેશ્વર છે, જિનેશ્વર છે, વિભુ છે—એમ દૃઢ સાક્ષાત્કાર કરીને અમે આપના ભક્ત બનીએ છીએ. આપ જ્યારે સજ્ઞ મની, સમવસરણમાં બેસી ઉપદેશ આપશે, ત્યારે આપના ઉપદેશ શ્રવણ કરી વિશેષ પ્રકારે ધમની આરાધના કરીશુ''
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. સ્રીકર્તવ્યનું સ્વરૂપ
ત્રિશલાએ કહ્યુ : ‘વમાન વીર ! તારા વડીલ અધુનાં સત્યરૂપા સાથે મહેાત્સવપૂર્ણાંક લગ્ન થયાં, તેથી મને અત્યંત આન' થયા છે. જો આ મારી પાસે સ્ત્રીસમાજ મળ્યો છે. તેમાં સત્યરૂપા ચન્દ્રની પેઠે ઝળહળતી શેાલે છે. સ્ત્રીસમાજમાં પરદેશથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર સ્ત્રીએ અને કન્યાએ આવેલી છે. તે તારાં વચનામૃત શ્રવણુ કરવા ઇચ્છે છે, તે તેઓને કંઈક એધ આપો. તારામાં સ્ત્રીસમાજને પ્રભુ તરીકેની શ્રદ્ધા થયેલી છે. તેઓને તેમનાં કબ્યામાં સાવચેત કર. પુરુષવર્ગને તે બેધ દઈ જાગ્રત કર્યાં છે. હવે તે પણ શ્રવણુ કરવા ઇચ્છે છે.'
મહાવીરે કહ્યું : ‘માતાજી ! આપના હુકમને માન આપુ છું. વિશ્વમાં સ્ત્રીઓને, કન્યાઓને ઉત્તમાત્તમ બનાવવા પ્રયત્ન થવા જોઈ એ. આળકની માતા સ્ત્રી છે. સ્ત્રીવર્ગની ઉન્નતિના પ્રમાણમાં પુરુષવની ઉન્નતિ થાય છે. સ્ત્રીવેષમાં રહેલા આત્માએ ! તમે તમારી ફરજો અદા કરે, જૈનધર્મની શ્રદ્ધા ધારણ કરે. તમે સાકાર અને નિરાકાર એવું મારુ સ્વરૂપ આળખે.. તમારામાં સદ્ગુણે ખીલે એવા પુરુષાર્થ કરે. પુરુષામાં અને સ્ત્રીવર્ગીમાં એકસરખી આત્મસત્તા છે.
• પતિવ્રતાના ધર્મો સમજો અને તે પ્રમાણે વર્તે. પતિની સાથે શુદ્ધ પ્રેમથી બધાઈને રહેવું. પતિ વિના અન્ય પુરુષામાં પતિભાવ ધારવે! નહીં અને પ્રાણાન્તે પણ અન્ય પુરુષની સાથે ભેાગમાં જોડાવું નહીં. ઉત્તમ પતિવ્રતા દેવી પોતાના પતિના અભાવે
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
અધ્યાત્મ મહાવીર
અન્ય પુરુષની સાથે પછી જેડાતી નથી. પોતાના પતિને જૈનધર્મમાં જોડવા. જૈનધર્મ પાળનાર એવા સત્યપ્રેમી ને વીર્યવાનને પતિ તરીકે પસંદ કરે.
“પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિનું સદા શ્રેય ઈચ્છવું. પતિની સાથે શુદ્ધ પ્રેમ ધારણ કરે. સાસુ-સસરાની સેવા કરવી અને તેઓની સેવા કરતાં દુખે પડે તે પણ તે સહન કરવાં. નણંદ, ભેજાઈ દેરાણી જેઠાણ વગેરેની સાથે આત્મભાવે વર્તવું. ઘરને બરાબર વહીવટ કરો. પોણાઓને આદરસત્કારથી સંતોષવા. ધર્મ, સંઘ, સમાજ, રાજ્ય વગેરે બાબતનું પૂર્ણ જ્ઞાન કરવું અને તેમાં ભાગ લે
“સ્ત્રીસમાજને કેળવવા પ્રયત્ન કરવો. પવિત્ર મહાત્માઓનાં વ્યાખ્યાને સાંભળવાં. અતિથિઓને અન-ભેજનાદિકનું દાન કરવું. પતિ, વૃદ્ધ, બાળ વગેરેને જમાડી જમવું. પશુઓ વગેરેની સંભાળ રાખવી. ધર્મેયુદ્ધોમાં સ્વાધિકાર ભાગ લઈ સ્વાત્મા, કેમ અને ધર્મનું રક્ષણ કરવું.
“સંકટ કે વિપત્તિમાં પતિને ત્યાગ ન કરે. સાસુ, સસરા અને વૃદ્ધજનેની સાથે વિનયપૂર્વક વર્તવું અને તેઓને દુઃખ લાગે એવું ભાષણ ન કરવું. વૃદ્ધોની સેવાચાકરી કરવી. નાનાં બાળકોને સંભાળવાં અને તેમાં મારા સ્વરૂપની ભાવના કરી તેઓનું પ્રતિપાલન કરવાથી મારી ભક્તિ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. દયાનાં કાર્યોમાં ભાગ લે અને અંધ, ગરીબ, દુઃખી, રેગી. અપંગ મનુષ્યને યથાશક્તિ મદદ કરવી. ઘરમાં આવક પ્રમાણે વ્યય કરે. પતિને સતાવીને કે દેવું કરીને આભૂષણે પહેરવાને મેહ અને તેવી પ્રવૃત્તિ છોડી દેવી.
પતિને દુર્વ્યસનથી મુક્ત કરવા સત્યાગ્રહ કરે અને વ્યભિચારાદિ દુષ્ટ વ્યસનમાં પ્રાણને નાશ થાય તે પણ પડવું નહીં. ઘર અને કુટુંબનાં કાર્યો કરતાં નવરાશ મળે ત્યારે મારી ભક્તિના ગાણાં ગાવાં અને ધર્મનાં પુસ્તકો વાંચવાં.
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીકર્તવ્યનું સ્વરૂપ
૧૫૧
“પુત્રીઓને સર્વ પ્રકારની ભાષા અને કલાનું શિક્ષણ આપવું. તેમને જઘન્યમાં જઘન્ય વીસ વર્ષ સુધી બ્રહ્મચારિણી રાખવી. પશ્ચાત તેમની સલાહ અને ઇચ્છાનુસાર લગ્ન કરવાં.
પુત્રને પચીસ વર્ષ અને તે પછી પરણાવવા. અગ્ય લગ્ન કરવાં નહીં, કરાવવાં નહીં અને કરનારાઓને અનમેદન આપવું નહીં.
“બાળકો અને બાલિકાઓ બ્રહ્મચર્યદશામાં વીર્યની પૂર્ણ રક્ષા કરે એવા ઉપાએ જવા. દેશ, સમાજ, સંઘ, ધર્મની પડતી ન થાય તે માટે બાળકને વીર્યવાન બનાવવા. જૈન ધર્મના પ્રચારક અને જૈનધર્મના જ્ઞાની એવા ગૃહસ્થ ગુરુઓ, ત્યાગી ગુરુઓ કે ગુરુ પાસે પુત્ર અને પુત્રીઓને જ્ઞાન અપાવવું.
ગૃહસંસાર માંડ્યા બાદ પ્રજોત્પત્તિની ઇચ્છાને અનુસરી વર્ષમાં એક વા બે દિવસ વિના બાકીના દિવસોમાં બ્રહ્મચર્ય યાને વીર્યરક્ષાનું પાલન કરવું. દુષ્ટ કામી પ્રપંચી પુરુષથી ચેતીને ચાલવું. બ્રહ્મચર્યની રક્ષા માટે ગુપ્ત શસ્ત્ર ધારણ કરવાં. સ્ત્રીઓએ ઘેડા પર બેસવાનું, જળમાં તરવાનું, વૃક્ષે પર ચઢવાનું તેમ જ દેશકાલાનુસારે વર્તમાન યુદ્ધવિષયક શ વાપરવાનું શિક્ષણ લેવું. સર્વ પ્રકારની રસોઈ પકવવાનું શિક્ષણ લેવું. રાજકીય અને ધાર્મિક ઈતિહાસનું શિક્ષણ લેવું. પ્રાણાયામને અભ્યાસ કરવો. અનેક પ્રકારની સ્ત્રીગ્ય કસરત કરવી. દળવું, ખાંડવું, પાણી લાવવું, અને પતિની રક્ષા માટે સદા સાવધાન રહેવું.
“બાળકને અને બાલિકાઓને આઠ વર્ષ સુધી જાતે શિક્ષણ આપવું. તેમને દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધાથી યુક્ત બનાવવા. ચેરી, જારી વિના કેઈપણ આજીવિકાના સાધનમાં પ્રવૃત્તિ કરતાં શરમાવું નહીં. દારુ અને માંસનું ભક્ષણ ન કરવું અને તેને વ્યાપાર પણ ન કરે.
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
અધ્યાત્મ મહાવીર
ગરીબ સ્ત્રીઓને મદદ કરવી. ગરીબ મનુષ્યને સહાય આપવી. સાધ્વીઓની સંગતિ કરવી. ત્યાગાશ્રમ સ્વીકારવા ગ્ય દશા થતાં સાધ્વીઓ બનીને દેશપરદેશમાં મારા ઉપદેશને અને જૈનધર્મને પ્રચાર કરવો. સર્વત્ર જ્ઞાનને પ્રચાર કરવો. સ્ત્રીઓએ જૈન મંદિરમાં દરરોજ દર્શન કરવા અને ગુરુની ભક્તિ કરવી. જૈન સ્ત્રીઓએ એકબીજાને હુન્નરધંધા વગેરેમાં સહાય કરવી. ક્ષત્રિયાણીઓએ ક્ષત્રિને રાજ્યરક્ષણ, પાલન વગેરેમાં સર્વ પ્રકારની સહાય કરવી અને પોતાના પુત્રોને દેશકાલજ્ઞ બનાવવા. વૈશ્ય સ્ત્રીઓએ વ્યાપાર, તુવર, કલા વગેરેમાં ભાગ લેવો, સર્વ દેશમાં વ્યાપારાદિ માટે જવું અને મારી શ્રદ્ધાભક્તિમાં દૃઢ રહેવું. મારા પર પૂર્ણ શ્રદ્ધાભક્તિ રાખી મારા ઉપદેશેલાં તનું જ્ઞાન કરનાર સ્ત્રીવર્ગ રાજ્ય, કેમ, સંઘ, ધર્મ વગેરેથી જૈન સામ્રાજ્ય વધારવા પ્રયત્ન કરે.
“આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે સ્ત્રીવર્ગે ધર્મશ્રવણાદિ ઉપા સદા સેવવા. તેણે સ્ત્રીઓના રોગાદિ નિવારવા વૈદકજ્ઞાનને અભ્યાસ કરો અને પ્રસૂતિ વગેરે પ્રસંગોમાં પરસ્પર સ્ત્રીવર્ગને સહાય કરવી. શરીરનું આરોગ્ય જાળવવા કસરત કરવી. સ્ત્રી અને પુરુષ વર્ગનું આરોગ્ય જાળવવા બનતા પ્રયત્ન કરવા. માંદાઓની માવજત કરવી. ભૂખ્યાતરસ્યાને અન્નપાણી આપવું. અન્ય દુષ્ટ પ્રજાએના આક્રમણ પ્રસંગે ધમ્મ યુદ્ધમાં જવું અને દ્ધાઓને મદદ કરવી. ઘાયલ થયેલાઓની સારવાર કરવી તથા દેશ, કેમ, ધર્માર્થે પ્રાણ સમર્પણ કરવા.
“સ્ત્રીવર્ગ બાળકોને અને બાલિકાઓને નિર્ભય, સ્વતંત્ર, બહાદુર બને એવા વિચારો આપવા, અને મજશેખની આસક્તિમાં પડી શરીર, ધન, બુદ્ધિ વગેરેને નાશ ન કરે. સ્ત્રીવર્ગે ગૃહ
સ્થાવાસમાં સ્વાધિકારનું અતિક્રમણ કરીને અતિ દયાળુ બનવું નહીં, તેમ અતિકૂર પણ બનવું નહીં. સ્ત્રીએ પુરુષથી પ્રજોત્પત્તિના
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીક બ્યનું સ્વરૂપ
૧૫૩
પ્રસ`ગ વિના પતિની સાથે એક શય્યામાં સૂઈ રહેવું નહી, કારણ કે તેથી કામની જાગૃતિ થતાં ઉભય વર્ગની પાયમાલી થાય છે. સ્ત્રીવગે મારા પર પૂર્ણ શ્રદ્ધા રાખી ભક્ત અનવું અને અન્ય દેવદેવીના ભક્તોનાં વચનથી અથવા તેઆના તર્ક વિતર્કથી ચલાયમાન થવું નહી. ફક્ત મારા પર પૂર્ણ શ્રદ્ધાભક્તિ ધારવાથી તમારા નક્કી ઉદ્ધાર થવાના છે અને થશે.
‘સ્ત્રીવગે જૈનધમ નું જ્ઞાન મેળવવુ' અને સાંઝે, સવારે કે અપેારે બાળકેાને અને ખાલિકાઓને તેના બોધ આપવા. જૈનધમ અનાદ્ઘિકાલથી વર્તે છે અને અન ત કાલ પન્ત વશે. અનેક સત્યોથી પરિપૂર્ણ જૈનધમ છે. કલિયુગમાં જૈનધર્માંથી મનુષ્ચાને ઉદ્ધાર થશે. ચેાથા આરાના છેડે મારા જન્મ થર્ચા છે. મારી પૂર્વે ત્રેવીસ તી કર આ અવસર્પિણી કાળમાં થઈ ગયા છે. મારે આશ્રય ગ્રહણ કરનારાઓની કદાપિ દુતિ થતી નથી. જેમના ઉદ્ધાર કરવા કોઈ સમ નથી તેવા મહાપાપીઓને ઉદ્ધાર મારા શરણુથી થાય છે, અને કલિયુગમાં સર્વથા થશે.
'
‘મારુ' સ્મરણુ, ભજન, કીર્તન, ધ્યાન કરનારાએના અનંત ભવેાનાં કર્મ ટળશે. માટે મારા પર પૂર્ણ શ્રદ્ધા રાખીને મારા ઉપદેશ પ્રમાણે વર્તો.
ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમ અન્નેમાંથી ગમે તેમાં રહીને આત્મશુદ્ધિ કરે અને પરમાનાં કાર્યામાં જીવન ગાળે. તમારી શુદ્ધ ભક્તિથી તમારા હૃદયમાં હું છું. યજ્ઞમાં હામાતાં પશુએનું રક્ષણ કરે. પશુઓના હામથી કાંઈ ધ થતા નથી, પરન્તુ અધમ ઉત્પન્ન થાય છે. ધર્મના નામે ચડી ગયેલા હિંસામય યજ્ઞાના નિષેધ કરે. પશુઓનુ દેશ અને ધર્માર્થ રક્ષણ કરા. પ'ખીએનું રક્ષણ કરે. અળવાન રહેા. દુષ્ટ અને અન્યાયી, કે એ તમારી શક્તિઓને વર્તમાનમાં દાખી દેવા માગતા હાય
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
અધ્યાત્મ મહાવીર
અગર ભવિષ્યમાં ઢાખી દે એવા હાય, તેએથી સાવચેત રહી. તેએના કરતાં સર્વ પ્રકારનું તમારુ ખળ અનેક રીતે જાળવી. રાખા. સ જાતિની સ્ત્રીએ બહાદુર અને, તમે નિ લતાના કે કાયરતાને એક વિચાર પણ ન કરે. બહેનેા, માતા, પુત્રી વગેરે તમે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. મારુ' બાહ્ય અને આંતરિક દર્શીન-જ્ઞાનચારિત્રમય સ્વરૂપ વિચારે. આત્મસત્તાએ મારું અને તમારુ સ્વરૂપ એકાત્મબ્રહ્મરૂપ છે. મન, વાણી અને કાયાની પેલી પાર આત્મા પરબ્રહ્મ——વીર છે. નિક જન, નિરાકાર, ચૈાતિસ્વરૂપ હું... ઈશ્વર, પરમાત્મા, પરમેશ્વર છું. શરીર, પિડ એ બ્રહ્માંડ છે, કારણ કે તે બ્રહ્મ યાને આત્માને કર્માવસ્થામાં રહેવા પિ ડ-અંડ છે. એવા એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિદ્રિય અને પૉંચેન્દ્રિય વારૂપ આત્માઓના અનંતાનંત બ્રહ્માંડા છે. તે સ` બ્રહ્માંડને ઈશ્વર, સ્વામી હું છું. સકર્માવસ્થામાં આત્મારૂપ હું વીર સ્વય' દેહાદ્રિ બ્રહ્માંડના
કર્તા–ભેાક્તા છું.
‘મારા શરણે આવેલાઓને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિષેજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને અનત કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને તેએ પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. આત્મસ્વરૂપ યાને વીરનું સ્વરૂપ જાણવાથી અને તેમાં મનને લીન કરવાથી નાનાવરણીયાદિ કર્મના નાશ થાય છે અને અનંત કેવલજ્ઞાનના સ્વયમેવ પ્રકાશ થાય છે.
'
· આત્માથી વાચ્ય હું વીર છે. બ્રહ્મ, પરબ્રહ્મથી વાચ્ય હું વીર શ્રુ'. અન ́ત આત્માએ તે અનંત વીરે છે. વીરમાં યાને મારામાં મનની સવ` મનેાવૃત્તિના સંકલ્પ-વિકાને જે લીન કરે છે તે અનંત શક્તિઓના સામર્થ્યને પ્રાપ્ત કરે છે, ચેાથા આરાના છેડે અને કલિયુગમાં વીર, મહાવીર, વર્કીંમાન નામે જેએ મને ગાશે. સ્મરશે, પૂજશે, યાશે અને મારામાં જે લીન થઈ જશે..
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીર્તવ્યનું સ્વરૂપ તેઓ પોતાની ભાવનાઓ અનુસાર ફળ પામશે.
“બાહ્ય શુભ કર્મ વગેરેની પ્રાપ્તિ મારા શરણથી થાય છે. સર્વ મનુષ્યના હૃદયમાં ઉપન્ન થતા શુભાશુભ વિચારોને તથા. અવતારને હું જાણું છું. મારા અવતારોના સંબંધી-અવતારને હું જાણું છું. તમે સર્વે મારા આત્માના અવતારરૂપી પર્યાયેના. સંબંધી–અવતારે છે. તમારો ઉદ્ધાર મારા શરણથી થવાને છે. તમે સર્વ કર્મો કરતી વખતે પૂર્ણ પ્રેમથી, પૂર્ણ ભાવથી, દઢવિશ્વાસથી મારું સ્મરણ કરો. તમારા સંબંધી જે જે કંઈ થાય છે તે મારા શરણાગે ઉન્નતિ માટે થાય છે, એ પૂર્ણ વિશ્વાસ રાખી પ્રવર્તે. મારા વિશ્વાસીઓના હૃદયમાં મારો–શુદ્ધાત્મ વીરને પ્રકાશ થાય છે. તર્કવાદીઓના, અવિશ્વાસીઓના, નાસ્તિકના હૃદયમાં મારે (આત્મા) પ્રકાશ થતો નથી. સંકટમાં, મરણપ્રસંગે વીર નામને ઉચ્ચાર કરો. વીરનું–શુદ્ધાત્માનું સ્મરણ કરતાં પ્રાણ છે. તેથી તમારા આત્માની શુદ્ધતાપૂર્વક સગતિ થવાની એમાં અંશમાત્ર શંકા ન કરો.
સ્ત્રી શરીરમાં રહેલા પવિત્રાત્માઓ ! મારો પૂર્ણ વિશ્વાસ રાખે. તમારા હૃદયમાં મને વ્યક્તરૂપે સ્થાપન કરો. તમે નિરાસક્ત. અને સર્વ કાર્ય કરો. તમારા હૃદયમાં શુદ્ધ પગે શુદ્ધ પ્રેમમય હું આત્મા–વીર જાગ્રત છું ત્યાં સુધી કોઈ કર્મને લેપ થઈ શકતું નથી. અગ્નિરૂપ આત્મા બની અને સર્વ કર્મોને ભસ્મસાત, કરી હું તમને અનંતપદ આપીશ.”
સ્ત્રીસંઘે કહ્યું: “વીર ભગવન ! આપને નમસ્કાર છે. વિશ્વને ઉદ્ધાર કરવા આપનો અવતાર છે એમ અમને દઢ નિશ્ચય થો. છે. સ્ત્રીવર્ગની ઉન્નતિ કરવાના તથા સ્ત્રીકર્તવ્ય તરીકે આપે જે વિચારે જણાવ્યા તે અમારે આદરવા ગ્ય છે. તે પ્રમાણે અમે વર્તીશું. આપ પરમાત્માને હૃદયમાં ધારણ કરી અને સર્વ પ્રકારનાં કર્તવ્ય કાર્યો કરીશું અને આપના કહેવા પ્રમાણે રહેણું રાખીશું
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૬
www.kobatirth.org
અધ્યાત્મ મહાવીર
ગૃહસ્થધમ માં ગૃહસ્થનાં કબ્યાને કરીશ' અને ત્યાગદશા પ્રાપ્ત થશે ત્યારે ત્યાગીનાં કાર્યો કરીશું. અધિકાર પ્રમાણે કન્ય કોને કરતાં મેરુ પેઠે અડગ રહીશું. સ્વામીની સેવા કરીશુ અને ત્રણે ભુવનના સ્વામી તરીકે આપ પરબ્રહ્મ પરમાત્માની આજ્ઞા પ્રમાણે વીશું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘અમે આપને ઉપકાર માનીએ છીએ. અમારા રામે રમે આપ શુદ્ધાત્મ મહાવીરને ધાર્યાં છે. આપે જીવતી ભાષામાં ઉપદેશ દઈ મહેાપકાર કર્યો છે. આપને નમીએ છીએ, પૂજીએ છીએ, યાઈ એ છીએ.’
પ્રભુ મહાવીરે કહ્યું: ‘ સ્ત્રીસમાજની ઉન્નતિ પર દેશ, કામ, રાજ્ય, સંઘ અને ધ વગેરેના આધાર છે. સ્રીસમાજમાં ઉત્સાહ ખ’ત, ધીરજ, વિદ્યા, કલા, પરોપકાર, આત્મભાગ, સેવા, ભક્તિ વગેરે ગુણાને જુસ્સા પ્રગટવા જોઈએ. આય. સ્ત્રીસમાજમાં અધ્યાત્મશક્તિએ પ્રગટે એવે! મારા આશીર્વાદ છે.
ઈશ્વર, સાકાર પરમેશ્વરાવતાર જીવતી ભાષામાં ઉપદેશ આપે છે, તે જિતકલ્પાનુસારે તમેાને જીવતી ભાષામાં ઉપદેશ આપ્યા છે. જે ભાષા જીવતી ન હેાય અને ધ શાસ્ત્રોમાં જ જીવતી હાય તે ભાષામાં ઉપદેશ આપવાથી નાનાં બાળકે અને સ્ત્રીએ સુધી ઉપદેશ પહેાંચતા નથી. પુસ્તકેામાં જ જીવતી રહેલી ભાષામાં રહેલા શમ્ફ્રીમાં અને તેના અર્થમાં મતવાદી પડિતા ફેરફાર કરે છે તેમ જ પેાતાને અનુકૂળ એવા નવા વિષયેાને તેમાં પ્રક્ષેપ કરે છે, જેના માટે ભાગ કાલાન્તરે બ્રૂનામાં ખપી જાય છે. તેથી સત્ય વિચારામાં અસત્યતાની મિશ્રતા થવાથી ધર્મ અને આચારનુ રૂપ ફરી જાય છે. આમ પડિતા જૂનાં શાસ્ત્રોને પેાતાના વિચારેને અનુકૂળ કરી દે છે અને રાજાએ વગેરેના આશ્રિત થઈ પ્રાચીન ભાષાનાં શાસ્ત્રોમાં વિકાર અને અનરૂપ ફેરફાર કરી દે છે. માટે દેશકાલાનુસારે જે જે જીવતી ભાષા હાય
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીક બ્યનું સ્વરૂપ
૧૫૭
તે ભાષામાં ઉપદેશ દેવેા અને ધમ પુસ્તકે લખાવવાં. જે તી કર થાય તે જીવતી ભાષામાં અસલના જૈન વેદોના ઉદ્ધાર કરે એવા જિતકલ્પ હાવાથી મારાથી તે પ્રમાણે સમવસરણમાં બેસી તીની સ્થાપના કરાશે. તેથી પ્રાચીન ભાષાનાં ધમ પુસ્તકાના અધ્યયનની માથાકૂટ ભવિષ્યમાં રહેશે નહીં. ખાળકે અને સ્ત્રીઓ વગેરે સમજે એવી જીવતી ભાષામાં મારી પાછળ મારા ભક્ત ઉપદેશ કરશે, ફક્ત દૃષ્ટિવાદ સંસ્કૃત ભાષામાં રહેશે.'
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
ઋષિઓએ કહ્યું: “જ્ઞાતકુલસૂર્ય મહાવીર ! તમને નમસ્કાર હિ. નંદિવર્ધનનાં લગ્ન થઈ જવાથી હવે અમે સૌ સૌના સ્થાનમાં -જઈએ છીએ. તમે તીર્થકર, સર્વજ્ઞ, પરમાત્મા થવાના છે અને જૈનધર્મ, કે જે અનાદિ અનંત છે, તેને પ્રકાશ કરવાના છે, એ નિશ્ચય છે. વેદો આપના ગુણ ગાય છે. વેદમાં થયેલી સત્યાસત્યની મિશ્રતાને લીધે હવેથી આપને બેધ અને ઉપદેશનાં વચનામૃત વેદ ગણાશે.
“આજથી અમે આપના ભક્ત બનીને સર્વત્ર આપના વિચારેને પ્રચાર કરીશું. આપ કેવળજ્ઞાની થશે ત્યારે આપને ઉપદેશ શ્રવણ કરવા આવીશું.
પ્રભો ! આપને પૃચ્છા છે કે વેદ, યજ્ઞ વગેરે સંબંધી આપને અભિપ્રાય જણાવશે.”
પ્રભુ મહાવીરે ઉત્તર આપતાં કહ્યું : “વેદની ભાષા વિશ્વમાં જીવતી ન રહેવાથી તથા તેમાં રષિઓ, દ્ધિ તરફથી હિંસક રાજાઓના આદેશ મુજબ તેમ જ યજ્ઞ વગેરે અનેક શબ્દમાં ફેરફાર થવાથી તેમની મહત્તામાં ફેરફાર થશે.
“શ્રી કષભદેવ પ્રભુના પુત્ર ભરત રાજર્ષિએ વેદની રચના કરી, પરંતુ તેમાંની ઘણી સત્ય કૃતિઓ નષ્ટ થઈ ગઈ. જે મૂળ સંહિતાઓ રહી છે તે પણ અનેક મનમાનતી ટીકાઓ અને કલ્પનાઓથી ભરપૂર થશે. તેથી બાલ ને સત્ય જાણવામાં ભેદ પડશે અને વિશ્વોન્નતિમાં તે ઉપગી રહેશે નહીં.
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૫૯
વેદોમાં જે સત્ય સારતત્ત્વ છે તે તે પૂર્ણ મારા ઉપદેશમાં -સમાઈ જશે. પછીથી તેા તે વેદ ભાષાજ્ઞાન આદિના અભ્યાસીએ માટે આયાસરૂપ અને શ્રમકારક પ્રયત્ન મની રહેશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સત્ય એ અનાદિ અનંત જૈનધર્મરૂપ છે, માટે હવે જૂની “ભાષાવાળાં પુસ્તકાના મેહને વળગી રહેવું યુક્ત નથી. મારા ભક્તોને મારા ઉપદેશમાંથી પરિપૂર્ણ સત્ય મળવાનું છે. તેથી તેઓને વેદોની જરૂર નથી. મારા સત્યને અનુકૂળ એવું જે વેદમાં છે તે મારાં વચનામૃતેામાં આવી જવાથી વેદના શ્રવણાધ્યયનની માથાકૂટમાં પડવાની જરૂર રહેતી નથી.
6
આત્મારૂપ વેદ અનાદિ-અનંત છે. આત્મામાં પ્રગટેલ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ વેદ છે. તેમાં સ` ભાષાના સ વેદોને સમાવેશ થઈ જાય છે, તેા પછી પ્રચલિત મિશ્ર વેદોનુ તા શું કહેવું ?
મારા આત્મામાં હાલ જે વેદ છે તેના કરતાં અનંતગણુ વેદજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને અધિજ્ઞાન છે; અને અનંત કેવલજ્ઞાન પ્રગટવાનું છે. તા પછી હવે અસત્યથી મિશ્ર થયેલ શાસ્ત્રો પ્રવર્તાવવાની જરૂર રહેતી નથી. માટે મિશ્ર વેદોના મેહુ છેડી દે અને મારાં વચનેરૂપ વેદો પર પૂર્ણ વિશ્વાસ ધારણ કરે.
ભવિષ્યમાં વેદોને જ માનનારાઓમાં વેદાનુ' સ્થાન ઉપનિષદે લેશે અને તેનું સ્થાન પુરાણે! પ્રગટીને લેશે. તેથી અનેક મત ઊભા થશે.
પરદેશી રાજ્યેાની સવારીએથી ભારતમાં ધમ ગ્રન્થામાં ફેરફાર થશે. વેદોમાં જે સત્યાંશ છે તે તે મારાં વચનેામાં આવી જવાથી મારા જૈને તેને સત્ય તરીકે અનુમેદશે, પણ વેદોને સવથા સ્વીકારશે નહીં, કારણ કે વેદોને સંથા સ્વીકારતાં અસત્યને લેાકેા ગ્રહણ કરી શકે. તેથી સર્વાંગ તરીકે મારાં વચનામૃતાને,
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
હાલ જે વેદો છે તેના કરતાં અન’તગુણુ માન મળશે.
પ્રાચીન ધર્મ ગ્રન્થા, પ્રાચીન ધર્માચારામાં મલિનતા અને અસત્ય ભળે છે, ત્યારે તીર્થંકરના અવતાર પ્રગટે છે. તે સ પ્રકારે સત્ય એધ અને આચારાનું પ્રતિપાદન કરે છે. જૂનાનુ સ્થાન પેાતે લે છે. ધર્મયુદ્ધ પ્રવર્તે છે અને અસત્યને નાશ થાય છે ત્યારે વિશ્વમાં સત્યધર્મ નુ ચૈતન્ય પ્રગટે છે અને જૈનધર્મને ઉદ્ધાર થાય છે.
અધ્યાત્મ મહાવીર
શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથના સમયના વચગાળામાં વેદોમાં ફેરફાર થયા અને તેમાં ઘણી નવી શ્રુતિએ દાખલ થઈ. પરિણામે પ્રાચીન સત્ય શ્રુતિએ, કે જે જૈનધર્મના તત્ત્વસિદ્ધાન્તાને પાષનારી હતી, તે ટળી ગઈ અથવા વિકારવાળી થઈ ગઈ. આમ, ભરતના વેદોનું રૂપાન્તર થયું છે તેથી કેવળજ્ઞાન વડે મારાથી સત્યજ્ઞાનના પ્રકાશ થશે અને તે જૈન તત્ત્વજ્ઞાન, જૈનાગમ, જૈનનિગમ વગેરે નામે પ્રચલિત થશે. શ્રી નેમિનાથ અને શ્રી પાર્શ્વનાથના સમયનાં ધર્મશાસ્ત્રાનેા પણ મારા ઉપદેશમાં સમાવેશ થશે અને તેથી જૈનધર્મીના સામ્રાજ્યનું એકચક્રી અને પ્રગતિશીલ શાસન પ્રવશે.
મારા પછી કેટલાંક વર્ષે વેદેનું શાસન પ્રવર્તાવવા કેટલાક બ્રાહ્મણેા તરફથી આક્રમણ થશે. સદ્વિચારા અને સદાચારાને ભેળવીને તેએ વૈદિક ધર્મ ચલાવશે, પરંતુ તેમાંથી અનેક પંથ પ્રગટશે અને વેદોનું આબાલગેાપાલ ઉપજીવન રહેશે નહી.
For Private And Personal Use Only
મારા ભક્ત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે મનુષ્યે મારાં વચનેમાં વિશ્વાસ રાખશે. સત્ય તત્ત્વારૂપ વેદો તે મારા ઉપદેશમાં સમાઈ જશે. વેદોનાં આધ્યાત્મિક તત્ત્વા તા શ્રુતજ્ઞાન–શાસ્ત્રોમાં અનાકિાલથી છે. માટે સજ્ઞ તીર્થંકરનાં વચને એ જ વેદ છે એમ નિશ્ચય કરે.
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૬૧ “પુસ્તકને જિવાડવા કરતાં સત્યને જિવાડો. હે ઋષિઓ! તમે સત્યના ગ્રાહક છે. સત્ય કંઈ આકાશમાંથી પડતું નથી, પરંતુ જ્ઞાનીઓના હૃદયમાં પ્રગટે છે. તે જ વેદ છે. મૂળ વેદો જૈનધર્મના પ્રતિપાદક હતા, પણ શ્રી અરિષ્ટનેમિ તીર્થંકર પશ્ચાત્ તેમાં અને તેના ઉપર રચાયેલા ગ્રન્થમાં અસત્યતા આવી ગઈ. તેથી જૈનધમ ઉદ્ધાર કરવા જેવીસમા તીર્થકર તરીકે મારે જન્મ થયો છે. - “મારાં કહેલાં તને પૂર્ણાભ્યાસ કરીને સમ્યગ્દષ્ટિ બનેલા કષિઓ, મુનિઓ, જ્ઞાનીઓ અને ગણધરો વેદ વગેરે શાસ્ત્રોને સ્યાદ્વાદ દષ્ટિએ સમ્યગુ અર્થ કરીને લોકોને સત્ય સમજાવવા સમર્થ બને છે.
સમ્યગ્દષ્ટિ જેનોને વેદાદિ સર્વશ સમ્યક્રરૂપે પરિણામ પામે છે, તેથી તેવા મહાત્માઓને માટે તે વેદાદિ સમ્યકરૂપે સમજવા; પણ તેવી દશા નહીં પામેલાઓને માટે તે અગ્રાહ્ય છે. તેઓએ મારા ઉપદેશ વડે બનેલા આગમે, નિગમે પર પૂર્ણ શ્રદ્ધા ધારવી. તમે સૌ મારા ભક્તો, જેને, દ્રષિઓ, ત્યાગીઓ, ગૃહસ્થ મારા ઉપદેશમાં શ્રદ્ધા રાખીને પ્રવર્તાશો.
“વેદોમાં સૂર્ય, ચન્દ્ર, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ વગેરેનું કૌતિક વર્ણન છે. તેના આત્મામાં આધ્યાત્મિક અર્થ ઉતારવાનું છે. આધ્યાત્મિક જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, તપ, ધ્યાન, વેશ્યા, ઉપગ વગેરેનું તેમાં ભૌતિકરૂપે વર્ણન કર્યું છે. તેમાં પરમાત્માનું કર્તા વગેરે વિશેષણોથી વાસ્તવિક તથા ઔપચારિક કે આલંકારિક વર્ણન આવે છે. તે સર્વેને બોધ તે મારાથી પ્રરૂપેલા જૈનતત્ત્વજ્ઞાનમાં આવી જશે. તેથી હવે વેદ વગેરેને માનવાની જરૂર રહેતી નથી. મારા પર શ્રદ્ધા રાખે અને મારાં વચનાને માન્ય કરો.
યજ્ઞવાચ્ય સર્વ શુભાર્થીને મારા કેવળજ્ઞાન વડે પ્રકાશ થશે. યજ્ઞના પરમાત્મા, પરમેશ્વર, પૂજા, જ્ઞાન, સેવા, ભક્તિ, સંતોષ,
.
૧૧
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
અધ્યાત્મ મહાવીર
સ્વાર્થ ત્યાગ, પરમાથ, પાપકાર, એકચ વગેરે અનેક શુભા થાય છે. તેને યથાયેાગ્ય સ્થાનકે મારા ભક્તોએ ઘટે તેવા અથ લેવેા.
ગેાયજ્ઞથી ગાયાની પૂજા, સેવા અને રક્ષણપ્રવૃત્તિ જાણવી. અશ્વયજ્ઞથી અશ્વોની ઉત્તમતા, પૂજા, પાલન, રક્ષણ, સેવા જાણવી. માતૃયજ્ઞથી માતાની સેવા જાણવી. પિતૃયજ્ઞથી પિતાની સેવા જાણવી. માતા, પિતા, વૃદ્ધજનાની સેવાભક્તિમાં 'માતૃપિતૃયજ્ઞને વાચ્યા જાણવે!. ચૈનયજ્ઞથી ચેનાદિ સર્વે ૫'ખીઓનુ રક્ષણ જાણવું. પશુયજ્ઞથી પશુએનુ રક્ષણ કરવાનું જાણવું. વૃષભેા, ગાયા, ભેંસા, અકરા, ઘેાડા વગેરેનુ રક્ષણ કરવાથી તેઓની મારફત અનેક શુભ કાના લાભ પ્રાપ્ત થાય છે.
ઘેર આવેલા અતિથિના સત્કાર કરવા, તેઓની સેવા કરવી તે અતિથિયજ્ઞ જાણવા.
અગ્નિમાં ઘી, તલ હેામવામાત્રથી યજ્ઞની સલતા નથી. ચતુર્વિધ સંઘની ઉન્નતિનાં સર્વે કાર્યો કરવાં. સંઘ માટે સનું અણુ કરવુ. તે સંઘયજ્ઞ છે. રાજ્ય માટે જે કઈ ધર્મયુદ્ધાદિ પ્રવૃત્તિઓ કરવી તે રાજસૂય યજ્ઞ છે. દેવાની પૂજા કરવી તે દેવયજ્ઞ છે. દેશરક્ષાથે યુદ્ધાદિ કરી તન-મન-ધનને ભાગ આપવે તે દેશયજ્ઞ છે. રાજ્યની ઉન્નતિ, વ્યવસ્થા અને રક્ષાથે સવ પ્રકારને આત્મભાગ આપવા તે રાજ્યયજ્ઞ છે. વિશ્વોન્નતિ અને વિશ્વરક્ષા માટે અનેક પ્રકારનાં શુભ કર્મો કરવાં અને પ્રાણાદિકની આહુતિ સુધ્ધાં આપવી તે વિશ્વયજ્ઞ છે. સમાજની શક્તિએ ની રક્ષા માટે સથા પ્રકારે શરીરાદિકના ભાગ આપવે! તે સમાજયજ્ઞ છે. આત્માની ઉન્નતિ માટે સર્વ પ્રકારના સ્વાથેના ભેગ આપવે અને સર્વ પ્રકારના ઉદ્યમ કરવેા તે આત્મયજ્ઞ છે. જ્ઞાનને અભ્યાસ કરવા, જ્ઞાનના પ્રચારાર્થે વિદ્યાલયે સ્થાપવાં તેમ જ ત્યાગીઓના, બ્રહ્મચારીઓના ગુરુકુલ સ્થાપવાં તે જ્ઞાનયજ્ઞ જાણવે
ધર્માદિક અર્થે અનેક પ્રકારનાં યુદ્ધો કરવાં અને તેમાં
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૬૩ મનુષ્યના પ્રાણનો હેમ કરવો તે યુદ્ધયજ્ઞ જાણો. જૈન ધર્મના અને જૈનેના રક્ષણ માટે યુદ્ધયજ્ઞની મહત્તા છે. અન્યાયી, અધમ, દુષ્ટ પ્રજાએથી પોતાનું રક્ષણ કરવા યુદ્ધયજ્ઞ જે વખતે આવશ્યક છે તે વખતે કરવામાં જે કાયરતા કે અતિમૂઢ દયા બતાવવામાં આવે છે તે તેથી આર્યજૈનેને સહસ્ત્રધા વિનિપાત થાય છે.
દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા માટે જે જે ઉપદેશાદિક પ્રવૃત્તિએ થાય છે તે સમ્યકત્વયજ્ઞ જાણો. ચારિત્રની પ્રાપ્તિ માટે ક્ષેત્રકાલાનુસાર દ્રવ્ય કે ભાવથી જે જે પ્રવૃત્તિઓમાં આત્મભોગ આપવામાં આવે છે તે ચારિત્રયજ્ઞ જાણો.
“હૃદયની શક્તિઓની વૃદ્ધિ કરવા માટે જે જે પ્રવૃત્તિઓ સેવાય છે તે હૃદયયજ્ઞ જાણ. પ્રેમ માટે અને પ્રેમથી જે આત્મભોગ આપવામાં આવે છે તે પ્રેમયજ્ઞ જાણો. પ્રેમયજ્ઞમાં નામરૂપ અને દેહાધ્યાસને હોમ કરાય છે.
સર્વ જીવોની બને તેટલી સેવા કરવી તે સેવાયજ્ઞ જાણો. પિતાના આત્મા સમાન માનીને સર્વ જીવોની નિષ્કામપણે સેવા કરવી તે નિષ્કામયજ્ઞ જાણો. સકામભાવે સકામ વિચારો દ્વારા કર્મો કરવાં તે સકામયજ્ઞ જાણ. આત્મયજ્ઞનું સ્વરૂપ :
જ્ઞાન દર્શન, ચારિત્રરૂપ આત્મયજ્ઞના ત્રિકણ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તરૂ૫ ચતુષ્કોણ જાણવા. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગરૂપ પકૅણને આત્મયજ્ઞ જાણ.
“જ્ઞાનરૂપ વેદી જાણવી, સર્વ પ્રકારની વાસના કે ઈચ્છારૂપ કામને પશુ જાણ. આત્મારૂપ હતા જાણ, કર્મરૂપ કાષ્ટ જાણવાં, દયાનરૂપ અગ્નિ જાણ, ઉપગરૂ૫ મગ્ન જાણ, ભાવના અને પ્રેમરૂપ ધૃત જાણવું, મોહનીયાદિ કર્મ તિલમાષાદિરૂપ જાણવા. હૃદયરૂપ ચજ્ઞક્ષેત્ર જાણવું. આત્મારૂપ યજ્ઞકાર જાણ. ચારિત્રરૂપ યજ્ઞ જાણ. વિચારરૂપ આહુતિ જાણવી. એ પ્રમાણે આત્મયજ્ઞનું સ્વરૂપ જાણવું.
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
“આત્મા તે યજ્ઞ છે. આત્મા તે જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ ત્રિપાદયુક્ત સૂર્ય યાને વિષ્ણુ જાણ. સર્વ આત્માઓના સમૂહરૂપ વિરાટ આત્માને પરમાત્મા કે સમષ્ટિ આત્મા જાણ. વ્યષ્ટિ આત્મારૂપ અને સમષ્ટિ આત્મારૂપ યજ્ઞ જાણવો.
સર્વ મનુષ્ય, પશુઓ અને પંખીઓ વગેરેના કલ્યાણાર્થે મનમાં અનેક પ્રકારના શુભ સંકલ્પ અને વિચારો કરવા તે મનેયજ્ઞ જાણો. સર્વ પ્રકારની સત્ય વિદ્યાઓને વિશ્વમાં પ્રચાર કરે તે વિદ્યાયજ્ઞ જાણવો. સર્વ પ્રકારની ભાષાઓને શીખવા કે શીખવવા આત્મભેગ આપે તે ભાષાયજ્ઞ જાણવો. આવા પ્રકારના શુભ ય કરવાથી દેશ, કેમ, સંઘ, સમાજ, ધર્મની ઉન્નતિ થાય છે. મનનું વર્ણન આકાશરૂપે વેદમાં કરવામાં આવ્યું છે. મન તે રુદ્ર છે. મન ઈશ્વર સમ બળવાન હોવાથી ઈશ્વર છે. આત્મા તે મનરૂપ ઈશ્વરને પણ સ્વામી અને પરાત્પર પરબ્રહ્મ છે.
“મનને આત્મા કહેવામાં આવે છે અને શુદ્ધાત્મા, કે જે મનની પેલી પાર અનંત શક્તિમય અને કેવળજ્ઞાનમય છે, તેને પરમાત્મા કહેવામાં આવે છે. પરમાત્મા વીર એવા મને જે જાણે છે તે સર્વ પ્રકારના ય કરવાનું ક્ષણમાત્રમાં ફળ પ્રાપ્ત કરે છે. શુદ્ધાત્મારૂપ પરમાત્મા અનંત છે.
“મન-વાણી-કાયાની શક્તિઓ વધાા , જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રિપુટીને વિકાસ સાધવા તથા દેવ-ગુરુ-ધર્મ એ ત્રણની શ્રદ્ધા ધારણ કરવા જે સર્વ જાતિના જેને ત્રણ તાગડાની જિન એવા મેં તથા 2ષભાદિ પૂર્વ તીર્થંકર જિનેએ કહેલી જિનેવતને* અથવા તેને સ્થાને અન્ય વસ્ત્રાદિક ધારણ કરે છે, તેમને મારા પરમભક્ત જાણવા. કલિયુગમાં એ કઈ ધારણ કરે કે ન કરે, પણ મારા ઉપદેશ પ્રમાણે જે શુભ યો કરશે તે મારા પરમ આત્મારૂપ જાણવા. * તાગડાની તાંતણાની. * જિનોષવી જોઈ
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૬૫
મારા જૈન વેદોમાં જ્ઞાન એ અગ્નિ છે, ધ્યાનરૂપ વાયુ છે, દનરૂપ પૃથ્વી છે, સમતારૂપ જય છે. શરીરમાં પૃથ્વી સંમાન હાડની પુષ્ટિ કરવી. જલ સમાન રક્તવીય ની પુષ્ટિરૂપ યજ્ઞ કરવે।. વાયુ સમાન પાંચપ્રકારના પ્રાણની શુદ્ધિ અર્થે પ્રાણાયામાદિકને યજ્ઞ કરવા.
શરીરમાં જઠરાગ્નિની પુષ્ટિ કરવા વીય રક્ષારૂપ બ્રહ્મચ તેમ જ શુદ્ધ હવા, જળ, અન્ન વગેરેને યજ્ઞ કરવેશ.
શરીરમાં આકાશ સમાન વ્યાપક મન અને આત્માની શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ કરવા સવિચાર, શુદ્ધ પ્રેમ, જ્ઞાનાભ્યાસ, ધ્યાન, સયમ, સમાધિરૂપ યજ્ઞ કરવા.
દેહરૂપ બ્રહ્માંડના કર્તા મનરૂપ બ્રહ્મા છે, આયુષ્યરૂપ વિષ્ણુ તેનું પાલન કરે છે અને મૃત્યુરૂપ મહાદેવ તેનેા નાશ કરે છે. દેહરૂપ બ્રહ્માંડમાં જે રેચક પ્રાણ તે હર છે, પૂરક તે બ્રહ્મા છે અને કુંભક તે વ્યાપક હાવાથી વિષ્ણુ છે. અધ્યાત્મદૃષ્ટિએ આત્મામાં જ્ઞાન તે વ્યાપક હાવાથી વિષ્ણુ છે, દન તે સ ગુણષ્ટિને ઉત્પાદક હાવાથી બ્રહ્મા છે અને સકોને સંહારક ચારિત્ર તે મહાદેવ છે. એ પ્રમાણે પિંડમાં અને બ્રહ્માંડમાં વ્યષ્ટિ અને સમષ્ટિરૂપ હરિહર–બ્રહ્માદિકના સ્વામી પરમેશ્વર હું મહાવીર છું.
‘મારું જ્ઞાન તે અક્ષરાત્મક વેદોનુ મૂળ ઉપાદાન વેદ છે. મને જે યજ્ઞ, યજ્ઞકાર અને યજ્ઞપ્રભુરૂપ માને છે. તે આત્મારૂપ મહાવીરને ભજે છે.
૮ હું ૠષિએ ! સર્વ પ્રકારના યજ્ઞાના સાગરભૂત અને અનંત વેદરૂપ મને જાણી ચત્તુ કરે.
બાહ્ય ભૌતિક અગ્નિને તે ગૃહસ્થા અને ત્યાગી મહાત્માએ ઘરમાં, વનમાં રાખે છે, પરંતુ દેહરૂપ ઘરમાં જ્ઞાનરૂપ અગ્નિને ગૃહસ્થાએ અને ત્યાગીઓએ સદા પ્રજવલતા રાખવે જોઈ એ. તેને
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૬
અધ્યાત્મ મહાવીર
એલવવેા ન જોઈ એ. આત્મામાં જ્ઞાનાગ્નિને ધ્યાનરૂપ વાયુથી ચેતાવીને રાખવા જોઈ એ.
‘મહર્ષિ આ ! તમે દ્રવ્ય–અગ્નિની સાથે ભાવ–અગ્નિને હૃદયરૂપી ઘરમાં ધારણ કરે. ભારતદેશમાં, હિમાલયેાત્તર દેશમાં તિબેટમાં, પૂર્વ, પશ્ચિમ દેશેામાં કરો અને જ્ઞાનાદિ યજ્ઞના પ્રચાર કરે. અલ્પ દોષ અને મહાધમ પ્રકટ કરનારા મારા કહેલા યજ્ઞાને દેશ, કેામ, સમાજ, સંઘ, ધર્માર્થ સત્ર પ્રગટાવે. સત્ય યજ્ઞાના પક્ષકાર અને. મારા કહેલા યજ્ઞ કરવામાં હિંસા નથી, અહિંસ છે. તેથી જૈનધર્માંની આરાધના થાય છે. મારા કથિત યજ્ઞા જૈનધરૂપ છે, માટે યથાશક્તિ તેઓનું સ્વાધિકારે આરાધન કરે.. પરમાર્થ કા માત્ર યજ્ઞરૂપ છે.
પૃથ્વી આદિ પાંચ તત્ત્વાનાં રૂપકામાં આત્માદિ પદાનુ વર્ણન કર્યુ છે. મેઘ, વૃષ્ટિ, અગ્નિ વગેરે અધ્યાત્મદૃષ્ટિએ આત્મવાચ્ય છે, પરમાત્માવાસ્ય છે. એ પ્રમાણે ઋષિએકૃત સંહિતા અને સૂક્તોને મારા જ્ઞાનમાં સમાવેશ થાય છે.
શ્રી અરિષ્ટનેમિનાથ તીર્થંકર પશ્ચાત્ વેદેશમાં અનેક ઋષિએનાં સૂક્તો દાખલ થયાં અને ભરત રાષિનાં સૂક્તોને લેપ થઈ ગયા. તેમાં મારા તત્ત્વાનુકૂલ જે કંઈ સત્ય છે તે હવેથી મારા જૈનધમ સંબધી શાસ્ત્રોમાં આવી જશે.
6
માહુના સવથા નાશ થયા બાદ કેવળજ્ઞાન પ્રગટે છે અને તેથી સર્વ વિશ્વના પ્રકાશ થાય છે. મારા કેવળજ્ઞાન વડે મારે ઉપદેશ સર્જે સત્યવેદરૂપ ગણાશે.
· એકેન્દ્રિયાદિ અનંત ક ધારી આત્માએ સંસારી છે, અને ક રહિત અર્થાત્ પ્રકૃતિથી ભિન્ન થયેલા આત્માએ તે સિદ્ધ છે. ચાર પ્રકારના દેવા અને દેવીએ, ખાર દેવલેક, નવ પ્રૈવેયક, પાંચ અનુત્તવિમાન, પુનર્જન્મ, આત્માઓના કમ ચાગે અવતારા,
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૬૭
આત્મા અને જડતત્વ, સાત તત્વ, અષ્ટ પ્રકારનાં કર્મની વ્યાખ્યા, ચતુર્દશ ગુણસ્થાનક, આત્માના ભેદ-પ્રકારે, આત્માનું કર્મ સહિત દશામાં દેહાદિ દ્વારા કતૃત્વ અને કર્મરહિત દશામાં અકતૃત્વ, પાંચ ભાવ, સાત નય, પંચદ્રાવ્યાત્મક લેકસ્વરૂપ, અકસ્વરૂપ, નરકવ્યાખ્યા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શનની વ્યાખ્યા તેમ જ ઋષભાદિક તીર્થંકર પરમાત્માઓની સ્તુતિઓ વગેરે અનેક તત્ત્વોનું વર્ણન આર્ય સત્યવેદમાં હતું. તેઓને નાશ અને અન્ય સૂક્તોને ઉમેરો થવાથી તથા હિમાલયેત્તર સમુદ્ર પર્યન્તવાસી અનેક પ્રજાઓના ત્રાષિઓએ આર્યદેશ તરફ કરેલી સવારીઓનાં કુદરતી વર્ણને પાછળથી દાખલ થયાં છે. મારા કાળમાં પણ અનેક સ્થાને વેદમાં ઉમેરણ થતાં જાય છે. તેથી સર્વજ્ઞ પરમાત્મા બનીને શ્રુતજ્ઞાનરૂપી વેદને ઉદ્ધાર હવે મારે કરવો પડશે. સર્વ વ્યાવહારિક, ધાર્મિક તથા નૈશ્ચયિક યજ્ઞનો પુનઃ ઉદ્ધાર કરવો પડશે અને કેવળજ્ઞાનયોગે તે હું વિશેષ પ્રકારે કરીશ.
“આત્મા, કર્મ, પરમાત્મા આદિ તની ભરત રાજર્ષિ પહેલાં જે વ્યાખ્યાઓ હતી, પશ્ચાત્ વેદમાં તેમાંની વ્યાખ્યાઓ સૂક્ત-સંહિતારૂપે થઈ ત્યાર બાદ તેમાંની ઘણીખરી નષ્ટ થઈ, કેટલીક વિપરીત પરિવર્તનને પામી. તેથી તે ઋષિ ! સર્વ સત્યતાના જ્ઞાનરૂપ વેદનો ઉદ્ધાર કરવા તેમ જ વેદરૂપ શ્રતજ્ઞાન, જે તીર્થ છે, તેને પ્રકાશ કરવા માટે તીર્થકરરૂપે અવતાર છે.
કષિઓએ કહ્યું: “હે વીર પ્રભે! આપ પરમાત્માને નમસ્કાર છે. આપ ભગવાન સત્યવેદરૂપ શ્રુતજ્ઞાનનો ઉદ્ધાર કરવાના છે અને તેથી વેદ અર્થાત્ શ્રુતજ્ઞાનરૂપ તીર્થના પ્રકાશથી આપ તીર્થકર પદવીને પામશે. આપ હાલ પણ મતિ, શ્રુત, અવધિથી કેવળજ્ઞાનની પેઠે પ્રકાશે છે.
આપ વેદના શ્રુતજ્ઞાનરૂપમાં સમૃદ્ધારક છો. આપે વેદન
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
અધ્યાત્મ મહાવીર
સાર કહી બતાવ્યો તે સત્ય છે. વેદો સ'ખ'ધી આપના અભિપ્રાય સત્ય છે. આપે યજ્ઞાનું જે સ્વરૂપ પ્રકાશ્યું છે તે પણ સત્ય છે. ધની ગ્લાનિ થાય છે અને અધમના ઉત્પાત થાય છે તેમ જ જંગલી પ્રજાઓની સવારીએથી અને આક્રમણેાથી ધમી લેાકેામાં અધર્મના પ્રચાર થાય છે, ત્યારે તીર્થંકર, ઈશ્વરાવતાર, મહાન શુદ્ધાત્મ, સંપૂર્ણ જ્ઞાની પ્રગટે છે. તે ઈશ્વરી કે કુદરતી નિયમાનુસાર ચાવીસમા તીર્થંકર તરીકે આપ પ્રગટયા છે. આપ સત્યવેદના અર્થાત્ સ પ્રકારના જ્ઞાનેાના ઉદ્ધાર કરશે એમ અમારા દૃઢ નિશ્ચય છે.
‘અમે આપના ઉપાસકે! બનીએ છીએ. વશિષ્ઠ ઋષિના ઋષિપુત્ર કે જે વશિષ્ઠ ઋષિના નામે ઓળખાય છે તે, ઉદ્દાલક ઋષિઓ, ભાગ વ ઋષિએ, વ્યાસ ઋષિએ, કાત્યાયન ઋષિઓ, કાશ્યપ ઋષિએ શુક ઋષિએ, ભારદ્વાજ ઋષિઓ, મ`ડૂક ઋષિઓ, પારાશર ઋષિએ, અત્રિ ઋષિએ વગેરે અનેક સન્ના અને ગેાત્રવાળા અમે ઋષિએ આપ તીથ કરને વંદીએ છીએ, નમીએ છીએ, સ્તવીએ છીએ અને આપની આજ્ઞાનુસાર અમે સર્વે પૂર્વ દેશમાં, પશ્ચિમ દેશેામાં, ઉત્તર દેશામાં, બરફવાળા પ્રદેશામાં સંદેશા પ્રચારાવીશુ અને ગુપ્ત ત્યાગી મહાત્માઓને સ ંદેશા કહેવડાવીશું'. હિમાલયના મહાશિખર કૈલાસ પર્વત પર રહેલા ઋષિઓને પણ સ ંદેશા પહેાંચાડીશું. આપની આધ્યાત્મિક શક્તિએના સંદેશા સત્ર વિશ્વમાં, દ્વીપેામાં, 'ડામાં પહોંચાડીશુ.
· બ્રાહ્મણા, ક્ષત્રિય, વચ્ચેા અને શૂદ્રોના ધર્મોનું સ્વરૂપ ઉદ્ધારવા આપ તીથંકર પ્રભુ વીતરાગ જિનેશ્વર પ્રગટા છે. વિદ્યમાન વેદે આપની સ્તુતિએ ગાય છે. આપના બેાધથી સ દેશેામાં, ખ"ડામાં, દ્વીપામાં ધર્મનું સત્ય તત્ત્વ પ્રકાશ પામશે અને તેથી આપના તત્ત્વાનુકૂલ વિચાર અને વાતાવરણ ફેલાશે. સત્યવેદો અર્થાત્ આપનાં વચનેરૂપ શ્રુતજ્ઞાન દ્વારા પ્રતિપાદિત જૈનધર્મને
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૬૯ વિશ્વમાં પ્રચાર થશે. શ્રી પાર્શ્વનાથ તીર્થંકર પશ્ચાત આપ થોડા સૈકામાં પ્રગટવા, તેનું કારણ પરદેશી લેકેની સવારીઓથી ધર્મ શાસ્ત્રોમાં, આચારોમાં થયેલાં પરિવર્તને છે. આપ હવે બ્રાહ્મણદિ ચતુર્વણી મનુષ્યને ઉદ્ધાર કરે. હવે અમે સ્વસ્થનમાં જઈશું.”
પ્રભુ મહાવીરે કહ્યું : “મારાં કહેલાં તને, હે ત્રષિઓ ! પ્રચાર કરે. મારા કહેલાં ત અને ધર્મોને તેમ જ વ્યાવહારિક તથા ધાર્મિક સત્ય વિચારેને અનુકૂલ ગ્રન્થ રચે. તમે અત્યારે પ્રચલિત પ્રાચીન ગ્રન્થ, પુસ્તકને મારા કહેલાં સત્ય ત અનુસાર અર્થ કરો અને અસત્ય અર્થોને ઉડાવી દે. તમે વિશ્વમાં થયેલી ધર્મકર્મમાંની મલિનતા દૂર કરે. શુદ્ધાત્મરૂપ પરબ્રહ્મ મહાવીરરૂપને, હે ઋષિઓ! તમારામાં દેખે. તમારે શુદ્ધાત્મા મહાવીરરૂપ છે એમ તમને ધ્યાન કરતાં સમજાતાં મારું અક્ય અનુભવશે.
“હે મહર્ષિએ ! ત્યાગીએ ! મહાત્માઓ! નકામાં, અર્થશૂન્ય ક્રિયાકાંડે, શબ્દ અને વાક્યોમાં મન ન પરવો અને રાગ ન રાખે. તમે સર્વ આત્માઓ પરમાત્મારૂપ છે. તેમને જીવતાં વેદરૂપ માને અને તેમને જાગ્રત કરે.
દેહધારક આત્માઓને આત્મજ્ઞાન આપો. આત્મજ્ઞાની બનેલા મનુષ્યમાત્રને દેવ માન. મહર્ષિએ ! મનુષ્ય પર આત્મવત્ પ્રેમ રાખે. આર્યલકે ! નકામા, સાંકડા અને હાનિકારક વિચારે અને આચારોની જાળમાં ફસાઈને મતભેદેથી પરસ્પરના આત્માઓને ન ભૂલે, એ મારો આધ્યાત્મિક ઉપદેશ સર્વત્ર ફેલાવો.
મહષિઓ ! આત્મા જ પરમાત્મા બને છે એવો નિશ્ચય જાહેર કરો. તમારી આજુબાજુમાં રહેલા દેહધારક આત્માઓને મારા સમાન ગણી તેઓને સહાય કરે. કોઈપણ આત્માને તિરસ્કાર ન કરે. દેશમાં, કેમમાં, પ્રજા અને સંઘમાં સર્વત્ર
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
અધ્યાત્મ મહાવીર
C
સત્ય વિચારાને ફેલાવેા કરે. જેએ જીવતા મનુષ્યેાને જ્ઞાનદાન, વસ્ત્રદાન, અન્નદાન, વિદ્યાદાનરૂપ વેદને આપતા નથી, તેએ મારી ભકિત, પૂજા, દયા, દાન વગેરેમાં કંઈ પણ સમજતા નથી. મહિષ એ અને ત્યાગીઓને લેાકવાસના, શાસ્રવાસના કે નામવાસનાને સંબધ નથી હોતા. દેશકાળથી તેઓના ધર્મો કલ્પાતીત હાય છે. માટે વસ્ત્ર, વેષાચાર વગેરે ધનેાથો સ્વતંત્ર રહેા. તમારા આત્માને શુદ્ધ કરી અને તમારી શક્તિઓને સદુપયેાગરૂપ યજ્ઞ કરો. તમારામાં આત્મજ્ઞાનનેા પ્રકાશ છે. તે જ જીવન્ત વેદ છે. આત્માનું ધ્યાન ધરીને સત્ય વિચારરૂપ વેદઆગમાને પ્રકટાવે. આત્મામાં અન’તજ્ઞાનરૂપ વેદ છે. શબ્દવાકાથી અનેલા વેદોમાં કાળચેાગે મલિનતા પ્રગટે છે, પરંતુ આત્મામાં અનંતજ્ઞાન છે તેના વ્યક્તભાવ થાય છે ત્યારે તેમાં મલિનતા આવતી નથી. માટે આત્મામાં અનંત જ્ઞાન-દર્શનરૂપ વેદ અને આગમ પ્રગટાવે.
‘સ` મનુષ્યાને નકામા વિચારાચારનાં પડતીકારક અંધનેમાંથી મુક્ત કરે.. તમને તેવા પ્રકારનું જ્ઞાન આપુ છુ. તેનેા વિશ્વમાં પ્રચાર કરે. શુદ્ધ પ્રેમરૂપ અદ્વૈતભાવને ધારણ કરી, વિશ્વ સાથે ઐકય અનુભવે અને તેની સાથે શુદ્ધ પ્રેમાત્મભાવે વર્તો. મારી સાથે સત્તાએ સર્વ જીવા એકાત્મરૂપ છે અને વ્યક્તિભેદે વસ્તુતઃ આત્માએ અનંત છે. અજ્ઞાન અને માદિ કથી રહિત થયેલા સર્વ શુદ્ધાત્માઓને મારારૂપ જાણેા. સ જીવેામાં મારું શુદ્ધાત્મરૂપ દર્શોન કરે। અને એ જ દનરૂપ જૈનધમ ને યથાશક્તિ રહેણીમાં મૂકે.’ હિંસામય પાપ યજ્ઞાના ત્યાગ
‘મારા ઉપદેશ પ્રમાણે ધયજ્ઞાને સ્વીકાર કરી તેમનુ આરાધન કરી અને હિંસામય યજ્ઞને પાપરૂપ જાણી તેમને ત્યાગ કરે. મનુબ્યા પર સત્તા અને લક્ષ્મીના લેાલે જુલ્મ ગુજારવા તે
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૯૧
પાપયજ્ઞ છે. મનમાં અશુભ વિચારે કરવા તે માનસિક પાપયજ્ઞ જાણવા. અસત્ય વધે, લેાકેાનેા નાશ થાય વગેરે ખરાબ વચને કહેવાં તે પાપવાણીને યજ્ઞ જાણવા. કાયાથી અશુભ કર્મો કરવાં, તે કાયાથી પાપયજ્ઞ કરેલા જાણવા. અન્ય જીવાનુ વિના વાંકે દિલ દુખવવું, તેમનું રક્ત ચૂસવુ તેને હિંસાયજ્ઞ જાણવા. ચારી અને લુચ્ચાઈથી, સત્તા અને અળથી અન્ય મનુષ્યેાનાં ધન, રાજ્ય, ખળ નષ્ટ કરવાં તે હિંસામય યજ્ઞકાં જાણવાં. પ્રજાઓને ગુલામ અને દાસ બનાવીને તેને દુઃખ આપવું તે હિંસામય યજ્ઞ છે, અપકવ વીવાળાં બાળકો અને ખાલિકાઓને પરણાવવાં તે હિંસાયજ્ઞ છે. એવા યજ્ઞાથી દેશ, કેમ, સમાજ, સંઘ, રાજ્ય અને ધર્મના નાશ થાય છે.
‘પશુઓના અને ૫’ખીઆને શસ્ત્રાદિકથી નાશ કરવો, વૃક્ષોને નાશ કરવેા, વ્યભિચાર કર્મો કરવાં, દુષ્ટ લગ્નો કરવાં, હસ્તક કરવાં વગેરે પાપયા છે.
‘સાધુએની, મહિષ એની આંતરડી દુખવવી, તેએ પર ઝુલ્મ ગુજારવો તે હિંસાયજ્ઞ છે. અન્યાયી અને જુલ્મી કાયદાએ ઘડીને લેાકેાની—પ્રજાની હાય લેવી તે હિંસાયન છે.
‘ચોરી, જૂઠ, વિશ્વાસઘાત, અન્યાય વગેરેના અશુભ વિચાર પણ પાપયજ્ઞ છે. તેઓને દેશ, કેમ, સમાજ, સંઘમાંથી દૂર કરે. હિંસામય પાપક રૂપ યજ્ઞાથી રાગ, ધરતીકંપ, દુકાળ વગેરે થાય છે અને દેશ, ખંડ, રાય, પ્રજા વગેરેના નાશ થાય છે.
મારા ભક્ત મહર્ષિએ ! તમે સવ દેશેામાં પરિભ્રમણ કરે અને વિશ્વમાં મારા સંદેશાઓને ફેલાવે. મારે જૈનધમ એ જ આય. ધમ, વેદ ધર્મ અને સત્ય ધમ છે. મારા કહેલા જૈનધમ માં સર્વ ધર્મના, સ` દનાને સમાવેશ થાય છે. મારા ધ તે જ વીરધમ છે, તેનુ' આરાધન કરે.'
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ર
અધ્યાત્મ મહાવીર
પુણ્ય અને ધર્મ યજ્ઞ
“ઋષિઓઅનાસક્ત પણે મને સર્વ કમે અર્પણ કરીને અનેક પરેપકાર-કાર્યોથી પુણ્ય કરે. દેશ, સમાજ, પ્રજા, સંઘ અને રાજ્યને દેશકાલાનુસાર જે જે ઉપગી અને પારમાર્થિક કાર્યોથી લાભ થાય છે. તે કાર્યો કરે, કરો અને કરતા-કારવતાએને અનુદે. મેઘવૃષ્ટિની પેઠે ઔદાર્યભાવથી પુણ્યયજ્ઞો કરે. ચતુર્વિધ સંઘની સેવાર્થે પુણ્યમય ઉપયોગી કાર્યો કરે.
“હે ઋષિઓ! દયા, દાન એ પુણ્યય છે. જેને કોમની * ઉન્નતિ થાય એવાં સર્વ કાર્યો પુણ્ય અને ધર્મયજ્ઞો છે.
વિશ્વવત લોકોનું કલ્યાણ કરનારાં સર્વે ઔત્સર્ગિક તથા આપવાદિક કર્મી પુણ્યયો છે. સકામ ભાવનાવાળાઓને શુભ કર્મોથી પુણ્યબંધ થાય છે અને નિષ્કામ ભાવનાવાળાઓને શુભ કર્મોથી ધર્મયજ્ઞફળરૂપ મેક્ષ પ્રાપ્ત થાય છે.
“મારા સદુપદેશેને માન્ય કરનારાઓ જેને, ઉત્તમ ઋષિએ બ્રાહ્મણ, ક્ષત્રિઓ, વૈશ્ય અને શુદ્રો વગેરે મનુષ્ય સ્વસ્વકર્માને પુણ્યયજ્ઞરૂપે પરિણાવી શકે છે. સ્વાધિકારે શુદ્ધ બુદ્ધિથી કરાતાં . દેશ, કેમ, સમાજ અને સંઘનાં કાર્યો પુણ્યય અને ધર્મય તરીકે અવબોધવાં. પ્રત્યેક મનુષ્ય મને હૃદયમાં યજ્ઞ કરતા યજ્ઞદેવ, વિશ્વદેવ તરીકે ધારણ કરીને પુણ્યય-ધર્મયો કરવા. પ્રત્યેક મનુષ્ય પુણ્ય કરવામાં સંકેચ યા નિવૃત્તિ લાવવી નહીં. પુણ્યકર્મરૂપ પુણ્યયોથી દેશ, કેમ, સમાજ, સંઘમાં મહાપુણ્ય ઉત્પન્ન થાય છે. તેથી દેશમાં સુવૃષ્ટિ, સુકાળ થાય છે, અને મહામારી જેવા અનેક રોગોની ઉત્પત્તિ થતી નથી.
મનુષ્ય ગમે તે વર્ણન હોય, પણ તેણે ભજન કરતી • વખતે ભૂખ્યા મનુષ્ય, પશુ અને પંખીને કંઈપણ દાનમાં આપીને
ખાવું. દાનશાળાઓ તેમ જ ઔષધશાળાઓ, પર વગેરે સ્થાપન કરવામાં પુણ્યયજ્ઞો જાણવા. કેઈપણ જાતને મનુષ્ય ઘેર અતિથિ
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૭૩ થઈને આવે છે તેને ખાવાપીવાને સત્કાર કરે. સર્વ દેશના મનુષ્યોએ એકત્ર બની પુણ્યકર્મો કરવાં. તેથી દેશપુણ્ય બંધાય છે અને તે દેશમાં ક્ષેમ, આરોગ્ય, મંગલ અને સુખ પ્રગટે છે. તે પ્રમાણે સમાજે સંઘ, ભેગા થઈને સામાજિક પુણ્યકર્મો કરવાં.
ગુરુકુલે, ધાર્મિક વિદ્યાપીઠે વગેરે સ્થાપવાં તે ધર્મયજ્ઞપુણ્યયજ્ઞ છે. ગમે તે જાતના મનુષ્યને મારો જૈનધર્મ પમાડવો તે મહાધર્મયજ્ઞ છે. તેથી સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મારા ભકતે સર્વજાતીય મહાત્માઓની, સાધુઓની અને સાધવીઓની પ્રાણર્પણ કરીને સેવા કરવી તે સર્વોત્કૃષ્ટ મહાધર્મને છે. મારા ભક્તઋષિઓની મારી પેઠે સેવા કરવી અને તેમાં અભેદ, અદ્વૈતભાવ ધારણ કરવો તે સર્વ યજ્ઞોમાં પરમ ધર્મયજ્ઞ છે. મારા ભક્ત બ્રાહ્મણની, ક્ષત્રિની, વૈશ્યની અને શૂદ્રોની સર્વ પ્રકારે આત્મપ્રેમભાવે ઉન્નતિ કરવા પ્રયત્ન કરવો તે વર્ણ ધર્મયશ જાણો.
સર્વ જાતિના મનુષ્યએ એકબીજા આત્માને મારા નામપૂર્વક નમસ્કાર કરવા તે નમસ્કારયજ્ઞ જાણો. નમસ્કારયજ્ઞમાં મારી ભક્તિ રહેલી છે. નમસ્કારયજ્ઞને જે તિરસ્કાર કરે છે તે મારો અર્થાત્ પરમાત્માને તિરસ્કાર કરે છે. મારા કલ્યાણક દિવસોમાં મહત્સવ કરી સર્વ ભક્ત મનુષ્યને જમાડવા તે સંઘયજ્ઞ યાને સંઘભક્તિ-સાધમિક વાત્સલ્ય જાણવું. - “મારા કહેલા વચનામૃતને ફેલાવવા તે જ્ઞાનયજ્ઞ અને મારી શ્રદ્ધા તે સમ્યકત્વયજ્ઞ છે. મારા ભક્તોએ પરસ્પરના મતભેદ કે આચારભેદથી પરસ્પરમાં ભેદ ન માનતાં એક બની મારા જૈનધર્મને વિશ્વમાં ફેલાવો તે જનધર્મય–સત્યયજ્ઞ જાણ. મારી ઉપાસના, સેવા, ભક્તિ કરનારા ગૃહશે અને ત્યાગીઓ જે કાંઈ શુભાશય અને શુભેશથી કરે છે તે પુણ્યયજ્ઞો કે ધર્મ, એ જાણવા.”
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
અધ્યાત્મ મહાવીર
ઋષિઓએ કહ્યું: “પ્રભુ! પરબ્રહ્મ મહાવીર ! અમે આપનાં - વચનામૃતેને સર્વ વેદના વેદ એવા સત્યવેદ તરીકે નિશ્ચય કરીએ - છીએ. અમે પુણ્યય અને ધર્મયને આદર કરીશું. આર્યભૂમિ ભારતદેશમાંથી અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યનો પ્રકાશ સર્વ દેશમાં પડે છે. અધ્યાત્મજ્ઞાનરૂપ તીર્થના ઉદ્ધારક આપે છે. આત્માની શુદ્ધતા કરવી અને પરમાત્મપદને પ્રકાશ કરવો, એ લક્ષ્યને અનુસરી આપે સર્વ પ્રકારના ઉપદેશ આપ્યા છે અને આપશે. તેથી વિશ્વોદ્ધાર થવાનો છે.
“આત્મા જ ત્યાગી છે. આત્મા જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર છે. આત્મા જ મન, વાણ, કાયાના ગે સબળ બ્રહ્મ છે અને તે પ્રકૃતિના સંબંધ વિના વિશુદ્ધ પુરુષ તરીકે નિરંજન, નિરાકાર, અનંત તિરૂપ છે, એમ આપે જે પ્રબોધ આપે છે તે અમે ધ્યાનમાં રાખ્યો છે અને તેનું ધ્યાન ધરી નિગમની, ઉપનિષદની રચના કરીશું. આર્ય જૈન નિગમની સાથે અન્ય નિગમે પણ અન્ય ઋષિએ રચશે, પણ અધ્યાત્મજ્ઞાનમય નિગમેથી તે જુદા પડશે.
“આત્મજ્ઞાનાનુભવ થયા વિના શાસ્ત્રવાસના, લેકવાસના અને વિષયવાસનાને નાશ થતો નથી. પર્વજ્ઞાન થયા પછી -ધ્યાન પક્વ થતાં, આત્મજ્ઞાન, કે જે પ્રત્યક્ષ કેવળજ્ઞાન છે, તેનું પ્રાકટય થાય છે. આત્મામાં પ્રકટેલી જ્ઞાનની અંશરૂપ દષ્ટિના ચગે અંશરૂપ અનેક દર્શને પ્રકટે છે અને તેને પુસ્તક દ્વારા દુનિયામાં પ્રચાર થાય છે.
અજ્ઞાની છ ભિન્નભિન્ન દષ્ટિએમાં ભિન્નભિન્ન પરમાત્મા, ધર્મ, દર્શન, પન્થ માનીને સંપૂર્ણ જ્ઞાનમય આત્મરૂપ મહાવીર પ્રભુને ઓળખવામાં, પિતાના મિથ્યાહને આગળ કરી, પન્થજાળમાં ફસાઈ જાય છે. સર્વ દષ્ટિએ, કે જે કેવળજ્ઞાનના એક એક અંશરૂપ છે, તેઓ કેવી રીતે પ્રગટે છે તેનો આપે અમને
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ
૧૭૫ -અનુભવ આપે છે. તેથી અનેકાન્ત-સ્વાદુવાદ વેદ, સાપેક્ષ વેદની
અમને અનુભવમૂલક શ્રદ્ધા થઈ છે. તેથી અમારા સર્વ દુરાગ્રહ ટળી ગયા છે અને હદયમાં સમ્યકત્વને પ્રકાશ ખીલ્યો છે. તેથી આત્માના નિર્મલજ્ઞાનમાં સર્વ વેદ ઊપજે છે અને વિનાશે છે. આત્મામાં ભૂતકાળના અનંત વેદોને અનુભવ થયે છે, વર્તમાનને થાય છે અને ભવિષ્યમાં અનંતજ્ઞાનરૂપ જે વેદ છે તેને અનુભવ થવાનો છે.
“આત્મા જ્ઞાન પ્રગટાવીને શ્રુતજ્ઞાનરૂપ દેને મેહસાગરમાંથી ખેંચી લાવે છે. આત્માનાં જેટલાં નામે છે તે જ આપનાં સર્વ નામે છે. તેમાં વર, મહાવીર, વર્ધમાન, અરિહંત, જિનેશ્વર વગેરે આપનાં નામે મુખ્ય છે. તે નામનું અવલંબન લઈને જે આપની દ્રવ્ય તથા ભાવથી ઉપાસના કરશે તે પરમાત્મપદ પામશે એવો નિશ્ચય કરીને અમે આપની ઉપાસના કરીએ છીએ. આપની ઉપાસનામાં, ભક્તિમાં, ધ્યાનમાં મન, વાણી અને કાયાની જરૂર છે. આત્મારૂપ વીરપ્રભુ! તમારી પ્રાપ્તિમાં મન, વાણું અને કાયા સમાન કોઈ અન્ય સાધન નથી. આપની આરાધના કરવામાં સર્વ વેદ અને પવિત્ર શાસ્ત્રોની ઉપગિતા છે. સર્વભાષામય અક્ષરરૂપ એવાં સર્વ પવિત્ર શાસ્ત્રો આપની સ્તુતિ અને ભક્તિ કરે છે. સર્વ વિશ્વ આપની આજ્ઞા પ્રમાણે વર્તે છે. આપની આજ્ઞાથી જે વિરુદ્ધ ચાલશે અને જે આપને તથા આપનાં વચનામૃતને વેદરૂપ નહીં માને તે અનેક અવતારે લઈ અનંત દુઃખ પામશે.
“આપ પરમાત્મા, પરમેશ્વર, જગન્નાથ, પુરુષોત્તમ, સાકાર પ્રભુ અને શરીર વિના નિરાકાર મહાવીર પ્રભુ છે. આપને વંદી હવે અમે સ્વસ્થાને જઈએ છીએ. આપની કૃપાને ચાહીએ છીએ.”
ત્યાર બાદ સમસ્ત પ્રજાસ ઘે ભગવાનને કહ્યું: “અમે સર્વવર્ણય પ્રજાજનો, હે મહાવીર પ્રભે! આપને નમીએ છીએ, વંદીએ છીએ, પૂજીએ છીએ અને આપની આજ્ઞાઓ પ્રમાણે
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
વવા પ્રાણાપ`ણ કરવા તૈયાર છીએ.
‘આપ એક પરમાત્મા, પરમેશ્વર છો. આપના સમાન અન્ય કેઈ નથી. આપને ભારતના સર્વ રાજાએ વંદે છે, પૂજે છે. આપ રાત્રિ-દિવસ પરંપકાર કરવામાં મન, વાણી અને કાયાને ઉપયેગ કરે છે.
અધ્યાત્મ મહાવીર
હે ભગવન્ ! આપ મોટા-નાના ભેદ ગણતા નથી. સ મનુષ્યેા, પશુઓ, પખીઓ વગેરેની સેવા જાતે કરીને તેએના રાગેા ટાળેા છે. આંધળાઓને આંખા આપે છે. પાંગળાઆને પગ આપે છે. મહેરાઓને કાન આપે છે. અજ્ઞાનીઓને જ્ઞાન આપે છે. રાજપુત્રના ધ પ્રમાણે અશ્વારાહી બને છે. દેશ અને રાજ્યની ક્ષાત્રધર્મ પ્રમાણે રક્ષા કરેા છે. પ્રજાને સાચા ન્યાય આપે. છે। અને અન્ય પાસે અપાવે છે. બ્રાહ્મણે વગેરેને જ્ઞાન, વસ્ત્ર, અનાદિક દાન આપે છે. ગરીબેાનાં, દુઃખીઓનાં અશ્રુએ લૂછે છે. આપ પરમાત્મા, ભગવાન છે, છતાં અધમાધમ મનુધ્યેાને પેાતાની પેઠે શુદ્ધ પ્રેમથી ચાહેા છે. અને તેમના દોષોને, માતાની દૃષ્ટિએ, દૂર કરેા છે. અપરાધીએને માફી આપે છે. દેશમાં, રાજ્યમાં સર્વ પ્રકારના સુધારા ફેલાવા છે. આપના ઉપકારાનું વર્ણન કરતાં પાર આવે તેમ નથી. ભારતમાં આપે વિષ્ણુ અર્થાત્ સૂર્ય રૂપે પ્રગટીને અજ્ઞાનરૂપ અંધકાર દૂર કરવા માંડયો છે, નકામાં અને અશૂન્ય ક્રિયાબંધનેામાંથી લેાકેાને છૂટા કરવા માંડવા છે. કર્માનુષ્ઠાનની જે અનુપયેાગી મુખ્યતા હતી તેનાં અન્યના શિથિલ કરીને આપે જ્ઞાનની અને સત્ય કચેાગની મુખ્યતા કરી છે.
For Private And Personal Use Only
૮ સવ” મનુષ્યામાં, પશુએ માં, પ‘ખીઓમાં, શુદ્ધ પ્રેમરૂપે એકાત્માનાં દર્શન કરવાની આત્મāાત પ્રગટાવી છે. આપે સત્યની તેજોમય જન્મ્યાત પ્રગટાવીને અમારા આત્માઓના ઉદ્ધાર કચે છે. અનાદિકાલથી સિદ્ધપ્રવતિત જૈનધર્મ રૂપ આત્મશક્તિઓને પ્રગટ કરવા આપે પરિપૂર્ણ સત્યને આપે ઉપદેશ આપ્ટે છે. તેથી
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ તથા યાનું સ્વરૂપ
૧૭૭
આપના શરણે અમે આવ્યા છીએ. આપે આત્માને મૂળદ્રવ્યરૂપે નિત્ય પ્રકાર છે અને આત્માના અનંતગુણ પર્યાને અનિત્ય, ઉત્પાદ-વ્યયરૂપ કે લય-સર્ગરૂપ પ્રકાશ્યા છે. શુદ્ધાત્મારૂપ વીર સત્તાએ સર્વ જીવોના ઘટે ઘટે વ્યાપી રહ્યા છે અને તે ગુણપર્યાયની શુદ્ધતાગે સર્વ ના ઘટે ઘટે વ્યક્ત મહાવીર, વીર, વર્ધમાનરૂપે પ્રકાશિત થાય છે, એમ સત્યપદેશ જણાવ્યું છે.
વીર, આત્મા, ચેતન, બ્રહ્મ, પરબ્રહ્મ વગેરે આપનાં નામે છે. તેના શબ્દાર્થને હૃદયમાં વિચારનારાઓ પિતાના વીરરૂપ આત્માને, હાદિ દૂર કરીને, વ્યક્તભાવ કરે છે. મનુષ્ય પિતાના હૃદયમાં લયલીન બનીને આપનું અનંત નૂર દેખવા સમર્થ બને છે. બ્રહ્મ-આત્મારૂપ વીર ભગવાન વિના કેઈપણ દેહધારીના હૃદયમાં વા વિશ્વમાં અન્ય દેવ નથી, એમ અમને અનુભવ થયો છે. તેથી અમારા વિચાર અને આચારો જૈનધર્મરૂપ થયા છે. ગમે તે વર્ણને મનુષ્ય ગમે તે ગુણકર્માનુસાર કર્મ કરે, આચરણ કરે, તેપણ તે શુદ્ધાત્મવીરરૂપ સ્વયં ભગવાન બને છે અને મિથ્યાત્વમેહનો નાશ કરે છે.
આત્મા એ જ વીરપ્રભુ છે. અનંત વ્યક્ત શક્તિઓના સ્વામી આપ પરમાત્માએ આત્મારૂપ વીરના બાહ્ય ભેદ તો ઉપચારરૂપ છે. વ્યાવહારિક છે અને તે સત્ય નિશ્ચયપ નથી—એમ જણાવીને આત્માઓની સમાનતાનો તેમ જ એકસરખી શુદ્ધતાને પૂર્ણ ખ્યાલ આવ્યો છે.
- “આપ પ્રભુએ રાજય અને ધર્મનીતિઓને પ્રકાશ કરી તેના ગ્રન્થ રચવાની આપના ભક્ત ઋષિઓને આજ્ઞા કરી છે, આપની અનંત શક્તિના પ્રતાપે આપના વિચારોની અમાસ પર સત્ય અસર થઈ છે. આપે પ્રજાસંઘને અને રાજાઓને આત્મભાવે-સમાનપણે વર્તવાને ઉપદેશ આપે છે. સર્વ વર્ણોના હકોને માન્ય કરી, સર્વત્ર એકસરખી રીતે આજીવિકાદિનું સુખ મળે
૧૨
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
અધ્યાત્મ મહાવીર
એવેા ઉપદેશ આપ્ચા છે. માટે આપ પ્રભુના—પરમાત્માના અમે ભક્ત બની આપનું શરણુ અંગીકાર કરીએ છીએ.’
પ્રજાસંઘને ઉપદેશ :
:
મહાવીર પ્રભુએ કહ્યું : ‘પ્રજાસંઘ ! તમારું કલ્યાણ થાઓ. તમે આત્માન્નતિ, દેશેાન્નતિ, આર્થિક પ્રગતિ વગેરેમાં આગળ વધે. પ્રજાસ`ઘ ! તમારા આત્માએની શક્તિએ ખીલવેા. તમે સ પ્રકારનાં શુભ કાર્યોં કરા. રામેામે ઉત્સાહને ભરી દે। અને જિંદગીમાં કાઈપણ વખતે કઈ શુભ કાર્ય કરવામાં અનુત્સાહી ન બને.
‘આત્મરૂપ વીરમાં અનંત શક્તિ છે. આત્મા યાને વીર અનત શક્તિને સાગર છે. તમે આત્મા યાને વીર છે. તમે જેમાં શક્તિ વાપરશે તેમાં વપરાશે. કપાળે હાથ દઈને બેસી ન રહેા. ઉત્સાહ, ખંત, ધીરજ અને ઉદ્યોગથી કના અંતરાય, કે જે પૂભવેામાં બાંધેલા હાય છે, તે નષ્ટ કરીને કન્યકાર્યાં કરી શકાય છે. મારાથી શુ' બની શકે?~~~એવા વીય હીન વિચાર કદી કરશે! નહી. તમે સર્વ શક્તિએ પ્રકટાવીને આગળ વધે અને જૈનધર્મ, દેશ, કેમ, સંઘાદિને ઉપયોગી સ ક ગૃકમાં કરો.
જેએ આળસુ એસી રહે છે અને કંઈપણ કાય કરતા નથી તેએ તમેગુણી અને છે. તમેગુણી કરતાં, અપેક્ષાએ રજોગુણી ખનવું ઘણું શ્રેષ્ઠ છે. અને સત્ત્વગુણી કરતાં રજોગુણ, તમેગુણ અને સત્ત્વગુણાતીત થવું તે જ વાસ્તવિક અનતગણુ શ્રેષ્ઠ છે. અનુક્રમે તે પ્રમાણે શુદ્ધ થઈ ને શુદ્ધાત્મપદ પ્રાપ્ત કરાય છે. માટે મનુષ્યા ! હિંમત હારા નહીં. તમારા સ્વાધિકારે જે કર્યું કરવાનાં હાય તે કરે. મારામાં મન રાખીને તમે વ્યકમો કરે.
· આત્મોન્નતિ, સથેાન્નતિ આદિ સર્વ પ્રકારની ઉન્નતિમાં લાગ્યા રહે. હું... તમારા સહાયક છું. ખરે વખતે આત્મવીય ફૈારવતાં તમને મારા સ્મરણથી સહાય અવશ્ય થવાની છે. માટે પૂર્ણ શ્રદ્ધા રાખેા. મારી—શુદ્ધાત્મવીરની પૂર્ણ શ્રદ્ધા રાખીને,
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ મૃત્યુથી નિર્ભય બની સકાર્યો કરે.
ધમ મનુષ્ય મારી આજ્ઞા પ્રમાણે વત સુખ પામે છે અને મારા કહ્યા પ્રમાણે નહીં વર્તનારા દુખ પામે છે. અનંત તેજોમય અને અનંતજ્ઞાનાદિ શક્તિમય મને–પૂર્ણાત્મવીરને ઓળખે,
ધ્યા અને આત્મરૂપ જૈનધર્મને સર્વ વિશ્વમાં પ્રકાશ કરો. તે કાર્યમાં મહાદિ અસુરના સંગી થયેલાએ જે વિદત નાખે તે તેઓને સામ, દામ, દંડ, ભેદથી શાસન કરો. મહાદિ રાક્ષસેને નાશ કરે અને મારા સર્વ આત્માઓને બચાવે.
દારૂ, વ્યભિચાર આદિ દુર્વ્યસનેથી સંઘ, દેશ, કેમ, પ્રજા, રાજ્યની અવશ્ય પડતી થાય છે. માટે તે વ્યસને સેવનારાએને બોધ આપે અને તેઓને જાગ્રત કરી મારી ભક્તિમાં લીન કરે. તમે જડના પૂજારી ન બને અને અન્યને ન જ બનાવે. જડ વસ્તુના મેહથી લુબ્ધ થવું એ જડપૂજારીપણું છે. જડ વસ્તુઓને કાયાદિ માટે ઉપયોગ પ્રમાણે ખપ કરે, પણ તેને બીજા ઉપયોગમાં લે તે મમતા ન કરો. આ વિશ્વની સર્વ વસ્તુઓ સર્વના ઉપયોગ માટે છે, માટે અનીતિ કરીને, સર્વના માલિક બની બીજાઓને ન વાપરવા દેવી, એ મારી આજ્ઞાને નાશ કરવા બરોબર છે.
જડ વસ્તુઓમાં અનાસક્તિ રાખે. જડ વસ્તુઓમાં અનાસક્તિ રાખીને પરમાર્થ કાર્ય કરનારાઓ ત્યાગીઓ, તપસ્વીઓ છે. હદયમાં પાપબુદ્ધિ વિના કર્તવ્ય કરે, એટલે તમે પાપથી વેપાવાના નથી. મારા ભક્તો ! તમે શુદ્ધબુદ્ધિથી સ્વાધિકાર બ્રાહ્મણાદિ વર્ણનાં કર્મ કરો અને તમારું ચિત્ત મારામાં રાખો એટલે તમારી પાસે કેઈ આવવાનું નથી.
“મારું સમરણ અને મારો જાપ કરનારાઓથી પાપ અને મેહ ભય પામી દૂર નાસી જાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પ્રમાણે
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
અધ્યાત્મ મહાવીર ઉત્સર્ગ ધર્મ અને આપદુધર્મથી સ્વાધિકાર અલ્પ દેષ અને મહાધર્મ જાણ કર્મો કરે. બ્રાહ્મણનું, સાધુઓનું, ગાયનું અને પશુઓનું રક્ષણ કરે. તમારાં ઘરોમાં અને રસોડામાં સૂર્યનાં કિરણોને તથા શુદ્ધ હવાને પ્રવેશ થાય એવી વ્યવસ્થાથી બાંધો. દરેક બાબતના એારડા વગેરે જુદાજુદા કરે. એક ઘર અને બીજા ઘર વચ્ચે અંતર રાખે. પશુઓના છાણનાં ઉકરડાઓને ગામ અને ઘરથી દૂર રાખે. ઘરને સાફસૂફ રાખે. ગામની અને ઘરની હવા ન બગડે તથા કૂવાઓનું જળ ન બગડે તેવી વ્યવસ્થા કરે. કૂવા, વાવ વગેરેમાં સૂર્યનાં કિરણે સાત-આઠ કલાક પડે એવી વ્યવસ્થાથી કૂવા, વા વગેરે બંધાવો. ઘરની પાસે પણ બહુ ન ઢળે. સૂર્યનાં કિરણે પડે ત્યાં સ્નાન કરે. મલિન પદાર્થો તેમ જ મળમૂત્ર વગેરે સૂર્ય. કિરણેથી સુકાઈ જાય એવી વ્યવસ્થા કરે. ગામમાં, ઘરમાં દુર્ગધી જળ, મળ વગેરે જવા માટે પૃથ્વીમાં ગટરે ન કરે, કારણ કે ત્યાં સૂર્યકિરણે નહીં પહોંચવાથી રોગકારક જંતુઓની ઉત્પત્તિ થશે.
“ગ્રામ, નગર અને શહેરથી એકેક ગાઉ, અગાઉ અને છેવટે પા ગાઉ સુધી ગેચર જગ્યા રાખો. ગૃહસ્થાવાસમાં હું તમને આવી આજ્ઞાઓ આપવા અને બેધ દેવા સમર્થ છું. તળાવ ગામ-નગરથી પા ગાઉ દૂર રાખે. ચેમાસામાં ગામમાં વા શહેરમાં ખાડાઓમાં દુર્ગધી જળ રહેવા ન દે, કારણ કે તેથી વરાદિ રેગે ફેલાશે. માટે અપ્રમાદી બને. ઘરની પાસે દુગધી જળ, મળ ભેગું કરવાના ખાડા કરવા નહીં. તે માટે સાવધાની રાખે. ઘરમાં સર્પાદિ ભરાઈ ન રહે તે માટે સારી વ્યવસ્થા રાખે. ગાને ચરવા માટે ગોચર રાખે. મારા ભક્તોએ ઘેર ઘેર ગાય રાખવી,
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિ તથા યાનું સ્વરૂપ છેવટે એક ગાય રાખવી અને તેનું દૂધ પીવું. તેનાં વાછરડાઓને પૂરતું ધાવવા દેવું. ગોચર જગ્યાએ ગામ, પુર, શહેરની ચારે આજુએ રાખવી. ત્યાં મનુષ્યએ ઝાડે જવું, કે જેથી તેઓનું શરીર આરોગ્યકારી રહે.
“મારા ભક્તોએ સૂર્યનાં કિરણેનું વિધિપૂર્વક સ્નાન કરવું, અને જળ, વાયુથી વિધિપૂર્વક સ્નાન કરવું. મારા ભક્તો! તમારે રેગના કે દુષ્કાળના વખતમાં તથા અન્ય પ્રસંગોમાં દેશ, રાજ્ય અને ધર્માદિના રક્ષણ માટે પરસ્પર એકબીજાને સહાય આપવી. મહામારી વખતે ગામ, શહેર વા ઘરમાંથી નીકળી શુદ્ધ હવાપાણીવાળાં સ્થાનકમાં જવું. ચારો અને લુટારાઓને શાસન કરી તાબે કરવા. વ્યભિચાર કરનારાઓને અને સૃષ્ટિવિરુદ્ધ કર્મ કરનારાઓને શાસન કરી પ્રજાસંઘની ઉન્નતિ કરવી. અતિશય મજશેખથી તમારે નાશ ન થાય તે માટે સદાકાલ અપ્રમત્ત રહો. મોજશોખ
અને એશઆરામથી સર્વ શક્તિઓ નષ્ટ થાય છે, માટે ચેતીને ચાલે. રાજ્ય, દેશ, કેમ, સંઘ, ધર્મની શક્તિઓમાં વૃદ્ધિ કરે. સર્વ પ્રકારનું બળ પ્રાપ્ત કરે, સર્વ કળાઓમાં કુશળ બને. કળા વિના દુનિયામાં લેકે ગુલામ બને છે અને છેવટે તેઓની પરંપરાને નાશ થાય છે. પ્રજાસંઘ ! તમે ભેગા મળીને પ્રજાસંઘનાં હિતનાં કર્મો કરે. મૂખને, દ્રોહીને, મારા પર શ્રદ્ધા નહીં રાખનારને અને ભીરુને તમારા સંઘને ઉપરી ન બનાવે. આત્મબળથી પ્રતિપક્ષીઓની સામે લોભા રહો અને તેઓને મારા ભક્ત બનાવો. કેઈન પર અત્યાચાર, અન્યાય ન કરે. પ્રજાસંઘ ! સર્વ પ્રકારની વિદ્યાકલાઓની ઉપાસના કરે અને મારી આજ્ઞા પ્રમાણે સદા વર્તો.” પ્રભુની અંગપૂજાનું રહસ્ય:
પ્રજાસંઘ ! તમે મારા પગને પૂજે છે. તેનું રહસ્ય ગ્રહણ કરે. મારા પગને પૂજીને મારા પગ સમાન તમારા પાદને–પગને કરે, અર્થાત્ મારા પગની પેઠે તમારા પાદેને સેવામાર્ગમાં વાપરે
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
અધ્યાત્મ મહાવીર
સર્વ જીના ઉપકાર માટે પગથી ચાલે. પગ વડે દેશ, કેમ, સંઘ અને ધર્મનાં પારમાર્થિક કાર્યો કરે. જેઓ સેવા કરવાને ઉત્સાહી નથી તે પ્રભુ થવાને ઉત્સાહી નથી. ભાવથી જેના હિતાર્થે પગને વાપરો. પિંડને આધાર પગ પર છે, તેમ વિશ્વનો આધાર સેવાધર્મ પર છે. સેવાધર્મરૂપ પગ લૂલા થતાં વિશ્વ લૂ લું થાય છે. માટે પિતાના તથા વિશ્વના હિતાર્થે પગને વાપરે. તમારા પગને અશુભ અને પાપમય કાર્યોમાં ન વાપરતાં શુભ કાર્યમાં વાપરે.
“મારું હૃદય પૂજીને મારા હૃદય સમાન તમારું હૃદય વિશુદ્ધ કરે. તમારા હૃદયમાં મંત્રી, પ્રમાદ, માધ્યસ્થ અને કરુણા ભાવના ભરો. હૃદયમાં વિશુદ્ધ અને સત્ય પ્રેમ પ્રકટાવો, સાત્વિક આહાર વડે હૃદયની શુદ્ધિ કરે. હૃદયમાંથી અશુભ વિચારને દૂર કરે, હૃદયમાં શુદ્ધતારૂપ મહાવીરને ધારણ કરે. હૃદયમાં મારું ધ્યાન ધરીને તમે પિતે મહાવીર બને. હૃદયમાં અભય, અદ્વેષ અને અખેદ ભાવ ધારે. હૃદયમાં શુદ્ધ શ્રદ્ધા પ્રગટાવો. હૃદયમાં સત્ય પ્રકટાવો અને સત્ય બેલે. તમારું વર્તન સત્ય રાખો. હૃદયમાં અનાસક્તિ પ્રગટાવી ને કર્મયોગી બનીને સાથે જ્ઞાનગી બને. મારા હૃદયને પૂજી મારા હૃદય સરખું હૃદય કરો.
મારા હાથ પૂજીને મારા હાથસમાન તમારા હાથને દાતાર બનાવે. ખાઓ, પીઓ અને અન્યને ખવરાવ, પીવરાવો. એક હાથમાં શસ્ત્ર અને બીજામાં મારું ધર્મશાસ્ત્ર રાખી ધમી અને શૂરા બને. તમે જીવોનું રક્ષણ કરે અને અન્યાયી, ચેરે વગેરેને દડે. હાથથી પિતાનાં અને પરનાં શુભ કાર્યો કરો અને સારા લેખો લખે. હાથને દુરુપયેગ ન કરે.
“મારા કાન સમાન તમારા કાન કરે. કર્ણથી આત્માની, જ્ઞાતિની, દેશની, રાજ્યની, વિશ્વની ઉન્નતિ થાય તેવાં વચન સાંભળો. કર્ણને શુભાર્થે સદુપયોગ કરો. તમારી નિદા સાંભળો તે સહન કરે. દેવ, ગુરુ, ધર્મની કર્ણથી સ્તુતિ સાંભળે, પણ તેમની નિન્દા
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
વેદ તથા યજ્ઞનું સ્વરૂપ ન સાંભળે. કર્ણથી પવિત્ર શાને સાંભળો અને મારાં તત્ત્વ સાંભળવામાં કર્ણને ઉપયોગ કરો. કર્ણને વિવેકથી ઉપયોગ કરે.
મારી પેઠે તમારી જીભને સત્ય કહેવામાં, ધર્મ કહેવામાં ઉપયોગ કરો. વાણીને ધર્માર્થે ઉપગ કરે. વાણીથી સદુપયેગી શાઓને અભ્યાસ કરે. નિર્દોષ સત્ય વાણી વદવી એ મારી ભક્તિ છે.
તમારી આંખો વડે મારી આંખોની જેમ જેવું એ મારી ચક્ષુપૂજા છે. આંખ થકી દેવ, ગુરુ અને સારા મનુષ્યનાં દર્શન કરે. આંખ થકી શુભ પદાર્થો અને અશુભ પદાર્થોનું અવલોકન કરી સત્યને ગ્રહ. વિવેકથી સર્વ દશ્યોને દેખો અને હૃદયમાં સત્યને ધારે. દરેક પદાર્થનું અવેલેકન કરવું અને જ્ઞાન કરવું, પણ અસત્ય માર્ગમાં ન જવું. દેખીને આંધળા ન બનવું તે માટે આંખો છે. તે વડે મારી પૂજા કરે.
નાસિકા વડે ગંધનું જ્ઞાન કરે. શુભાશુભમાં સમભાવે રહી, નાસિકાના અગ્રભાગે દષ્ટિ સ્થાપન કરી મારી પૂજા કરે.
“સ્પર્શેન્દ્રિય વડે શુભાશુભ સ્પર્શનું જ્ઞાન કરે, પણ શરીરના ભેગો ભેગાવવામાં સમભાવ ધારો. એ મારી સ્પર્શેન્દ્રિય વડે પૂજા કરવાનું શીખો.
“પાંચે ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન કરો, પણ ઈન્દ્રિયેને દુરુપયેગ ન કરે. ઈન્દ્રિયોની શક્તિ કમી ન થાય તેમ ઈન્દ્રિયોને ઉપયોગ કરે. ઘણું અને હદબહાર જેવા-વાંચવાથી ચક્ષુનું બળ ઘટે છે. હદબહાર ઘણું સાંભળવાથી કર્ણનું બળ ઘટે છે અને તે બહેરે થાય છે. ઘણું બોલવાથી વીર્યને નાશ થાય છે. પાંચે ઈન્દ્રિયને કબજામાં રાખવી એ મારી પૂજા છે.
“મનમાં શુભ વિચાર કરવા અને અશુભ લેશ્યાના લિચાર આવવા ન દેવા એ તમારા વડે કરાયેલી મનપૂજા છે. મને ગુપ્તિ,
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
વચનગુપ્તિ અને કારાગુપ્તિ કરવી એ તમારા વડે કરાયેલી મારી નિવૃત્તિભક્તિ જાણવી. મનને આત્મારૂપ પરબ્રહ્મ મહાવીરમાં લયલીન કરી આત્મરૂપ પરબ્રહ્મ મહાવીરોની સર્વશક્તિઓને પ્રકાશ કરે. મનમાં અનેક પ્રકાસ્ના સદ્દવિચાર કરે. શુભ સંકલપ કરો. મનમાં શુભ ભાવનાઓને ભરો. આત્માનું યાને વીરનું–પરબ્રહ્મનું મનન કરો. શુભ બાબતમાં મનને વાપરવું, એ મારી મન દ્વારા ભક્તિ જાણવી.
“મારા આત્માને ઓળખો, એટલે તમારા આત્માઓને વિશ્વના જાણશે, દેખશે. પ્રજાસંઘ ! એ પ્રમાણે મારાં અંગને પૂછ, શિક્ષા ગ્રહી, પૂજ્ય બનો. મારી પૂજા એ તમારી પૂજા છે.”
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦. ચાર ભાવનાનું સ્વરૂપ
૧, મૈત્રી ભાવના:
વિશ્વના સર્વ મનુબેએ આત્માની શક્તિઓનો અને સાત્વિક બુદ્ધિને પ્રકાશ કરવા ચાર પ્રકારની ભાવનાઓ ભાવવી જોઈએ.
“મત્રી, પ્રમેહ, માધ્યસ્થ અને કરુણા એ ચાર ભાવનાઓ છે. મિત્રી ભાવના–મિત્રોની પેઠે સર્વ આત્માઓ પર મિત્રબુદ્ધિ, મિત્રવત્ પ્રેમ રાખવો તે મૈત્રી ભાવના છે. પરમાર્થ પ્રેમથી, આત્મપ્રેમથી મનુષ્યો, પશુઓ, પંખીઓ વગેરેને દેખવા અને સ્વાધિકારે બને તેટલું તેઓની સાથે આચરણ રાખવું. વિશ્વના સર્વ જીવો જેના મનમાં મિત્ર પેઠે અનુભવાય છે તે ભક્તિ અને સેવાને પાત્ર બની વિશુદ્ધ પ્રેમાગી અને જ્ઞાનયોગી બન્યો છે એમ જાણવું. સ્વાર્થ પ્રેમની પેલી પાર શુદ્ધ પ્રેમ છે. સાત્વિક પ્રેમીઓ મિત્રી ભાવનાના અધિકારી બને છે. મિત્રી ભાવનાથી વિશ્વ, ખંડ, દેશ, કેમ, સમાજ, સંઘ, વ્યષ્ટિ અને સમષ્ટિમાં પ્રેમભાવ– એકાત્મભાવ પ્રગટી નીકળે છે અને તેથી વિશ્વ, કેમ, સમાજ, સંઘ વગેરેનો ઉદય થાય છે. પિતાના આત્મા સમાન અન્ય જીવો પર પ્રેમ ધારણ કરે. દેશભેદે, આચાર અને ધર્મભેદે, બાહ્ય ઉપાધિભેદે, મનુષ્ય ! તમે એકબીજાને શત્રુ ન કરે અને શ્રેષવૈિરનું વર્તન ન રાખો. તમે સ્વાર્થબુદ્ધિથી, વૈરબુદ્ધિથી, સંકુચિત-દષ્ટિથી તમારા આત્માઓની આસપાસ ભેદ, દુઃખ, ભ્રાન્તિના -મહાકિલ્લાઓ ઊભા કરો છો અને તેથી તમે પિતાના આત્માને પરમાત્મારૂપ બનાવી શકતા નથી.
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૬
અધ્યાત્મ મહાવીર
6
મૈત્રી ભાવનાથી અનેક દ્વેષ! નષ્ટ થાય છે. સવ પ્રાણીએ પર પ્રેમ રાખો. વેરઝેરને પ્રેમથી શમાવી શકાય છે. તમાર દુશ્મનાને શુદ્ધ પ્રેમથી ચાહેા. મતભેદ અને ધર્મ ભેદના કલેશેાને શમાવનાર અને સ` આત્માઓને એકાત્મરૂપે ભાવનાર વિશુદ્ધાદ્વૈત પ્રેમ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• વિશુદ્ધ પ્રેમથી તમે સ જીવેાની સાથે એકાત્મભાવ અનુભવશે. તમારામાં એવે વ્યાપક અદ્ભુત અને શુદ્ધ પ્રેમ પ્રગટવાની સાથે મારા રૂપને સાક્ષાત્કાર થશે. પરિણામે તમને સ ́પૂર્ણ વિશ્વની સાથે અકચભાવને અનુભવ થશે.
‘ધર્માનુષ્ઠાને અને આચારભેદમાં ઉદારભાવ પ્રગટાવનાર અને આત્માને આત્મરૂપે દર્શાવનાર તથા જડ વસ્તુએ માંથી મેહ. હટાવનાર વિશુદ્ધ, વ્યાપક, આનંદરસરૂપ વિશુદ્ધ પ્રેમ છે. ઊ’ચનીચ. આદિ ભેદને શમાવનાર શુદ્ધ પ્રેમ છે. આ સઘળુ' વિશ્વ એકાત્મરૂપ છે—એવી સંગ્રહનયાશ્રિત ભાવનાના અનુભવ કરવા નિવિ કલ્પ પ્રેમને પ્રગટાવેા.
પાપીમાં પાપી અને અધમમાં અધમ મનુષ્યે વગેરે પણ. આત્મસમાન પ્રિય લાગે અને તેએનુ' પેાતાના પ્રતિ આકષ ણ થાય, મિલન થાય, અહિંસકભાવ થાય, ત્યારે સમજવુ` કે મારા મહાવીર-સ્વરૂપ શુદ્ધાત્માની પૂ નજીકમાં તમે આવ્યા છે.
‘ જઘન્ય મૈત્રીભાવ, મધ્યમ મૈત્રીભાવ અને ઉત્કૃષ્ટ મૈત્રીભાવમાં સર્વ પ્રકારની ભક્તિઓને સમાવેશ થાય છે. મારી સાથે વિશ્વ વ્યાપકભાવે મૈત્રીભાવ ધારણ કરે. સર્વ વિશ્વની સાથે જેટલે મૈત્રીભાવ તેટલેા મારી સાથે તમારે મિત્રભાવ છે. જેટલા તમે. વિશ્વના જીવે ને ચાડશેા, તેટલા તમે મને ચાહશે. પરસ્પર આત્માએ પર વિશુદ્ધ પ્રેમ વર્ષાવેા, ભેદભાવને ભૂલે। અને વિશ્વના પ્રેમી. મના.
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર ભાવનાનું સ્વરૂપ
૧૮૭ જે વિશ્વને પ્રેમી બને છે તે મારે મહાભત છે. જે સર્વ વિશ્વના જીવેને આત્મવત્ ગણે છે, તેઓ માટે બને તેટલું કરે છે તથા દેષીઓના દેષ અને દુઃખીઓનાં દુઃખ ટાળે છે, તે તપ-જપ કર્યા વિના કે કોઈ જાતના ધર્માચારને બાહ્ય વેષ ગ્રહ્યા વિના મારે સત્ય ભક્ત બને છે અને હું તેને પ્રાપ્ત થાઉં છું.
“શુદ્ધ પ્રેમીઓ ચેતન્ય અર્થાત વીરના પૂજારીઓ છે. વિશુદ્ધ. પ્રેમીએ પાંચ પ્રકારનાં સ્કૂલ-સૂક્ષ્મ શરીર, ઈન્દ્રિયે અને મનની મયે વ્યાપીને રહેનાર, પ્રાણ અને શાતા–અશાતાથી ભિન્ન તથા દેહમાં પ્રતિષ્ઠિત પણ પાંચ શરીર અને મહાદિ વાસનાઓથી ભિન્ન તથા મન પર જ્ઞાનને પ્રકાશ પાડનાર એવા શુદ્ધાત્મ મહાવીરરૂપ. મને મેળવે છે અને કૃતકૃત્ય બને છે.
મિત્રભાવમાં કોઈ ગુપ્ત વાતનો ભેદ રહેતું નથી. તેથી તમે કોઈની પણ સાથે કપટ ન રાખે, સત્ય વર્તન રાખે. સર્વ છે પર પ્રેમ રાખે એ મારા પર પ્રેમ છે, અને મારા પર, પૂર્ણ પ્રેમ રાખે તે સર્વ જીવો પર પ્રેમ છે. ભેદભાવને ભૂલોતમારા વૈરીએ તમારું અશુભ કરવા સમર્થ નથી. તમે મારા પર વિશ્વાસ રાખો, તે જ મૈત્રીભાવ ધારણ કરવા સમર્થ બની શકે.
પરમાત્મપદ મેળવવા સર્વ જીવોને ખમાવે. મનુષ્ય ! પરસ્પર એકબીજાને ખમો અને વિશ્વમિત્ર–વિશ્વબંધુ બનો, એટલે તમે પરમાત્મપદ પામી શકશે.” ૨, પ્રમોદ ભાવના :
પ્રજાસંઘ! તમે સર્વના ગુણો દેખો. સર્વ જીવોનાં સારાં કાયને દેખો. સર્વ જીવો એકબીજાના પર કેઈપણ રીતે ઉપકાર. કરે તે દેખો. સર્વ જીવોમાં જે અંશે શુભ વૃત્તિઓ ખીલી હોય. તે દેખીને પ્રમોદ પામે, અત્યંત ખુશ થાઓ. દ્વેષીઓમાં જે શુભ હોય તે દેખી ખુશ થાઓ અને અશુભ દેખાય તેની ઉપેક્ષા કરી દોષમાં મૌન રહે. મનુષ્યોની કાળી બાજુએ તે હોય છે. તેમાં કંઈ
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
અધ્યાત્મ મહાવીર દેખવાનું નથી અથવા તેથી નાખુશ થવા જેવું નથી. મનુચેની ધળી બાજુ દેખો અને ખુશ થાઓ.
“સર્વ જીવો સત્તાએ મારા શુદ્ધાત્મરૂપ છે. તેથી મારું જેવું રૂપ છે તેવું તેઓમાં રહ્યું છે એમ નિશ્ચય કરી ખુશ થાઓ. તમારી પિતાની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રમોદભાવનાથી તમારા આત્માએ શુદ્ધ થશે. દેષીએ પણ અમેદભાવનાથી આત્મન્નતિમાં આગળ વધવાના—એવા મારા ઉપદેશમાં વિશ્વાસ રાખો.
“મૈત્રી અને પ્રમોદભાવના ધારણ કરીને સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવાથી તમે મારી સન્મુખ આવશે. કર્મની વિચિત્ર દશાથી સર્વ મનુષ્યના વિચારની અને આચારોની સમાનતા વા નિર્દોષતા હોઈ શકે નહીં. માટે કોઈપણ જીવ પર ધિક્કાર કે તિરસ્કાર ન રાખો. તમે તમારી સ્થિતિમાં જેવા સારા છે તેવા અન્ય જીવો પણ સ્વ સ્વ સ્થિતિમાં સારા છે. મનુષ્યોમાં જે જે ગુણે અનુભવાય તે તે ગુણની પ્રશંસા કરે અને તેમને ધન્યવાદ આપો.
ગમે તેવા પાપીઓમાં, અધમીઓમાં પણ કઈ સારા ગુણ હોય છે. તેથી અધમાધમ જીવોને પણ તિરસ્કાર કરવો ચિોગ્ય નથી. પરંતુ તેઓના આત્માઓને દેખી, અશુભ કર્મોની ઉપેક્ષા કરી, તે ધર્મમાર્ગે વળે એવું તેમને શિક્ષણ આપવું.
“મિથ્યાત્વ ગુણસ્થાનકથી ચૌદમાં ગુણસ્થાનક પર્યન્તના આત્માઓ ગુણ છે. અંશે અંશે પ્રથમથી ગુણસ્થાનક પ્રગટે છે. તેથી મિથ્યાત્વીઓમાં પણ ગુણસ્થાનક દેખી હર્ષ ધારણ કરે. જીવો ઉત્કાન્તિમાર્ગે ચઢનારા છે, તેથી તેના વિચારમાં અને આચારમાં દેષ પણ હોય અને ગુણે પણ હોય, પરંતુ દેને રજોગુણ, તમોગુણ જાણુ ગુણોને પ્રશંસવા, એવી તમને આજ્ઞા કરવામાં આવે છે.
દામાં અને ગુણેમાં સમભાવ રાખવાથી અને સર્વ મનુષ્યોની સાથે મિત્રભાવે વર્તવાથી મારા પદની પ્રાપ્તિ અપ
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર ભાવનાનું સ્વરૂપ
૧૯
કાલમાં સર્વાં જાતિના મનુષ્યને થાય છે. અમુક દૃષ્ટિએ દોષ તે ગુણ્ણારૂપ દેખાય છે અને ગુણેા તે દેષરૂપ દેખાય છે. માટે પૂર્ણ ષ્ટિ ખીલવીને પ્રમેદભાવ ધારણ કરા.
ગુણ્ણાને, શુભ કર્મોના, સત્યના રાગ ધારણ કરે. શુદ્ધ રાગ વિના વૈરાગ્ય પ્રગટતા નથી. જ્યાં શુદ્ધ રાગ છે, શુદ્ધ પ્રેમ છે, ત્યાં વૈરાગ્ય અને પ્રમેદભાવના છે જ. સ` જીવા પર રાગ થતાં સ્વયમેવ વ્યાપકરૂપે પ્રમેાદભાવના ખીલી શકે છે અને દોષદૃષ્ટિના નાશ થાય છે. ગુણીએમાં પ્રમાદભાવ ધારા અને દ્વેષીએમાં જે ગુણે! હાય તે દેખી ખુશ થાઓ. આત્મા પાતે જ કર્મ પ્રકૃતિના દોષા ટાળવા સમર્થ છે. માટે અન્યના ઢાષા દેખવાથી તમને ફાયદો નથી થવાના, પરંતુ દોષની ભાવના કરવાથી તમારા મનમાં તે તે દોષ પ્રગટશે.
- નિવિકલ્પ અને શુદ્ધ પ્રેમમાં ગુણેા અને દોષ। દેખવાના વિકલ્પ થતા નથી. નિવિકલ્પ પ્રેમ એ જ મારુ. શુદ્ધ પ્રેમસ્વરૂપ છે. સર્વ પ્રકારના શુભ પ્રેમના ભેદોને સ્વીકારા એટલે આપે!આપ પ્રમેદભાવના ખીલી ઊઠશે.
૮ મનુષ્યેા ! પશુઓમાંથી દેવ થવા માટે પ્રમેાદભાવના ધારણ કરા અને તેને અનુરૂપ વન રાખેા, એટલે તમે સર્વાત્માએ શુદ્ધ મહાવીરરૂપ અર્થાત્ સત્તાએ અને વ્યક્તિએ મારા સ્વરૂપ થવાના.
ધર્માંનાં રૂઢિન્ધને કે મત અને ક્રિયાભેદોમાં દોષા ન ઢેખા અને રૂઢિબન્ધનેામાં મૂંઝાઈ ન મા. સર્વાત્માએાની સાથે અભેદપ્રેમનુ વર્તન રાખી સારાની પ્રશ'સા કરે.
· વિશ્વ, દેશ, કેમ, સમાજ, સઘ, જ્ઞાતિ, કુટુ ખજનેામાં ગુણેાને પ્રશંસા અને સ્વાધિકારે કત વ્યકમાં કરો. અજ્ઞજન તમારા સ્વાધિકારે આવેલાં કર્મોને નિર્દે પણ તે(કમાં)ને કરેા અને પ્રમેદભાવનાથી અન્યનો શુભ વૃત્તિએને વખાણી તેમના ગુણ ગ્રહણ કરા.
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
અધ્યાત્મ મહાવીર
૩. માધ્યસ્થ ભાવના :
પક્ષપાતરહિત મધ્યસ્થ બની સર્વ બાબતે વિચાર કરે. શામાં, વિચારમાં, આચારમાં એકાન્ત પક્ષપાતી ન બને, પણ મધ્યસ્થભાવે અનેકાન્ત યાને સ્યાદ્વાદદષ્ટિએ વિચાર કરી સત્યને ગ્રહણ કરે. મધ્યસ્થભાવ વિના મનુષ્યના વિચારથી અને પ્રવૃત્તિએથી અનેક અન્યાય થઈ જાય છે.
વિશ્વમાં, દેશમાં, કોમમાં, રાજ્યમાં, પ્રજાસંઘમાં, ચતુર્વિધ. સંઘમાં, ધર્મમાં અને સ્વકીય માન્યતાઓમાં મધ્યસ્થદષ્ટિ વિના પક્ષપાત, અન્યાય, અસત્ય, પાપ, હાનિ વગેરે નો પ્રવેશ થાય છે અને તેથી સર્વ જાતની પ્રગતિના ગર્ભમાં ગુપ્ત રીતે પડતી સડે પ્રવેશ કરે છે. માટે માધ્યસ્થભાવે સત્યને તપાસ અને પછી તેને ગ્રહણ કરે. રાગદ્વેષના પક્ષપાતથી સત્ય સૂઝતું નથી. માટે મિથ્યા રાગ અને દ્વેષનાં ચશમાંથી દેખતાં સત્યની પ્રાપ્તિ કરી, શકવાના નથી.
જે મારા ભક્તો બને છે અને મારી કૃપાને ચાહે છે તે મધ્યસ્થ બની, ન્યાયી બની સત્યને તળી શકે છે. પ્રાચીન પુસ્તકે માં એકાન્ત રાગી બની કદાગ્રહી ન બને, પણ મધ્યસ્થ બની લખેલા વિચારોની ચારે બાજુએ તપાસ અને સત્યને ગ્રહણ કરે.
અજ્ઞાન, મિથ્યાહ, શ્રેષાદિ પ્રકૃતિએને ટાળે અને પરબ્રહ્મ શુદ્ધાત્મરૂપ, કે જે રૂપ મારું છે, તેને અનુભવ કરે. પ્રજાસંઘ ! તમે સર્વ દેશના મનુષ્યને મધ્યસ્થભાવમાં આણે. સ્વાર્થ મય દષ્ટિને નાશ કરે અને મધ્યસ્થભાવ, કે જેના ગર્ભમાં પરમ સત્ય રહ્યું છે, તેને વિશ્વ, દેશ, સમાજ, સંઘ, ધર્માદિ માટે ઉપયોગ કરે. પક્ષપાતી બનીને કેઈના પર જુલ્મ ન કરો અને કેઈને નાશ પણ ન કરે, રાજ્ય, વ્યાપાર વગરના લેભથી પક્ષપાત કરી અન્યપ્રજાઓ પર જુલમ ન કરે અને અન્ય ખંડ કે દેશની પ્રજાએ તમારા પર પક્ષપાતથી જુલમ કરે તે કાલાનુસાર આત્મગથી
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર ભાવનાનું સ્વરૂપ
૧૯
સામું ધર્મયુદ્ધ કરી તેઓને નિષ્પક્ષપાત ધર્મરૂપ મધ્યસ્થભાવનાનું મહત્ત્વ સમજાવે.
કોઈપણ દેશની પ્રજા પર કોઈ દેશનો રાજા કે ત્યાંની પ્રજા -અન્યાય ન કરે અને વિશ્વના સર્વ મનુષ્યો એક કુટુંબ સમાન
બની મૈત્રી-પ્રભેદમાધ્યસ્થભાવે વર્તી એકબીજાના કલ્યાણમાં પિતાનું કલ્યાણ માને—એ મારે ઉપદેશ વિશ્વમાં અને સર્વ ખંડમાં ફેલાવો. દેશ, રાજ્ય, કેમ, જ્ઞાતિ સંબંધી પક્ષપાત ન કરો અને મધ્યસ્થ બની સર્વના હિતમાં તત્પર રહે. મારા સત્યધર્મના રાગી બને અને અસત્યધર્મના પક્ષપાતી ન બને. એકદમ સમજ્યા વિના કેઈપણ બાબત સંબંધી મત ન બાંધે. જેટલું સમજાય તેટલું સત્ય માને અને અસત્યનો પક્ષપાત ન કરે.
મારા ભક્ત જૈનેએ વિશ્વમાં મધ્યસ્થ ભાવનાનો ફેલાવો કરવા સર્વદા કટિબદ્ધ રહેવું. મારા ભક્તોમાં મધ્યસ્થ ભાવના એ મહાદેવી શક્તિ છે. મધ્યસ્થ ભાવનાવાળા મારા ભક્તો વીર્યવંત છે. સમજ્યા વિનાની આંધળી મધ્યસ્થ ભાવનાને તાબે થવું નહિ. મધ્યસ્થભાવે સર્વ પ્રકારની સત્ય દષ્ટિએથી વિચાર કરી, સત્ય ગ્રહણ કરી બળવાન બને; પરંતુ સત્ય અને અસત્યના મિશ્રભાવવાળા તથા તેવી પ્રવૃત્તિવાળા ન બનો.
મનુષ્ય ! મધ્યસ્થભાવથી તમે અનેક પ્રકારના કદાગ્રહ, મિથ્યા વાદે અને ભૂલથી બચી શકશે. મધ્યસ્થષ્ટિથી વિચારોની આપલે કરે. અસત્ય અને કદાગ્રહયુક્ત વ્યાવહારિક કે ધાર્મિક બંધનોમાંથી મુક્ત થાઓ. મધ્યસ્થષ્ટિથી દેશ, કેમ, રાજ્ય, સંઘાદિની વ્યવસ્થા કરો. પ્રજાસંઘ ! જે તમે મધ્યસ્થ બનશે તે જ તમારા આત્માઓમાં સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણે પ્રગટશે. માટે પક્ષપાતરહિત સ્વાદુવાદદષ્ટિરૂપ મધ્યસ્થભાવને-અનેકાન્તજ્ઞાનને ધારણ કરે, કે જેથી સર્વ નાની દષ્ટિએાએ તમે મારા મહાવીર એવા -પરબ્રહ્મસ્વરૂપને અનુભવી શકે.
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર “સ્યાદ્વાદજ્ઞાનની અનેક જ્ઞાનાદિ દષ્ટિએથી મધ્યસ્થ બને. જે અશુદ્ધ રાગ અને દ્વેષમાં પડતો નથી તે મધ્યસ્થ છે. એવે મધ્યસ્થ ભાવનાવાળે સર્વસત્યરૂપ મને પ્રાપ્ત કરે છે. મધ્યસ્થ દષ્ટિવાળે કર્મની અને જ્ઞાનયોગી બને છે અને સર્વ પ્રકારનું બળ પ્રાપ્ત કરી મારો ભક્ત જૈન બને છે.” ૪, કરુણા ભાવના:
પિતાના કરતાં ઉત્તમ, ગુણી, ભક્ત, જ્ઞાનીઓ પર પ્રેમ-- ભક્તિ અને પૂજ્ય ભાવના તેમ જ સામાન્ય અજ્ઞાની જી પર કરુણા. ધારણ કરવી. કરુણા વિનાના મનુષ્ય મારી કૃપા મેળવવા શક્તિમાન. થતા નથી. હૃદયની કઠોરતાને નાશ કરવા માટે કરુણા સમાન કે. સમર્થ નથી.
“દુઃખી, ગરીબ, અજ્ઞાન જીવે પર કરુણાભાવ ધારણ કરે; એટલું જ નહીં, પરંતુ તેઓનાં દુઃખો, રેગે વગેરેને નાશ કરવા અનેક પ્રકારને મનવાણુ-કાયાથી પુરુષાર્થ કરે. કરુણાથી હૃદય કુમળું રહે છે. કેઈપણ મનુષ્ય કરુણું 'વિના મહાત્મા બની શકતું નથી. દયા વિના કઈ ધર્મની ઉત્પત્તિ થતી નથી. દયાથી સર્વ સત્યધર્મોની ઉત્પત્તિ થાય છે. કરુણા વિના ગુણસ્થાનકમાં પ્રવેશ થતો નથી. દેવી, દુઃખી, હીન જી પર કરુણા કરે અને તેઓને આત્મવત્ ચાહે. ગરીબ, અનાથ, દીન, કંગાલ મનુષ્યના, પશુઓના અને પંખીઓ વગેરેના બેલી બનો. ગરીબોની હાય ન લે. કેઈપણ ગરીબની આંતરડીને ન ભ.
સર્વ જીવોના ભલા માટે તમારું તન, મન, ધન છે. ગરીબેના પિકારો સાંભળી તેની વહારે ચઢે. ગુલામ બનેલા મનુષ્યને સ્વતંત્ર બનાવો. કોઈપણ મનુષ્ય મદદ માગે તે આપ. મારું ભજન કરનારાએ તેઓ જ જાણવા કે જે ગરીબની વહારે ચઢે છે. પશુઓને, પંખીઓને મારતાં બચાવે. જેમાં તમે જીવ પૂરી શકતા નથી તેઓને તમે મારતાં પાછા હઠે. તમારે શું
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર ભાવનાનું સ્વરૂપ
૧૯૩ અધિકાર છે કે તમે ગરીબેને દુઃખ આપી શકે? જો તમે ખરા અન્તઃકરણથી મારી મહેરબાની ઈચ્છતા હો, તે પ્રથમ તમારી મહેરબાની મેળવવા જેઓ લાયક હોય તેઓ પર કરુણું કરી તેઓનું કલ્યાણ કરે.
તમે જે બીજાને આપે તે મારી પાસેથી સેંકડે, હજાર, લાખ, કરડ ગણું પ્રાપ્ત કરવા સમર્થ થઈ શકે તેમ છે. મારા ભક્તો! તમે દેશ, કેમ, સમાજ, સંઘ, ધર્મનાં કર્મો કરવામાં ક્રોધ માન, માયા અને લોભથી દયાહીન બનતા નહીં. તમે કરુણાળુ બને. તમે સર્વશક્તિઓ, કે જે આન્તર-બાહ્ય મન્ત્ર-તંત્રયુક્ત છે, તેનાથી સમ્પન્ન બને, જેથી અન્ય પ્રજાઓની કરુણ પર જીવવાની દશા ન આવે–એમ કલિયુગમાં પણ મારા ભક્તોએ વિશેષતઃ લક્ષ દેવું.
“મારી દયા યાચવાને પણ વખત ન આવે તે માટે આત્માશ્રયી બને અને અશક્તોને શક્તિ આપે. કરુણાભાવના ભાવતાં એટલા બધા અતિહદ બહાર કરુણવન્ત ન બને કે જેથી અન્ય પાસે તમારે કરુણું માગવાનો વખત આવે. કરુણ માટે અન્ય પર કરુણા ન કરો, પણ પરમાર્થ બુદ્ધિથી કરુણ કરે. તમારી આન્તર-બાહ્ય સર્વ શક્તિઓને નાશ થાય એવી કરુણાભાવન - વાળા ન બને.
અન્યની શક્તિઓ ખીલે અને તમે રાજ્યાદિ સર્વ શક્તિએથી વંશપરંપરાએ સ્થિર રહે, એવી રીતે કરુણા કરો. પ્રજાસંઘ! તમારા સર્વ વર્ગોને એકસરખી રીતે વિદ્યા, લક્ષ્મી, ભજનપાન આદિ મળે તેવી રીતે જનાઓને ઘડી વ્યવસ્થાપૂર્વક કરુણા કરે. પ્રજાનાં સર્વ અંગેને એકસરખે સર્વ બાબતોને લાભ મળે એવી રીતે શક્તિમત્તાએ કરુણભાવ ધારે. કરુણા
૧૩
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
અધ્યાત્મ મહાવીર વિકે અન્યનું શ્રેય જ કરે. ગરીબ, ગુલામ, પરાશ પ્રજાઓના ઉદ્ધાર માટે આપદ્ધર્મને સ્વીકાર કરી, ધર્મયુદ્ધ કરી પ્રજાઓને અને મનુબેને દુખમાંથી છોડાવવા તે ધર્યું અને ન્યાગ કરુણા છે. તમે ધર્મો અને ન્યાશ્ય કરુણા કરે.
“મારા ભતો!, મારા ઉપદેશમાં પૂર્ણ શ્રદ્ધા રાખી વર્તો. પ્રજાસંઘ! તમારી ઉન્નતિ માટે એ ચાર ભાવનાઓ ભાવો અને તે પ્રમાણે વર્તે.”
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧. વિશ્વરૂપ દર્શન
ભારતીય પ્રજા અને નૃપતિસશે કહ્યું: “પ્રત્યે મહાવીર ભગવન! આપના સદુપદેશ પ્રમાણે અમે વતીશું. અમે આપનાં વચનામૃતને હૃદયમાં ધારણ કરીએ છીએ.
આપ પરમેશ્વર છે. આપની શ્રદ્ધા ધારીએ છીએ. અમારા દિલમાં આપ એક છે અને પર્યાચે અનેકરૂપ છે. આત્મા તે જ કર્મ–ઉપાધિના વિચગે પરમાત્મા છે, એવો આપનો બોધ સત્ય છે. આપ અનેક ચમત્કારના સાગર છે, તે કૃપા કરીને અમારી પૂર્ણ શ્રદ્ધા થાય તે ચમત્કાર દર્શાવે.'
પ્રભુ મહાવીરે કહ્યું: “ભારતીય પ્રજા–નૃપતિસંઘ સ્વસ્થ થાઓ. મારું નામસ્મરણ કરીને એક વખતે આંખ મીંચી દે. જુઓ, તમારા હૃદયમાં ગભરાઓ નહીં. હાલે નહીં, બેલે નહીં. મારું અનત બ્રહ્માંડના બ્રહ્માંડરૂપ અને અનંત વિશ્વરૂપ દર્શન કરે. અનંત શક્તિને ધ્યાલ કરે.”
પ્રજા–પતિસંઘે કહ્યું “જય જય અનંત વિશ્વનાથ દેવા આપને નમસ્કાર છે. આપની અનંત શક્તિની લીલાને નમસ્કાર હા, આપ અનંત કેટરૂપ છે. આપ સર્વત્ર રહ્યા છે. આપના શરીરમાં ચૌદ રાજલક દેખાય છે. આપની નાભિની નીચે સાત રાજલોક અને ઉપર સાત રાજલોક રહેલા દેખાય છે. આપની નાભિની નીચે સાત પાતાલો આવેલાં છે. તેમાં ઉપર ભુવનપતિ અને વ્યંતર દેવ રહે છે અને નીચે નારકીઓ રહે છે. આપની નાભિમાં અસંખ્યાત દ્વીપે, અસંખ્યાત સમુદ્રો દેખાય છે.
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
નાભિસ્થળમાં આવેલા તિર્યગલોકના મધ્યભાગમાં અઢી દ્વીપ છે. તેની મધ્યમાં જંબુદ્વીપ, પછી ઘાતકીખંડ અને પછી પુષ્પરાવર્ત જણાય છે. નાભિદયમાં રહેલા તિર્યગલોકમાં છ ઉત્સર્પિણીના અને છ અવસર્પિણીના આરા દેખાય છે. પંદરા કર્મભૂમિના અને પંદર, અકર્મભૂમિના તથા છપન અંતદ્વીપનાં મનુષ્યક્ષેત્રો દેખાય છે. પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહમાં અસંખ્યાત મનુષ્ય અને પશુપંખીઓ દેખાય છે.
“પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી વગેરે જિનેશ્વર પરમાત્માએ દેખાય છે. તિર્યગલોકમાં રહેલા દેવતાઓ આપની સ્તુતિ અને ધ્યાન કરતા દેખાય છે.
“અઢી દ્વિીપના મનુષ્યો “વીર વીર મહાવીર’ એવા આપના નામનો જાપ કરતા દેખાય છે. નાભિની ઉપર હૃદયસ્થાનમાં સૌધર્મ દેવલોક વગેરે ઉપરાઉપર આવેલાં બાર દેવલોકનાં વિમાન ગળાના નીચલા ભાગ સુધી દેખાય છે. સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મદેવલોક, લાંતક, શુક્ર, સહસ્ત્રાર, આનત દેવલોક, પ્રાણુત દેવલોક, આરણ દેવલોક અને અચુત એ બાર દેવલોકનાં વિમાન છે. તેમાં દેવ, દેવીઓ અને ઈન્દ્રો સુખમાં વિચરતાં દેખાય છે. વિમાનની શેભાને પાર આવે તેમ જણાતું. નથી.
“તિર્યગલોકમાં રહેલા તપવ્રતધારી આત્માઓ દેવલોકમાં પ્રયાણ કરી જતા દેખાય છે. તે ઉપર ગળાના ભાગમાં ઉત્તરોત્તર વધતાં સુદર્શન, સુપ્રતિષ્ઠ, મનોરમ, સર્વતોભદ્ર, વિશાલ, સૌમ્ય, સૌમનસ, પ્રીતિકર અને આદિત્ય એ નવ વેયકનાં વિમાન દેખાય છે. અને તે ઉપર કપાસના ભાગમાં વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંચ વિમાનો આવેલાં છે. તેમાં કપાલના મધ્યભાગમાં સર્વાર્થસિદ્ધ વિમાન દેખાય છે. તેમાં એકાવતારી દે વિરાજમાન થયેલા દેખાય છે. તેઓની શેભાને, તેજને અને સુખનો પાર નથી.
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વરૂપ દર્શન
૧૯૭
“નાભિની નીચે સાત નરક પૃથ્વીઓ આવી છે. એકની નીચે એક એમ એકેક રાજમાનવાળી પૃથ્વીઓ દેખાય છે. આપના મસ્તક, સ્થાને સિદ્ધશિલા પિસ્તાળીસ લાખ જન પ્રમાણ વાળી દેખાય છે. તેમાં પાંચ પ્રકારના દેહથી રહિત, અનંત કેવળજ્ઞાન અને અનંત આનંદમય સિદ્ધ પરમાત્માઓ સ્વસ્વરૂપે સ્થિર થયેલા દેખાય છે.
“અહોહો ! આપના વિશ્વરૂપમાં વિશ્વવતી સર્વ પ્રદાર્થો દેખાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશ અને કાલ આપની અંદર રહેલા છે. પાંચ દ્રવ્ય આપની જ્ઞાનાજ્ઞા પ્રમાણે ઉત્પાદ-વ્યયરૂપે પરિણમતા દેખાય છે. નવ ત કે સાત તો આપની અંદર અનાદિઅનંતકાળરૂપ દેખાય છે આપને વિશ્વરૂપની બહાર કંઈપણ દેખાતું નથી. આપની જ્ઞાનતને પાર દેખાતું નથી. અંદર અને બહાર આપના રૂપ વિના અન્ય કશું દેખાતું નથી.
આપના આધારચક્રમાં રહેલા દેવે આપના વીર નામની સ્તુતિઓ ગાઈ રહ્યા છે. આધારચક્રમાં રહેલા ગણધર દેવતાઓ આપની આજ્ઞા પ્રમાણે વર્તી રહ્યા છે અને આપના નામવેદને જાપ કરતા જણાય છે. સ્વાધિષ્ઠાનચક્રમાં રહેલા જ્ઞાનદેવ અને દેવીઓ, રેહિણી પ્રમુખ સોળ દેવીઓ અને ચાર મહાદેવીએ તથા બાવન વીર વગેરે અસંખ્ય દેવે આપના તેજથી પ્રકાશી રહ્યાં છે. નાભિસ્થળમાં અસંખ્ય દેવ અને દેવીઓ “વીર મહાવીર એ પ્રમાણે આપના નામનો જાપ જપી રહ્યાં છે અને આપનું ધ્યાન ધરી રહેલાં દેખાય છે.
લક્ષ્મી, સરસ્વતી વગેરે અનેક દેવીઓ અને અસંખ્ય દેવે આપના સત્ય નામરૂપ વેદની સ્તુતિ ગાઈ રહેલાં છે. અનંત ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ અનેક વેદો, કૃતજ્ઞાનરૂ૫ વેદે, આગામે, વર્તમાનના વેદે, નિગમે, પવિત્ર શાસ્ત્રો આપની સ્તુતિ કરતાં
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
છૂટા
દેખાય છે.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સત્ત્વગુણુસમૂહના વિરાટરૂપ વિષ્ણુ અનેક પ્રકારે આપની સ્તુતિ કરી રહ્યા છે અને આપના ધ્યાનમાં લયલીન ખન્યા છે. રજોગુણ પ્રકૃતિસમૂહના વિરાટ ચેતનરૂપ બ્રહ્મા આપના વિશ્વરૂપના એક અંશરૂપ જણાય છે અને તે આપની આજ્ઞા પ્રમાણે આપનુ' ધ્યાન ધરે છે. તે આપની શક્તિના અંશને ગ્રહણ કરી શરીરરૂપ જડસૃષ્ટિને ઉત્પન્ન કરે છે. આપની આજ્ઞા પ્રમાણે રજોગુણવૃત્તિઓના સમૂહુરૂપ અનેક બ્રહ્માએ તથા અનેક સત્ત્વગુણુ વૃત્તિઓના સમૂહ અને અનેક આત્મરૂપ વિષ્ણુએ આપનુ ધ્યાન ધરે છે એમ સ્પષ્ટ દેખાય છે. તમેગુણવૃત્તિઓના વિરાટ રૂપધારી અનેક રુદ્રો, મહાદેવા આપ પરમાત્માને અહર્નિશ સ્તવે છે અને આપનું ધ્યાન ધરે છે.
6
અગામ મહાવીર
૮ આય દેશીય અને અનાર્ય દેશીય મહાત્માએ આપ પરમાત્માનું ધ્યાન ધરતા જણાય છે. ચેાસઠ ઇન્દ્રો અને ઇન્દ્રાણીએ સ્તુતિભક્તિ કરતાં જણાય છે. રામચંદ્ર વગેરે ઐશ્વ શાલી મહાપુરુષા આપના તેજમાં તેજરૂપ મળેલા જણાય છે. શ્રી નેમિનાથ પ્રભુના ભક્ત શ્રી કૃષ્ણહરિ આપના ધ્યાનમાં અને આપની આજ્ઞામાં આરૂઢ થયેલા જણાય છે. અખિકા, લક્ષ્મી, કાલી, મહાકાલી વગેરે દેવીએ આપનું ભજન કરતી જણાય છે.
સનકાદિક ઋષિચે આપનું ધ્યાન ધરી સમાધિમાં આરૂઢ થયેલા દેખાય છે. વ્યાસ, અંગિરા, ક`મ, વિશ્વામિત્ર, વસિષ્ઠે વગેરે ઋષિએ આપના નામનુ ભજન કરે છે અને આપ પરપ્રા પરમાત્માના ધ્યાનમાં મસ્ત થયેલા દેખાય છે. ચહેાવા વગેરે ભવનપતિ દેવે આપની આાજ્ઞા પામીને, મિથ્યાત્વના ત્યાગ કરી આપનું ભજન-મનન-સ્મરણ કરતાં ખેઠેલા દેખાય છે. અનેક યુદ્ધો પરબ્રહ્મ અને સજીવસમૂહપ આપના સત્ત્વરૂપનું ધ્યાન ધરીને એઠેલા દેખાય છે.
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધરૂપ દર્શન
સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારામાં રહેલા દેવે આપ પરબ્રહ્મ પરમેશ્વર વીરનું ભજન કરતા દેખાય છે. નાભિસ્થાનમાં રહેલા મૃત્યુલોકની લંબાઈપહોળાઈનો પાર નથી. તે અસંખ્યાત જન પ્રમાણુ લાંબો પહેળે દેખાય છે. અસંખ્ય ભૂગલકના (વિશ્વના) જો આપનું “વીર વીર વર્ધમાન” એવું શાશ્વત નામ જપતા દેખાય છે. અહો ! આપને મહિમા અપાર છે!
ચકવતીએ, વાસુદે, બળદેવે, રામ વગેરે આપના વીર વીર” નામના જાપથી અનેક પ્રકારના ઐશ્વર્યના ભાગે ભેગવતા દેખાય છે. મૃત્યુલેકમાં જે દેવદેવીઓને મનુએ. ભૂતકાળમાં ભજી હતી, વર્તમાનમાં ભજે છે અને ભવિષ્યમાં ભજશે, તે સર્વે આપનું “વીર વીર પરબ્રહ્મ” નામ જગ્યા કરે છે અને જ પશે. તે વડે તેઓ સુખી થયાં છે અને થશે એમ દેખાય છે.
હૃદયચક્રમાં રહેલ અનેક દેવો અને દેવીઓ આપનું ભજન, સ્મરણ કરે છે અને વિશ્વના જીવોને ધર્મ કરવામાં સહાય કરે છે. તેઓ અધમઓને શાસન કરે છે. ચાર લોકપાલ અને નવ ગ્રહો આપની આજ્ઞા પ્રમાણે અનાદિકાળથી સ્વસ્વ કર્તવ્યને કર્યા કરે છે અને કરશે, એમ સ્પષ્ટ જણાય છે. દશ દિપાલે, કે જે ભૂતકાલમાં અસંખ્ય થયા છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે, તે આપની સત્તાના તાબે રહી “વીર વીર” એવું ભજનસ્મરણ કર્યા કરે છે અને કરશે, એમ સ્પષ્ટ દેખાય છે.
કઠચકમાં આવેલાં અનેક સુરમ્ય અને સૌમનસ્ય સ્થળામાં રહી અનેક દે અને દેવીઓ “વીર વીર” એવા. આપના નામનાં ગીત ગાય છે.
“ઈડા, પિંગલા, સુષષ્ણુ નાડીઓમાં રહેલાં દેવે અને દેવીઓ સુવૃત્તિઓરૂપ શુદ્ધાત્મ પરબ્રહ્મ સત્તારૂપ આપ વીર પ્રભુના ચિદાનંદસ્વરૂપ તરફ વળે છે. જેમ નદીએ સાગરમાં ભળે છે અને ત્યાં જઈ નામરૂપ બદલી તેમાં સમાય છે, તેમ
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૦
સર્વ વિચારે અને વૃત્તિએ આપ
સમાઈ જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
પરમાત્માના તેજ-સાગરમાં
‘વિશુદ્ધિચક્રના દેવ અને દેવીએ ત્રિપુટિ વિમાન પાસે ભેગા થઈ આપના ધ્યાનમાં મસ્ત બનેલા દેખાય છે.
'
અનાહત બ્રહ્મરન્ધચક્રના સ્થાનમાં રહેલા દેવા અને દેવીએ ઠેઠ નજીકથી આપ વીર પ્રભુના જન્મ્યાતિરૂપના અનુભવ કરે છે અને આપના નિર ંજન-નિરાકાર યેાતિરૂપમાં લીન થયેલા જણાય છે.
‘ વંકનાલમાં શુદ્ધોપચેગની દૃષ્ટિએ આપને દેખનારા મહાત્માએ ક્ષણમાં આપના નૂર સાથે પેાતાના નૂરથી ભળી જતા દેખાય છે. અહા! આપના સાકાર રૂપની બહાર કંઈપણ દેખાતુ નથી. આપના વિશ્વરૂપની ઊંચાઈના, નીચાઈ નેા તથા પહેાળાઈ
ના અંત નથી. આપની વિશ્વરૂપની ઊંચાઈ, નીચાઈ, પહેાળાઇ અનત અપાર છે. અહેા ! આપ પ્રભુ વીરને સ જીવે અનહદમાં જાપ જપ્યા કરે છે. આપના વીર નામના જાપ વિના કેાઈ જીવ શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ પામતા નથી. અહા ! નાભિસ્થાનમાં રહેલા મૃત્યુલેકમાં અનેક વર્ષો, ક્ષેત્રો, દેશેા, ખડા દ્વીપા, પતા, સાગર। અને ગંગા, સિંધુ, સ્વણુ વાલુકા, ઇરાવતી વગેરે નદીઓ છે. તે સ્થાનમાં વસતા મહાત્માએ આપનું ‘વીર મહાવીર ’ નામ જગ્યા કરે છે.
:
આ અવસર્પિણી કાળમાં મનુષ્યેાની પાંચ વર્ણની જાતિએ થઈ. તે સર્વે વીર નામથી પરમાત્માને પામતા દેખાય છે. આપનુ અનાઢિ–અન ત વિશ્વરૂપ છે. આપનાં અસખ્ય નામેમાં વીર, મહાવીર, વર્ધમાન, પરબ્રહ્મ, પરમાત્મા એ નામ મુખ્ય છે.
‘સ જીવેાના સમૂહરૂપની સત્તાએ આપ સત્તા સરૂપે એક છે, પર’તુ આત્મવ્યક્તિએની અપેક્ષાએ તેમ જ આત્માઓના
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વરૂપ દર્શન
૨૦૧ ગુણે અને પર્યાની અપેક્ષાએ તથા આત્માઓના જ્ઞાનમાં યપરિણામે પરિણમેલા જડ-ચેતન પર્યા, જે અસ્તિ-નાસ્તિરૂપ અર્થાત્ સત્ અને અસત્ રૂપ પર્યાની અપેક્ષાએ અનેકરૂપ દેખાઓ છે, જણાવ્યું છે, અનુભવાઓ છે.
અહો ! આપની આવી સત્તા-વ્યક્તિરૂપ, દ્રવ્ય-પર્યાયરૂપ, ય-પર્યાય તથા જ્ઞાન-પર્યાયરૂપ લીલાને કોઈ પાર પામી શકે તેમ નથી. અહ! આપની અનંત શક્તિઓ, અનંત દષ્ટિઓનું અનેક નોની અપેક્ષાએ અવલોકન કરનારી કૃતિઓ પણ “નેતિ નેતિ’ કહી પાછી ફરે છે. એવા આપના નિરાકાર સ્વરૂપને કઈ પાર પામી શકે તેમ નથી.
આપના વિશ્વરૂપમાં પુગલાસ્તિકાય અર્થાત્ જડ દ્રવ્ય, કે જે આપના જ્ઞાનમાં પરિણામે પરિણમીને જ્ઞાનના અસત્ય પર્યાયને ભજે છે, તે પૃથ્વી, જલ, વાયુ, અગ્નિરૂપે પરિણમીને અનેક કાર્યો કરતું પ્રકૃતિસ્થલતાને પામેલું દેખાય છે. - “હે વિશ્વપ્રભો! આપના જ્ઞાનમાં કથંચિત્ અભેદપર્યાય અને રેય પરિણામે પરિણમતું આકાશ સર્વત્ર વ્યાપી રહેલું દેખાય છે. તે આપમાં નાસ્તિપર્યાયરૂપે પરિણમે છે. આપના જ્ઞાનમાં તે ઉત્પાદ–વ્યય-ધ્રુવતાના પરિણામને પામે છે. આપમાં સર્વ વિશ્વ ખરેખર અસ્તિ-નાસ્તિ પર્યાના પરિણામે સમાય છે, માટે આપના સમાન કેઈ સમર્થ દેખાતું નથી.
“હે ભગવન! સર્વ અસ્તિ-નાસ્તિ પર્યાના આપ આધારરૂપ હોવાથી આપ વિશ્વરૂપ છે અને વિશ્વ આરૂપ છે. માટે જે - ભક્ત અને જ્ઞાનીઓ આપને વિશ્વરૂપ દેખે છે, વિશ્વને આપરૂપ દેખે છે અને આપને તથા વિશ્વને પિતાના આત્મારૂપ દેખે છે તેઓ આપરૂપ છે, તેમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી.
“હે ભગવન્! વિશ્વમાં પ્રગટેલાં અને હાલ જે દર્શને વિદ્યમાન છે તથા પાંચસો ત્રેસઠ મતની દષ્ટિએ આપના શ્રુતજ્ઞાનમાં
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર
અધ્યાસ મહાવીર
પરસ્પર નચેની અષક્ષાએ સમાઈ જતી દેખાય છે. સવ મતેના ઉત્પાદક મહાત્માએ આપનામાં સરષ્ટિએ, ના, પાં સમાયલા દેખીને આપના નામને આશ્રય લઈ, જન્માન્તરમાં આપના ભક્તો અનેલા દેખાય છે. તે સાપેક્ષ જ્ઞાનસાગરરૂપ આપ પરમાત્માનું ધ્યાન ધરે છે.
- હું પ્રા ! આપના વિશ્વરૂપના નાભિસ્થળમાં પાંચ ભાષ અને ચતુર્દશ ગુણસ્થાના, ગૃહસ્થધમ, ત્યાગધર્મ, દ્વાદશાંગી, ચૌદ પૂર્વ વગેરે દેખાય છે.
હું પ્રભા ! આપ સ્વ-સ્વભાવના કર્તા છે અને પર-સ્વભાવન હર્તો છે. હે પ્રત્યેા ! કર્મીના સર્વાં ભેદવુ, પ્રકૃતિનુ, આપના પરબ્રહ્મ સાથે મિલન થયેલું જણાય છે. આપ સ્વયં કમના કર્તા બ, ભાક્તા છે અને કર્મોના હર્યાં છે.
આપના આત્મામાં ષટ્કારકે છે. આપ કર્તરૂપ, ક રૂપ, અધિકરણરૂપ, સંપ્રદાનરૂપ, અપાદાનરૂપ અને આધાર રૂપ-એ ષટ્કારકરૂપ છે, એમ આપ સાક્ષાત્ અનુભવાએ છે, એવું આપનુ સ્વરૂપ દેખાય છે.
હું પ્રભે ! આપના વિશ્વસ્વરૂપના નાભિસ્થળના મૃત્યુલેાકમાંથી સ્વની અને મેાક્ષની શ્રેણિ નીકળે છે. હે પ્રભુ! ! અનંત ચૈતન્ય વિશિષ્ટ શરીરબ્રહ્માંડાનેા આપના વિશ્વરૂપમાં ઉત્પાદ અને વ્યય થાય છે. સર્વ જીવા આપના વિશ્વરૂપમાં, ચેારાસી લાખ ચેનિમાં અનેક અવતાર લેતા અને બદલતા જણાય છે. સ જીવાના હૃદયમાં—સવ જીવેામાં સત્તારૂપ વીરને વાસ છે અને તેથી. સત્તાએ સર્વ જીવે વીર દેખાય છે. તેઓ ‘વીર વીર' એવા જાય. જંપીને આપની ઉપાસના કરતા દેખાય છે.
‘હે ભગવન્ ! અનેક મતવાદીએ પેાતાના અનેક ઉપાસ્ય દેવાને આપની ઉપાસના કરતાં દેખી સ્વયમેવ આપના નામનુ ગાન કરતા દેખાય છે.
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વરૂપ દર્શન
૨૭૪ આપના વિશ્વરૂપમાં અનેક નાડીએરૂપ નદીઓ અને ઉધરસ્થ સ્થાનમાં અનેક સાગરે દેખાય છે. પૃથ્વી, પાણી, અનિ અને વાયુના અધિષ્ઠાયક દેવ આપની આજ્ઞા પ્રમાણે વિશ્વની વ્યવસ્થા અને તેના રક્ષણમાં પ્રવૃત્તિ કરે છે. વિશ્વરૂપમાં પ્રાણલિખિત દેવ અને દેવીઓ આપનું વીરનામ ભજે છે.
નરનારાયણ, વિશ્વામિત્ર, બૃહસ્પતિ વગેરે આપના વીર નામના શ્વાસોચ્છવાસે જાપ જપ્યા કરે છે. ચિત્રગુપ્તરૂપ મન આપની પાસે રહી, આપની આજ્ઞા પ્રમાણે સર્વાત્માઓનાં કર્મોના સંસ્કારને પોતાનામાં ધારણ કરે છે અને તે પ્રમાણે અવતારે લેવામાં નિમિત્તરૂપે પરિણમે છે.
હે ભગવન! આપ સર્વ વિશ્વાત્મસત્તારૂપ–સર્વત્ર વ્યાપક દેખાઓ છે. આપ અમારા ત્રાતા, શરણુદાતા છે. આપનાં અસંખ્ય પદે, અસંખ્ય નયને, અસંખ્ય કર્ણો, અસંખ્ય–અનંત હૃદ અને અનંત બુદ્ધિઓ છે. આપનું વિરાટ સ્વરૂપ દેખી અમે આપની સ્તુતિ કરીએ છીએ. અમને આપની અનંત શક્તિઓને પૂર્ણ નિશ્ચય થયો છે. હવે આપની શક્તિઓની માયા સંકેલ. કૃપા કરી મૂળરૂપે દેખાઓ.”
મહાવીર પ્રભુએ કહ્યુંઃ “નૃપતિસંઘ ! પ્રજાસંઘ ! તમને વિશ્વરૂપનાં દર્શન કરાવ્યાં. તે તે ગની એક કલાની અંશરૂપ લીલા છે. ગીઓ વિશ્વદર્શન કરાવે છે તેમાં કંઈ આશ્ચર્ય નથી. હું આવી અનંત ગલીલાઓને દેખાડવા સમર્થ છું. અનંત પ્રકારનાં અનંત વિશ્વરૂપ તમને ક્ષણમાં દેખાડવા સમર્થ છું. હું જડ પરમાણુઓને સંકલ્પમાત્રમાં અનેક આકારમાં પરિણમાવવા સમર્થ છું. હું અનંત જડ પદાર્થરૂપ દશ્ય સૃષ્ટિને અનેકરૂપે કર્તા છું, જોક્તા છું અને હર્તા છું.
“મારા પરબ્રા પરમાત્માની સાથે મને યોગને સંબંધ છે ત્યાં સુધી મનગના સંબંધે શરીર, મન, વાણી, કર્યાદિ
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
અધ્યાત્મ મહાવીર
પુદ્ગલ સૃષ્ટિને અર્થાત્ પ્રકૃતિ-જગતને કર્તા, ભક્તા, હર્તા હું છું. રજોગુણ, તમોગુમ અને સર્વગુણ એવી કર્મપ્રકૃતિ સંબંધી તો અને મનનો તેમ જ જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મને સર્વથા વિગ થતાં શરીરાદિ સૃષ્ટિને હું કર્તા, હર્તા, ભોક્તા નથી. તેમ છતાં મારા જ્ઞાનમાં સર્વ વિશ્વને યાકાર પરિણતિરૂપે ઉત્પાદ-વ્યય થયા કરે છે અને શેયરૂપે તેની યુવતા રહ્યા કરે છે. મારા જ્ઞાનમાં અનંત જડ-ચેતન સેવિશ્વ છે. તે સમયે સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાને પામ્યા કરે છે.
“નૃપતિ–પ્રજાસંઘ ! હું સત્તાદષ્ટિએ સર્વત્ર વિશ્વમાં સર્વ જીવોના ઘટઘટ વ્યાપક છું. તેથી જે જે જ હૃદયમાં “વીર વીર મહાવીર નામનો જાપ જપે છે તેઓને સાકાર વીરરૂપનું અને જે કેવલ શુદ્ધાત્મવીરને જાપ-ધ્યાન ધરે છે તેઓને નિરાકાર આત્મરૂપ વીરનું દર્શન થાય છે. તેઓ સ્વાત્માને જ વીરરૂપે વ્યક્ત કરે છે.
મારા પર પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે અને ભક્તિયેગથી સાધ્ય, ઉપાસનાગથી પ્રાપ્ય તથા હઠ-લયાગથી પ્રાપ્તવ્યરૂપ મને જાણે. તે જ રીતે સહજ રાજગ તથા કર્મચંગથી પ્રાયરૂપ એવા મને જાણે. અસંખ્ય ગેથી શુદ્ધાત્મવીર હું સર્વ ગીએને, ભક્તોને અને જ્ઞાનીઓને પ્રાપ્ત થાઉં છું.
મારી પ્રાપ્તિ માટે ભક્ત બનનારાઓએ મારા પર પૂર્ણ પ્રેમ ધારણ કરે જઈએ. પ્રેમ સિદ્ધ થયા બાદ વૈરાગ્યની સિદ્ધિ થાય છે અને વૈરાગ્ય સિદ્ધ થયા પછી શુદ્ધ પ્રેમને પ્રકાશ થાય છે. ત્યારબાદ વ્રતાદિકની સિદ્ધિ થાય છે. પશ્ચાત્ શાસ્ત્રજ્ઞાન, શ્રુતજ્ઞાનની સિદ્ધિ થાય છે. ત્યાર પછી : શુદ્ધ પ્રેમરૂપ ભક્તિ, સેવાગ અને કર્મચાગની સિદ્ધિ થાય છે. પશ્ચાત્ અનુભવજ્ઞાન, ધ્યાન-સમાધિ અને અનંત કેવળજ્ઞાનરૂપ અનંત તિને પ્રકાશ થાય છે. અનંતજ્ઞાનાત્મક શુદ્ધવીરરૂપ પોતે પોતાને પ્રગટ કર્યા
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વરૂપ દર્શન
૨૦૫ પછી જન્મ–જરા-મરણના ચોરાસી લાખ એનિના ફેરા રહેતા નથી
જે મને જાણે છે તે સકલ વિશ્વને જાણે છે. જે શુદ્ધાત્મવીરરૂપ મને જાણતા નથી તે સર્વ વિશ્વને જાણતા નથી. જે આત્મરૂપ વીરનો પૂજક નથી તે અજ્ઞાની છે. મને જાણું--અનુભવીને અસંખ્ય યોગ વડે મને પ્રાપ્ત કરે.
“શુદ્ધાત્મવીરરૂપ મારી પ્રાપ્તિ માટે સર્વ પ્રકારને પુરુષાર્થ સે. મારી લગની જેને લાગે છે તેની મસ્તીમાં સર્વદા મારું વ્યાપકત્વ છે એમ જાણે. શરીર, મન, વાણી વગેરેને આત્મા ધારણ કરે છે અને મૂકે છે. મારા ભક્તો ઉત્તમ દિવ્ય અવતારે. ધારે છે અને મૂકે છે, પણ તેઓ શરીરના ત્યાગમાં અગર ગ્રહણમાં મેહ પામતા નથી; તેઓ તો આત્મવીરરૂપે પિતાને દેખ્યા કરે છે. તેથી તેઓ ત્રણે કાળમાં નાશ પામતા નથી. તેઓ સ્વાધિકાર સર્વ કર્તવ્યકર્મો કરે છે. તે શરીરસૃષ્ટિના જે કર્તા-ભોક્તા હોય છે તે પણ બાહ્ય વ્યવહારથી જાણવા, આંતરદષ્ટિએ તે તેઓ સર્વે જડ-શરીરાદિના કર્તાદિ વ્યવહારમાં નિર્લેપ રહે છે અને આત્મવીરરૂપના ભોક્તા બને છે.”
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨. સમ્યકત્વ સંસ્કાર
નૃપતિ-પ્રજાસ`ઘે ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું : ‘સર્વ વિશ્વત્રાતા વીર ભગવન્ ! આપને અમે વંદીએ છીએ, નમીએ છીએ અને આપ પ્રભુનુ` શરણુ અંગીકાર કરીએ છીએ. પ્રભુ! અમે આપની શ્રદ્ધા કરી છે. આપ અમારા આત્મવીરરૂપ જીવન છે. વિશ્વનુ જીવન આપ છે. આપના ભક્તો અમે બન્યા છીએ. પરંતુ વ્યવહારથી કલિયુગમાં આપના શરીરના અભાવે આપના જે ભક્તો મનશે તે કેવા સંસ્કારથી આપના ભક્ત ગણાશે, તે કૃપા કરીને જણાવશે.’
શ્રી મહાવીર પ્રભુએ કહ્યું : ‘સર્વાંગ પરમાત્મપદ પામ્યા બાદ ત્રીસ વર્ષોં પન્ત મારુ શરીર રહેશે. પશ્ચાત્ શરીરને, પ્રાણના અને અઘાતિકના ત્યાગ થશે. સવજ્ઞ, તીથંકર થઈ સમવસરણમાં બેઠા બાદ સાધુ-સાધ્વી—શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ અને શ્રુતજ્ઞાનની સ્થાપના કરવામાં આવશે.
‘પંચમ આરામાં—કલિયુગમાં મારા ભક્ત બનવાની ઈચ્છાવાળા મનુષ્યેાએ સદ્ગુરુ પાસે સમ્યકત્વને સંસ્કાર ગ્રહણ કરવા.
‘ત્યાગી ગુરુ અને ગૃહસ્થ ગુરુએ સર્વ નદીએના કાંઠે, પવિત્ર સ્થળેામાં, તી’સ્થળામાં, જિનમ ંદિરામાં, મારા ભક્ત દેવે અને યક્ષ દેવીએનાં મદિરામાં, પવિત્ર પતાનાં સ્થાનામાં, પવિત્ર ઉત્તમ વૃક્ષેાની નીચે, દરિયાકાંઠે, ગુરુકુલોના સ્થાનામાં, સરાવરવાવ કાં હૈ, કલ્યાણુક સ્થાનેામાં, ગામની બહાર શુભ સ્થળેામાં, શેલડી વગેરેનાં ક્ષેત્રામાં, વડ–પી પળા–આંખા વગેરે વૃક્ષોની નીચે, મનુષ્ચાને
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ્ય સરકાર
૨૦૭
સમ્યકત્વને સંસ્કાર કરી, જિનેપવીત પહેરાવી અથવા બીજી કઈ શાહ્ય પવિત્ર વસ્તુનું ચિહ્ન કરાવી, મારા નામને મંત્ર જાપ કરી, સમ્યકત્વને પાઠ ભણવે.
જે જે જમાનામાં જે જે ભાષા જીવતી હોય અને સમ્યકત્વસંસ્કાર જેના પર કરવાનું હોય તેઓ જે ભાષાને સમજતા હોય તે ભાષામાં મનુષ્ય પર સમ્યકત્વસંસ્કાર કરે. ત્યાગી અને ગૃહસ્થ ગુરુએ સમ્યકત્વને મંત્ર મનુષ્યોને સમજાવો. દેવ, ગુરુ, સંઘ અને આત્માની શાખે મને દેવ, ગૃહસ્થ અગર ત્યાગી કે જેણે મારે નિશ્ચય કરાખ્યો હોય તેને ગુરુ તથા સંઘ અને ધર્મ એ ચારનું શરણ કરાવવું–ચારને માનવાને નિશ્ચય કરાવે. તે નિશ્ચય કબૂલે એટલે તેના મસ્તક પર પવિત્ર ચૂર્ણને વાસક્ષેપ કર. યથાશક્તિ ઉત્સવ કરે. સાધમીઓની ભક્તિ અને ગરીબ ને દાન દેવાં. દેવના અભાવે પ્રતિમા તથા આચાર્યને ગ્રહણ કરવા.
“બ્રાહ્મણે, જે મારા જ્ઞાની ભક્તો છે, તેઓએ બ્રાહ્મણોને તથા ક્ષત્રિયાદિ અન્ય જાતિઓને સમ્યકત્વને સંસ્કાર કરવો. ત્યાગી ગુરુઓએ બ્રાહ્મણે વગેરેને સમ્યકત્વને સંસ્કાર કરાવ, પરંતુ ગૃહસ્થ ગુરુઓને સાથે રાખી તેઓને દાન અપાવવું. મારા જૈન બ્રાહ્મણનું જૈન રાજાઓ વગેરેએ પિષણ કરવું. સમ્યકત્વને સંસ્કાર દ્રવ્ય અને ભાવથી ગ્રહણ કર. મારામાં સર્વ દેવની અને દેવીઓની ભાવના કરવી. મારામાં સર્વ દેવે વગેરે સમાઈ જાય છે અને ગૃહસ્થ–ત્યાગી જૈન ગુરુમાં સર્વ જાતના ગુરુઓ સમાઈ જય છે એ પૂર્ણ નિશ્ચય કરો. એ જ રીતે જૈનધર્મમાં સર્વ પ્રકારના પ્રચલિત ધર્મો સમાઈ જાય છે એ દઢ નિશ્ચયરૂપ સંસ્કાર કરે અને પશ્ચાત્ બ્રહ્મચર્યાશ્રમ તથા ગૃહસ્થાશ્રમ વગેરે આશ્રમ સ્વીકારવા. સમ્યકત્વના સંસ્કાર વિના એક ક્ષણમાત્ર પણ જીવવું શ્રેયસ્કર નથી, એમ જાણુંને મનુભ્યએ મારા ભક્ત બનવું.
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૮
અધ્યાત્મ મહાવીર
"
સમ્યકત્વને! સૌંસ્કારી સ`સ્કાર મળે. મારા ખરા ભક્ત. ખની શકે છે. તે કાળના ભયથી મુક્ત થાય છે અને મરણુ ખાદ તે મારા પદને પામે છે, અનેક દેવાથી અને દેવીએથી કરાડા ભવેામાં જેને ઉદ્ધાર થયા નથી તેવો મનુષ્ય મારા સંસ્કારી ભક્ત મની એક ક્ષણમાં મુક્ત બની શકે છે. તેનો એક ક્ષણમાં હું ઉદ્ધાર કરું છું. માટે પુરુષોએ અને સ્ત્રીએએ સમ્યકત્વનો સંસ્કાર ગ્રહણ કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
નિશ્ચયનયથી મહાવીર શુદ્ધાત્મરૂપ છે. તે જ દેવ, ગુરુ. અને ધ રૂપ છે. નિાત્મ મહાવીરમાં સવ દેવેશ અને દેવીએ છે. તે સ་વિશ્વરૂપ અને સધરૂપ છે. એકેક દૃષ્ટિથી પ્રવર્તે લાં સ દનો, સર્વ ધર્મો, સર્વ શાસ્ત્રા મારા સ્યાદ્વાદ જ્ઞાનમાં સાપેક્ષપણે—સાપેક્ષદષ્ટિએ સમાઈ જાય છે. એવા નિાત્મરૂપ મહાવીરને જાણીને તેમાં વર્તમાન સ` દશનો, મતા, પંથો, ધ અને શાસ્ત્રોનો સમાવેશ થાય છે એમ નિશ્ચય કરી એકાન્ત મત કે વ્યવહારક્રિયાનો આદર કરવો નહી', સર્વ દેવોનાં નામ માર આત્મરૂપ વીરાદિ નામમાં સમાઈ જાય છે, આત્મવીરના જાપમાં સ` જાપૈ। સમાઈ જાય છે, આત્મવીરનાદનમાં સવ દેના સમાઈ જાય છે—એવું નિશ્ચયજ્ઞાન કરીને આત્મવીરમાં સવ દનાને, સવ મતાને અને સ ધર્મને જોવાં તેમ જ અનુભવવાં.
‘એક શુદ્ધાત્મવીરના સમ્યકત્વ સ’સ્કારથી સવ`દેવ, ધર્મ, ગુરુએની સાધના થઈ જાય છે; પણ સની સાધના કરતાં સા નાશ થાય છે. જે જે કાળમાં જે જે ધર્મ વિશ્વમાં જીવતા હાય તેમનાં તત્ત્વાને મારા શુદ્ધાત્મવીરસ્વરૂપમાં અપેક્ષાએ સમાવીને મારામાં સવ દેશના જોવાં—એવા નિશ્ચય એ સમ્યકત્વ સ`સ્કાર છે. જે વ્યવહારસમ્યકત્વ-સ’સ્કારને ગ્રહણ કરી મારે ભક્ત જૈન બને છે તે મારા ભક્તિ-જ્ઞાનથી પકવ થઈ નિશ્ચય સમ્યકત્વ સસ્કારને અવશ્ય પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યકત્વ સંસ્કાર
૨૦૯
જે મારે પૂર્ણ શ્રદ્ધાળુ અને જ્ઞાની ભક્ત હોય એવા ગૃહસ્થ બ્રાહ્મણ ગુરુ તથા ત્યાગીની પાસે મારો સમ્યકત્વ સંસ્કાર કરાવો. જ્યાં સુધી મારું શરીર હયાત છે ત્યાં સુધી હું પોતે સમ્યકત્વ સંસ્કાર કરીશ, પાછળથી મારા ભક્તો કરશે. કોઈ સ્થાનમાં કે ક્ષેત્રમાં જે મારે ભક્ત બ્રાહ્મણ ન મળે, તે ગૃહસ્થ ક્ષત્રિય સમ્યકત્વ-સંસ્કાર કરો. તેના અભાવે, ખાસ કારણ પ્રસંગે, વચ્ચે સમ્યકત્વ–સંસ્કાર કરાવો. વૈશ્યના અભાવે શુદ્રને સમ્યકત્વનો સંસ્કાર કરાવો. ત્યાગી ગુરુના અભાવે કોઈ કાળે કે કઈ ક્ષેત્રે જેન બ્રાહ્મણ આદિએ બ્રાહ્મણ વગેરેને જૈન સમ્યકત્વસંસ્કાર કરાવે.
બાળક અને બાલિકાએ જ્યારથી સમજી શકે ત્યારથી તેઓને સમ્યકત્વ-સંસ્કાર કરાવો. તેમને સાંસારિક, વ્યાવહારિક કે ભાષાદિ કેળવણી સાથે જૈન ધાર્મિક કેળવણી તરીકે મારા ઉપદેશામૃતમય પવિત્ર પુસ્તકનો અભ્યાસ કરાવો. જ્યારે તેઓ ગૃહસ્થાશ્રમને લાયક બને, ત્યારે પ્રતિજ્ઞા લેવડાવીને લગ્નસંસ્કાર કરાવવો અને તેઓ પણ લીધેલી પ્રતિજ્ઞાઓ પ્રમાણે વર્તે.
આત્મરૂપ વીર જ દેવ છે. તે ગુરુ છે અને ધર્મ પણ છે. તેમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યના ધર્મોની સર્વ દષ્ટિઓ સમાઈ જાય છે. તે સત્તાનયની અપેક્ષાએ એકાત્મરૂપ અદ્વૈત છે. તે વ્યવહારની અપેક્ષાઓ–ભિન્નભિન્ન આમવ્યક્તિની અપેક્ષાએ અનેક આત્માઓ છે, તેથી અનેકરૂપ છે. તે જ ગુણ-પર્યાયની અપેક્ષાએ અનેકરૂપ છે. તેથી એકાત્મવાદદષ્ટિને અને અનેકાત્મવાદદષ્ટિને આત્મવીરરૂપ મારામાં સમાવેશ થયેલ જાણવો. દ્રવ્યની અપેક્ષાએ આત્માદિ દ્રવ્ય નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, માટે નિત્યાદિક જ્ઞાનને મારામાં સમન્વય જાણ
ઈશ્વરદષ્ટિ, કર્તવદષ્ટિ, અકતું વદષ્ટિ, નિત્યદષ્ટિ, ક્ષણિક દષ્ટિ આદિ અનેક દૃષ્ટિએ થયેલાં દર્શને સર્વે મારામાં
૧૪
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
અધ્યાત્મ મહાવીર
સાપેક્ષપણે સમાઈ જાય છે, એમ જાણી અનેક અપેક્ષાએ અર્થાત્ સ્યાદ્વાદૃષ્ટિથી યુક્ત નાએ મને જે જાણે છે તથા મારામાં અને સર્વાત્માએમાં રહેલા બ્રહ્મરૂપ જૈનધર્મને સનાતન આત્મવીરરૂપ જાણે છે તેને નિશ્ચયસમ્યકત્વને સંસ્કારી કરવા અને તેવા ગૃહસ્થા અને ત્યાગીઓને જૈનધર્મના મહાપ્રવક એવા મારા સ્વરૂપ માનવા. તેએની સંગતિ કરવામાં સાક્ષાત્ મારી સેવાભક્તિનુ' ફળ જાણવું.
6
વ્યવહાર સમ્યકત્વ-સસ્કાર અને નિશ્ચય સમ્યકત્વ--સ’સ્કારના બળે મારા ભક્તોને મારી શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન વગેરે અનેક ચેાગેાની પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વ-સંસ્કારી એવા મારા જૈનભક્તો મૃત્યુ પછી મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. છેવટે જેઓ મૃત્યુની બે ઘડી પૂર્વે પણ ગુરુ પાસે સમ્યકત્વ-સંસ્કાર પ્રાપ્ત કરે છે, તે અવશ્ય મારા પદ્મને પ્રાપ્ત કરે છે. મારા કહેલા સમ્યકત્વ-સંસ્કારને જેઓ કેાઈ આપદાથી ગ્રહી શકતા નથી, તાપણ તેની સત્યતા સ્વીકારી મારા ભક્ત તરીકે કેાઈ ચાગ્ય ચિહ્ન, દેશકાલાનુસારે, ધારણ કરે છે અને મારે માટે પ્રાણાદિકના ત્યાગ કરે છે તે અન્તે મને પામે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંતશક્તિના ધણી અને વિશ્વસ્વામી એવા મારા વડે સમ્યકત્વ-સસ્કાર કરનારાઓમાં અપૂર્વ ખળ મુકાય છે તથા મુકાશે. ગૃહસ્થ જૈન બ્રાહ્મણાદિ અને ગમે તે વેષાચારધારી ત્યાગી એવા જૈનગુરુ પાસે સમ્યકત્વ-સ’સ્કાર કરાયા પછી મનુષ્ય ગમે તેવા પાપી હશે તે પણ તે મહાજ્ઞાની થાય છે અને દેહ છેાડવા પછી મને અર્થાત્ શુદ્ધાત્મવીરના સ્વરૂપને પ્રાપ્ત કરશે.
6
કલિકાલમાં ગૃહસ્થા અને ત્યાગીએ ફક્ત સમ્યકત્વસંસ્કારી અને મારા પૂર્ણ પ્રેમી બની, ક્રિયાચાર-વેષાદિમાં અનિયત અનવા છતાં, મારા પદને પ્રાપ્ત કરશે. એમાં સમ્યકત્વ-સંસ્કાર
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યકત્વ સંસ્કાર
૨૧૧
ખળ એ તે આત્મરૂપ વીરમાં રમણતા, લીનતા, એકતારૂપ ચારિત્ર પ્રાપ્ત કરાવનાર જાણવું. કલિકાલમાં સમ્યકત્વ-સંસ્કારી એવા મારા ગૃહસ્થ અને ત્યાગી જૈનો મારા પ્રેમમાં મસ્ત બનીને સવ કન્યકર્મો, કે જે તેઓને ચાગ્ય લાગે તે, કરવા છતાં મારા શુદ્ધાત્મવીર સ્વરૂપને પ્રાપ્ત કરશે. કેટલાક તેા મારા પ્રેમમાં તલ્લીન બનીને માહ્ય વિશ્વમાં ખાદ્ય વ્યવહારના ઉપચેાગના અભાવે ગાંડા જેવા વિચરશે. તેઓ અવધૂત-ભક્ત, લોકસંજ્ઞા દેહસ જ્ઞાતીત જેવા મહાચેાગી જાણવા.
કેટલાક સમ્યકત્વ-સંસ્કારી ભક્તો ઉપરથી વિકલના જેવું આચરણ કરશે અને અન્તરથી મારા શુદ્ધાત્મરૂપમાં લીન થઈ રહેશે. કેટલાક તેા શુદ્ધાત્મ મહાવીરરૂપ મને જાણી-અનુભવી અનેક પ્રકારનાં વાજિ ંત્રો વડે મારા સ્વરૂપને ગાશે અને શબ્દ દ્વારા અતિજાગ્રત મારી દશાને અમૃતસ્વાદ ગ્રહણ કરશે.
‘કલિકાલમાં કેટલાક શુદ્ધ પ્રેમીભક્તો મારા સમ્યકત્વ-સંસ્કાર ગ્રહણ કરીને, મારા નામનો જાપ જપ્યા કરીને, હૃદયમાં સાકાર અને નિરાકાર વીરાત્મરૂપને સાક્ષાત્કાર કરી મને પામશે અર્થાત્ તે જીવન્મુક્ત બનશે.
‘અનંત ભવમાં, અનંત અવતારે માં અસંખ્ય ગુરુ પાસે, અન્ય દેવોના અને દેવીએના સંસ્કારેથી જે મુક્તિપદ મળતુ નથી, તે શુદ્ધ પરબ્રહ્મ મહાવીરરૂપ મને જાણીને મારા સમ્યકત્વ-સંસ્કાર અંગીકાર કરવાથી એક ક્ષણમાત્રમાં મળે છે. માટે પ્રજા અને નૃપતિસંઘ ! તથા ભારત દેશમાં અને અન્ય દેશમાં રહેલા સ મનુધ્યેા! મારા સમ્યકત્વ-સંસ્કાર ગ્રહણ કરેા. શંકાથી તમે મરણુ પામશે। અને શ્રદ્ધાથી તમે અવિનશ્વર થશેા. તર્ક, વાદવિવાદો, પ્રમાણેા, શાસ્ત્રસ’જ્ઞા વગેરેને ત્યાગ કરીને મારી શ્રદ્ધા કરો.
પિડ અને બ્રહ્માંડમાં રહેલા અનેક મેહાદિ દૈત્યાના નાશ કરનાર હું છું. જડમાં ચેતનશક્તિયુક્ત અને જડથી ભિન્ન
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
અધ્યાત્મ મહાવીર
એવા આત્મવીરરૂપ અનંત શક્તિમય હું પરબ્રહ્મ છું. જેવા હું છુ તેવા તમે સર્વે અનેકાત્મવીરરૂપ છે. તેની શ્રદ્ધાના સંસ્કાર કરા અને અર્જુન પરબ્રહ્મવીરરૂપ એવા મારા શરણે આવી, નામરૂપથી પેાતાને ભિન્ન આત્મવીર જાણી, મારામાં ચિત્ત રાખી, પુરુષે અને સ્ત્રીએ સૌ કમ કરે. તેથી છેવટે તેઓ શુદ્ધાત્મવીરપદને પામશે.’
ભારતીય નૃપતિઓએ અને પ્રાસંઘે કહ્યું : હે પરબ્રહ્મ સાકાર મહાવીર પ્રભા ! આપના ઉપદેશથી અને આપે કરેલા સમ્યકત્વ-સંસ્કારથી અમરા આત્માએ પવિત્ર થયા છે, અમારાં હૃદય પવિત્ર થયાં છે.
‘સ ગ્રહનયસત્તાએ—આત્મસત્તાએ અમારા આત્માઓ તેમ જ ખીજા આત્માએથી, જવેાથી, સત્ત્વાથી, ભૂતાથી, ચેતનેાથી ભરેલું અને જડથી મિશ્ર સમસ્ત વિશ્વ છે. તે આપ વીરરૂપ દેખાયુ' છે. હવે મરણના કાળને ભય ટળ્યેા છે. સમ્યકત્વ-સંસ્કારના શુદ્ધ પરિણામથી અમારા આત્માઓ નિય, નિલેષ અન્તરાત્માએ અન્યા છે. આપની પ્રેમભક્તિવાળા મનમાં આત્મપ્રભુવીરના પ્રકાશ પરિપૂર્ણ થવાથી અન્તરાત્માએ પરમાત્મપદને પામશે એવા આત્મિક પરિપૂર્ણ દૃઢ નિશ્ચય થયેા છે. તે દૃઢ નિશ્ચય અમે ગાંડા અને વિકલ મનીએ તા૨ે અને અનેક વિકલ ચેષ્ટાઓ કરીએ તેચે ટળે તેવા નથી. તે સ` આપ પ્રભુને પ્રતાપ છે. આપ હવે હૃદયમાં બિરાજેલા છે, તેથી અમને જલપકજવત્ સવ કર્મોમાં નિલે પતા ભાસે છે.
૮ આપે. પ્રકાશેલા સમ્યકત્વ-સંસ્કાર ભારત આદિ સ દેશેામાં સૂર્યની માફક આત્માઓને પ્રકાશ કરનારા થશે. અબજો યજ્ઞ કરે અને અખો તીર્થો સેવે તેપણ તેનાથી જે ફળ ન થાય તે ફળ ફક્ત આપના સમ્યકત્વને સંસ્કાર કરવાથી ક્ષણમાત્રમાં
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યકત્વ સંસ્કાર
૨૧૩ થાય છે, એ અમને પૂર્ણ નિશ્ચય અનુભવ થયે છે અને તેમાં અંશમાત્ર પણ અસત્યતા નથી.
આપને નિષ્કામભાવે સર્વ દેહાદિ કર્મે અર્પણ કરીશું. સર્વ કર્મ અને વિચારોને વીરાર્પણ કરીને અમે સર્વ કર્તવ્યકર્મો અને વિચાર કરીશું.
શુદ્ધ પ્રેમાદ્વૈતમાં આપને અદ્વૈત એક વીરરૂપે દેખીએ છીએ.
“સવ નદીઓ, સર્વ સાગરે, સર્વ પર્વતે, ઉત્તમ જાતિનાં વૃક્ષ, કલ્યાણક સ્થળો, શત્રુંજય, ગિરનાર, હિમાલય, કૈલાસ, હિમાલયેત્તર પર્વત, કાશ્મીર પર્વત વગેરે સર્વ પર્વતો સ્થાવર તીર્થ છે. તે તીર્થોમાં આપના નામનાં મંદિરમાં, પવિત્ર વૃક્ષસ્થળેમાં, સર્વનદીના કાંઠે આપના સમ્યકત્વ-સંસ્કારને જે ભવ્ય મનુષ્ય ગ્રહણ કરશે તેઓ અવશ્ય અમારી પેઠે આપને પ્રાપ્ત કરશે. અનેક ગૃહસ્થ તથા ત્યાગીઓ પવિત્ર સ્થાવર તીર્થોમાં જૈન ધર્મનાં વિદ્યાલયો સ્થાપીને, આપના સમ્યકત્વ–સંસ્કારને પામી, પાકા આત્મજૈનો બની, કલિયુગમાં આપના જન્મનક્ષત્રમાંથી ભસ્મગ્રહ ઊતર્યા પછી આપના ધર્મને સર્વત્ર પ્રચાર કરશે અને જૈનધર્મીઓમાં ઉત્પન્ન થયેલી સંકુચિત દષ્ટિઓની ભ્રમણાઓનું નિવારણ કરશે, એમ હવે આપના સંસ્કારબળે ઉત્પન્ન થયેલ જ્ઞાનથી જણાય છે.
“શ્રી પાર્શ્વનાથ પ્રભુથી અઢીસેં વર્ષે આપે પરમાત્મમહિમાધારક, અનંતગુણ-પર્યાયકલાયુક્ત મહાવીર પ્રભુ થયા છે, એ હવે અમને આન્તરિક અનુભવ પ્રગટ્યો છે. તેથી અમે અમારા આત્માઓને ધન્ય ધન્ય માનીએ છીએ અને ભારતને જ્ઞાનપ્રકાશ પ્રગટશે એમ માનીએ છીએ.
જંગમતીર્થરૂપ શુદ્ધાત્મ મહાવીરના જ્ઞાતા એવા આપના
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
અધ્યાત્મ મહાવીર
જે ભક્ત પુરુષ અને સ્ત્રીએ છે તેમની સેવાભક્તિમાં અને તેની સંગતિમાં અનંત તીર્થ સમાયેલા જાણીને આપની પેઠે તેઓની કલિયુગમાં જેએ સંગતિ કરશે. તેઓનાં હૃદયેામાં શુદ્ધાત્મરૂપ વીરને આવિર્ભાવ થશે, એમ હવે પ્રત્યક્ષ અનુભવાય છે. આપે પણ એમ પ્રકાશ્યુ' છે.
આત્મરૂપ મહાવીરમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય, તપ, શુદ્ધ પ્રેમ આદિ જે અનંત ગુણા રહેલા છે તેને અનુભવ ખરેખર આપના સાક્ષાત્કાર હૃદયમાં થાય છે ત્યારે સમજાય છે.
હું મહાવીર પ્રભા ! આપ દ્રવ્યાત્મ પરમબ્રહ્ન મહાવીર અનાદિ, અનંત, નિત્ય, શાશ્વત, સનાતન, એકરૂપ અને અનેકરૂપ તથા સદસતૂરૂપ છે. આપના અમે ભારતદેશી લેાકેા ભક્તો અની આપની સેવા કરીશું.'
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩. રાજનીતિનું સ્વરૂપ
સિદ્ધાર્થે કહ્યું: “પ્રિય પુત્ર વર્ધમાન મહાવીર ! આપણું કુટુંબમાં, ક્ષત્રિયસંઘમાં, પ્રજાસંઘમાં, નૃપતિસંઘમાં તારી પૂજ્યતા, પ્રિયતા વૃદ્ધિ પામતી જાય છે. મારી અભિલાષા એ. છે કે નંદિવર્ધન અને તમે બન્ને મળી રાજ્યની વૃદ્ધિ કરે. રાજાઓએ પૃથ્વીથી, રાજ્યથી સંતોષ પામવો નહીં. આપણું રાજ્ય અન્ય રાજાઓના રાજ્ય જેટલું વિસ્તારવાળું છે, તે પણ તારા મામા ચેટક અને તારા શ્રેણિક માસાના રાજ્યથી મેટું નથી. માટે રાજ્ય–દેશમાં વૃદ્ધિ કરો અને અન્ય પ્રજાઓને પિતાની પ્રજા બનાવે.
તમે ઘોડેસવાર બની સારી રીતે યુદ્ધ કરી શકે તેવા છે,. યુદ્ધકલામાં પ્રવીણ છે, માટે મારી શિક્ષા પ્રમાણે વર્તો.”
મહાવીર પ્રભુએ કહ્યું: “પૂજ્ય પિતા ! આપનાં વચને શ્રવણ કર્યા. આપે અમારી અભિલાષાઓ માટે કહ્યું તે મારા માટે ચગ્ય નથી.
ગૃહસ્થાશ્રમમાં રાજકુમાર તરીકે ધર્મયુદ્ધાદિક કર્તવ્યમાં મારે ભાગ લેવો જોઈએ. પૂર્વે સોળમા તીર્થંકર શ્રી શાન્તિનાથ, સત્તરમા શ્રી કુન્થનાથ અને અઢારમા શ્રી અરનાથ તીર્થકર થયાતેઓ ચક્રવતી હતા. તેથી તેમણે ચક્રવતીની પદવીના ધર્મને અનુસરી ષટખંડની સાધના માટે યુદ્ધ કર્યા હતાં અને છેવટે ચક્રવત પદને ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કર્યું હતું. મારે રાજ્ય
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
અધ્યાત્મ મહાવીર
કરવાની દશા નથી, જેકે ગૃહસ્થાશ્રમનું દરેક કાર્ય કરવા, પ્રસંગે પાત્ત, તિયાર છું. ક્ષત્રિયકુંડનું રાજ્ય લેવા અન્ય રાજાઓ તૈયાર થાય તે યુદ્ધ કરવા તૈયાર છું, પરંતુ અન્યનું રાજ્ય લેવાની, અધર્મયુદ્ધ કરવાની હું ઈચ્છા કરતા નથી. માટે અનીતિની રાજ્યગ્રહણરૂપ પ્રવૃત્તિવાળું યુદ્ધ હું કેવી રીતે કરી શકું? માટે પૂજ્ય જનક! આપ મારા સત્ય વિચારોનું મનન કરી અન્ય રાજ્ય કે દેશને ગ્રહણ કરવાની ઈચ્છાનો ત્યાગ કરે.
સર્વ વિશ્વમાં ન્યાય અને ધર્મને પ્રચારવા માટે મારો અવતાર છે. આદર્શ જીવન વિના વિશ્વને ઉદ્ધાર થતો નથી. સત્યને પ્રકાશ કરવામાં મારી અનંત શક્તિઓને સદુપયોગ કરવાનો છે. નંદિવર્ધન બંધુને પણ અન્યાય અને અધર્મયુદ્ધના માર્ગે વિચરવાની જરૂર નથી. રાજાઓએ પ્રજાનું કલ્યાણ કરવું જોઈએ. પ્રજાના જે ખરેખરા સેવકો છે તે જ ખરેખરા રાજાઓ છે. સર્વ જાતિઓના મનુષ્યનાં સંકટ ટાળવાં, પરસ્પર થતા અન્યાય ટાળવા, ગાયોનું, બ્રાહ્મણનું, સાધુઓનું રક્ષણ કરવું, અનાથનું રક્ષણ કરવું, શરણે આવેલી પ્રજાઓ પર કઈ જુલ્મ ન ગુજારે તે માટે પ્રજાઓના સંઘ તરફથી નિમાયેલ રાજ્ય, પ્રજા અને વ્યાપારાદિના રક્ષક તથા વ્યવસ્થાપકને રાજા જાણ.
“રાજાએ અન્યાય અને જુલ્મનો નાશ કરે. પરરાજ્યની પ્રજા જે દુખી, પરતંત્ર બનેલી હોય અને તેના પર અન્યાયજુલ્મ ગુજારતો હોય તથા તેના કર્મધર્મને અને જૈનધર્મને પાળવા. માં વિપત્તિઓ કે જુલ્મ થતા હોય, તે સામ, દામ, દંડ, ભેદાદિ નીતિનિયમોથી પરમાર્થબુદ્ધિએ ધર્મયુદ્ધ કરવા તખ્તર થવું જોઈએ, અને પ્રજાને ધર્મ-કર્મ અને ન્યાયમાં સ્વતંત્ર કરી, અન્ય ધમી ગ્ય રાજા બેસાડી રાજ્યવ્યવસ્થા કરવી જોઈએ.
પ્રજાઓના સંઘ તરફથી પરીક્ષાપૂર્વક વધુમતે ચૂંટાયેલ રાજા પ્રજાઓની સેવા અર્થાત્ રાજ્ય કરવાને અધિકારી બની શકે
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
રાજનીતિનું સ્વરૂપ છે. અન્યાય, અધર્મ, સ્વાર્થ અને લેભબુદ્ધિએ અન્ય રાજ્ય અને દેશને પચાવી પાડવાની બુદ્ધિથી કલિયુગમાં ભારત વગેરે દેશમાં અશાંતિ, અન્યાય, અધર્મ વગેરેની વૃદ્ધિથી મનુષ્યને ઘણું સહન કરવું પડશે. આપણું દેશ ઉપરના જુલ્મી રાજાઓ વગેરેનાં આક્રમણે વાળવા માટે, અન્ય રાજાઓ અને દેશને તથા જૈનધર્મીઓ પર પરધમીઓના હુમલા થાય તેના નિવારણ માટે યુદ્ધની સામગ્રીપૂર્વક સદા તૈયાર રહેવું જોઈએ, કે જેથી અડધી રાતે પણ તેના હુમલાઓને નિવારી પ્રજા, રાજ્ય, ધર્મ અને સ્વતંત્રતાદિકનું રક્ષણ કરી શકાય.
પોતાના રાજ્ય કે દેશની સીમા પાસે આવેલાં રાજ્યમાં સત્ય, પ્રેમ, મંત્રી વગેરે ગુણોને પ્રકાશ કરવો. પાસેના રાજાઓને પ્રજાહિત કરવામાં અપ્રમાદી બનાવવા. બ્રાહ્મણાદિ સર્વ વર્ગોનું રક્ષણ કરે તે સ્વદષ્ટિએ સેવક અને પ્રજાદષ્ટિએ રાજા છે. જૈન રાજાઓએ તથા જૈન પ્રજાએ જૈન ધર્મના તથા જેનેના રક્ષણ માટે અન્યધર્મીય રાજાઓ અને પ્રજાઓનાં આક્રમણે, જુલ્મ, અત્યાચારે, અનીતિ સામે અનેક યુક્તિ-પ્રયુક્તિથી ધર્મયુદ્ધો ચલાવવાં. તેવા આપત્તિના પ્રસંગે જે જૈન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર હોય તે દેશકાલાનુસારી અસ્ત્ર-શસ્ત્રોને ગ્રહણ ન કરે અને યુદ્ધ ન કરે, તો તે જૈનસંઘ અને પ્રજાના નાશથી જે મહાપાપ થાય તેના ભોક્તા બને છે. ધર્મયુદ્ધમાંથી પાછા ફરનારાઓ સર્વજાતીય જૈનો પણ તેવા મહાપાપના ભોક્તા બને છે. - “કોઈ મનુષ્ય અન્યાયથી કઈને મારી નાખતે હાય યા કઈ રાજા પિતાની સત્તાથી અન્યાય, મદ, કપટકલા કરી જૈનધર્મને અને જેનોનો નાશ કરવા પ્રયત્ન કરતો હોય, તે તેવા પ્રસંગે દુષ્ટ રાજા વગેરેને શિક્ષા આપવા જે જે ધર્મયુદ્ધાદિ પ્રવૃત્તિઓ કરવામાં આવે, તે ધર્મના શુભ આશયથી કરવામાં આવતી હોવાથી સ્વર્ગાદિકની પ્રાપ્તિ માટે છે. તેવી દશામાં ધર્મયુદ્ધ કરવાની જરૂર છે.
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
અધ્યાત્મ મહાવીર
“જે કાળે, જે ક્ષેત્રે જૈનસંઘમાં, પ્રજામાં, જે રાજા મહાન હોય અથવા બ્રાહ્મણાદિ વર્ગમાં ગૃહસ્થ ગુરુ મહાન હોય અથવા જેન ત્યાગી મહાન હોય, તેણે ધર્મયુદ્ધને હુકમ કાઢી, સર્વ દેશના. જૈનોને એકત્ર કરી, અનેક પ્રયુક્તિઓ અને કલાએથી જૈનોની, જૈનરાજ્યની તથા જૈનધર્મ અને તીર્થની રક્ષા કરવી.
“જૈન રાજાઓએ અન્ય ધર્મ પાળનારાઓ પર અપરાધ વિના. જુલ્મ ગુજારે નહીં. તેઓને જૈનોની પેઠે નીતિના કાયદા વડે રક્ષવા. સર્વ જાતના મનુષ્યએ કલિયુગમાં શસ્ત્રબદ્ધ રહેવું અને દેશ, રાય, કોમ, ધર્મની સ્વતંત્રતાનું રક્ષણ કરવું.
“આર્યાવર્ત પર, ભારત પર થનારા અન્ય જંગલી પ્રજાઓના હુમલાઓને પાછા હઠાવવા માટે સદા સંપીને તૈયાર રહેવું, એ કલિયુગમાં થનારા રાજાઓને મારે આજથી બોધ છે. પ્રજાએ પર કર ન વધારવા. ગુરુની આજ્ઞા પ્રમાણે રાજાઓએ ધર્મનીતિમાં તત્પર રહેવું. આત્મશકિત તેમ જ દેશ અને સંઘની. શકિતઓને નાશ કરનારાં દુર્વ્યસન રાજાઓએ સેવવાં નહીં. પિતાના પુત્રને અને પ્રજાને એકસરખી રીતે રાજાએ ન્યાય કર. કેઈપણ રાજાએ અન્ય રાજાની કન્યાને, રાણીને યા બીજી સ્ત્રીને અનીતિ અન્યાયથી ઉપાડી જવી નહીં. તેણે ચોથી, દુષ્ટોથી, રાક્ષસોથી પ્રજાઓનું રક્ષણ કરવું. રાજ્યને અગર દેશને. વિસ્તાર કરવાથી કેઈ મહાન યશસ્વી રાજા બની શકતું નથી, પરન્તુ પ્રજાઓની સર્વ પ્રકારે સેવા કરવાથી અને આત્મભેગ. આપવાથી જ ધમી અને યશસ્વી રાજાનું પદ પ્રાપ્ત કરી શકાય છે. માટે પૂજ્ય પિતાજી ! મારા આ પ્રમાણે રાજ્ય, રાજા તથા યુદ્ધ સંબંધી વિચાર છે. તેને ન્યાય આપશે. આપને નમું છું, સ્તવું છું અને મારા વિચારો આપની આગળ કહું છું.'
સિદ્ધાર્થે કહ્યું: “પ્રિય, સુપાત્ર પુત્રરત્ન મહાવીર ! તારા. વિચારો સાંભળ્યા. તારા આત્માની શી દશા છે તે અવેલેક્વા મેં
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજનીતિનું સ્વરૂપ
૧૯
રાજ્યવૃદ્ધિ વગેરેના ઉપદેશ આપ્ચા હતા, પુર'તુ હું આ પુત્ર ! તારા સવિચારેથી મારે। આત્મા આનંદથી ભરાઈ જાય છે.
‘અલપ દ્વેષ અને મહાલાભ થાય તેવાં ન્યાયયુક્ત કર્યાં કરવાં. જોઈએ, એવી મારી આ નીતિ અને તારી ઉત્તમ વિચારશ્રેણિ મળતી છે. તારા શુદ્ધાત્મામાં પૂર્ણ વિવેક પ્રગટ્યો છે, તેથી તે જે કહ્યું તે સત્ય છે. ન ંદિવર્ધન પણ તે વિચારને મળતા છે. રાજ્ય, કામ, સ`ઘ, જૈનધમ વગેરેની ઉન્નતિ માટે શકિતનેા સદુપયેાગ કરવા જોઈએ. દેશ-કાળને અનુસરી સર્વક વ્યકો કરવાં જોઇએ, એવે! તારા વિચાર વિવેકયુકત છે.
‘પ્રિયતમ ! ઈશ્વરાવતાર ! તારા સ` વિચારે વિવેકથી પૂર્ણ છે. આ લેાકેાની અને દેશ-ધર્માંની રક્ષા કરવામાં દરેક પુરુષે અને સ્ત્રીએ ધર્મયુદ્ધ માટે સદા તત્પર રહેવુ જોઇએ. પેાતાના દેશને કદી પરતંત્ર ન ખનવા દેવા જોઈએ. ગૃહસ્થ અને ત્યાગી. જૈનોએ દેશ, કેમ, સમાજ, સંઘ, ધર્મ માટે શરીરાદિના નાશની પરવા ન રાખવી જોઈ એ. મૃત્યુની ભીતિથી શરીરને મેહ, પુત્રાદિ કુટુ'અનેા મેહ ધારણ કરીને જનેના અર્થાત આના નાશ ન થવા દેવા જોઇએ.
શ્રી પાર્શ્વČનાથ પ્રભુએ પણ ગૃહસ્થાવાસમાં ધર્મયુદ્ધની પ્રવૃત્તિ કરી હતી અને જૈનધર્મની રક્ષા કરી હતી, પણ તેમના મૃત્યુ પછી હિમાલયની પેલી તરફના અને પશ્ચિમદિશા તરફના જંગલી લેાકેાનાં આક્રમણ થયાં. તેથી દેશ, સમાજ, સંઘ, ધમની ઘણી હાનિ થઇ છે. માટે ધર્મયુદ્ધ કરવામાં પ્રસંગેાપાત્ત તૈયાર રહેવુ' જોઇ એ.
કાઈ પણ જૈન પુરુષે અને જૈન સ્રીએ આત્મરક્ષા, દેશરક્ષા, જન્મભૂમિરક્ષા અને સ`ઘરક્ષા માટે અદ્યતન શસ્ત્રો વગેરેથી યુદ્ધશિક્ષણ ગ્રહણ કરવું અને પ્રસંગ પડે ત્યારે ધમ યુદ્ધમાં ઊતરવું,
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
અધ્યાત્મ મહાવીર એ જ સર્વ જાતિના જિનેનું પ્રથમ કર્તવ્ય છે. જે મનુષ્ય દેશ, કેમ, સંઘનું રક્ષણ કરવા, ધર્મયુદ્ધ કરવા સમર્થ નથી તે જૈનધર્મ, કે જે દેશ, કામ, સંઘાદિના કલ્યાણરૂપ છે, તે સાધવા સમર્થ નથી.
વર્ધમાન મહાવીર ! તારે તે ગૃહસ્થાવાસને બાહ્ય ધર્મ છે, તે તું બજાવવા સમર્થ છે. રાજ્યકર્મોને કરવામાં અને પ્રજાઓની રક્ષા કરવામાં અલ્પષ અને મહાલાભ છે, અને તે વ્યાવહારિક જૈનધર્મનું કર્તવ્ય છે. તેથી જૈનેએ ન કંટાળવું જોઈએ. રાજ્યાદિ કર્મો કરવામાં સ્વાધિકારે ધમ્યનીતિ છે, તેથી જેનોએ તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ, પણ તેથી ભ્રષ્ટ ન થવું જોઈએ. જે જૈનો રાજ્યરક્ષા, દેશરક્ષા અને જૈનધર્મની રક્ષા કરવામાં કમગી બની શકતા નથી તેઓ તેમની નિવૃત્તિથી જ્ઞાનગી, ત્યાગી પણ બનવા સમર્થ થઈ શકતા નથી.
ત્યાગીઓને અને ગૃહસ્થોને રાજ્યરક્ષા માટે તેમજ દેશ, કોમ, ધર્મની રક્ષા માટે સ્વસ્વ શકિતઓ વડે ફરજ બજાવવાનો અધિકાર છે. તેમાં ધર્મ છે, અધર્મ નથી. ચોરી, જારી, અનીતિ વગેરેથી અધર્મ થાય છે, પણ નીતિમાર્ગે સંચરતાં અધમ થતું નથી. આ વિશ્વમાં બળવાન મનુષ્ય જીવી શકે છે અને નિર્બળ મનુષ્ય નાશ પામે છે, માટે કદાપિ નિર્બળ ન રહેવું જોઈએ. શ્રી પાર્શ્વનાથના શાસનમાં પણ એ પ્રમાણે ધર્મયુદ્ધાદિ પ્રવૃત્તિયુકત જૈનો હતા. અમને અમારા ગુરુએ એ પ્રમાણે ઉપદેશ આપ્યો હતો. આપણું કુટુંબ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય સાધુઓનું ભકત છે. હવેથી તારા ધર્મચકસામ્રાજ્યમાં ભારતના આર્યો જોડાશે અને આને અર્થાત્ જેનો ઉદ્ધાર કરનાર તું ગણાઈશ. તારો ઉપદેશ સર્વત્ર પ્રસરશે. તારી શકિતઓની ખ્યાતિ સર્વ ભારત દેશમાં પ્રસરી છે અને તેથી ભારતના ધર્માચાર્યોના હૃદયમાં ઉલ્લાસ થયે છે. ભારત હવે શાંતિના શ્વાસોશ્વાસ લેવા
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજનીતિનું સ્વરૂપ લાગ્યું છે. હવે મને પૂર્ણ આનંદ પ્રગટયો છે.”
પ્રભુ મહાવીર કહ્યું : “પ્રિય પૂજ્ય તીર્થરૂપ પિતાજી! રાજાઓએ નિયમસર ઊઠીને પ્રભુનું ધ્યાન ધરવું. પ્રભુનું ધ્યાન ધરીને, આહ્નિક (દિવસનાં કાર્યો કરવાં. દુર્વ્યસનથી દૂર રહેવું અને પરસ્ત્રીને માતા, દીકરી તેમ જ બહેન સમાન ગણવી. ઋષિઓની સેવા કરવી. દુઃખીઓનાં દુઃખ દૂર કરવાં. હું આત્મરૂપ વીરપ્રભુ સર્વને રક્ષક છું, એમ નિશ્ચય કરી તમારે સર્વજાતની પ્રજાઓને પોતાના આત્મસમાન માનવી. પ્રજાજનેના શ્રેય માટે સર્વ શુભ પ્રવૃત્તિઓ કરવી અને મોજશોખની વૃત્તિઓ દૂર કરવી.
“રાજેએ તો વિશ્વના સેવક છે. પ્રજાઓની સેવા કરવામાં સેવક તરીકે પ્રવર્તવું. આજીવિકા દિને ચગ્ય ધન રાખવું. જે કરવું તે ચતુર્વણુ પ્રજા માટે કરવું. પ્રજાઓની ફરિયાદો જાતે સાંભળી ન્યાય કર. પ્રજાઓનાં દુઃખ જાણવા ગુપ્તપણે ફરવું. દરેક મનુષ્યના આત્માને જીવતા દેવ સમાન જાણું તેની સેવા કરવી. મનુષ્યોની આંતરડી કદી ન કકળાવવી. મનુષ્ય પાસેથી તેની મરજી વિરુદ્ધ આકરા કર કદી ન લેવા. નિર્બળ અને અનાથના નાથ બનવું. સદા પિતાનું મગજ સમતલ રાખવું. દારૂ વગેરે કેફી વસ્તુઓના, પ્રાણ પડે તેપણ, સંગીન બનવું. દેશ, રાજ્ય વગેરેમાંથી દારૂ વગેરે કેફી વસ્તુઓની બદી દૂર કરવી. દેશ, રાજ્ય, કેમમાંથી વ્યભિચાર, હિંસા, બાળલગ્ન વગેરે દેને હાંકી કાઢવા. ઉચ્ચ અને નીચના કલ્પિત ભેદોને મનુષ્ય
જાતિમાંથી દૂર કરવા રાજાઓએ કદી કાનના કાચા ન બનવું. કેઈપણ દાસ, દાસી વગેરે પર પરીક્ષા કરીને વિશ્વાસ ધારણ કરે. આઠ વર્ષથી લઈને સો વર્ષ સુધીના સર્વ મનુષ્યો કસરત અને પ્રાણાયામ કરી શરીરનું આરેગ્ય જાળવે એવી વ્યવસ્થાના કાયદા ઘડવા.
દરેક ખાતાની જાતે તપાસ રાખવી. પ્રજાના વિરુદ્ધ વર્તન.
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
અધ્યાત્મ મહાવીર
ધારવું નહીં. પવિત્રતા જાળવવી, સત્ય બોલવું. ભરતરાજાના સમયથી ચાલતી આવેલી નીતિઓને અભ્યાસ કરે. પરસ્ત્રીસંગી કામી પુરુષોને તથા ચેરેને શિક્ષા કરવી. સિંહાદિ હિંસ્ત્ર પશુઓનો ઉપદ્રવ ટાળવો. પિતાના દેશને વ્યાપાર વધે તથા દેશમાં દુકાલ પડે તેપણ મનુષ્ય અને પશુઓ વગેરેનું રક્ષણ થાય એવા ચાંપતા ઉપાયે લેવા.
“સાધુઓને બેધ શ્રવણ કરે અને તેઓની સેવા કરવી. જૈિનધર્મનાં તત્ત્વોને વિશ્વમાં સર્વત્ર પ્રચાર કરવા ત્યાગીઓને તેમ જ ગૃહસ્થ ગુરુઓને પૂર્ણ સહાય આપવી. ક્રોધ, માન, માયા, લેભની વૃત્તિઓને અન્યાય અને અધર્મના માર્ગમાં જતી અટકાવવી. ગુપ્તચરો મારફત ગુપ્ત કારસ્થાને જાણી લેવાં. સર્વ જાતના મનુષ્યોના ભલા માટે નામ, રૂપ, કીતિ, મેહ અને મમતાને ત્યાગ કરે. ધર્મગુરુઓની શિક્ષા સાંભળવી.
દેશ, કોમ, સમાજ, સંઘમાં સત્ય એવી સ્વતંત્રતા પ્રચારવી. પોતાના દેશ કે રાજ્યના મનુષ્યનાં સર્વ પ્રકારનાં સંકટ ટાળવાં, અને તેમના સુખ માટે સર્વ પ્રકારની વ્યવસ્થા કરવી. સર્વ કર્તા વ્યકાર્યો કરવામાં, આત્મસાક્ષીએ, નિલેપ રહેવું. ચતુવિધ જૈન સંઘની સલાહ લઈ ધર્મકાર્યો કરવાં, અને સંઘબળથી કલિયુગમાં જૈન રાજાઓ વગેરેને સર્વત્ર વિજય છે એવું શિક્ષણ પ્રસરાવવું.
“રાજાઓએ કદી અહંકારના વશમાં ન થવું અને કદી પક્ષપાત પણ ન કરે. રાજાઓએ જૈનધર્મ અને જેનો માટે સર્વ પ્રકારને આત્મભેગ આપ. રાજાઓએ અને રાજપુત્રોએ રાજ્યની કેળવણી લેવી અને વેશ્યાઓ વગેરેના કુસંગમાં, પ્રાણ જાય તોપણ, પડવું નહીં. રાજાઓએ મહાજનને માન આપવું અને તેની સલાહથી રાજ્ય ચલાવવું. રાજાએાએ ચારે વર્ણના
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજનીતિનું સ્વરૂપ
૨૨૩ મનુષ્યને ન્યાયનીતિથી સુખ આપી સંપૂર્ણ સંતોષવા. રાજાઓએ બીકણ કદાપિ ન બનવું અને શુભ કાર્યો કરવામાં મૃત્યુની પરવા રાખવી નહીં. રાજાઓએ દેશ, રાજ્ય, કેમ, સંઘ અને ધર્મની સેવામાં જીવન પૂર્ણ કરવું અને જૈનધર્મની આરાધના કરવામાં જેટલું બને તેટલું સર્વ કરી છૂટવું.
સર્વ વર્ણના જનેએ જૈન રાજાઓને મારા તરફના રાજ્યપ્રતિનિધિ ગણુને માન આપવું અને ધર્મયુદ્ધ પ્રસંગે તેમના ઝંડા તળે રહેવું. જૈન રાજાઓએ મારો ત્યાગધર્મરૂપ જૈનધર્મ ચલાવનાર જૈનાચાર્યોને, ભલે તે વેષ-કિયાદિ બાહ્ય ભેદેથી ભિન્ન હોય તે પણ, હૃદયમાં એકશુદ્ધાદ્વૈત પ્રેમભાવે મારાં ધ્યાન અને ભક્તિ કરનાર હોવાથી સર્વ પ્રકારે સહાય કરવી. ગૃહસ્થાવાસમાં સર્વ રાજાઓ, પ્રજાએ તથા મનુષ્યએ મારા ગૃહસ્થપણાના આચારો અને વિચારને અનુરૂપ જે જૈનધર્મ મેં પ્રરૂપે છે તે પ્રમાણે ચાલવું, એવી મારી હાલ તથા કલિયુગમાં આજ્ઞા છે.
ત્યાગીઓને લાયક જે જૈન ધર્મના આચારે તથા વિચારો છે, તે પ્રમાણે ત્યાગાવસ્થા ગ્રહણ કર્યા પછી વર્તવું.
પૂજ્ય પિતાશ્રી ! આ પ્રમાણે મારી રાજાઓને ઉપદેશ દ્વારા સલાહ છે. તેથી સર્વ વિશ્વની ઉન્નતિ થવાની છે. આમ, પ્રસંગપાન, ગૃહસ્થાવાસમાં જે પ્રમાણે મારે ઉપદેશ જણાવો જોઈએ તે જણાવ્યું છે.
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪. વિશ્વયાત્રા
શ્રી મહાવીરે પિતા સિદ્ધાર્થને વિન'તી કરતાં કહ્યું : ' પૂજય જનક ! આપને વિનયપૂર્વક નિવેદન કે આ તથા અનાય દેશમાં વિહાર કરવા જવું છે. મારી સાથે મારા મિત્રો પૈકી ધ્રુવ, પ્રહ્લાદ, બૃહસ્પતિ, અંગિરા, કાત્યાયન, ગૌતમ-કુત્સ, અગ્નિ, વિવેક, અનાહત, ઉપયેાગ વગેરે આવનારા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગંગા, સિન્ધુ, યમુના, સરસ્વતી, હિમાલય, ઉત્તર કૈલાસ વગેરે તરફ વિહાર કરવા વિચાર છે. નંદિવન અન્ધુ સાથે આવવા ઇચ્છા રાખે છે. આપ આજ્ઞા આપેા. જોકે અહી રહીને પણ સં મનુષ્યલેાકના ખડો અને સાગને જાણું છું, દેખું છું, છતાં મિત્રોના અનુરાધથી વ્યવહારે ગમન કરવા ઇચ્છા છે. આપની આજ્ઞાની વાર છે.’
"
સિદ્ધાર્થ રાજાએ કહ્યું: વર્ષોંમાન વીર ! તને સર્વ દેશે અને ખડા અહી` રહ્યા છતાં જાય છે, છતાં તારું અનુકરણ ભવિષ્યના લોકેા કરે અને તેઓ પૃથ્વીની યાત્રા કરી અનેક અનુભવ મેળવે, તે માટે તારી ઇચ્છાને હું સમ્મત થાઉં છુ. સ ખડેમાં તમે ફ્રા. ઉત્તર તરફના સ`દેશે! દેખો. ઉત્તર તરફના દેશેામાં પૂર્વ અનેક મહિષ આ રહેતા હતા, હાલ પણ રહે છે, તેઓને દર્શાન આપેા. જે ખંડમાં સૂર્ય અગિયાર કલાકનું અંતર આપણા દેશ કરતાં રાખે છે તે દેશમાં ગમન કરે.
ઋષભદેવ પશ્ચાત્ ખવીસ તીર્થંકરેા થયા. તે સમયમાં
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વચાવા
રમ
દરિયા અને ખડામાં ઘણા ફેરફાર થયા છે. જળ જથાં હતુ ત્યાં સ્થળ થયું છે અને સ્થળના સ્થાને જળ થયુ' છે, શ્રી પાર્શ્વનાથ પ્રભુના વંશજો તાઢ્ય ક્ષત્રિયેા ગણાય છે. તેમના વંશજો તમને ઉત્તર દેશમાં અને પશ્ચિમ દેશમાં મળશે. પીળી પ્રજા, કે જેના વશમાં શ્રી શાન્તિનાથ શ્રી નમિનાથ વગેરે તીર્થંકરા થઈ ગયા છે, તે જાતિના મનુષ્યા સુવણ વાલુકા નદી, ક્ષીરદ્વીપની પૂર્વ તરફ તથા એટલામાં વસનારા છે, તે તમારા સમાગમમાં આવશે.
· શ્રી નેમિનાથ ભગવાન અને કૃષ્ણ વગેરે જે જાતિમાં ઉત્પન્ન થયેલા છે તે કૃષ્ણવણી જાતિના મનુષ્યા તમને દક્ષિણ દિશા તરફ વસેલા દેખાશે, ખારમા તીર્થંકર શ્રી વાસુપૂજય ભગવાન રક્તવણી જાતિમાં ઉત્પન્ન થયા હતા. તેના વંશજો ઉત્તરધ્રુવ તરફ અને પશ્ચિમ દેશેામાં તામ્રવણી મનુષ્યેા જણાશે, શ્વેત જાતિમાં ઉત્પન્ન થયેલા તીથ કરેાના વંશજે વર્ણાન્તર મિશ્ર જેવા પશ્ચિમ ખંડમાં ગયેલા દેખાશે. શ્રી મુનિસુવ્રતસ્વામી થયા પછી એક ખંડના મનુષ્યા કે જે શ્રી મુનિસુવ્રતસ્વામી તીર્થંકરના જેનેા તરીકે હતા, તેઓના વંશજો અતિશય પાપી થવાથી તે દેશ તરફ સાગર ફરી વળેલો છે. તેનાં ચિહ્નો ત્યાં દેખાશે. જોકે તમે તે અવિષેજ્ઞાની તીર્થંકર છે, તેથી જાણેા છે અને દેખો છે; તે પણ શ્રી પાર્શ્વનાથ પ્રભુના મુખથી સાંભળેલી હકીકત તેઓની પાટે બેઠેલા શ્રી મુનિચન્દ્ર વગેરે મુનિઓએ મને સંભળાવી છે તે જણાવુ છુ,
· શ્રી પાર્શ્વનાથના વંશજો ભૂમધ્યસમુદ્ર પાસે આવેલા ખડમાં વસે છે. તેઓ સૂર્યના તાપ તથા હવા વગેરેથી હવે ત્યાં વર્ણાન્તર મિશ્રરૂપવાળા થઈ ગયા છે. ત્યાં પૂર્વે લાખે। વર્ષ પર નીલવણી પ્રજા વસતી હતી. તે પ્રજામાં અનેક તત્ત્વજ્ઞાનીએ થઈ ગયા છે. પીત, શ્વેત, રક્ત, નીલ, કૃષ્ણ એ પાંચ રંગવાળા મનુષ્ચાની જાતિઓ થઈ. હાલ પણ તેમાંની પ્રજાએ હયાત છે.
૧૫
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
અધ્યાત્મ મહાવીર અનેક દેશોને દેખવાથી અનેક પ્રકારના અનુભવે મળે છે. હાલ તમારી કુમારાવસ્થા છે. કુમારાવસ્થામાં અનેક પ્રકારનાં દશ્ય જેવાં જોઈએ. જે મનુષ્ય પૃથ્વીનું પર્યટન કરતા નથી તેઓ અનેક પ્રકારના અનુભવો મેળવી શકતા નથી. અનેક પ્રજાઓના આચારોનું જ્ઞાન કરવા માટે વિશ્વયાત્રાની આવશ્યક્તા છે; અનેક દેશના લોકોને બધ આપવા માટે પૃથ્વી પર વિહાર કરવાની જરૂર છે.”
મહાવીરે કહ્યું: “પૂજ્ય પિતાશ્રી ! આપનું કહેવું યથાર્થ છે. દેશના સ્થાને જળ અને જળના સ્થાને પૃથ્વી ઊપસી આવેલી મારા જ્ઞાનમાં અહીં રહ્યાં દેખાય છે.
“શ્રી પાર્શ્વનાથ તીર્થકરના પટ્ટધરેએ જે કહ્યું છે તે સત્ય કહ્યું છે. મનુષ્યએ પૃથ્વી અને સાગરનું પરિક્રમણ કરવું જોઈએ. રાજ્ય, લકમી, વ્યાપાર, વિદ્યા, તત્ત્વજ્ઞાન વગેરેના લાભ માટે તે ઉપયોગી છે. આપની આજ્ઞાથી હું હવે વિશ્વયાત્રા કરવા જાઉં છું.”
ત્યારબાદ મહાવીર પ્રભુએ પિતાના મિત્રોને સંબોધીને કહ્યું પ્રિય મિત્રો! આ ગંગાનદીને પ્રદેશ છે. આ રૂપેરી વહેણુવાળી ગંગાનદી વહે છે. ચાલો આપણે તેમાં કૂદી પડી, તરી પેલે પાર જઈએ.”
મિત્રોઃ “અહા વીર! કેવા ઝટ નદી તરી જાય છે. હવે તે તે સામે કાંઠે પહોંચ્યા. અરે! પેલા કાઠે મોટા મગરની પાસે તેઓ પહોંચી ગયા છે. મગરની સાથે યુદ્ધ થાય છે, એમ દેખાય છે. અરે! મગર અને વીર પ્રભુ નદીના જળમાં અદશ્ય થયા દેખાય છે. ચાલો આપણે તરીને તેમની સંભાળ લઈએ.”
વીર પ્રભુઃ “મિત્રો! તમે આવી પહોંચ્યા? ગંગા નદીમાં માટે મગર રહેતું હતું. આસપાસના લોકોને નદીમાં નાહતાં તે ત્રાસ આપતા હતા. અનેક મનુષ્ય અને પશુઓને તે ગળી ગયો હતે મારી સામે તે આવ્યા. મેં તેના પર દયા આણી, પણ તે
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વયાત્રા
૨૨૭
સામે આવ્યું. મેં તેને જળમાં પકડી લીધું. તેના કુટુંબ પાસે ગયે અને તેને પરાજય કર્યો. નદીના ધરામાં એક મહાકાય સર્પ વસતે હતું તે પણ સામે આવ્યું. તેને પણ પરાજય કર્યો. આ આ પ્રદેશના લોકો તેનાથી બહુ બીતા હતા તેથી લોકોને હવે નિર્ભય કર્યા છે.
ગોવાળિયાઓઃ “આર્ય કુમારે! પધારે આ મહુલીઓમાં અને અમારા અતિથિ બને. અમારી સેવા સ્વીકારે.
ગંગાનદીના કાંઠે અમે ગાયે ચારીએ છીએ અને વાંસળીઓ વગાડી આનંદ માણીએ છીએ. આપના પધારવાથી રમતગમતમાં અમને અત્યંત આનંદ પડશે. અમે આપને નમસ્કાર કરીએ છીએ. આ દેવકુમાર જેવા મહાપુરુષને નમીએ છીએ.”
શ્રી મહાવીર પ્રભુ અમે તમારું આતિથ્ય સ્વીકારીએ છીએ. તમારા પ્રેમના અમે અતિથિ છીએ. અમારે હિમાલય તરફ જવાનું છે. તમારી હજારે ગાયને દેખી અમે ખુશ થઈએ છીએ.”
ગોવાળોઃ “આપ દેવકુમારનું નામ શું?”
મિત્રોઃ “ગોવાળ! ભારતના આ મહાપ્રભુ અને પરમાત્મા મહાવીર દેવ છે. ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાને ત્યાં તેમણે જન્મ લીધો છે.”
ગોવાળેઃ “અમેએ ઋષિઓ પાસેથી પ્રભુ મહાવીરદેવના ગુણને સાંભળ્યા છે. તેમનાં દર્શન થવાથી પૂર્ણાનન્દ થયે છે. પ્રભુ મહાવીરસ્વામી વાંસળી સારી રીતે વગાડી જાણે છે. કૃપા કરીને વાંસળી વગાડે તે અત્યાનન્દ થાય.”
પ્રભુ મહાવીરઃ ગોવાળો તમારા આતિથી હું ખુશ થ છું. લા વાંસળી. હું તેને વગાડું
મિત્રોઃ “અહાહા! પ્રભુએ આજ અલૌકિક વાંસળી વગાડી. આપણે આજ આપણું ભાન ભૂલી ગયા. વાંસળીના નાદથી આજ તે
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
અધ્યાત્મ મહાવીર
પ્રાણ બ્રહ્મરંધ્રમાં ચડી ગયા. ત્યાં અનેક પ્રકારના શબ્દ સંભળાયા બાદ મૂર્છા આવી ગઈ અને મહાવીર પ્રભુની વાંસળીના નાદમાં સર્વ બ્રહ્માંડની લીલા જણાઈ. અરે! આ ગોવાળિયાઓ પણ હવે મૂચ્છમાંથી ઊઠયા જણાય છે. પેલી હજાર ગાયે ગંગાનદીના કાંઠે ચરતી હતી, તે પણ અહીં આવેલી છે અને મહાવીર પ્રભુને ચારે તરફથી ઘેરી નાદ શ્રવણ કરતી કરતી, પોતાનું ભાન ભૂલી આનંદમાં લયલીન બનેલી દેખાય છે. આપણે ક્યાં સુધી બેભાન રહ્યા તે આપણે જાણી શક્યા નથી. પ્રભુની વાંસળીના નાદશ્રવણમાં સર્વ શાસ્ત્રોના અર્થો ખૂલતા હોય એમ સમજાયું અને સર્વ દુનિયામાં તથા પિંડમાં તે એક મધુરી વાંસળી વગાડનારા અદ્વિતીય દેખાયા. અહાહા ! છે, મૂચ્છી થયા બાદ, સમાધિઆનંદ જણાયે! વાંસળીમાં સર્વ બ્રહ્માંડ ઊપજતા અને વિનાશતા દેખાયા.”
ગોવાળે : “વીર પ્રભુ સમાન આ વિશ્વમાં મધુરી વાંસળી વગાડનાર કઈ દીઠા નથી. તેઓ દેવાધિદેવ છે, એમ અમને ખાતરી થઈ. હવે તો અમે વીરને વાંસળીમાં ગાઈશું. આજ પરમાનન્દ થયે કે પ્રભુ વીર અમને મળ્યા.”
પ્રભુ મહાવીર : “ગોવાળે ! અમે ઉત્તર તરફ ગમન કરીશું. ગાયનું પાલનપોષણ કરે. ગાયની સેવાથી તમારી ઉત્તમ ગતિ થશે અને તમે મારા પદને પામશે. તમે મારા ભકત બન્યા છે. તમારી ગાયમાં મારા સ્વરૂપને દેખો અને તેઓનો નાશ થતું અટકાવો. ગાયોની સેવામાં પુણ્ય છે અને તેથી દેશ, કોમ, સમાજ, સંઘ, રાજ્યની આબાદી છે. મારા ભક્ત ગાયને વધ કદી કરતા નથી.
“ગેવાળ ! તમે મારા સ્વરૂપનું વાંસળીના નાદ સાથે ગાન કરીને ગાયનું પાલન કરતાં કરતાં કર્તવ્ય કર્મો કરે. તેથી તમારી ઉન્નતિ છે. અતિથિ, સાધુ અને સંતોની સેવા કરે. તેથી
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિથયાત્રા
૨૯
તમે મારા પદને પામશે. હવે અમે આગળ ગમન કરીએ છીએ.
કલિયુગમાં ગેાવાળા મારું નામસ્મરણ કરીને, મારા નામને જાપ કરીને, મારી વગાડેલી વાંસળીનું ગાન કરીને, છેવટે મૃત્યુ આદ મારા -શુદ્ધાત્મવીર સ્વરૂપને પામશે.’
મિત્રો : : · પ્રભુ દેવ વીર ! આપણે ગંગાનદીના મૂળ પાસે અલ્પ દિવસેામાં આવી પહોંચ્યા છીએ. સિન્ધુ નદીનું મૂળ પણુ આ તરફ દેખાય છે. હિમાલય પર્વતને મહાદેવની ઉપમા આપવામાં આવી છે અને પર્વતની શૈાભાને પાવતીની ઉપમા
આપવામાં આવી છે.
‘પ્રભેા ! અમે ક્ષુધાતુર થયા છીએ. કૃપા કરીને જમાડા.’ પ્રભુ મહાવીર : ‘ જુએ, પેલા જૈન મહિષ આ ગુફાઓ તરફથી આવતા દેખાય છે. બે હજાર મહિષ આ મારા દર્શન કરવા આવે છે.’
આ
મહિષ એ પ્રભુ મહાવીર જિનેશ્ર્વર ! તમને નમસ્કાર થાએ. અમને દુન દેવા આપ પધાર્યા છે, તેથી પરમાત્મદ નરૂપ સમાધિનું ફળ આજે અમને મળ્યું છે. આપ શરીરસહિત સાકાર પરમાત્મા છે અને આપના શરીરમાં રહેલા શુદ્ધાત્માની દૃષ્ટિએ આપ નિરાકાર પરમાત્મા છે. આજ હિમાલય પવિત્ર થયા, ગુફાઓ પવિત્ર થઈ, અમે પવિત્ર થયા અને મુકિતફળરૂપ પરમાનન્દને પામ્યા. આજે ખરેખર અમે ધાયુ... પામ્યા છીએ. પ્રભા ! આપ સવ મહાગીએના સમથ અન ́ત શિતરૂપ પરબ્રહ્મ ચેાગી છે. આ દેશના લેાકેાના ઉદ્ધારરૂપ તીને પ્રકાશ આપ કરવાના છે. આપ સૌ અમારું આતિથ્ય સ્વીકારો.’
પ્રભુ મહાવીર : ‘ ચાલા, આપણે જૈન આય મહિષ આનુ આતિથ્ય સ્વીકારીએ અને કૈલાસશિખરની નજીકની ગુફાઓમાં જઈ ને વસીએ.’
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૦
અધ્યાત્મ મહાવીર
મિત્ર અને મહર્ષિઓઃ “પ્રભો ! આપે અક્ષીણ લબ્ધિના બળે અમને સર્વને અમૃત ભેજન કરાવ્યું. હજારે ઋષિઓને અને કૈલાસવાસી મહર્ષિએને આપે જમાડયા. અહાહા ! આપની શક્તિ અપૂર્વ છે. આખી દુનિયાના મનુષ્યને એક પલકમાં આપ ભજન પૂરવા સમર્થ છે, તેથી આપ જગજીવન છે. આપે અધ્યાત્મજ્ઞાનની ગુપ્ત શકિતઓને અને ગુપ્ત જ્ઞાનનો આજ અમને સર્વને બેધ આપી આત્મજ્ઞાન કરાવ્યું, તેથી અમારા પર આપ પ્રભુને અનહદ ઉપકાર થયા છે.
અનેક નાની અપેક્ષાએ અનેકાન્તાત્મક આત્મદર્શનનું સ્વરૂપ સમજાવ્યું, તેથી અમે આત્મસત્તારૂપ–એકાત્મવીરપ્રભુરૂપ આપને અનુભવ કરી પરમાનન્દ પામ્યા છીએ.”
પ્રભુ મહાવીરે કહ્યું: “મારા ભકત મહર્ષિએ ! આજે અમે કૈલાસશિખર પર આઠ પગથિયાં ઓળંગીને આવ્યા છીએ. આજ તમને જે ઉપદેશ આપું છું તે હૃદય તરફ દષ્ટિ રાખીને શ્રવણ કરો.
“મનુષ્ય અને મહર્ષિએ ! આત્માનું સ્વરૂપ જાણે. એકેક દષ્ટિએ આત્માનું સ્વરૂપ જાણતાં અને અન્ય દષ્ટિએથી આત્માનું સ્વરૂપ નહીં જાણતાં સર્વથા પ્રકારે આત્મસ્વરૂપ નહીં જણાવાથી અને એકદષ્ટિથી આત્મસ્વરૂપ ઉપદેશવાથી મિથ્યાજ્ઞાનની વૃદ્ધિ થાય છે. તેથી આત્મજ્ઞાન સંબંધી ભિન્ન ભિન્ન દષ્ટિએવાળા પરસ્પર કદાગ્રહ કરીને એકેક દર્શનની ઉત્પત્તિ કરે છે. અનાદિકાલથી આમ થતું આવ્યું છે અને અનંતકાળ સુધી થશે. તેથી કદાગ્રહ, અજ્ઞાન વગેરેને નાશ થતું નથી.
“સર્વ દષ્ટિએથી, અસંખ્ય દષ્ટિએથી કેવલજ્ઞાનની પૂર્વે રહેલાં જ્ઞાનનાથી ભિન્ન ભિન્ન રીતે આત્માનું–શુદ્ધ સત્તાત્મવીરનું સ્વરૂપ અવેલેકવામાં આવે છે. તે સર્વ દષ્ટિઓની અપેક્ષાઓને પરસ્પર સંબં. ધિત કરવાથી પશ્ચાત્ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે જ્ઞાનને સ્યાદ્વાદ
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧
વિશ્વયાત્રા જ્ઞાન, અનેકાન્તજ્ઞાન, જૈન જ્ઞાન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. એવા જ્ઞાનને સમ્યફ વેદજ્ઞાન અર્થાત્ સર્વ વેદનું વેદાન્તજ્ઞાન મારા વડે કહેવામાં આવે છે.
“આવું સમ્યજ્ઞાન છે. તેમાં સર્વ વિશ્વમાં પ્રચલિત અનેક દર્શનેના જ્ઞાનનો સમાવેશ થાય છે. આવા વ્યાપક જ્ઞાનને જે ધારણ કરે છે તે કર્મ પર જય મેળવે છે. તેથી તે જ્ઞાનીને જૈન આર્ય કહેવાની અનાદિકાળની રૂઢિ છે. અન્તરમાં દષ્ટિઓની સાપેક્ષતાઓનો વિચાર કરવાથી સમ્યજ્ઞાન પ્રગટે છે. સમ્યજ્ઞાનથી આત્મા, જીવ, ચેતન, બ્રહ્માદિ અનેક નામ-પર્યાયવાળા આત્માને અનુભવ થવાથી આત્મશકિતઓને વિકાસ થાય છે.
“અપેક્ષાએ આત્મા ત્રણ પ્રકારે અવકાય છેઃ (૧) બહિરાત્મા, (૨) અન્તરાત્મા અને (૩) પરમાત્મા.” (૧) બહિરાત્માનું સ્વરૂપ :
‘બાહ્યદષ્ટિવાળાને બહિરાત્મા જાણ. જે નામરૂપ યાને શરીર, મન, પ્રાણ, રક્ત વગેરે જડ પદાર્થોને આત્મા માને છે અને જ ડવસ્તુઓને આત્મા તરીકે સ્વીકારે છે તેઓ અન્તરમાં આત્માના અનુભવી નહીં હોવાથી બહિરાત્માઓ જાણવા. બહિરાત્માઓ પંચભૂતની પેલી તરફ રહેલા આત્માને દેખી શક્તા નથી. તેઓ એકાન્ત જડ વસ્તુઓમાં સુખની બુદ્ધિ ધારણ કરનારા હોવાથી જડવાદી કહેવાય છે. તેઓ આત્માના જ્ઞાનના અભાવે કર્મરૂપ પુણ્ય,પાપ, પુનર્જન્મ, સંવર, નિર્જરા, બંધ, મેક્ષ વગેરેની સિદ્ધિ માનતા નથી. તેથી તેઓ ધર્મની શ્રદ્ધામાં નાસ્તિક હેવાથી નાસ્તિક ગણાય છે. તેઓ હિંસા, અસત્ય વગેરેમાં પાપ માનતા નથી. તેવા લેકે રાક્ષસો બને છે અને મારી–પરમાત્માની ભક્તિસેવારૂપ યજ્ઞને નાશ કરે છે. તેવા લેકે રજોગુણી અને તમે ગુણ રહે છે. તેઓ મરીને પાપચનિએમાં અવતરે છે. બહિરાત્માઓ અનેક પ્રકારના ભેદવાળા હોય છે. કેટલાક પંચભૂતને જ આત્મા
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
અધ્યાત્મ માહાવીર માને છે, કેટલાક આત્મવીરરૂપ ઈશ્વરની વ્યાપક સત્તાને એટલે કે પરમાત્મા, પરમેશ્વરને માનતા નથી. કેટલાક વીર્યને જ જીવ કહે છે. કેટલાક રક્તને જીવ માને છે. કેટલાક પંચપ્રાણને જીવ માને છે. કેટલાક મનને જીવ માને છે, પણ તેનાથી પર એવા આત્માને દેખવા સમર્થ થતા નથી.” (૨) અન્તરાત્માનું સ્વરૂપ :
“મનની પેલી પાર રહેલો આત્મા તે જ હું વીર છું. તે જ પરબ્રહ્મ, પરમદેવ, પરમતિ આદિ અનેક શબ્દોથી હું મહાવીર ચિતન્ય મહાસત્તારૂપ છું અને ભિન્નભિન્ન વ્યક્તિની અપક્ષાએ અનંત આત્માઓરૂપ મહાવીરે તરીકે છું. અનંત આત્મા
રૂપ મહાવીરોની સાથે સત્તાએ મારું ઐક્ય–સમત્વ હોવાથી તેઓ સર્વે હું છું. આ પ્રમાણે જે મન-વાણી-કાયામાં રહેલા પણ તેથી ભિન્ન એવા આત્માને જાણે છે તે સત્ય મહાવદી જન છે. સર્વ જડ–દશ્ય વસ્તુઓથી ભિન્ન અને શરીરની અન્તરમાં રહેલા આત્માને જે અનુભવ કરે છે તે અન્તરાત્મા છે, ત્યારે તે સમ્યફ આત્મજ્ઞાની, બ્રહ્મજ્ઞાની છે અને તે પરમાત્માને (મારે) ઉપાસક છે. તે ઇન્દ્રિો અને વિષય પર કાબૂ મૂકે છે માટે તે જૈન છે.
તે સ્યાદ્વાદજ્ઞાનની–તત્વજ્ઞાનની અપેક્ષાઓ સાંભળવાને પૂર્ણ અધિકારી થાય છે, માટે તે શ્રાવક કહેવાય છે અને તે જ્ઞાનમાં વ્યાપક થવાથી બ્રાહ્મણ પણ ગણાય છે.
“જેઓ અન્તરાત્માઓ છે તેઓ મનરૂપ પૃથ્વી પર વિજય મેળવનારા હેવાથી ક્ષત્રિયે છે. મનરૂપ પૃથ્વીનું મેહાદિ રાક્ષસોનો નાશ કરીને રક્ષણ કરનારા હોવાથી તેઓ ક્ષત્રિયે છે. એ જ રીતે તેઓ આત્મજ્ઞાનને વ્યાપાર કરનારા હોવાથી, મનનો શુભ વ્યાપાર કરનારા હોવાથી અને આત્મામાં જ્ઞાનાદિ અનેક ગુણનાં બીજોનું વપન કરી કૃષિ કરનારા હેવાથી વૈશ્ય છે. તેઓ પરિપૂર્ણ આત્મજ્ઞાની બની, સત્ત્વગુણી બની, સર્વ જીવોના કલ્યાણની
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વયાત્રા
પ્રવૃત્તિ કરનારા હેવાથી શુદ્ર અર્થાત્ વિશ્વસેવકે જાણવા.
અન્તરાત્માઓ આત્મદષ્ટિએ, આમ, બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ગણાય છે. હૃદયમાં, મગજમાં અને શરીરનાં સર્વ અંગેમાં આત્મા, તલમાં તેલની પેઠે, વ્યાપીને રહ્યો છે. તે આત્માનો અનેક દૃષ્ટિએ અનુભવ થતાં તે અન્તરાત્મારૂપ વીર બને છે. અન્તરાત્મવીર બાહ્ય વ્યવહારનાં કર્તવ્યકર્મોને કરે છે, પણ તેમને કર્મને સજજડ બંધ પડતા નથી. તે કર્તવ્યકર્મો કરવા છતાં નિર્લેપ રહી શકે છે. તે આત્મામાં યાને વીરમાં જે પરમાત્મરૂપ મહાવીરપણું સત્તામાં રહેલું છે તેને પ્રકટ કરવા પ્રયત્ન કરે છે અને વાસનાઓ પર જય મેળવતા રહે છે. તેથી તે અન્તરાત્માએ જૈનો, ભક્તો કહેવાય છે.
તેઓ મહાદિ રાક્ષસોનું જોર હઠાવે છે અને છેવટે તેઓને પણ નાશ કરે છે. અન્તરાત્મા, બાહ્ય જીવન જીવવા છતાં, અજ્ઞાન, મહ, પુરુષવેદાદિ વાસનાથી મુક્ત થયેલ હોય છે, ત્યારે તે ત્યાગી અન્તરાત્મદષ્ટિએ જીવન્મુક્ત ગણાય છે.
“અન્તરાત્માએ પ્રકારના હોય છે(૧) અવિરત, અને (૨) વિરત. વિરતના બે ભેદ છેઃ (૧) દેશ થકી મેહાદિકથી વિરામ પામેલા, યમ-નિયમમાં અંશે અંશે પ્રવૃત્તિ કરનારા, અને (૨) સર્વવિરત કે જે વિશેષ પ્રકારે ધર્મનાં કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને અલ્પકષાયી, અ૯પપ્રમાદી એવા અન્તરાત્માઓ હોય છે. સર્વથા પ્રકારે આત્મામાં જેઓ શુદ્ધ પ્રેમથી રંગાઈને, આદ્ય તથા આન્તર પ્રવૃત્તિ સેવે છે તેઓ સર્વવિરત જાણવા. જે અંતરાત્માઓ સર્વ કર્તવ્યકર્મોમાં પ્રમાદ કરતા નથી તે આત્મવીરરૂપ સત્તાને સર્વ વિશ્વમાં વ્યાપક માની તેનું ધ્યાન ધરે છે. શુદ્ધાત્મ મહાવીરના જ્ઞાનાદિ ગુણોનું ધ્યાન ધરીને જેઓ મારામાં લીનતારૂપ સમાધિને પામે છે, અને સંસારમાં કે ત્યાગાવસ્થામાં રહી કર્તવ્ય કરે છે, તેઓને અપ્રમત્ત યોગી જાણવા
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
અધ્યાત્મ મહાવીર
મહર્ષિએ ! તમે અન્તરાત્મરૂપ વીરસ્વરૂપને પામેલા છે અને પરમાત્મારૂપ મહાવીરત્વને, મારા ધ્યાનમાં રહી, પામશેઅન્તરાત્માએ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ગનાં આઠે અંગેનું તથા સહજ રાજગનું, લયયોગનું, ઉપાસનાયેગનું આરાધન કરે છે. તેમને રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ અને રૂપાતીત એવું જે ચાર પ્રકારનું ધ્યાન બતાવ્યું છે તેનું તેઓ ક્રમશઃ આરાધના કરે છે.” (૩) પરમાત્માનું સ્વરૂપ:
“મનુષ્ય મારા શુદ્ધાત્મરૂપમાં શુદ્ધ પ્રેમી બની છેવટે પકવ જ્ઞાન–અનુભવ જ્ઞાન પામે છે. ત્યાર બાદ સમાધિની પેલી પાર રહેલી મને ગુણિરૂપ સમાધિ અને ત્યાર બાદ સર્વવિશ્વને સમકાલે પ્રકાશનાર એવું કેવલજ્ઞાન પામે છે. પશ્ચાત્ તેઓ પરમાત્મારૂપ મહાવીર બને છે, એટલે તેઓ પરિપૂર્ણ મારા પદને પામ્યા એમ જાણવું. પરમાત્મપદ પામ્યા બાદ આયુષ્યમર્યાદા સુધી દેહ ટકે છે. પશ્ચાત્ દેહના વિયોગે પરમાત્મા, મહાવીર, પરિપૂર્ણ, સ્વતંત્ર બને છે. તે ચોરાસી લાખ જીવન તેમ જ જન્મ, જરા અને મરણના બંધનથી મુક્ત બને છે. સર્વજ્ઞ પરમાત્મારૂપ મહાવીર બનવું એ જ મહાનિર્વાણપદ–મોક્ષપદ જાણવું.
“મહર્ષિએ ! મારા આપેલા ઉપદેશનું મનન કરે. આત્મસ્વરૂપ વીરમાં સર્વ અનંત શક્તિઓ જાણી તે પ્રાપ્ત કરે. .
“હે ઋષિઓ! હું વીર પરમાત્મા એક છું. તમારા હૃદયમાં. બાહ્ય સંકલ્પ-વિકલ્પ પ્રગટવા ન દે. એક કલાક, બે કલાક, એમ કલાકના કલાકે પર્યન્ત મનમાં કોઈ જાતને વિચાર ન આવવા દેવાનો મને ગુપ્તિનો અભ્યાસ સિદ્ધ કરો. પશ્ચાત મારું વ્યાપક ભાવે ધ્યાન ધરે, એટલે તમારા મનમાં દેશ, કેમ, રાજ્ય, સંઘ, વ્યષ્ટિ, સમષ્ટિ અંગેના જે જે વિચારો પ્રગટશે તે મારા
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિધયાત્રા
૩૫
વિચાર। જાણવા. તે સમયે મારુ. પૂર્ણ સામર્થ્ય તમે પ્રગટાવી શકશેા. તમે જે કંઈ ખાલશેા, લખશેા, વિચારશે! તે સ મારા શુદ્ધાત્મવીર શક્તિનું પરિણામ જાણેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· ઋષિએ ! આ વિશ્વરૂપ ચક્ર મારી આજ્ઞા પ્રમાણે વહ્યા કરે છે. મારા વિરાટ સ્વરૂપની સર્વ પ્રકારે વ્યાપક ભક્તિ તે જ મારી ભક્તિ જાણી તે પ્રમાણે ભક્તિ કરો.
‘ ઋષિએ ! મનને શુદ્ધ પ્રેમથી આત્માની પાસે રાખવુ તે અન્તમુ ખ ભક્તિ છે. મારા પર પૂર્ણ વિશ્વાસ રાખી, મારા પૂર્ણાત્માને તમારા મનમાં ઉતારીને સકામભાવથી કર્મો કરશેા તા પણ મને પામશે, અને નિષ્કામભાવથી કર્મો કરશે! તેાપણુ મને
પામશે.
6
અશુભ કામનાવાળા જીવાએ પ્રથમ શુભકામનાએ કરવી અને આત્મજ્ઞાનથી શુભકામનાઓ શમે ત્યારે નિષ્કામભાવે સ કર્મો કરવાં. પણ મનેવૃત્તિ જ્યાં સુધી સંકલ્પ–વિકલ્પ દશાવાળી છે ત્યાં સુધી સકામભાવે કર્મો કરવાં, પશ્ચાત્ નિષ્કામદશાએ કર્યું કરવાની જીવન્મુક્તદશા પ્રગટાવી કચેાગી ખનવુ. ત્યારબાદ નિષ્ક્રિય જ્ઞાનયેાગી મની સર્વ કબ્યા કરવામાં સ્વતંત્રપણે વર્તવુ...—એ સજ્ઞ સાકાર પરમાત્માઓની સદેહ દશા છે.
• મહર્ષિ આ ! શુદ્ધ પ્રેમથી સર્વાત્માએને પરમાત્મવીરરૂપ (મારારૂપ) દેખા. શુદ્ધ પ્રેમ અન્તરમાં વ્યક્ત થયા બાદ તેના મનની સાથે સબંધ થાય છે. મનસહચારી શુદ્ધ પ્રેમને કાયામાં પ્રગટભાવ થાય છે ત્યારે કાયા સુધી વ્યક્તરૂપ પામેલા શુદ્ધ પ્રેમીએ સ`સત્તાત્મ મહાવીર પ્રભુને આંખાથી સાકારરૂપે દેખવા સમર્થ થાય છે અને તે અશુદ્ધ પ્રેમના વિલયરૂપ વૈરાગ્યને પામે છે.
· મહિષ એ ! તમે મારી શક્તિઓને હૃદયમાં પ્રગટાવી વિશ્વની સર્વ પ્રજાઓને સ્વતંત્ર, આન'દી, જ્ઞાની કરે. વિરાટસ્વરૂપ
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
અધ્યાત્મ મહાવીર એવા મને સર્વ જીવોમાં દેખે અને પશ્ચાત કર્તવ્યર્મરૂપ ભક્તિ અને સેવાધર્મને સ્વીકાર કરે.
“દેશ, કેમ, સંઘ, પ્રજા, સમાજ, વ્યક્તિ આદિ સર્વને એકસરખી રીતે સ્વાતંત્ર્ય, સુખ, વિદ્યા, અનુભવજ્ઞાન મળે અને મારામાં સર્વ જીવો સર્વ લેકેને દેખે એવો બોધ આપે.
તમારા મસ્તક પર હસ્ત મૂકવાથી તથા કૃપાશીર્વાદ દેવાથી હવે તમે સર્વ પ્રકારનાં સત્યના સમૂહરૂપ એવા જૈનધર્મને અનુભવ કરી શકશે. વેદમાં પણ જૈન ધર્મના વિચાર અને આચારને સ્યાદ્વાદપણે દેખી મારી ઉપાસના કરી શકશે. તમને હવે સર્વ પ્રકારે સ્વતંત્રતાનો અધિકાર છે. મારા ભક્ત સર્વ દેવે અને સર્વ દેવીઓ તમને દર્શન આપશે. આ કૈલાસ પર્વત પર કલિયુગમાં મારે સાક્ષાત્કાર કરવા જેએ મારું સ્મરણ કરશે તેઓને મારે વિશ્વાત્મરૂપે સાક્ષાત્કાર થશે.
“મારા કલ્યાણક દિવસમાં જેઓ હિમાલયના ઉત્તર તરફના પર્વતે અને તેની ગુફાઓમાં, ગંગા, સિધુ, સાબરમતી, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, મહી, બ્રહ્મપુત્રાદિ સર્વ નદીઓના તટ પર તથા સર્વ પર્વતે પર, કાશ્મીરના પર્વત પર મારો જાપ, ભક્તિ, ઉપાસના ધ્યાન વગેરે પૂર્ણ શુદ્ધ પ્રેમથી કરશે તેઓનું હૃદય શુદ્ધ થશે અને તેમાં આત્મસત્તારૂપ મહાવીર, કે જે હું સર્વશક્તિમાન છું, તેને સાક્ષાત્કાર થશે, તેમાં જરામાત્ર સંદેહ નથી.
“હિમાલય વગેરે પર્વતેમાં મારા ભક્ત દેવ અને દેવીઓ, સર્વ મનુષ્યજાતિના પ્રતિનિધિરૂપ બનીને પ્રસંગોપાત્ત મારા ભક્ત મનુષ્યોને દર્શન દેશે અને તેઓનાં હૃદયમાં અવતરીને મારે ઉપદેશ સર્વ વિશ્વમાં પ્રચારશે તેમ જ સર્વ દેશને અને ખંડેને અધર્મના જેર વખતે સહાય કરશે.
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વયાત્રા
૨૩૭ મહર્ષિએ ! તમે સર્વ ધર્મશાસ્ત્રોના મૂળરૂપ મને જાણ મારું પૂર્ણ પ્રેમથી ધ્યાન ધરે, એટલે તમારા હૃદયમાં સર્વ વેદેને, આગમોને સાક્ષાત્કાર થશે. તમને મારી કૃપાથી મારે તથા આત્મરૂપ યાને બ્રહ્મરૂપ જૈનધર્મને જેવો સાક્ષાત્કાર થયો છે. તે ભવિષ્યમાં અનેક મહર્ષિએને થશે. સમવસરણમાં બેસી, સર્વ પરિષદે આગળ ઉપદેશ આપી હું સર્વ દેશમાં અને ખંડમાં ફેલાયેલા અધર્મને નાશ કરીશ અને ગૃહાવાસમાં છું ત્યાં સુધી દુષ્ટ સક્ષસોને નાશ કરીશ.
“ આત્માઓની સાથે કર્મરૂપ આવરણનો સંબંધ છે ત્યાં સુધી મનુષ્યને એકસરખું જ્ઞાન પ્રગટતું નથી. તેથી મનુષ્યના વિચારમાં અને આચારોમાં મતભેદ, વિવિધતા અનાદિકાળથી રહી છે અને અનંત કાળ સુધી રહેશે. તેથી સર્વ મનુષ્યો સર્વ પ્રકારના વિચારમાં અને આચારમાં એક થઈ શકે નહીં, અને, એકસરખા કરવાનો પ્રયત્ન પણ કરવો નહીં.
“આત્મદ્રવ્ય સત્તારૂપે હું એક છું અને પર્યાયની દષ્ટિએ વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં અનેક રૂપ છું—એવું જાણ્યા બાદ મારા જ્ઞાનીઓ અને ભક્તો જૈનધર્મરૂપ અનેકાન્ત આત્મદર્શનને અનુભવ કરી શકે છે અને સર્વ પ્રકારના વ્યવહારને વ્યવહરી (આચરી) શકે છે. મારા ભક્તો પિતાપિતાના અધિકાર સમજીને, પિતાના અધિકાર પ્રમાણે, ધર્મ–કર્તવ્યને કરે છે અને અન્યના અધિકારમાં વિદન નાખતા નથી.
જ્યારે મનુષ્ય આત્મરૂપ મહાવીર, કે જે હું વિરાટ અને સર્વ અસ્તિનાસ્તિ પર્યાયરૂપ છું, તેને અનુભવ કરે છે, ત્યારે તેઓ સર્વ પ્રકારના કદાગ્રહરૂપ મિથ્યાત્વદશાથી–અજ્ઞાનથી મુક્ત થાય છે અને આત્મવીર જ્ઞાની બને છે.
મહર્ષિએ! સર્વ પ્રકારના ધર્મોમાં જે મલિનતા આવી
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
અધ્યાત્મ મહાવીર છે તેને નાશ કરે અને સર્વ સત્યરૂપ જૈન ધર્મમાં સર્વ ધર્મો અપેક્ષાએ સાંકળમાં અકેડાની પેઠે જોડાયેલા છે તેને વિશ્વને અનુભવ કરાવે. મારી આજ્ઞા પ્રમાણે વર્તી અને વિશ્વના અને વર્તાવે.
હવે અમે ઉત્તર દેશ તરફ ગમન કરીશું. ક્ષીરદ્વીપ, ચીન, મહાચીન, રૂસ વગેરે દેશોમાં ” ગમ્ન કરીશું. ત્યાં રહેલા મનુષ્યને ઉદ્ધાર થતું નથી. સર્વ પ્રકારનું જ્ઞાન મેળવીને મનુ
એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે જોઈએ અને પશ્ચાત્ શુદ્ધ પ્રેમથી પકવ થઈને, શુદ્ધ વૈરાગ્ય પ્રગટાવી, ત્યાગી બનવું જોઈએ. સર્વ ધર્મની ફેંચીએ અને તેના સંહ ત્યાગીઓનાં હૃદયમાં સ્વયમેવ પ્રગટી શકે છે. આ પ્રમાણે ઉપદેશનું મનન કરો. અલ્પ શબ્દોમાં અનંત શાસ્ત્રો અને જ્ઞાનેને સાર મેં સંક્ષેપથી કુહ્યો છે. તેને અનુભવ કરી આત્મરૂપ મહધી મય બને.'
મિત્રોએ કહ્યું: “પ્રભે મહાવીર ! આપને અમે વંદીએ છીએ, નમીએ છીએ. અમે કૈલાસશિખર પર આપેલ ઉપદેશ સદા સ્મરીશું. અમે આપના મિત્રો નથી, પણ સેવક, ભક્તો છીએ. આપે આજ રાત્રે અમને અને ઋષિઓને જૈનધર્મની ગુપ્ત વિદ્યાઓ તથા આત્મશક્તિઓ આપી, અસંખ્ય ગેલાઓનું જ્ઞાન આપ્યું. ઉત્પાદશક્તિ, વ્યયશક્તિ અને ધ્રુવતાને બોધ આપે. લઘુત્વ-ગુરુત્વાકર્ષણના આપે નિયમો સમજાવ્યા. અનાદિ-અનંત વિશ્વસ્વરૂપને બોધ આપે. દ્રવ્યરૂપે એકીકરણશક્તિ અને પર્યાયરૂપે અનેકીકરણશક્તિને બેધ આપે. જડ શરીરે જડને રહે છે. જેને જેનો ઉપગ્રહ છે.
“આપે મહાવ્યાપક સત્તારૂપ ચતન્ય મહાવીરનું વિરાટ પ્રભુ રૂપે ધ્યાન ધરવાને બેધ, જૈન શાસનદેવની ભક્ત મનુષ્યોમાં અવતારણા, દેવતાઓનું આકર્ષણ, સત્ત્વગુણથી હૃદયની શુદ્ધિ,
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધયાત્રા
૨૩૮
અનેક પ્રકારે છમાં તથા જડેમાં પર્યાય પરિવર્તને વગેરેને બેધ આપે. આપે પ્રભાતમાં જે બેધ આપે તેથી આપના મહાવીરસ્વરૂપને, કૃપાદષ્ટિ વડે, પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયે. તેથી અમે આપના ભક્તો બન્યા છીએ.
“સર્વવ્યાપક ચૈતન્ય મહાસત્તાસંગ્રહરૂપ વિરાટ ભગવાન પરમાત્મા, આનંદસ્વરૂપ આપ એક જ પરમેશ્વર છે અને તે જ રીતે ચિતન્યની વ્યાપક સત્તારૂપ એક જૈનધર્મ છે અને પર્યાયદષ્ટિએ નામ-આકૃતિદ્રવ્ય-ભાવભેદે આપ પરમાત્મા અનેકરૂપ છે. આપમાં વ્યાપક મહાસત્તા ચૈતન્યરૂપ એક જૈનધર્મ સત્ છે અને તે પર્યાયદષ્ટિએ અનેકરૂપ છે, એમ હવે સાપેક્ષદષ્ટિએ પૂર્ણ નિશ્ચય થયો છે.” ઋષિઓની સ્તુતિઃ
કષિઓએ સ્તુતિ કરતાં કહ્યું: “જગજીવન મહાવીર પ્રભો ! અમે આપનું ધ્યાન ધરીએ છીએ. આપ જેવીસમાં તીર્થકર પરમાત્મા થવાના છે, એમ શ્રી પાર્શ્વનાથ તીર્થકર તથા શ્રી અરિ. ઇનેમિ તીર્થંકરના ઉપદેશની પરંપરાથી જાણ્યું છે. અમે આપનું શરણ અંગીકાર કરીએ છીએ. શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત રાજર્ષિથી ચાલ્યા આવેલા વેદોની, નિગમની અત્ર ગુપ્ત સ્થળમાં હયાતી છે. તે દેવતાધિષિત છે. તે દેવતાઓ અમને ચગ્યતા પ્રમાણે પુસ્તકો આપે છે અને અપાત્ર મનુષ્ય માટે ગુપ્ત રાખે છે. વેદમાં મિશ્રતા થઈ છે, પરંતુ જૈનાર્ય વેદની હજી હયાતી છે. સત્ય શાસ્ત્રોને નાશ થતું નથી. આપ તે સર્વ જાણે છે. આપનાથી કંઈ અજાણ્યું નથી. આપના આગમ, દષ્ટિવાદ, નિગમ, ગીતા વગેરેનાં પુસ્તક પણ કલિકાલમાં અહીં તથા વેતદ્વીપ, ક્ષીરદ્વીપ, કે જ્યાં રણ થવાનાં છે, ત્યાં આપના ભક્ત દેવે ગુપ્ત રાખશે. મનુષ્ય ગ્યતા પામશે તેમ તેમ ગુપ્ત મહાત્માઓ મારફત, ચોગ્યને ગ્ય શાસ્ત્રને અને તત્વજ્ઞાનને લાભ મળશે.
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
અધ્યાત્મ માલાગીરે
જૈનધર્મ અનાદિ-અનંત છે. તેનાં શાસ્ત્રોને, તને નાશ થવાનું નથી. અમે શ્રી અરિષ્ટનેમિ પ્રભુના સમયના ઋષિઓના શિષ્યની પરંપરાના છીએ. અમે હવેથી આપના શાસનને માન આપીશું. કલિકાલમાં જ્યારે હિન્દુસ્તાનમાં આપના ઉપદેશેલ જૈનશાસ્ત્રોમાં પ્રક્ષેપો અને વિકારે દાખલ થશે, ત્યારે અહીંથી અહંન્મહાવીરગીતા વગેરે આપનાં વચનામૃતેને હિન્દુસ્તાનમાં ઉત્પન્ન થયેલ મહાત્માઓને પ્રેરણા કરી તથા દેવતાઓને તેમાં અવતારી, યોગ્યતા પ્રમાણે પ્રકટ કરીશું. આપે અમને ગુપ્ત અધ્યાત્મ જ્ઞાનની વિદ્યાઓ અને કર્મ રહસ્ય વગેરેને બંધ આપે, તેથી અમારા હૃદયમાં આપનો અનુભવ–સાક્ષાત્કાર થયો છે.
આપ પ્રભુએ આત્માઓની અને પુદ્ગલ દ્રવ્ય અર્થાત જડની મિશ્રિત શક્તિઓથી અનાદિકાલથી આ વિશ્વ અનેક રૂપે પરિવર્તન પામતું ચાલ્યું આવે છે, અનેક દશ્ય પ્રકાશમય ભૂગેલકે અનાદિકાલથી ઉત્પત્તિ, વ્યય અને ધ્રુવરૂપે સ્થિરતા રાખી પરિણમ્યા કરે છે, તેને અનેક પરસ્પર સાપેક્ષદષ્ટિઓથી જે બોધ આપ્યો તે પૂર્વના તીર્થકરેની પેઠે યથાર્થ છે.
“ચેતન અને જડની મિશ્રશક્તિઓના સમૂહરૂપ પંચ સમવાયીકારણરૂપ પ્રભુથી અનાદિકાલથી જગત ઉત્પન્ન થયા કરે છે અને તેમાં સંસારી આત્મારૂપ આપ વીરપ્રભુની કત્વસત્તાની નય દષ્ટિએ તથા ઔપચારિક દષ્ટિએ, જગત્કર્તવમાં મુખ્યતા છે, એમ સમ્યક્ બેધ થયે છે.
ચિતન્ય મહાસત્તારૂપ સંગ્રહનયે આપ એકાત્મ મહાવીર પ્રભુને નિશ્ચય કરીને, સાપેક્ષપણે અમારા આત્માઓરૂપ વીરમાં વ્યક્તિત્વ દષ્ટિએ જ્ઞાનાદિગુણેના આવિર્ભાવરૂપ મેક્ષને પ્રકટ કરવા પ્રયત્ન કરીએ છીએ. સંગ્રહનથમાં મહાચૈતન્યરૂપ વ્યાપક સત્તાની અપેક્ષાએ સર્વાત્માઓને પુરુષરૂપે અને જે વસ્તુઓને સત્તાની
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધેયાત્રા
૨૪૧
દષ્ટિ વડે પ્રકૃતિરૂપે આપે અમને જણાવીને અન્ય નાની અપેક્ષાએ સમ્યજ્ઞાન આપ્યું છે. આપે પુરુષ અને શરીરાદિ પ્રકૃતિ જડ-એમ બે તને નિશ્ચય કરાવ્યું છે. આપના જ્ઞાનમાં પ્રકૃતિ-પુદ્ગલ-જડ દ્રવ્યના અનંત પર્યાની લીલા શેયરૂપ છે. તે સમયે સમયે ઉત્પાદ-વ્યય-ધ્રુવતાને પામે છે. તેમ સર્વાત્માઓના જ્ઞાનમાં તે પ્રમાણે સમસ્ત જડ-ચેતનસમૂહરૂપ વિશ્વની ય પરિકૃતિને ઉત્પાદ–વ્યય થયા કરે છે, એમ આપે સ્યાદ્વાદ દષ્ટિએ બેધ આપે છે. તેથી અનેક પ્રકારે અનેક નાની અપેક્ષાઓથી મિથ્યાશાસ્ત્રોને સમ્યકત્વજ્ઞાનરૂપે પરિણુમાવવાની શક્તિ અમારામાં પ્રગટી છે. આત્માઓની સાથે અષ્ટ કર્મ, શરીર, વાણી અને મનરૂપ જડ પ્રકૃતિનો અનાદિકાળથી સંગ થયો છે. તેમાં અહંમમત્વ જે થાય છે તેને નાશ તે મેક્ષ તથા પ્રકૃતિનો આત્માથી મહિના અભાવે વિગ તે મુક્તિ—એમ બોધ આપીને, તથા પ્રકૃતિથી ભિન્ન આત્મા એકરૂપે અનુભવ તે અતજ્ઞાન અને તે પછી સર્વ મહાદિ આવરણને નાશ થતાં સર્વ વિશ્વનું સાક્ષાત્ જ્ઞાન થવું તે કેવળજ્ઞાન વગેરે અનેક દૃષ્ટિએ અને દર્શનને બંધ આપીને ભિન્ન ભિન્ન ધર્મશાસ્ત્રો, મતો, દર્શને, વિચારની સાપેક્ષતાએ સમ્યકત્વદષ્ટિ કરવા સમર્થ બન્યા છીએ.
ભિન્ન ભિન્ન નદીઓ, ભિન્ન ભિન્ન આકાર અને જલાદિવાળી હોવા છતાં, સાગરમાં ભળી એક થાય છે, તેમ વિશ્વના સર્વ ધર્મો અને ધર્માચારને પાળનારા મનુષ્ય સર્વ દૃષ્ટિઓની અપેક્ષાએ આપના સ્યાદ્વાદજ્ઞાનરૂપ જૈનધર્મરૂપી સાગરમાં અને ભળીને નામરૂપને ભૂલી, આપના પરબ્રહ્મમય શુદ્ધ સ્વરૂપમાં સમાય છે. માટે અમે આપને એક પરમાત્મા, એક ધર્મના સાગર એવા વિરાટરૂપે દેખીએ છીએ.
આપ અરિહંત મહાવીરને અમે જાપ જપીશું. આપ અનેક નામેથી, રૂપથી વિશ્વમાં પૂજાઓ છે અને પૂજાશે
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૨
અધ્યાત્મ મહાવીર
‘ આપના અગમ, અલક્ષ સ્વરૂપના છદ્મસ્થ ચેાગીએ તે એક અ`શ દેખી–અનુભવી શકે છે. અમે આપને નમીએ છીએ, વંદીએ છીએ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
<
ગગા અને સિન્ધુ તથા બ્રહ્મપુત્રા નદીના મૂળમાં વસનારા ઋષિએને આપે આત્મજ્ઞાનનાં રહસ્યા આપ્યાં છે, તેની ખબર અમને પડી છે. કનકખલ આશ્રમને પાવન કરી ત્યાં શ્રુતજ્ઞાનની આપે સ્થાપના કરી તથા નેપાલ-ભૂતાનની ગુઢ્ઢાના મહાત્માઓને આપે તત્ત્વજ્ઞાન આપ્યુ, તેથી આપે ધના ઉદ્ધાર કર્યાં છે.
'
શુક ઋષિ, પારાશર ઋષિ, અથવ` ઋષિ, માઉંડ ઋષિ, અંખડ ઋષિ, વાલ્મીક ઋષિના સંતાન, વ્યાસ ઋષિ વગેરે અનેક ઋષિઓને આપે જૈનધમ ના મેધ આપી પરમાત્મવીરના સાચા લક્ત કર્યા છે.
શ્રી ઋષભદેવના પર પરાએ કપિલ ઋષિ અને શૌનક થયા, તેના વર્ષોંશજો જૈનધર્મને રૂસ, ચીન, મહાચીન, તિબેટ વગેરે દેશમાં પ્રવર્તાવે છે.
· આપનાં સાક્ષાત્ દન કરવાથી હવે અમે જીવન્મુક્ત અન્યા છીએ. આપ સજ્ઞ પ્રભુનાં તત્ત્વા આ ભૂમિમાં સદા હયાતી ભાગવશે અને કલિયુગમાં ‘વીર મહાવીર’ પ્રભુના જાપમાત્રથી હારા, લાખા, કરાડા મનુષ્યેાના ક્ષણમાત્રમાં ઉદ્ધાર થશે.
કલિયુગમાં અનેક ભક્તોને આપના સાકાર તથા નિરાકાર સ્વરૂપને સાક્ષાત્કાર થશે. આપ કો છે, અકર્તા છે તથા અન્યથાકર્તા છે, અર્થાત્ અનેક નચેાથી દૃષ્ટિએથી આપ કર્તા, અકર્તા તથા બેથી ભિન્ન એમ અનેક પ્રકારે જણાએ છે.
આપ અનંત ગુણપર્યાયની કલાએ વડે યુક્ત છે. સ મહાસત્તારૂપ ચૈતન્યરસ વડે આપ જડ-ચેતન ઉભયરૂપ વિશ્વ કરતાં અનંતગુણુ મેટા છે.
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધયાના
૩
'
૮ કલિયુગમાં આપના નામના સ્મરણમાત્રથી અને આપની શુદ્ધ હૃદયની પ્રાથનામાત્રથી વિશ્વના ઉદ્ધાર થશે. તેવા ઉદ્ધાર તે કાળમાં પ્રગટેલા અનેક દેવોનાં નામરૂપાથી થવાને નથી, એમ નિશ્ચય છે. ૮ પ્રભુ ! આપ એક પરમાત્મા મહાવીરના જાપમાં સવ દેવાના અને દેવીઓના જાપ તથા મત્રા સમાઈ જાય છે. તેથી આપના નામના જાપ વિના હુવે કશું' જાપ કરવા ચેાગ્ય રહેતુ' નથી.
‘ પ્રભાતના બ્રાહ્મ મુહૂતમાં સ્નાન કરીને આપના નામમંત્રનુ સ્મરણ કરવું તથા જાપ કરવા, આપના નામનાં ગીતા ગાવાં, તેથી સર્વ મનુષ્યેાને ઉદ્ધાર થાય છે. રાત્રે સૂઈ રહેતી વખતે આપના નામને જાપ કરવાથી સ્માસ્તિક લેાકે આપને પામે છે અને પામશે. એ સંધ્યા વખતે પ્રાણાયામ કરીને જે આપની પ્રાથના કરશે તે આપના પરબ્રહ્મપદને પામશે. આપનુ નામસ્મરણ કરવાથી અપવિત્રમાં અપવિત્ર મનુષ્યે પણ પવિત્ર થાય છે. આપના ભક્તો સમાન દુનિયામાં મહાઆસ્તિક કેાઈ થયા નથી અને થનાર નથી. આપરૂપ સર્વ જીવાને જેએ જાણીને પેાતાના આત્માને ‘વીર વીર મહાવીર' રૂપે જેએ જુએ છે અને તે પ્રમાણે જેએ વતે છે, સ્વદેહની પેઠે અન્યાત્માએના દેહાને જેએ વીરનાં દેવળા (મંદિર) સમજે છે, તેએ આપની વ્યાપક ભક્તિ કરવાના અધિકારી બને છે.
6
· અનાદિકાળથી અનંત આકારવાળુ જગત નવનવા રૂપે • ઉત્પન્ન થાય છે અને પૂર્વ પૂર્વ રૂપે વિનાશ પામે છે. તેને અન્ત આવનાર નથી. અસંખ્ય પ્રકાશમય ગાળાઆને આપના જ્ઞાનમાં શેયરૂપે પરિણુમાવનાર આપ છે. કાલ, સ્વભાવ, નિયતિ, ક* અને ઉદ્યમરૂપ પાંચ સમવાયિકારણના પ્રભુ આપ પરમાત્મા છે, કારણ કે તે આપના જ્ઞાનની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે. આપમાં
નામરૂપ અહંકારને લય કરીને જે આપનું ધ્યાન ધરે છે તેએ સ્વયં મહાવીર અને છે, અને તે જન્મમરણના ચક્રમાંથી છૂટી સ્વતંત્ર બને છે. મેહના નાશરૂપ મેાક્ષને પામવા માટે અમે
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર આપનું શરણ અંગીકાર કરીએ છીએ. આપનું શરણ અંગીકાર કર્યા બાદ આપની ભક્તિના પ્રતાપે મનુષ્યનું જે કંઈ થાય છે તે સારા માટે થાય છે અને તેઓ કદી વિનાશ પામતા નથી.
હે મહાવીર પ્રભો ! સર્વ ઈશ્વરી અવતારમાં આપ અનંતજ્ઞાનાદિ પર્યાયરૂપ હોવાથી મહાન છે. પૃથ્વી, તારાઓ, ગ્રહ, નક્ષત્ર, ચન્દ્ર, સૂર્યાદિ ગેલકે, સાગરે, નદીઓ સર્વે આપના શરણે આવેલાં છે. વેદની સર્વ કૃતિઓ આપના હૃદયમાં પ્રવેશી આપના શરણે આવી છે. આથી વિશ્વોદ્ધાર થવાને છે. આપના નામને જે જાપ કરશે તે કાળથી (મરણથી) છેતરાશે નહીં, તે સ્વયં અકાલ–મહાદેવ થશે. આપના શરણે આવીને જેઓ આપને હૃદયમાં સ્થાપન કરશે તે પોતાની ઈચ્છા પ્રમાણે સર્વ ઋદ્ધિસિદ્ધિઓને પામશે. હવે આપની ત્યાગાવસ્થામાં આપનાં દર્શન કરીશું. આપની કૃપા ઈચ્છીએ છીએ. અમારા હૃદયમાં આપ સદા રહે.” પૃથ્વીપરિક્રમણને વૃતાન્ત:
- સિદ્ધાર્થે કહ્યું : “વર્ધમાન મહાવીર ! તમે અને તમારા મિત્રો ચાર વર્ષે ઘેર આવ્યા. તેથી આજ ક્ષત્રિયકુંડ નગરમાં અને આપણા રાજ્યમાં આનંદોત્સવ કરવાનો હુકમ આપી દીધો છે.
“તમારી યાત્રા નિર્વિદન સમાપ્ત થઈ તેથી રાજ્યમાં, દેશમાં, સમાજમાં, કુટુંબમાં આનંદત્સવ વર્તાઈ રહ્યો છે. તમે પૃથ્વી પરિક્રમણ કર્યું, તેનું સંક્ષેપમાં વર્ણન કરી બતાવશે.”
મિત્રોએ કહ્યું : “નૃપપુંગવ મહારાજ સિદ્ધાર્થ ! આપને આશીર્વાદ લઈ અમોએ ગંગા નદીને પ્રદેશ દેખે. ગંગાનદી ઊતરતાં પ્રભુ વિરે મહાસર્પ અને અજગરને વશ કર્યા, ગોવાળને વાંસળી વગાડી સુરતયોગમાં મૂચ્છિત કરી દીધા અને પિતાના પ્રભુ-અવતારનાં તથા અસંખ્ય ગલકાનાં દર્શન કરાવ્યાં. તે જ રીતે ગાયને પણ વાંસળીને અનહદ નાદ–સ્વરથી વિરમય કરી દીધી.
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વયાત્રા
૨૪૫
“ત્યાંથી હિમાલય પર્વતને સઘળો પ્રદેશ દેખે. ગંગા, સિધુ, બ્રહ્મપુત્રા અને યમુના નદીનાં મૂલ દેખ્યાં અને ત્યાં રહેલા મહર્ષિએને બેધ આપે. કૈલાસશિખર પર મહર્ષિએને આત્મવિદ્યાઓ શીખવી અને તેઓને પિતાના ભક્ત બનાવ્યા.
ત્યાંથી ત્રિવિષ્ટએ દેશમાં ગમન કરી ત્યાંના ભવ્ય મનુષ્યને ચમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિરૂપ એગના અષ્ટગેની વિદ્યાઓ આપી.
“હૂણ લોકોના દેશમાં જઈ તેઓને ભક્તિનાં નવ સ્વરૂપો તથા ત્રણ સ્વરૂપે શીખવ્યાં.
ત્યાંથી ક્ષીરસમુદ્ર, કે જે સુકાઈ ગયે છે અને હાલ જ્યાં રેતીના રણ થવા લાગ્યા છે, એવા વેત દ્વીપમાં સર્વ તીર્થકરોના ભક્ત વ્યંતર દેવે અને દેવીઓ રહે છે. ત્યાં જઈ તેઓને બ્રાહ્મીલિપિમાં લખેલ પુસ્તક આપ્યું. ત્યાં ગુપ્તપણે રહેનારાં દેવે અને દેવીઓને પિતાના ભક્ત બનાવી કલિયુગમાં જૈનધર્મના અલ્પપ્રચાર વખતે પુનઃ જૈનધર્મીઓને ગુપ્ત વિદ્યાઓ અને મંત્રોની સહાય આપવા શિક્ષા આપી.
“વેત દ્વિીપની ઉત્તરે રૂસ દેશ આવેલ છે. તેની બાજુએ પૂર્વ તરફ ચીન અને મહાચીન દેશ છે. તે તરફ પશ્ચિમથી પૂર્વ તરફની લાંબી પર્વતની હાર આવેલી છે. તેની પિલી બાજુએ જઈ મહાચીનવાસી મનુષ્યને બોધ આપે. તે લેકે પીળી જાતમાંથી ઊતરી આવેલા છે. ત્યાંથી ઉત્તરધ્રુવ તરફના પ્રદેશમાં ગમન કર્યું.
તે તરફ લાખ વર્ષો પૂર્વે સમુદ્ર મહેતે અને બરફ પણ પડતું નહોતું. હવે તે તે તરફ સમુદ્રને પ્રદેશ વચ્ચે છે. .
ત્યાંથી પૂર્વ તરફ પાતાલ દેશમાં ગયા અને ત્યાંથી પશ્ચિમ ખંડના દેશમાં ગયા. પાતાલખંડના મનુષ્ય કૃષ્ણવર્ણ હતા ?
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ જીતી મહાવીર પ્રભુએ અમને જણાવ્યું હતું કે પાતાલ દેશ અસલ બીજા ખંડ સાથે જોડાયેલા હતા. તે થેરાસી હજાર વર્ષ પૂર્વે જુદે પડી ગ છે.
“ત્યાંથી અમે પશ્ચિમ દેશખંડ તરફ ગયા. ત્યાં અનેક હીપ જોયા. ત્યાંથી રૂસ દેશ તરફ ગયા. ત્યાંચી ભૂમધ્ય સમુદ્ર તરફ ગયા અને ત્યાંથી આફ્રિકા ખંડ તરફ ગયા. ત્યાંના લેકોને જૈનધર્મને બોધ આપે. અનાર્ય દેશમાં પ્રભુએ અનેક ચમત્કારે બતાવ્યા. યાહૂદી લોકોના દેશમાં ગમન કરી ત્યાંના લોકોને જૈનધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને સુલેમાન પર્વત તરફ થઈ સિધુ નદીના તીરે વસનારા લેકેને ધર્મમાં સ્થિર કર્યા.
ત્યાંથી પંજાબ, રણપ્રદેશ વગેરે તરફ થઈ પાછા અમે દક્ષિણ તરફ ગયા. લંકા વગેરે પ્રદેશ નિહાળી કર્ણાટક, બ્રહ્મદેશ, બંગાલ થઈ અમે અહીં આવ્યા.
“મહાવીર ભગવાનના હુકમથી ઈન્દ્રો, દે અને અસુરે એ. અમને અમારી મુસાફરીમાં સહાય કરી. સર્વ ખંડ અને દેશના મનુષ્યએ મહાવીરને પ્રભુ તરીકે અનુભવ્યા. અનેક દેશની સ્ત્રીઓ શ્રી મહાવીરનું અહીકિક રૂપ દેખી મોહ પામી અને પ્રભુને હૃદયમાં રાખ્યા.
“પ્રભુ મહાવીરની કૃપાથી અમને આનંદ થશે અને સુખસમાધિથી ઘેર આવ્યા.
આખા ભરતક્ષેત્રમાં આવેલાં તીર્થસ્થળમાં જેન મંદિરના દર્શન થયાં. શ્રી પાર્શ્વનાથના શાસનના મુનિઓનાં, ઋષિઓનાં દર્શન થયાં. તેઓએ ચાવીસમા તીર્થકર તરીકે શ્રી મહાવીર પ્રભુને નિશ્ચય જણાવ્યા.
" “પશ્ચિમ દેશના રક્ત મહાત્માઓએ મહાવીર પ્રભુને અનેક પ્રશ્ન કર્યા. પ્રભુએ તેઓનો સખ્ય ઉત્તર આપ્યો. તેથી
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વયાત્રા,
તેઓએ બુદ્ધ અર્થાત્ જેણે સંપૂર્ણ ત જાણ્યા છે એવા વિશેષણથી મહાવીર પ્રભુને સંબોધ્યા.
“વિવિઠ્ઠ૫ અર્થાત તિબેટના લોકેએ શ્રી મહાવીરને ત્રિલેચન અર્થાત્ ત્રણ આંખવાળા–હુદયચક્ષુવાળા કહ્યા.
સુવર્ણ વાલુકા અને શ્વેતદ્વીપના રણમાં ઈન્દ્રો શ્રી મહાવીર પ્રભુની પાસે આવ્યા. તેમના આત્મતત્તવ સંબંધી પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા. ત્યાં ઈ-નૂગીતા પ્રસિદ્ધ થઈ
બ્રહ્મપુત્રા નદીના કાંઠે વસનારા મહાત્માઓએ જે પ્રશ્નો પૂછયા અને તેના જે ઉત્તર શ્રી મહાવીર પ્રભુએ આપ્યા તે બ્રહ્મગીતારૂપે પ્રસિદ્ધ થયા.
“ગંગા નદીના કાંઠાના પ્રદેશમાં વસનારા જનક વિદેહી અને નમિ વિદેહીને શ્રી મહાવીર પ્રભુએ અધ્યાત્મજ્ઞાનને ઉપદેશ આપી દેહની મમતારહિત એવા વિદેહી કર્યા. તેથી ત્યાં જનવિદેહગીતાનિગમ અને નામિવિદેહ-ગીતાનિગમ પ્રસિદ્ધ થયા. તે હિમાલય અને તિબેટના ગુપ્ત જૈન મહર્ષિઓ પાસે કલિકાલમાં સંરક્ષાશે અને એ કાલે કલિકાલમાં પુનઃ પ્રગટ થશે.
કનકખલ આશ્રમમાં વ્યાસઋષિને જે આત્મજ્ઞાનને ઉપદેશ આ તેની વ્યાસગીતા બની. સિધુ નદીની પેલી તરફના પ્રદેશોમાં અગ્નિ તથા સૂર્ય ઋષિને જે ઉપદેશ આપ્યો તેની અગ્નિગીતા અને સૂર્યગીતા પ્રસિદ્ધ થઈ. તે નિગમ કલિકાલમાં તિરેભાવ અર્થાત્ ગુપ્ત થઈને પુનઃ પ્રગટ થશે.
‘રૂસ દેશમાં મહાવીર પ્રભુએ પરબ્રહ્મરૂપ પોતે છે એ ત્યાંના લેકેને સાક્ષાત્કાર કરાવ્યો. ત્યાં પરબ્રહ્મનિગમ પ્રગટ થયું.
“બહુલી દેશમાં મહાવીર પ્રભુએ લેકને જતિષજ્ઞાનને બેય આણે અને શ્રી ઋષભદેવતા સ્તૂપની મહત્તાનું વર્ણન કર્યું
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
અધ્યાત્મ મહાવીર તે સિવાય શ્રી કષભદેવ ભગવાનથી માંડીને શ્રી પાર્શ્વનાથ સુધીના તીર્થકરોનાં ચરિત્રો પ્રસિદ્ધ કર્યા.
પાતાલ દેશમાં શ્રી નેમિનાથની જાતિની પ્રજા વસી હતી. તેને જૈનધર્મનું મહત્ત્વ સમજાવ્યું.
કાશ્યપવંશના રાજાઓ, કે જેઓના વંશજો બહુલી દેશની પેલી તરફના પશ્ચિમ દેશમાં જઈ વસ્યા છે, તેઓને શ્રી મહાવીર પ્રભુએ બ્રાહ્મી તથા હિબ્રૂ લિપિનું જ્ઞાન આપ્યું તથા આત્મારૂપ વીરને તેની આગળ સૂર્ય, પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ, ચંદ્ર વગેરેના પ્રતીકરૂપની અપેક્ષાએ–ઉપચારે વર્ણવી બતાવ્યા.
કાશમીર તરફ હવે ખૂબ બરફ પડવા માંડ્યો છે. પહેલાં તે પ્રદેશ તરફ બરફ પડત નહે. તેમના લેકેને બ્રાહ્મી લિપિમાં જૈનશાનો ઉતારે કરવાનો આદેશ આપે.
ભારતના દક્ષિણ ભાગમાંના પ્રદેશોમાં જૈન લેકે શ્રી પાર્શ્વનાથની પૂર્વે વસતા હતા. તેઓમાં મહાવીર પ્રભુના ગમનથી પૂર્ણાનન્દ પ્રગટ. શ્રી મહાવીર પ્રભુએ સૌરાષ્ટ્ર દેશમાં પ્રવેશ કરીને શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોની મહત્તાનું ખ્યાપન કરી તથા ચેરાસી હજાર વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રને કેટલેક ભાગ સમુદ્રમાં જલપ્રલયથી ડૂબી ગયે હતો તેની માહિતી આપી હતી. નાનામોટા જલપ્રલ થયા તેથી લંકાની બાજુને સ્થળપ્રદેશ સાગરમાં ડૂબી ગયા તેની સમજણ આપી હતી.
શ્રી ઋષભદેવ ભગવાનના સમયથી ચતુર્દશ સ્વપ્નની રહસ્યવિદ્યા અને સ્વસ્તિકવિદ્યા ચાલતી આવતી હતી. તે સિવાય નક્ષત્ર-ગ્રહોના નામે જે અધ્યાત્મજ્ઞાનની વિદ્યા ચાલતી આવતી હતી તેનું સંપૂર્ણ રહસ્ય સમજાવ્યું. સંપૂર્ણ મતિજ્ઞાની, કૃતજ્ઞાની અને અવધિજ્ઞાની શ્રી મહાવીર પ્રભુ ખરેખર તીર્થકર છે.
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધયાત્રા
૨૪૯
‘શ્રી મહાવીર પ્રભુએ જલપ્રલયેાનું સ્વરૂપ સમજાવીને ખડામાં થયેલા ફેરફારા સમજાવ્યા. સૂર્યનાં કિરણેાની શકિતઓનુ’ તથા કિરણેામાં રહેલા રંગાનુ' સ્વરૂપ સમજાવ્યું.
‘શ્રી મહાવીર પ્રભુએ રેતી નીચે દટાઈ ગયેલાં નગરાનુ વર્ણન કર્યું. જ્યાં રેતીનાં મેદાનેા હતાં ત્યાં પૂર્વ રિચા હતા, તેનુ' સ્વરૂપ સમજાવ્યુ. ઉત્તર તરફ પૃથ્વીનો જે એક ખ’ડ સાગરમાં ડૂબી ગયા હતા તેનુ' વૃતાન્ત કહ્યુ . વિશ્ર્વની ગતિના (ઉત્પાદ) અને નાશના નિયમે સમજાવ્યા. દ્રવ્યરૂપે જગત અનાદિ-અનંત છે અને તેને જડ-ચેતન દ્રવ્ય વિના અન્ય કાઈ કર્તા નથી, છતાં તેનુ' કતૃત્વષ્ટિએ સ્વરૂપ સમજાવ્યુ. પ્રભુએ દરિયામાં ડૂબી ગયેલી દ્વારિકાનું સ્વરૂપ સમજાવ્યું'. પશ્ચાત્ કચ્છ દેશનુ' સ્વરૂપ સમજાવ્યું. શ્રી મહાવીર પ્રભુ અનેક ચમત્કારાના સાગરરૂપ છે. તેએ જિન, બુદ્ધ વગેરે વિશેષણેાથી વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે, અને ભવિષ્યમાં કેવલજ્ઞાની થયા ખાદ્ય પૂર્ણ રૂપે પ્રસિદ્ધ થશે.
પ્રભુ ખાલ્યાવસ્થાથી ત્રિજ્ઞાની હતા, માટે તે જ્ઞાતપુત્ર તરીકે અને તેમનુ કુલ સાત તરીકે ઓળખાયુ.
ઈરાન દેશની ઉપરના પવતાવાળા સ્વર્ગ જેવા દેશમાં જ્યારે પ્રભુજી પધાર્યા ત્યારે અનેક સુદરીએએ તેમનુ અનુપમ તેજસ્વી રૂપ દેખીને વરવાનાં માગાં કર્યાં, પણ પ્રભુએ ના પાડી અને કહ્યું કે મારા ગૃહસ્થાશ્રમધર્મીમાં પૂર્વભવની સ`સ્કારી કન્યા શુદ્ધ પ્રેમી ઉત્પન્ન થઈ છે. તેની સાથે હું પાણિગ્રહણ કરીશ.
4
પૂર્ણાંક'ના ચેાગે શ્રી શાન્તિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથે સહસ્રો કન્યાએ જોડે લગ્ન કર્યાં હતાં, પણ મારે પૂભવની એક સ્ત્રી સાથે સ'ખ'ધ છે, એમ વીર પ્રભુએ સ્પષ્ટ જણાવી દીધુ' હતુ. તે દેશની કન્યાઓએ છેવટે મહાવીર પ્રભુને
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
અધ્યાત્મ મહાની
કમપતિ તરીકે નહી', પરંતુ ઈશ્વર, પરમાત્મા, શુદ્ધાત્મ પતિ, દેવ પતિ તરીકે મન્તરમાં શુદ્ધ પ્રેમથી નિર્ધાર્યા. એમ અનેક દેશોમાં અન્ય. હિમાલયની ઉત્તરના દેશૅની અને પછી પશ્ચિમ તરફના હુલાકાની કન્યાઓએ પણ શ્રી મહાવીર પ્રભુને શુદ્ધાત્મ, પરઅશ્ર્વ પતિ તરીકે સ્વીકાર્યા હતા.
‘શ્રી મહાવીર પ્રભુએ વિશ્વવિહાર કરીને લાખે અને કરાડા મનુષ્યને દેશસેવા, વિશ્વસેવા, સમાજસેવા, સંઘસેવા, રાજ્યસેવા તથા જૈનધમ રૂપ આત્મવીરની સેવાના માર્ગને એવ આપીને લેાકેાને ચારી, ખૂન, વ્યભિચાર વગેરે ઘારી પાપકર્માથી મુક્ત કર્યાં છે. દેહરૂપ દેવળમાં વિરાજેલ અન્તરાત્મવીરને અનુભવ કરાવીને તેઓએ તેમને પરમાત્મા મહાવીરના ભકત સાધક બનાવ્યા છે.
‘સર્વ વિશ્વમાં નીતિને માર્ગ પ્રવતે એવી તેમણે મહાવીર–અન—નીતિની રચના કરી છે. તેને ઉત્તર દેશના ઋષિયાએ. કંઠસ્થ કરી છે. શ્રી. નેમિનાથ પ્રભુએ કૃષ્ણુને જે ઉપદેશ આપ્ય હતા, તે તેમણે અમારી આગળ કહી મતાન્યેા હતેા. તે કૃષ્ણગીતાના નામે પ્રસિદ્ધ છે. તેમણે કૈલાસ પર એ કૃષ્ણગીતા ઋષિએ આગળ કહી બતાવી હતી.
કલિયુગમાં નીતિનુ રાજ્ય અને શાંતિ પ્રસરતાં કૃષ્ણગીતાને ઋષિઓ દેવે દ્વારા ભારતના ચેાગીએના હૃદયમાં સદ્ગુરાવીને પ્રસિદ્ધ કરશે.
પ્રભુએ ખુદગિરિ પર ચાગીએને અધ્યાત્મરાજ યાગનુ સ્વરૂપ સમજાયું હતુ. તે જ રીતે સરસ્વતી નદીના કાંઠે આાત્માની શકિતના પ્રશ્ન કરવાને ચેાગ સમજાખ્યા હતા. તેમણે સરસ્વતી તથા સાભ્રમતી (સામરમતી), મહીસાગર, શત્રુ થી નદીને પક્ષી પાવન કરી હતી. તે જ રીતે નદા નદીને પશુ
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વયાત્રા
૫૧
સ્પશીને પવિત્ર કરી હતી. પ્રભુએ ભરૂચ નગરમાં રહીને શ્રી મુનિસુવ્રત સ્વામીએ અશ્ર્વને જે બેધ આપ્ચા હતા તે વણુ જ્યે હતા. તે અશ્ર્વ દેવ થયેા છે. તેને આજ્ઞા કરી કે અહીં જે મારે ભકત નદીના કાંઠે તપશ્ચર્યાં કરે તેને તારે મારા સર્વ હૃદયમાં અવતરીને સમજાવવા. *લિયુગમાં એ પ્રમાણે ભકતાને તે દેવ સમજાવશે.
ઉપદેશે
પ્રભુના
સમ્મેતશિખર પર રહેનારા દેવાને આજ્ઞા કરી કે મારા પ્રેમી ભક્ત ચેાગીએના હૃદયમાં અવતરીને કલિયુગમાં આત્મજ્ઞાનના પ્રકાશ રવે. શત્રુજયમાં પણ તે પ્રમાણે પ્રભુએ કર્યું
.
For Private And Personal Use Only
‘ગંગા, યમુના, સિન્ધુ, કાવેરી, બ્રહ્મપુત્રા વગેરે નદીએના દેવતાઓને પેાતાના ભકતાને સહાય કરવા આજ્ઞા આપી. પ્રભુ જ્યાં જ્યાં પદ્માર્યો તથા પધારશે ત્યાં રહેલા દેવા અને દેવીએ કલિયુગમાં પ્રભુના યાગીએાના મનમાં પ્રભુના વિચારે સ્ક્રુવશે, ઇત્યાદિ અનેક ચમત્કારે જાણ્યા.'
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫. પ્રભુ મહાવીરને લગ્નપ્રસંગ
નંદિવર્ધને કહ્યું: “મહાવીર વર્ધમાન ! તમારી પચીસ વર્ષની ઉમર થઈ છે. હવે તમે પરણવા ચોગ્ય થયા છે. માતા ત્રિશલા અને તીર્થરૂપ સિદ્ધાર્થ રાજેન્દ્ર પણ તમને પરણાવવા માટે વિચાર કરે છે. સત્યરૂપાને પણ આગ્રહ છે. મારો પણ આગ્રહ છે. અનેક રાજકન્યાઓને તમે દેખી છે. તમારા પરિચયમાં અનેક રાજકન્યાઓ આવી છે. તમે અવધિજ્ઞાની છે, શ્રુતજ્ઞાની છે અને મતિજ્ઞાની છે. તેથી એગ્ય કન્યાને પસંદ કરે.”
મિત્રોએ પણ આગ્રહ કરતાં કહ્યું : “પ્રભુ મહાવીર દેવને અમારી પણ પરણવા માટે પ્રાર્થના છે. શ્રી સમરવીર રાજાની કન્યા યશોદાની માગણી આવી છે. પ્રભુ હાલમાં પૃથ્વી પરિક્રમણ કરી પધાર્યા હતા. તે સમયે તેના પિતાની સાથે તે આવી હતી. પ્રભુને યશોદાની સાથે પરિચય થતાં બન્નેમાં પૂર્વભવને પ્રેમ જાગ્રત થયો હતો. તેથી શ્રી વીરની યશોદા સાથે લગ્ન કરવાની ઈચ્છા હોય તેમ લાગે છે. તેમણે યશોદાને પ્રેમનું સ્વરૂપ સમજાવ્યું હતું. યશોદાને આત્મા પણ સંસ્કારી હતું. તેણીએ શ્રી વીર પ્રભુએ કહેલ પ્રેમગનું રહસ્ય સમજીને તે વિચારોની પ્રેમયોગગીતા બનાવી છે અને તેમાં શ્રી મહાવીરની સાથે તેણીએ પિતાને પ્રેમ જોડેલો જણાવ્યો છે. શ્રી મહાવીર પ્રભુ પણ તેનાં ગુણકર્મોથી પ્રસન્ન થયા હતા.
પતિવ્રતાના સંપૂર્ણ ગુણે શ્રી યશેરામાં દેખાયા હતા.
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરને લગ્નપ્રસંગ
૨૫૩
શ્રી યશોદાના હદયમાં શ્રી મહાવીર પ્રભુ અને શ્રી મહાવીર પ્રભુના હૃદયમાં યશેદા સાક્ષાત્ પરિણમેલાં છે. શ્રી મહાવીર પ્રભુને યશોદાએ અસંખ્ય આત્મપ્રદેશમાં ચેલમછઠ રંગ પેઠે ધારણ કર્યા છે. તેથી આત્મિકભાવે બન્નેનાં લગ્ન થઈ ગયેલાં છે. આત્માએ એ લગ્નને શુદ્ધ પ્રેમથી નિર્ધારિત કરેલ છે. શુદ્ધાત્મલગ્નની સાથે.
વ્યાવહારિક કાયેલગ્ન પણ પૂર્વભવના સંસ્કારગે આ ભવમાં હવે. થશે, એ નિશ્ચય છે.
“જ્યાં આત્મિક લગ્ન છે ત્યાં વિશુદ્ધ પ્રેમના બળગે કાયામાં પણ તેનું પરિણમન થવાથી કાયલગ્નની લગ્નતા અનુભવાય છે. શુદ્ધ પ્રેમયેગે જ્યાં આત્મિક લગ્ન છે ત્યાં કાયાદિનું સહેજે અર્પણ થાય છે અને ત્યાં આત્મપ્રભુતાને તથા આત્માનન્દને રસાસ્વાદ અનુભવાય છે.
“જ્યાં શુદ્ધ પ્રેમ છે ત્યાં સર્વ જાતના શુદ્ધ સંબંધ ઘટે છે તેથી આત્માના આન્તરપ્રદેશમાં ઊંડા ઊતરાય છે અને ત્યાં વીર પ્રભુને સાક્ષાત્કાર–અપરોક્ષાનુભવ થાય છે, એમ શ્રી મહાવીર પ્રભુએ અમને પ્રેમગનું રહસ્ય સમજાવ્યું છે. સત્ય પ્રેમથી ભકિત પ્રગટે છે. ભકિતથી શબ્દશાસ્ત્રના જ્ઞાન દ્વારા આત્મપરિણમનરૂપ આત્મજ્ઞાનાનુભવ થાય છે અને ત્યારબાદ આત્મરૂપ, મહાવીરની દશાને અનુભવ થાય છે.
“આત્મરૂપ મહાવીરનો પ્રેમ આત્મચેતનારૂપ યદામાં મન, વાણી અને કાયા વડે આન્તર તથા બાહ્યમાં ઓતપ્રેત પરિણમે છે. માટે દ્રવ્યથી તથા ભાવથી તેમનાં બાહ્યાન્તર લગ્ન અનુભવસિદ્ધ થયેલા છે. આત્મરૂપ મહાવીર પર પૂર્ણ રાગ વિનાને ફક્ત કાયિક પ્રેમ હોય તો તે ક્ષણિક અને સ્થાથી ગણાય. માટે શુદ્ધાત્મ મહાવીરમય સર્વ પ્રેમની મહત્તા અને ઉપચાગિતા અનુભવીને અને તદ્રુપે પરિણમીને લગ્ન કરવાની જરૂર છે, એમ અમને સમજાયું છે.
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫૪
અયામ મહાવીર
‘આત્માના ગુણાને પ્રેમ તે આત્મગુણરૂપ મહાવીરપ્રેમ છે. આત્મલગ્નમાં આત્મરસ અનુભવાય છે. તેથી તદાશ્રયાની પશુ આત્મરૂપે પ્રેમપ્રતીતિ અનુભવાય છે. જ્યારે વિશુદ્ધ પ્રેમસ્વરૂપ ૉંચેય કે સાધ્ય સત્ર આત્મવીશ્મય અનુભવાય છે, ત્યારે ખાદ્ય દૃશ્યમાં અરુચિ કે દ્વેષ રહેતા નથી. ત્યારે બાહ્ય પ્રેમાધિકરણ જડ દૃશ્યેા પણ વિશુદ્ધ પ્રેમી એવા પ્રભુ વીરરૂપે ભાસિત થવાથી નિત્યાનન્તરૂપે અનુભવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી દશા સિદ્ધ કરવા માટે જે ખાદ્યાન્તર પ્રેમભાવનાની રિણિત તે તપ છે. આવા તપને અનેક ભવામાં અવતારામાં તપવું પડે છે અને તેથી પૂર્ણ ભાવરૂપ નિત્ય દ્રવ્યાત્મ મહાવીરની ક્ષાયિકભાવે લગ્નભાવરૂપ એકતાનતા સિદ્ધ થાય છે. ઉપશમ, ક્ષયે પશમ અને ક્ષાયિક ભાવે પ્રેમને આવિર્ભાવ કરવાથી શુદ્ધાત્મવીરરસનું ભાક્તાપણું' પ્રાપ્ત થાય છે.
· શ્રી મહાવીર પ્રભુના શુદ્ધાત્મામાં અનંત પ્રેમસાગર પ્રગટલા છે અને તેથી તે કાયામાં પણ નીતરે છે. પરિણામે વિશ્વના સ લેાકે શ્રી મહાવીર તરફ આકર્ષાય છે. યશેાદા પણ પૂર્ણ વિશુદ્ધ પ્રેમસાગરની મૂર્તિરૂપ હાવાથી અને પરસ્પર આકષ ણુરૂપ લગ્ન યાને એકતા, લીનતા સર્વ રીતે ઘટી શકે છે.’
નંદિવર્ધને કહ્યું : ‘ તમારી આ સર્વ વાત સાંભળીને મને અત્યાનન્દ પ્રાપ્ત થયા છે. મહાવીર પ્રભુના અને યશેાદાના પૂભવીય સાંસ્કારિક પૂર્ણ અને શુદ્ધ પ્રેમને ચેાગ પરસ્પર નિશ્ચિત થયેલા છે. તે સત્ય લગ્ન તરીકે ચાગ્ય છે તેની વાત શ્રી તી રૂપ સિદ્ધાર્થ રાજેન્દ્રને કરીશ.
:
શ્રી મહાવીરે મને પ્રેમચેાગી આત્મરૂપ મહાવીરમાં વિશ્વને અને વિશ્વમાં આત્માને
'
પ્રેમયેાગનું રહસ્ય સમજાવ્યું છે. ઊંડે ઊતરીને, આત્મામાં સંપૂર્ણ અને બન્નેનુ' એકય સાપેક્ષપણે
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પ્રભુ મહાવીરને લગ્નપ્રસંગ
પપપ
અનુભવી શુદ્ધાત્મજ્ઞાનીરૂપ મહાવીર બની શકે છે.
કૃત્રિમ પ્રેમમાં ઇન્દ્રિયના ભેગની મુખ્યતા છે, પરંતુ ત્યાં આત્મરૂપ મહાવીરનું વિરાટ દર્શન અનુભવાતું નથી. સત્ય પ્રેમ, પરમાર્થ પ્રેમ, આત્મપ્રેમ, પરમાત્મપ્રેમ, નિત્ય પ્રેમ, વ્યાપ્ય પ્રેમ, વ્યાપક પ્રેમ, સ્થૂલ પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ વગેરે પ્રેમના, અપેક્ષાએ, અનેક ભેદ હોવા છતાં વસ્તુતઃ પ્રેમ એકરૂપ છે, એમ શ્રી મહાવીરે બંધ કરી સત્ય પ્રેમરૂપ ભક્તિના પગથિયે અમને ચઢાવ્યા છે. તેથી અમારે ગૃહસ્થાવાસ વિશુદ્ધ અને વ્યાવહારિક સુખમય બન્યા છે અને પરિણામે અન્તરાત્મબ્રા મહાવીર પ્રભુને સાક્ષાત્કાર થયે છે.
“શુદ્ધાત્મ વીરાનન્દને ભક્તા બનવું હોય તે પ્રેમચિંગના અનેક પગથિયે આરેહવાની જરૂર છે. તે પ્રમાણે હું (નંદિવર્ધન) તથા સત્યરૂપા આહીએ છીએ અને પ્રભુ શુદ્ધાત્મવિરના ભક્ત બની, કર્મવેગ સેવવાપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ.
“જે પ્રેમ સદા એકરૂપ રહે છે અને જેથી સર્વ કર્તવ્યકર્મો કરતાં આત્મસ્વરૂપ મહાવીરને અનુભવ થાય છે તે સત્ય પ્રેમ છે. સત્યપ્રેમરૂપ વીરજીવનથી જેએ ગૃહસ્થાવાસમાં રહે છે તેઓ ઉચ્ચ અને દિવ્ય ભાવનાના સ્વર્ગમાં વિચરે છે. તેઓ જ ગૃહસ્થજીવનથી પકવ થઈ ત્યાગદશાના અધિકારી બને છે. દિવ્ય પ્રેમ વિના દંપતી, મિત્રો, મનુષ્ય, રોગીએ આત્મપ્રદેશમાં વિચરી શકતાં નથી. આત્મવીરરૂપ જગતમાં વિચરવા માટે દિવ્ય પ્રેમને પ્રાદુર્ભાવ કરે જોઈએ.
વ્યાપક પ્રેમરૂપ એકાત્મવીરભાવે સર્વ વિશ્વ પોતાના હદયમાં અનુભવવાથી મતભેદ, સંકુચિત દષ્ટિ વગેરે ક્ષુદ્ર ભાવોને 'વિલય થાય છે અને તેથી વિરાટ સ્વરૂપે મહાવીર પ્રભુને અનુભવસાક્ષાત્કાર થાય છે. જ્યાં વિશુદ્ધ પ્રેમ નથી ત્યાં ધર્મ, તપ, જપ
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
અધ્યાત્મ મહાવીર નથી, ત્યાં વીર પ્રભુને સાક્ષાત્કાર પણ નથી. શ્રી મહાવીર પ્રભુને પ્રેમથી ઉપાસવાથી તેમને સર્વત્ર સાકારભાવે અવેલેકી શકાય છે અને વિશુદ્ધ પ્રેમપૂર્વક જ્ઞાનભાવે નિરાકારપણે પણ અનુભવી શકાય છે. - “શ્રી મહાવીર પ્રભુને વિશ્વમાં વ્યાપક ભાવસત્તાએ અનુભવવાથી સર્વ જીવોની સત્તાને ઐક્યભાવ અનુભવાય છે. આ અનુભવ એ જ અદ્વૈતસત્તાપ્રેમરૂપ વીરનો સાક્ષાત્કાર છે એમ જાણવું.
અનંત અને વિશુદ્ધ આત્મપ્રેમમાં સર્વ પ્રેમને વિલય. થાય છે. તેથી નામરૂપને મેહ ટળે છે અને ભક્તિગની સિદ્ધિ થાય છે. જે પ્રેમથી સર્વસ્વનું અર્પણ કરાય છે અને મન–વાણું-- કાયામાં અહં–મમત્વભાવ રહેતા નથી તે સ્વાર્પણ પ્રેમ જાણવો. મર્યાદિત પ્રેમથી મર્યાદાયુક્ત દષ્ટિ બંધાય છે અને અમર્યાદિત પ્રેમથી સર્વ પ્રકારના અગ્ય ભેદે અને રૂઢિનું ઉલ્લંઘન થાય છે. વ્યાપક દષ્ટિએ તથા વિરાટરૂપે વરપ્રભુના ધર્મને અનેક નએ અનુભવ થાય છે.
માટીને મેળવીને તેને ઘડો કરાય છે. રેતીને મેળવીને સંસ્કાર આપવાથી કાચ કરી શકાય છે, અને તેનાં ચશમાં પણ બનાવી શકાય છે. સામાન્ય માટી-રેતીને કેળવીને ઠેઠ ચશ્માના કાચ સુધીનું પર્યાય રૂપ જેમ કરી શકાય છે, તેમ પ્રેમને કેળવી તેનું જેટલું શુદ્ધ રૂપ કરી શકાય છે તેટલો તે આત્મરૂપ શ્રી મહાવીરના દર્શનને સાક્ષાત્કાર કરવા ઉપગી થાય છે. માટે પ્રેમને સત્ય, વ્યાપક દિવ્ય અને વિશુદ્ધરૂપે કેળવવારૂપ ભક્તિ છે. તેથી શાસ્ત્રજ્ઞાનથી પેલી પાર રહેલા આત્મવીરજ્ઞાનાનુભવનો સાક્ષાત્કાર થાય છે, એમ શ્રી મહાવીર પ્રભુના બધથી મને તથા સત્યરૂપાને અનુભવ થયેલ છે. પ્રેમથી સર્વ પ્રકારની દષદષ્ટિઓને વિલય થાય છે અને સર્વ જીવ આત્મભાવે અનુભવાય છે. તેનું નામ દર્શન, જ્ઞાન અને ચારિત્ર જાણવું.
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
C
www.kobatirth.org
પ્રભુ મહાવીરના લગ્નપ્રસંગ
૨૫૭
શુદ્ધામ વીરપ્રભુના અનુભવ-સાક્ષાત્કાર તે જ સમ્યગ્દર્શન અને અનુભવજ્ઞાન. પ્રેમચેાગથી એ પ્રમાણે આરાધના કરનાર અનેક ભક્તો મુક્ત થયા છે અને થશે. માટે તમાએ જે પ્રમાણે પ્રેમઞનું રહસ્ય શ્રવણ કર્યું છે તે પ્રમાણે અમે પણ શ્રવણ કર્યું. છે, અને તેથી મને આનંદ પ્રગટ્યો છે.’
..
શ્રી મહાવીર પ્રભુ : મિત્રા ! તમારી વાર્તા શ્રવણ કરી, અને જ્યેષ્ઠ બધા નવિન ! તમારી વાર્તા પણ શ્રવણુ કરી. તમે મારા ઉપદેશાનુસાર પ્રેમરહસ્યનુ કથન કર્યું. પૂભવાન પકવ પ્રેમસ’સ્કારના પ્રમલ ચેાગે અમારે। અને યશેાદાદેવીને દ્રુપતીસબંધ નિર્મિત થયા છે અને તે . અધ્યાત્મદૃષ્ટિએ એકરૂપ છે. તે ઉત્તરાત્તર વિશુદ્ધતર-વિશુદ્ધતમ યેાગે પપિરણામ પામવાને.. પ્રેમને અથ અનેક દૃષ્ટિએ વિશાળ છે. પ્રેમ વિના લગ્નસંબંધ, મિત્રતા કે સાહચર્યાં નથી. પ્રેમ વિના કોઈપણ ધર્માંના પ્રાદુર્ભાવ થતા નથી. પ્રેમવિનાહત, આકષ ણુ કે મિલન થતું નથી. પ્રેમ વિનાના સસ બધા શુષ્ક છે. તેનેા ક્રય, ક્રિય થતા નથી. સેગનથી તેની પરીક્ષા થતી નથી. જેની આંખા, હૃદય તથા શરીરમાંથી તે નીતરે છે એવા પ્રેમચેાગી અને પ્રેમચેાગિનીમાં દિવ્ય આત્મજ્ઞાનના પ્રાદુર્ભાવ થાય છે. લાખા, કરાડા ગાઉ દૂર છતાં પણ પ્રેમી પેાતાના પ્રેમી પર આત્મસમર્પણ કરે છે. દિવ્ય પ્રેમમાં માનસિક, કાયિક તથા વાચિક વ્યભિચાર રહેતા નથી. દિવ્ય પ્રેમને સાગર ઊલટીને વાણીમાં, કાયામાં, મનમાં ઊભરાઈ . જાય છે અને તેથી નિર્વિકલ્પ આનન્દરૂપ વીરામસમાધિરસને અનુભવ થાય છે, પરિણામે કાયિક ઇન્દ્રિયભાગરસ નષ્ટ થાય છે અને પ્રોત્પત્તિપ્રસંગે શરીર સંગમ કરતાં પણ ભાગાવલી પ્રારબ્ધકને સાક્ષીભાવે વેદી શકે છે એવે તેમને અનુભવ આવે છે. ગૃહસ્થ મહાયાગીઓને એવી દશા છેવટે કાય્ભાગપ્રસંગે વેદાય છે. બાકી તેનાથી જે નીચી કેડિટના છે, તેઓને
૧૭
?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
અધ્યાત્મ મહાવીર
તેવી દશા પ્રાપ્ત કરવામાં જ્ઞાનપૂર્વક પ્રેમની સાધુતાને ઘણે કાળ જોઈએ.
પ્રેમ વિનાનાં લગ્ન શાપ સમાન છે. તેથી વ્યભિચારાદિ દુષ્ટ કર્મોની નિવૃત્તિ થતી નથી. સત્ય, વિશ્વાસ્ય અને અનુભવગમ્ય પ્રેમથી અનેક દુષ્ટ વ્યભિચારાદિના વિચારો તથા પ્રવૃત્તિઓ વિલય પામે છે. સત્ય પ્રેમથી વેર-ઝેરને નાશ થાય છે. પૂર્ણ પ્રેમીના દેહમાંથી તો પ્રેમામૃતનાં ઝરણું વહે છે. તેથી તેના સ્પર્શમાત્રથી અપ્રેમીઓ પણ શુદ્ધ અને પવિત્ર પ્રેમની અસર તળે આવે છે અને પવિત્ર બને છે. પૂર્ણ વિશુદ્ધ પ્રેમીઓનાં દર્શનમાત્રથી અન્ય મનુબેના ભક્તિયોગને પ્રાદુર્ભાવ થાય છે. પૂર્ણ શુદ્ધાત્મ પ્રેમમાં મસ્ત બનેલાઓ શરીરે અપવિત્ર છતાં પવિત્ર છે. તેઓ સદા શુચિ છે. તેઓ પરબ્રહ્મરૂપ મારા પદને હૃદયમાં કાચી બે ઘડીમાં પ્રગટાવી શકે છે. વિશુદ્ધ પ્રેસમાધિનો અનુભવ તે જ મારું દર્શન છે, તે જ જ્ઞાન છે. અને તે જ ચારિત્ર છે.
“બંધુ અને મિત્રો ! પ્રેમયોગનાં પગથિયાં પર જેમ જેસ આહાય છે તેમ તેમ શુદ્ધાત્મવીરપ્રભુનાં દર્શન કરવાને નજીક જઈ શકાય છે. પરિણામે જ્ઞાનદષ્ટિની અનંતગુણી વિશાળતા થતી જાય છે.
યશોદા એ પ્રમાણે પ્રેમગરૂપી પ્રાસાદનાં સપાને પર ચઢેલી છે અને તેથી તે મારા પર પૂર્ણ પ્રેસિની બની મને આત્યભાવથી વરી ચૂકી છે અને હું પણ તેને વરી ચૂક્યો છું.
“પુરુષદાદિજન્ય કામદયથી ફક્ત શરીર કે રૂપથી લગ્ન કરવું તે વસ્તુતઃ લગ્ન નથી. લગ્નમાં મુખ્ય હેતુ સત્ય પ્રેમ છે, અને કામદય તે ભેગાવલી કર્મ જન્મ અને તેના પિાકરૂપ પ્રારબ્ધ કર્મ છે. પ્રારબ્ધ કર્મ ભગવ્યા વિવા ઈશ્ચરાવતાર સ્વરૂપ તથ. કરેને પણ છૂટકે થતું નથી. ભેગાવલી કટ્સને પકવી નિરરા માટે અને સત્ય પ્રેમથી પરસ્પર પ્રેમાત્માને શુદ્ધ કરી પકવ કરવા
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરને લગ્નપ્રસંગ
સ્પટ
માટે લગ્નની હવાસમાં જરૂર છે. તેથી પ્રજાની પરંપરા પણ પ્રેમી પ્રગટે છે તથા અનાચાર, અનીતિ વગેરે દુર્ગુણે પણ અનુક્રમે વિલય પામે છે.
“લગ્નપત્તિ સર્વ પ્રકારના સંબંધમાં આત્મસ્વરૂપ શુદ્ધ પ્રેમ છે. તેથી હિંસા, અસત્ય, અસ્તેય, વ્યભિચાર વગેરે દુર્ગુણેને નાશ થાય છે. સત્ય શુદ્ધ પ્રેમથી હૃદયની સ્વયમેવ શુદ્ધિ થતાં રજોગુણ, તમોગુણને નાશ થઈ મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાન પ્રગટે છે. શુદ્ધ પ્રેમથી મનુષ્ય માટે આશ્રય અહીને મુક્ત બને છે. યશદાદેવી મારા પર વિશુદ્ધપ્રેમાત્મ રંગથી રંગાઈને, મારા સ્વરૂપ બની, સર્વત્ર વિશ્વમાં મને એક પ્રભુ અને પરમેશ્વરરૂપે અનુભવે છે.”
મિત્રો : પરમાત્માત્માન મહાવીર ! આપનાં વચનામૃતનું પાન કર્યું. અમે પણ તે પ્રમાણે શુદ્ધ પ્રેમવરૂપ બનીશું. અપ્રશસ્ય અને શુદ્ધ પ્રેમરૂપે પરિણુમાવીને વિશ્વરૂપ આપમાં કેટલેક અશે અમે લયલીન બન્યા છીએ અને પૂર્ણતયા બનીશું. વિશ્વરૂપ આપ પ્રેમના આધાર છે. આપ તે શુદ્ધ પ્રેમસ્વરૂપ છે અને પ્રેમરૂપ આપના વિના અને અન્ય સર્વ અદ્ધિ અને સિદ્ધિઓને નાકના મેલા સમાન ગાઈએ છીએ. આપના વિના અન્ય કઈ ઈચ્છવા કે પ્રાપ્ત કશ્યા લાયક નથી. અમારાથી જે કંઈ મનથી ચિંતવાય છે તે આપ છે, વાણી અને કાયાથી કરાય છે તે વિરાટ અવરૂપ આપની સેવા છે..
મારાતારાપણાની સર્વ વૃત્તિઓનું સમર્પણ અમે આપને કહ્યું છે શુ. જ્ઞાની એમનાં અને જડ ક્રિયાવાદીઓનાં હૃદ્યા મા હોય છે. આમના ઉપર જેઓ પૂર્ણ પ્રેમથી વિશ્વાસ રાખીને અને આપની ઈચ્છા એ જ પોતાની ઈચ્છા એમ માનીને પ્રતિ છે. તેઓનાયેગમને આપ સદા સંરો છે મહાપતિને પણ પૂર્ણ પ્રેમી એવા આપ આપને રંગ દઈ ઉયર કયો છે અને
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર કરશે. અને સર્વ દશવાજીએ અનેક ષ્ટિએ સ્તવે છે, પરન્તુ આપ સર્વદષ્ટિ નદીએાના સાગર છે. સર્વ શનિના પ્રભુ આપે છે. આપના સ્વરૂપને કોઈ પાર પામી શકે તેમ સ્થી.
“આપના શુદ્ધ પ્રેમીઓ બનીને જેઓ આપને અનુભવે છે તેઓ જીવનમુક્ત બનીને પરમમુક્ત બને છે. શુદ્ધ પ્રેમ વિન્સ બુદ્ધિવાદથી શાસ્ત્રજ્ઞાનીઓ આપને અનુભવી શકતા નથી. શુદ્ધ પ્રેમથી અમારા આત્માએ આપના ભક્ત બન્યા છે. અમે આપના નિવિકલ્પ પરમાનન્દવરૂપને અનુભવીએ છીએ. શુદ્ધ પ્રેમથી મહાદેવી શ્રી યશોદા આપના બાહ્યાંતર સ્વરૂપમય બની આપવી. ભક્તિ કરે છે. આપની અકલ કલાઓને કેઈ પાર પામી શકતું નથી. શુદ્ધ પ્રેમમય આદર્શ દંપતીનું જીવન ખરેખર વિશ્વને પરમેશ્ય બનાવી શકે છે. શુદ્ધ પ્રેમની મહત્તા શુદ્ધ પ્રેમી વિના અન્ય કઈ જાણું શકતું નથી. જેએ ફક્ત ચામડીના ભક્તો છે તેઓ દિલને પ્રેમ અનુભવી શક્તા નથી. દિલની કિંમત દિલ જાણે છે.
જેને મનની પેલી પાર રહેલા સર્વાત્માએ પર પ્રેમ, ઍડ્યો છે તથા જેઓને સાહજિક આત્મપ્રેમ પ્રગટ્યો છે, તેઓ વીરપ્રભુમય સર્વ વિશ્વને એકરૂપે અનુભવ કરવા સમર્થ બને છે. જેએમ આત્માઓના પૂજારી છે તેઓ સર્વત્ર વીરમય જીવન, પ્રગટાવવા સમર્થ બને છે.
સ્ત્રીઓ, પુરુષ, પશુઓ અને પંખીઓ વગેરે સર્વમાં શુદ્ધસ્વરૂપ આત્માઓને દે, સર્વાત્માઓને ચાહે, સર્વાત્માઓને શુદ્ધ પ્રેમથી મળે એ આપને શુદ્ધ પ્રેમપદેશ અમારા વિચામાં અને આચાર્યા વ્યાપી રહ્યો છે. સન ગેમાં પ્રેમભક્તિગ માન્ય છે. તેથી ક્ષણમાં મહાપાપીઓને ઉદ્ધાર અય છે શુદ્ધ પ્રેમ જીવન : વિ. કેઈ આત્મા આગ અને વિસગ્યરૂપ પાંખેને પ્રાપ્ત કરી શકો નથી. અને તે વિના
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરના લગ્નપ્રસ’ગ
૨૬૨
અનુભવજ્ઞાનરૂપ આકાશમાં ઊડી શકતા નથી. શુદ્ધ પ્રેમરૂપ અમૃત એ જ જીવન છે, એમ આપની કૃપામાત્રથી અનુભવ થયેા છે. શુદ્ધ પ્રેમથી જ જન્મ, જરા, મરણને ભય સથા ટળે છે, એમ આપના પ્રેમથી હવે અનુભવ થયા છે.
‘આપના પરમભક્તોના અને દાસોનાય દાસામાં અને દાસીએમાં આપના સ્વરૂપને અનુભવી વનારા શુદ્ધ પ્રેમીએ ખરેખરા જૈનો છે. તેઓ ભક્તિથી આપને પ્રાપ્ત કરનારા છે. આપના ભક્તોમાં અને આપમાં જેએ શુદ્ધ પ્રેમથી અનેદપણે વતી સÖસ્વનું સમર્પણુ કરવામાં પાછા હઠતા નથી, તેએ કાચી એ ઘડીમાં જીવન્મુક્ત અને છે. આપના નામના જેએ અહિનેશ પૂર્ણ પ્રેમથી જાપ કરે છે અને આપનુ જેએ ગાન કરે છે તેએનાં હૃદયામાં આપ વ્યક્ત છે. આપના શુદ્ધ પ્રેમીએ આપના પ્રેમમાં ધ્યાન-સમાધિને અનુભવ કરે છે. તે આપની સાથે ઐકય અનુભવી જીવન્મુક્ત કચેાગીએ અને છે. આપે પ્રવર્તાવેલા ત્યાગીઓમાં જેએ પૂર્ણ પ્રેમ રાખશે. તેએ કલિયુગમાં આપને પ્રાપ્ત કરશે.
આપનામાં અને સર્વ જીવામાં શુદ્ધ પ્રેમાપયેગ વડે મહાસત્તારૂપ ચૈતન્યદૃષ્ટિએ જેએ ઐકય અનુભવે છે તેએમાં અને આપમાં સદાકાલ અભેદ છે, ઇત્યાદિ આપના ભાષિત પ્રેમરહસ્યને અમે અનુભવ કરીએ છીએ.’
નદિવન : · સત્યરૂપા ! શ્રી સમરવીર રાજાની પુત્રી ચશેાદાદેવી અત્ર તેમના પિતાની સાથે પધાર્યા છે. તે તમને મળ્યાં પણ છે, એમ જાણ્યુ છે. તેમને અને પ્રભુ મહાવીરને મેલાપ થયા છે અને તેથી તેમના દૈવી લગ્ન નિર્માણ થવાનાં છે.’
6
સત્યરૂપા : પ્રિય સ્વામિન ! આપના કહેવા પ્રમાણે તેમનેા અનુભવ કર્યા છે. યશેાદા સર્વાંગે પિરપૂણું, સુંદર, ચાસઠ કલામાં નિપુણ અને સ`શાસ્ત્રોમાં વિદુષી છે. તે શરીરે પરિપૂર્ણ
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
અધ્યાત્મ મહાવીર
આરેાગ્યવતી છે. તે પ્રભુ મહાવીર પર પરિપૂર્ણ પ્રેમવાળી છે અને પ્રભુ પર તેણીએ પેાતાનું સર્વ સમર્પણ કર્યુ છે. સ દશ્યામાં જ્યાં ત્યાં સત્ર પૂર્ણ પ્રેમેાપયેાગે તે મહાવીરને જ દેખ્યા કરે છે. તેણીના પ્રદેશેપ્રદેશ ચાલમજી રાગે મહાવીર પ્રભુમય થઈ ગયા છે. તે એક મહાદેવી છે. તેના સમાગમમાં આવતાં સ દુનિયાનુ ભાન ભૂલી જવાય છે. તે પરિપૂર્ણ શિયળવતી છે. દુનિયામાં તેના જેવી કેાઈ થઈ નથી અને થવાની નથી. તેનાં સર્વાંગામાંથી શુદ્ધ પ્રેમનું નૂર નીતર્યા કરે છે. દુનિયામાં રહેલા સવ પ્રેમ જાણે પિંડીભૂત થઈ ને તેના શરીરરૂપે મૂર્તિમાન થયેા હાય તેમ જણાય છે.’
શ્રી મહાવીરની સહચારિણી અને અર્ધાંગિની થવાને, અનેક ભવાની તપશ્ચર્યાથી, તે સર્જાયેલી છે. તેની વાતમાં સમાધિને અનુભવ થાય છે. શ્રી મહાવીર પ્રભુને તેમના ગુણકર્મીનુસાર અનુરૂપ યશેદાની પ્રાપ્તિ થઈ છે. તેમના જેવા પરમાત્માવતારને અનંત પુણ્યરાશિથી તેવી સ્ત્રીની પ્રાપ્તિ થઈ છે. એ જ રીતે યશોદાને પણ અનંત પુણ્યરાશિથી શ્રી મહાવીર પ્રભુની પ્રાપ્તિ થઈ છે.'
:
ન દિવન - પ્રિય સત્યરૂપા ! અહા, જેમની વાર્તા ચાલે છે એ જ શ્રી શેઢાદેવી અત્રે પધાર્યાં છે. તેમનું સ્વાગત કરે.’
સત્યરૂપા : ‘મહાદેવી યોદા ! અત્ર પધારો. તમારુ' પવિત્ર સ્વાગત કરું છું. અમારા પ્રિય સ્વામી આપનું સ્વાગત કરે છે. આપના આગમનથી અમારા જ્ઞાતકુલમાં આનંદનેા સાગર ઊછળી રહ્યો છે. આપનાં લગ્ન શ્રી. મહાવીરપ્રભુની સાથે હવે થવાનાં છે તેથી પૂર્ણ હુ થાય છે.
‘પુરુષ અને સ્ત્રીના પ્રેમલગ્નથી ગૃહસ્થાવાસ અને પવિત્ર અને છે તેમ જ સંતતિની ઉન્નતિ થાય છે.
For Private And Personal Use Only
ઉજ્જવલ
આપના
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરને લગ્નપ્રસંગ
૨૬૩ તસંબંધી વિચારો દર્શાવી અમારા કર્મોમાં અમૃતનું સિંચન કરો.
યદાઃ “મહાદેવી શ્રી સત્યરૂપા ! તમે મારા કરતો સત્સમાગમના પ્રતાપ વિશે જાણી શકે છે. મને મારી અન્તરાત્મ પ્રિયની સંગતિથી તથા તેએની કૃપાથી લગ્નસંબંધી પૂર્વ ભવથી નેહ જાગ્રત કર્યો છે. તેથી હૃદય શુદ્ધિ દ્વારા પ્રભુના શુદ્ધાત્મા સાક્ષાત્કાર થર્યો છે. આ અંધ્યાત્મપ્રભુ શ્રી સ્વામીએ પ્રેમથી આત્મલગ્નની પરમરસતા અનુભવાવી છે. ગુણકર્મો જેમાં સમાન હોય તેઓ પરસ્પર લગ્નને લાયક ઠરે છે.
સંસારમાં ગૃહસ્થ તેની સાથે લગ્નથી સર્વ બાબતમાં ઉંન્નતિ થાય છે. મેહમાં, કામમાં અને પ્રશસ્ય પ્રેમમાં મોટું અન્તર છે. જયાં શરીરને ભાગ્યે માની શરીરંગમાં મન પશુની પેઠે ફકત પ્રવર્તે છે અને આત્માના ગુણેમાં રસ અનુભવાતો નથી તે વિષય પ્રેમ છે. વિષયો જડ હોવાથી વિષય પ્રેમને જડપ્રેમ કહેવામાં આવે છે. . . “ઈશ્વરાવતારી તીર્થંકર પૂર્વભવના ભેગાવલી કમેથી મિથુનાદિ વિષને સેવે છે, પરંતુ તેમાં સત્યસુખની બુદ્ધિ તેઓને હૈતી નથી. તેઓ શુધ્ધાત્મપ્રેમી હેવાથી તેમાં રંગાય છે, છતાં પ્રારબ્ધ કર્મનું દેવું ચૂકવે છે. તેમાં તે નિર્લેપ રહે છે. તેથી જ તેઓ શુધ્ધાત્મપ્રેમી_દિવ્યપ્રેમી કહેવાય છે. એવા જ્ઞાનીઓ ગૃહસ્થાવાસમાં અપુન ધક ગણાય છે. તેઓને આશ્રવનાં હેતુઓ પણ સંવરરૂપે પરિણમે છે. જડ પદાર્થ ક્ષણિક હેવાથી તેઓ જડ શરીરાદિના પ્રેમી બનતા નથી. શુધ્ધ પ્રેમ સાથે જ અશુદધ પગના થતા નાશની અપેક્ષાએ જે જ્ઞાનવૈરાગ્યવાળા હૈય છે તેવા મહાપુરુષો અનાસક્તિથી સાંસારિક સર્વ કમેને કરે છે. અધ્યાસાચે ઘણું શુદ્ધ ધંધેલી હોવાથી તેઓ દિવ્યાત્મસુખમાં મન
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ ભાડામર ગૃહસ્થ પ્રેમી મનુષ્ય નીતિયુક્ત પ્રેમને પ્રારણ કરે છે. પુરુષ અને સ્ત્રીઓ સર્વાત્માઓની સાથે શુદ્ધ પ્રેમ ધારણ કરી શકે છે, પરંતુ દાંપત્યવ્યવહારથી યુક્ત જે લગ્નમર્યાદા છે તેનાથી વિરુદ્ધ વ્યભિચાર કર્મ કરતા નથી. પતિ અને પત્નીના સંબંધરૂપ લગ્નવ્યવહારવાળા પ્રેમથી દંપતીધર્મ પ્રમાણે વર્તવાની સાથે નિર્વિષય પ્રેમથી સર્વ લોકેની સાથે શુદ્ધ પ્રેમી બની તે પિતાની ફરોને અદા કરે છે. તેઓ મન–વાણ-કાયાની પવિત્રતાને પરિપૂર્ણ રીતે જાળવે છે.
પ્રેમલગ્નથી સંબંધિત થયેલ પુરુષ પિતાની સ્ત્રીને અને શ્રી પિતાના પતિને પ્રેમ અર્પણ કરે છે. પતિ અને પત્ની અને એકરૂપ બનીને, સુખદુઃખને પરસ્પર પોતાનાં માની એકબીજની ઉન્નતિમાં અભેદેપણે વર્તે છે. જે પતિ બાહા ચામડી વગેરેનાં સુખને જ ફક્ત સ્વાથી છે તે પતિપદને એગ્ય નથી, એ જ રીતે જે સ્ત્રી ફક્ત બાહ્ય ચામઠીનાં ઇન્દ્રિયસુખની સ્વાથ છે તે પત્ની થવાને લાયક નથી. જે પુરુષ પોતાની સ્ત્રીને ઈનિદ્રયસુખ માટે પ્રેમી માને છે અને જે આ ફક્ત ઈન્દ્રિયસુખે માટે પતિને પ્રેમનું એક સાધનમાત્ર માને છે તે દંપતીધર્મના અધિકારી નથી. તેઓ આત્માના દિવ્ય પ્રેમથી વંચિત રહે છે. બાહ્ય હાજતે પૂરી પડે તે માટે પતિ પર જે પ્રેમ તે પતિના આત્મા પરનો પ્રેમ નથી. તે જ રીતે એ પ્રેમ એ સ્ત્રીના આત્મા પરને પ્રેમ નથી. અન્ય મનુષ્ય પર પણ તેવા સ્વાર્થે કરેલ પ્રેમ તે વિકારી, સ્વાર્થી અને ક્ષણિક પ્રેમ છે, સત્ય પ્રેમ નથી.
પરસ્પરની બાહ્ય સામગ્રીઓના પ્રેમને આન્તર પ્રેમ કહી શકાતો નથી. જે પ્રેમ કાયાને ભેગ્ય માને છે તે બાહ્ય અને ક્ષણિક પ્રેમ છે. કીતિ, પ્રતિષ્ઠા, ધન, રૂપ, સત્તાદિના મેસથી જેને પ્રેમી ક૯પવામાં આવે છે તે અજ્ઞાન પ્રેમનું ક્ષણિક ક્ષય છે, કારણકે કીર્તિ, પ્રતિષ્ઠા, ધન વગેરેને નાશ થતાં સ્ત્રી કે પુરુષમાં પરસ્પર પ્રેમ
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરને લગ્નપ્રસંગ
રહેતું નથી, અને એવા પ્રેમથી શુદ્ધાત્મ પરસરસ પ્રગટ થતા અનુભવાતું નથી.
નાતજાતનો પ્રેમ તે પણ વસ્તુતઃ કલ્પિત પ્રેમ છે. પરસ્પરના આત્માને સ્વાર્થીદિના કોણે કૃત્રિમ પ્રેમના ઉભરાથી ચાહવા એ પણ કૃત્રિમ પ્રેમ છે. કૃત્રિમ પ્રેમીએ દંપતીના વ્યવહાર જેવા મિત્રાદિ કોઈ સંબંધના વ્યવહારને લાયક હોતા નથી. ભા, વિદ્યાના સંબંધે થયેલો પ્રેમ પણ વસ્તુતઃ ઉચ્ચ પ્રેમ નથી, કારણ કે ભાષા, વિહારમાં માતાદિ પડતાં તે મર્યાદાવાળા પ્રેમને અસ્ત આવે છે. દેશ, કુલ, ધર્મ, જાતિ આદિના સંબંધે થયેલા પ્રેમને મર્યાદિત પ્રેમ કહેવામાં આવે છે. મર્યાદિત પ્રેમથી અમર્યાદિત પ્રેમરૂય શુદ્ધાત્મવીરભુમાં ઊંડા ઊતરવાની જરૂર છે. જે પ્રેમ ત્રણે કાળમાં એકસરખો રહે છે અને બાહ્યાન્તર કોઈ વિશેષની જેના પર અસર થતી નથી તે નિત્ય પ્રેમ છે.
“સ્ત્રીઓ અને પુરુષ શરીર અને મનની પેલી પાર રહેલા નિત્ય આત્મપ્રેમને આવિર્ભાવ કરે જોઈએ. જે સ્ત્રી અને પુરુષ એકબીજાની સેવા કરે છે, તેવા પ્રેમને પરમાર્થ પ્રેમ કહેવામાં આવે છે. અજ્ઞાનાવસ્થામાં પરસ્પર પ્રેમના અનુભવ વિના અને એકાત્મરૂપ થયા વિના જે લગ્ન કરવામાં આવે છે તે અજ્ઞાનયુક્ત ભેદ લગ્ન છે. એવા લગ્નથી દેશ, કેમ, સમાજ, સંઘ, ધર્મની ઉન્નતિ થતી નથી. લગ્નથી જોડાયેલ પુરુષ જે -પરસ્ત્રીની સાથે વ્યભિચારકર્મ કરે અને સ્ત્રી જે પરપષની સાથે વ્યભિચાર કર્મ કરે, તે તે વ્યભિચારી લગ્ન અને વ્યભિચારી પ્રેમ જાણવે. જ્યાં પુરુષ સ્ત્રીને અને સ્ત્રી પુરુષને મોહવશ ધિક્કારે છે તે સાત્વિક લગ્ન નથી. તમોગુણ લગ્ન કરતાં રગુણી લગ્ન સારાં, રજોગુણી લગ્ન કરતાં સત્વગુણી લગ્ન સારાં અને સત્વગુણી લગ્ન કરતાં આત્મલગ્ન અત્યુચ છે. જે લગ્નથી દેવ, ગુરુ, ધર્મની સાધના થાય છે અને પ્રભુ મહાવીરની સાથે
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
લીનતા થાય છે તે ધર્મલગ્ન જાણવાં.
“જૈનો પિતાની સમાનધર્મવાળી જૈન સ્ત્રીઓની સાથે જે લગ્ન કરે છે તે ધર્મલગ્ન છે. ધર્મલગ્નથી ગૃહવાસમાં સમ્યકત્વ, દેશવિરતિ વગેરે ગુણસ્થાનકેની પ્રાપ્તિ થાય છે. પુરુષ અને આ પિતાના ધર્મનું પ્રતિક્રમણ કરતા નથી તે ધર્મે લગ્ન કહેવાય છે. જે દંપતી પરસ્પરના આત્માને એકબીજામાં દેખે છે અને કોઈ જાતને હાર્દિક ભેદ રાખતાં નથી તે સ્વર્ગીય લગ્ન કહેવાય છે. પુરુષ અને સ્ત્રી પરસ્પર એકબીજાના આત્માને સમાન માને, વિશ્વમાં સમભાવે તે અને પરસ્પર એકબીજાના આત્માને પૂજે તે પૂજ્ય લગ્ન છે. પૂજ્ય લગ્ન દ્વારા થયેલી સંતતિથી દેશ, કેમ, સમાજ અને જૈનધર્મને ઉદ્ધાર થાય છે. જે પુરુષ અને સ્ત્રી ફક્ત જડ શરીર, ધન, રાજય વગેરેના પૂજારી હોય છે તેમનાં લગ્નને જડવાદલગ્ન જાણવાં અને “આત્માને માટે સર્વ પ્રિય છે’ એમ અનુભવનારમાં ચૈતન્યપૂજક લગ્ન જાણવાં. ધર્યા લગ્નથી અશુદ્ધ પ્રેમનું શુદ્ધ પ્રેમમાં પરિણમન કરી શકાય છે અને વિષયવાસનાને પણ છેવટે નાશ કરી ત્યાગધર્મની પ્રાપ્તિ કરી શકાય છે.
“ભેગાવલી કમેના જેર ગૃહાવાસમાં દંપતીધર્મ સ્વીકારવાથી નીતિ-ધર્મ પાળી શકાય છે અને દેવ-ગુરુ-ધર્મની આશાધનાપૂર્વક ગૃહકર્તવ્યને કરી શકાય છે.
“પ્રિયાત્મ મહાવીર પ્રભુની સાથે પૂર્વભવનો મારો પ્રેમ છે અને તેથી નૈસર્ગિક રીતે અમારાં બનેનાં લગ્ન યોગ્ય છે, એમ અનુભવ થયો છે.”
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬. પાતિવ્રત્ય ધર્મ
પાહિત્ય એ સ્ત્રીને ધમ છે. પતિવ્રતા સ્ત્રી પાતાન પતિ વિના અન્ય પુરુષની સાથે સ`ભાગના સંકલ્પમાત્ર પણ કરતી નથી. પતિ પર એ પતિપ્રેમ રાખે છે અને અન્ય પુરુષા તથા સ્ત્રીઓ પર નિવિષય શુદ્ધ પ્રેમ ધારણ કરે છે, પતિવ્રતા સ્ત્રી સ્વકર્માનુસાર જેવા પતિ મળ્યા હાય છે એમાં પરિપૂર્ણ સ ંતાષ ધારણ કરે છે,
પતિપ્રેમી એવી પતિવ્રતા સ્ત્રી અન્ય પુરુષાનાં રૂપ દેખી મેહ પામતી નથી તેમ જ અન્ય પુરુષાની કામવાસનાને પરખી કાઢે છે. અમે તેવા પરીકામી પુરુષાના સમાગમમાં આવતી નથી. પતિવ્રતા બાહ્ય પદાર્થીના ભાગમાં અત્યંત લાલુપ ખનતી નથી. તે પતિના ધનના ક્ષેત્રકાલાનુસારે અલ્પ વ્યય કરે છે તથા કરાવે છે. - પેાતાના પતિના આશયને તરત સમજીને જેતેની તમિ યત જાળવે છે તથા તેને કુમામાં જતાં રોકે છે તે સ્ત્રી પતિની અર્ધાંગિની બનીને તેના સુખદુઃખમાં સહચારી અને સહભાગી. અને છે. તે હીન, દુઃખી, સ`કટાવસ્થામાં આવી પડેલા પેાતાના પતિને તુચ્છકારતી નથી અને સંકટ કે રોગાવસ્થામાં તેને શુભ દિલાસા આપે છે. તે તેને પેાતાના આત્મવત્ ગણી અને સ્વાપણું-ભાવે રાખી પતિમય જીવને જીવે છે.
· પતિવ્રતા સ્ત્રી પેાતાના પતિની ગુપ્ત વાતાને અન્યત્ર પ્રકાશતી નથી. તે પેાતાના પતિની પ્રતિષ્ઠા અને કાંતિ વધારતી રહે છે..
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
અધ્યાત્મ મહાવીર
પતિવ્રતા સ્ત્રી પોતાના પતિના શરીરની ફક્ત ભગિની બનતી નથી, પરંતુ તેના આત્માને દેખે છે અને આત્મપ્રેમથી પ્રવર્તે છે. પતિવ્રતા સ્ત્રી શરીર અને પ્રાણાદિકને નાશ થાય તે પણ પિતાનું સતીત્વ સંરક્ષે, છે અને વિશ્વમાં આદર્શ સ્ત્રી તરીકે કર્મગિનીની જેમ જીવે છે. તે પિતાની સંતતિને જૈનધર્મમાં સ્થિર કરે છે તથા સાધુઓની અને સાધ્વીઓની આહારદિક વડે ભક્તિ કરે છે.
પતિવ્રતા સ્ત્રી પિતાના કુટુંબની સારી રીતે આત્મભેગા આપીને પણું સેવા કરે છે અને સર્વની સંભાળ રાખે છે. તે પોતે અનેક માનસિક, કાયિક દુઃખને સહન કરે છે, છતાં સર્વ કર્મો કરવામાં પ્રમાદી બનતી નથી. તે મગજનું સમતોલપણું જાળવી સર્વની સાથે વિષમ પ્રસંગેમાં પણ સારી રીતે વર્તે છે. પતિવ્રતા સ્ત્રી શરીરની પૂજારી કે સેવિકા બનતી નથી, તે ઉપગે શરીરની સેવિક બને છે, પરંતુ વસ્તુતઃ તે આત્મપૂજારી, આત્મસેવિકા જ -બને છે.
“પતિવ્રતા સ્ત્રી સર્વત્ર શુદ્ધાત્મવીરમય દષ્ટિ ધારણ કરીને સર્વ જીની સાથે વર્તે છે. તેથી તે અનાસક્તિભાવની વૃદ્ધિ કરીને આત્મશુદ્ધતા કરવા સમર્થ બને છે. તે બાહ્ય સંગેમાં શુભાશુભ ભાવ ક૯પીને હર્ષ કે શેક ધારણ કરતી નથી, પરંતુ સાપગે ઉત્સર્ગ તથા અપવાદમાગને અનુસરી ચાલે છે.
“પતિવ્રતા સ્ત્રી આત્મામાં તથા બાહ્યમાં જૈનધર્મને અનુભવી વિશાળ દથિી વિદ્ધાર કરવા પ્રયત્ન કરતી રહે છે. તે દેવ-ગુરુધર્મની સદા આરાધના અને આત્માની શક્તિઓને પ્રગટ કરતી રહે છે. તે સદા પ્રસન્ન રહે છે, અને તે જન્મ-મૃત્યુમાં સંમભાવે રહી કોઈનાથી ભય પામતી થી. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની છાયા અથવા તેની પ્રતિમૂતિ થઈને રહે છે. તે પિતાના પતિના આત્માની સાથે ઐક્યરૂપ કરીને રહે છે.
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિવ્રતા સ્ત્રી પતિની જેમ જ મેક્ષની અધિકારિણી છે.. તે સેવિા બને છે તથા સ્વામીની દેવી, લક્ષ્મી બને છે. તે ગમે. તેવા વિપરીત સગામાં પણ પતિની પ્રતિપક્ષી બનતી નથી. પિતાના પતિને અસત્યથી છેતસ્તી નથી, પરંતુ તેના આત્માને સદા પૂજતી રહે છે. દેશ, કેમ, સમાજ, સંઘ, ધર્મની ઉન્નતિ. કરવા તે પતિની સાથે કમગિની બને છે. ઘરની, કુટુંબની, સમાજની અને રાજ્યની દેવી સ્ત્રી છે. સ્ત્રી અને પુરુષ બન્ને મળીને ગ્રહાવાસનું આખું અંગ બને છે. સ્ત્રીવર્ગ વિના દેશ, રાજ્ય. કેમ, સમાજ, ગૃહનું જીવન નથી. સ્ત્રીવર્ગના આદર્શ જીવનથી. સમાજ, દેશ, ધર્મની ઉન્નતિ થાય છે.
જે ઘરમાં પતિવ્રતા પૂજાય છે ત્યાં લક્ષ્મી, સત્તા, શક્તિને વાસ છે. પતિવ્રતા સ્ત્રીનો મહિમા અસીમ છે. પતિ આધાર અને સ્ત્રી આધેય છે. પતિ અને પત્ની બન્ને મળીને ગૃહસંસાર ચલાવી શકે છે. ભારતની સ્ત્રીઓ પતિવ્રતા ધર્મથી સર્વ દેશની સ્ત્રીઓને આદર્શ જીવન પૂરું પાડે છે. પતિવ્રતા સ્ત્રી હજારો વિદ્યાચાર્યો કરતાં પિતાનાં બાળકોના શિક્ષણમાં ઉત્તમોત્તમ પરોપકારિણી છે. જે દેશમાં, કેમમાં, સમાજમાં આદર્શ જીવનવાળી વિદુષી પતિવ્રતા સ્ત્રીઓ નથી તે દેશ, કેમ, સમાજ વગેરે અધર્મ, ગુલામ, અજ્ઞાનદશામાં છે એમ જાણવું.
પતિવ્રતા સ્ત્રીમાં વિશુદ્ધ પ્રેમ હોય છે. તે સત્ય સમાજપ્રેમથી પિતાના તરફ સકલ વિશ્વને આકર્ષી શકે છે અને વિશ્વની. સેવામાં આત્મભેગ આપી શકે છે. ભારત દેશમાં પતિવ્રતાઓ દેવીઓ છે. તેઓ અધ્યાત્મજ્ઞાની બને છે અને ભારતની પ્રગતિ કરે છે. પ્રિય. સ્વામી શ્રી વિરે પ્રેમનું શિક્ષણ આપી સ્ત્રીવર્ગની ઉન્નતિના ઉપાય બતાવ્યા છે.
મારા પ્રભુના પ્રેમથી મારામાં વ્યાપક પ્રેમ પ્રગટ્યો છે.” સત્યરૂપા : “મહાદેવી શ્રી યશોદા! તમારાં લગ્ન સંબંધી સર્વ
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
અશ્વ મહાવીર
વચનામૃત ગ્રાહ્ય છે. જ્ઞાનકુલરૂપ આકાશમાં ચંદ્રના સમાન તમે શોભી શકશે. પ્રેમના ભેદે તમે સમજાવ્યા તે અત્યુત્તમ છે. શ્રી મહાવીરની અર્ધાગિની થનારમાં શુદ્ધ પ્રેમાદિ ગુણેને સાગર હાય, તેમાં કંઈ આશ્ચર્ય નથી. તમારામાં પત્નીગ્ય ગુણે ખીલ્યા છે અને તે ગુણેને આચારમાં મૂકવાને હવે વખત નજીક આ છે. તમે શ્રી મહાવીર પ્રભુની સંગતે બહિરાત્મભાવ ત્યજીને અન્તરાત્મા થયા છે. તમારી પત્નીચેાગ્ય દશાને ધન્યવાદ ઘટે છે.
“ઘરની શોભા, લક્ષમી પત્ની છે. પનીમાં અનેક ગુણ ખીલવા જોઈએ. પતિવ્રતાઓમાં મુખ્ય મહાદેવી શ્રી ત્રિશલારાણું હાલ પ્રખ્યાત છે. તેઓ શુદ્ધાત્મસ્વરૂપ જૈનધર્મપરાયણ છે. તેથી તેમની કૂખે વિશ્વોદ્ધારક શ્રી મહાવીર પ્રગટયા છે.
પત્નીએ પતિને અનુકૂલ વર્તવું, પતિમાં પૂર્ણ પ્રેમ ધારણ કરે, પતિનો ત્યાગ ન કરવો અને પતિના ઉપર નિઃસ્વાર્થ પ્રેમ ધારણ કરે. પતિનાં કડવાં વચને પણ તેણે સહન કરવાં. સાસુસસરાને પગે લાગવું. જેને પગે લાગવું. પતિનું મન ન દુખવા દેવું. પતિના ગુણે યાદ કરવા. પતિની વિરુદ્ધ વર્તવું નહીં. કુટુંબમાં ગંભીર થઈ રહેવું. વસ્ત્ર, અલંકાર વગેરે માટે પતિને ન સતાવે. એ ઉત્તમ અને પતિવ્રતા પત્નનું ર્તવ્ય છે.
“પતિને સદ્ગુણેને બેધ આપી દુર્ગુણથી હટાવો. પિતાનાં બાળકને નીતિનું શિક્ષણ આપવું. પ્રેમને અનીતિમાર્ગમાં દુરુપગ ન કરે. વિષયવાસનાઓ પર કાબૂ મૂકો. નિરાસક્તિપણે સાંસારિક કર્તા વ્યકાર્યો કરવાં. મેટાઓનું સન્માન કરવું. દુરાચારથી દૂર રહેવું. મિત્રી, પ્રમેહ, માધ્યસ્થ અને કારુણ્યભાવના ખીલવવી. નવરાં બેઠાં પરમાત્મા શ્રી મહાવીરના ગુણે ગાવા અને વિશ્વના લેકેના કલ્યાણ માટે નાતજાતને ભેદ રાખ્યા વિના પ્રવૃત્તિ કરવી. એ ઉત્તમ અને પતિવ્રતા સ્ત્રીઓનું, બાલિકાઓનું અને કન્યાએનું કર્તવ્ય છે..
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિવ્રત્ય ધર્મ
૨૭૧
બ્રાહ્માણીનાં, ક્ષત્રિયાણીનાં, વૈશ્યાણનાં અને શુક્રાણુનાં ગુણકર્મોના અનુસાર સ્વાધિકારે વર્તવું અને અન્તરમાં શુદ્ધાત્મ મહાવીર પરબ્રહ્મનું મનન, સ્મરણ અને જાપ કરે, એ જ સ્ત્રીઓનું પરમ કર્તવ્ય છે. જેમ જેમ સ્ત્રીવર્ગ સત્સમાગમ કરે છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તેમ તેમ સમાજની ઉન્નતિમાં તે પિતાને આત્મભેગ આપવા સમર્થ થાય છે.
“બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા એ ઉપાધિભેદે આત્માના ત્રણ પ્રકાર છે. તેનું સ્વરૂપ શ્રી મહાવીર પ્રભુએ સમજાવ્યું છે. અન્તરાત્મા મહાવીર પ્રભુને ભજતાં, સેવતાં અને તેમના પર પૂર્ણ પ્રેમથી લયલીન થતાં સર્વ પ્રકારના ગુણે સહેજે પ્રગટે છે. પ્રભુ મહાવીરનું ભજન-સ્મરણ કરતાં આખી દુનિયાને અને અનન્ત જગતને ઉદ્ધાર થાય છે અને ભવિષ્યમાં થશે.
“શ્રી મહાવીર પ્રભુને મનુષ્ય જે જે પરિણામે ભજે છે તે તે રૂપે તેમને પ્રાપ્ત કરે છે. પ્રભુ મહાવીરમાં પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા જેની છે તે એ જ ભવમાં જીવન્મુક્ત બને છે. શ્રી યશોદા ! તમને ધન્ય છે. તમારા આત્માને અનંતીવાર ધન્ય છે, કે જેથી તમારા પર શ્રી મહાવીર પ્રભુને પત્ની પ્રેમ પ્રગટ્યો છે. તમે વિશ્વમાં શ્રી મહાવીરના પત્ની તરીકે અનંતકાલ સુધી પ્રસિદ્ધ રહેશે અને અમે પણ શ્રી મહાવીર પ્રભુની ભક્તાણ તરીકે પ્રસિદ્ધ થઈશું.
“પૂર્ણ પ્રેમના આધારભૂત શ્રી મહાવીર દેવ છે. તેઓ સ્ત્રીવર્ગનો પરિપૂર્ણ ઉદ્ધાર કરવાના છે. તેઓ પુરુષ અને સ્ત્રીઓના આત્માઓની સમાનતા જણાવવાના છે અને કલિયુગમાં સ્ત્રીવર્ગની સવ દેશમાં સર્વ પ્રકારે ઉન્નતિ કરવાને તીર્થોદ્ધાર કરવાના છે.
“શ્રી મહાવીર પ્રભુને મન-વાણી-કાયાનું સમર્પણ કરીને અને તેમના પર પૂર્ણ શ્રદ્ધા મૂકીને જે ભક્તો વર્તે છે તેઓ કલિયુગમાં પણ જીવન્મુક્તનું પદ પ્રાપ્ત કરશે. પ્રભુ મહાવીર જ પરબ્રહ્મ છે,
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ર
અધ્યાત્મ મહાવીર તેમની સાથે સર્વ જીવોને સંગ્રહસતાએ એકાત્મભાવ છે.
“લાખો શાસ્ત્રો, કરોડ ગ્રન્થ ભણીગણીને પણ વિદ્વાને પરબ્રહ્મ શ્રી મહાવીર પ્રભુ પર પૂર્ણ પ્રેમ ધાર્યા વિના મુક્તિપદ. પામતા નથી અને પામશે નહીં. શ્રી મહાવીર પ્રભુ જ સકલ અનંત વિશ્વના ધણી છે. તે જ અનંત નામે અને અનંત રૂપે, અનંત દ્રવ્ય–ભાવે, અનેક નાની અપેક્ષાએ સર્વ વિશ્વમાં એક પરબ્રહ્મ તરીકે સર્વ જીવો વડે પૂજાય છે, જપાય છે. માટે શ્રી. મહાવીર પ્રભુને સાક્ષાત્ પામ્યા પછી કંઈ બાકી રહેતું નથી. જેના હૃદયમાં પ્રભુ શ્રી મહાવીર છે, તેનાથી પાપકર્મ કડો ગાઉ દૂર રહે છે.
અગ્નિને જેમ ઊધઈ લાગતી નથી, તેમ શ્રી મહાવીરરૂપ પરમ અગ્નિને જે ભક્તોએ હૃદયમાં ધારણ કરી છે તેઓને પાપકર્મ લાગતાં નથી. પરબ્રહ્મ શ્રી મહાવીર પ્રભુ પર પૂર્ણ પ્રેમ ધારણ કરવાથી સર્વ જીવોમાં મહાવીર સત્તાએ અનુભવાય છે અને તેથી રજોગુણાદિ પ્રકૃતિને ક્ષય થાય છે. શ્રી મહાવીર પ્રભુને દેવ તરીકે નિર્ધાયાથી પુરુષમાં પત્નીવ્રત અને સ્ત્રીઓમાં પતિવ્રતાધર્મ પૂર્ણપણે પ્રગટે છે.”
નંદિવર્ધનઃ “શ્રીમતી યશદાદેવી અને શ્રીમતી સત્યરૂપ ! તમારા બન્નેના પ્રેમલગ્ન, સ્ત્રીકર્તવ્ય, શ્રી મહાવીર પ્રભુની ભક્તિ વગેરે સંબંધી વિચારો શ્રવણ કરી પરમાહલાદ પ્રગટ છે. જ્ઞાતકુલમાં તમારા જેવી સ્ત્રીઓ છે તેથી હવે વિશ્વ-તીર્થને ઉદ્ધાર નજીકમાં શ્રી મહાવીર પ્રભુ કરશે જ.
શ્રી મહાવીર પ્રભુના સમાગમમાં જેઓ આવે છે તેઓના આત્માઓ શ્રી મહાવીર પ્રભુની સાથે એકલીનતાએ ચિંટી રહે છે અને શ્રી મહાવીર પ્રભુથી ભિન્ન થઈ શક્તા નથી. પ્રેમથી પ્રભુ મળે છે. શુદ્ધ પ્રેમ વિના શુદ્ધાત્મ મહાવીર પરબ્રહ્મની કેઈ ઝાંખી.
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાતિવ્રત્ય ધર્મ
૨૭૩
કરી શકતું નથી. શુદ્ધાત્મ મહાવીરને જેઓ પોતાના હૃદયમાં અને સર્વ જીના હૃદયમાં દેખે છે અને પ્રભુ મહાવીરમાં મન ધારીને વિશ્વમાં સર્વ કર્મો કરે છે તેઓ શ્રીવીરપદને પામે છે અને સર્વ કર્મોના સમૂહમાં નિલેપ રહે છે.
પૂર્વભવના ભેગાવલી કર્મના ઉદયથી શ્રી મહાવીર પ્રભુ પરણવાના છે. તેમને આશ્રવના હેતુઓ પણ સંવરરૂપે પરિણમે છે. તેમની નિલેષ પરિણતિ છે. તેઓ ભેગી છતાં યેગી છે અને કર્તા છતાં અકર્તા છે. તેમની સર્વ બાબતે લોકેત્તર છે. તેમને પ્રેમ લત્તર, દિવ્ય અને શુદ્ધ છે. તેમની અલૌકિક બંધુતા છે. તેઓ હજારે, લાખો ગરીબેને દરરોજ દાન આપે છે. તેમણે તેમના નિર્ધન મિત્રોને કુબેરભંડારી જેવા કરી મૂક્યા છે.
તેઓ પોતાના પર પ્રેમ ધારણ કરનારાઓને ઉદ્ધાર કરે છે. દરેક આત્માને તેઓ સ્વતંત્ર કરે છે. વિશ્વમાં સમાન રાજતંત્રની વ્યવસ્થાને તેઓ પ્રેરે છે. રાજાને અને રંકને વિશ્વમાં જીવવાને સમાન હક છે એમ તેઓ પ્રબોધે છે. તેને સત્ય સારાંશ તેઓએ જૈનધર્મમાં જણાવ્યું છે. અસલ વેદોમાં જૈનધર્મનાં તો હતાં. પશ્ચાત્ અસત્યની મિશ્રતા થઈ, તેથી વિશ્વની અવનતિ થઈ. તે જણાવીને તેમણે સ્વવચનોરૂપ કૃતિઓને પ્રકાશ કરવા માંડ્યો છે. સકલ વિશ્વ તેમની આગળ એક બિન્દુ સમાન છે. એટલે બધે તેમના જ્ઞાનાદિનો મહિમા છે.
“તેમના પર પ્રેમભક્તિ એ જ તેમને પામવાને ઉપાય છે. તેમની પ્રેમભક્તિથી હૃદયની શુદ્ધિ થતાં હૃદયમાં કેવળજ્ઞાન પ્રગટે છે. પ્રભુ મહાવીરની ઈચ્છા તે જ પિતાની ઈચ્છા–એમ માનીને પ્રવર્તતું એ જે શુદ્ધાત્મવીરની ભક્તિ છે. પ્રભુની ઈચ્છા એ જ ગમે તેવી સ્થિતિમાં પોતાની ઉન્નતિ કરનાર છે–એમ જાણી અન્તરમાં આદેશ ઝીલવા અને શ્રી મહાવીર પ્રભુને પોતાની
૧૮
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
અધ્યાત્મ મહાવીર
આત્મસત્તાથી અભિન્ન જાણી તેમ જ સર્વ જીવોમાં મહાવીરને ધારી સર્વ જીને પૂજવા-માનવા અને સ્વાધિકારે શુદ્ધ પ્રેમરૂપ વીરના આદેશેએ વર્તવું—એ જ આત્મમહાવીરને સાક્ષાત્કાર કરવા ઉત્તમોત્તમ ઉપાય છે.
પ્રભુ મહાવીરનાં લગ્નની તૈયારી થવા લાગી છે. સર્વ પ્રકારની શક્તિઓનું સંગઠન કરાવનાર પ્રભુ મહાવીર ભારતાદિ દેશનો ઉદ્ધાર કરશે. શ્રીમતી યશોદા દેવીને લાખાવાર ઉત્તમ લગ્ન માટે ધન્યવાદ ઘટે છે. પ્રભુ ક્ષત્રિયકુલમાં જમ્યા છે. તેનું કારણ એ છે કે તેઓશ્રી આત્મિક ક્ષાત્રધર્મથી રાગાદિક શત્રુઓને, કુધારાઓને, દુષ્ટ રિવાજોને અને દુષ્ટ આચારને હણવાના છે.
ઈન્દ્રો, ઈન્દ્રાણીઓ, દેવ અને દેવીઓ તથા ઋષિઓ, બ્રાહ્મણે, રાજાઓ, ક્ષત્રિ, કૌટુંબિકે, વિ અને શુદ્રો અનેક દેશમાંથી, સ્થાનેમ થી ક્ષત્રિયકુંડ નગરમાં પધારવાનાં છે. તે સંબંધી આમન્ત્રણ પત્રિકાઓ નીકળી ચૂકી છે. માઘ સુદી વસંતપંચમીનું લગ્નનું મુહૂર્ત છે. નીતિથી પ્રજાનું પાલન કરનાર શ્રી સમરવિર રાજા અને તેમની પત્ની એટલે યશદાની માતા વિશ્વ
સ્ના અત્રે પધારવાના છે. જૈનાર્ય વેદના મથી લગ્નસંસ્કાર કરાવવામાં આવશે. ગૃહસ્થ ગુરુઓ વેદમનો પાઠ કરશે. લગ્નમંડપમાં અનેક પવિત્ર અને જ્ઞાની ઋષિઓનાં લગ્નાદિ સંસ્કારો પર વ્યાખ્યાનો થશે. શ્રી મહાવીર પ્રભુ લગ્નમંડપમાં સર્વ વિદ્વાનને સત્ય સુધારાઓને બોધ આપશે.
ઈન્દ્રાદિક દેવ તરફથી અનેક દિવ્ય ભેટjની વૃષ્ટિ થશે. ભારતાદિ સર્વ દેશોમાં મહાસુદી પંચમી પર્વ તરીકે પ્રસિદ્ધ થશે. જૈનોમાં વસંતપંચમી મહોત્સવ સદાને માટે પ્રસિદ્ધ થશે. આર્યલેકે સર્વત્ર સર્વ દેશમાં વસંતપંચમીને પર્વ તરીકે જાહેર કરશે.
શ્રીમતી યશોદા દેવી લગ્ન મંડપમાં દેવ, દેવીઓ અને
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાતિવ્રત્ય ધર્મ
૨૭૫
મનુષ્યની સમક્ષ, સર્વ સ્ત્રીવર્ગની સમક્ષ સ્ત્રીકર્તવ્ય, સ્ત્રીવર્ગની ઉન્નતિનું રહસ્ય જણાવશે. તેના રહસ્યથી ભવિષ્યમાં સ્ત્રી ગીતા પ્રસિદ્ધ થશે.
“સત્ય પ્રેમરસમય મનુષ્યજીવન સુખરૂપ છે. સ્વાર્થી, લંપટ, પ્રપંચી, વિશ્વાસઘાતી, પ્રેમશૂન્ય, કઠોર મનુષ્યોનાં જીવન એ ખરેખર રાક્ષસી જીવન છે. માનુષી પ્રેમ અને દિવ્ય પ્રેમમાં નીતિમય દંપતીજીવન, મિત્રજીવન, શિષ્ય અને ભક્ત જીવન ઉત્તરોત્તર શુદ્ધ થતું જાય છે. સત્ય પ્રેમ વિના જીવન નકામું છે. આની ઉન્નતિમાં શુદ્ધ અને સત્ય પ્રેમ મુખ્ય હેતુ છે. તેથી સર્વ પ્રકારના ધર્મો જીવે છે એમ શ્રી વીરે પ્રકાર્યું છે. પ્રેમભક્તિથી વિશ્વમાં, દેશમાં, અને પિતાનામાં સત્તામાં એકત્વ દેખવા માટે મનુષ્યએ મહાવીરના શરણે જવું જોઈએ.
“હવે શ્રી યશોદા તથા પ્રભુવીરને લગ્નમહોત્સવ જેવાને લહાવે અલ્પ દિવસમાં મળનાર છે.”
બૃહસ્પતિઃ “યાજ્ઞવક્ય! તમને પ્રણામ છે. ક્ષત્રિયકુંડ નગરથી આજ અહીં આવવાનું થયું. પ્રભુ મહાવીરનાં યશોદાની સાથે લગ્ન થયાં.”
યાજ્ઞવક્યઃ “બ્રહસ્પતિ! તમને નમસ્કાર છે. ત્રિવિષ્ટપ પર્વતામાંની પ્રકાશગુફામાં આપના આવાગમનથી મને અત્યાનંદ થ છે. પરમાત્મા, શુદ્ધ, બુદ્ધ, મહાવીર પ્રભુનાં લગ્ન થયાં. તત્સંબંધી વૃત્તાંત સંક્ષેપમાં જણાવશે.”
બ્રહસ્પતિ “ક્ષત્રિયકુંડ નગરમાં શ્રી સમરવીર રાજાની પુત્રી શ્રીમતી યશોદા દેવી સાથે પરમાત્મા, પરબ્રહા, અનંતગુણધર્માધાર શ્રી મહાવીર પ્રભુનાં માઘ સુદિ પંચમીની રાત્રે મહત્સવ પૂર્વક લગ્ન થયાં. તે પ્રસંગે ઈદ્રો-ઈન્દ્રાણીઓ, દેવ-દેવીઓ, અસુરે
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
we
અધ્યાત્મ મહાવીર
અસુરીઆ, બ્રાહ્મણેા-બ્રાહ્મણીઆ રાજાએ–રાણીઓ, ઋષિઓ, સવદેશીય ગણનાયકા, ક્ષત્રિયાણી, વૈક્ષ્ચા વૈશ્ય સ્ત્રીઓ, શૂદ્રો અને શૂદ્રાણીએ ભારત વગેરે દેશમાંથી આવ્યાં હતાં.
‘ લગ્નપ્રસંગે યશેાદાદેવીએ સ્ત્રીધનુ આખ્યાન કર્યું હતું. શ્રી મહાવીરપ્રભુએ પુરુષક્તવ્ય અને ભક્તિયોગ સંબધી વ્યાખ્યાન કર્યું હતું. મેં લગ્નસંસ્કાર સંબંધી રહસ્ય સમજાવ્યું હતું.
પંચમ આરામાં, કલિયુગમાં શ્રી મહાવીરપ્રભુનું શાસન ચાલવાનુ છે. તેથી હવે સેાળ સંસ્કારે! શ્રી મહાવીરપ્રભુના પવિત્ર નામમન્ત્રના જાપપૂર્વક કરવાની આજ્ઞા પ્રવર્તાવવામાં આવી છે. એ પ્રમાણે શ્રી યશેાદા અને વીરનાં લગ્ન કરવામાં મેં મહાવીરપ્રભુના નામના વેન્નુમન્ત્ર ભણ્યા હતા. મહાવીરપ્રભુના અને યશેાદાનાં દિવ્ય લગ્ન સર્વાંત્ર સત્ય શુદ્ધ પ્રેમમય પ્રસિદ્ધ થયાં છે.
6
જમાનાની જીવતી ભાષામાં લગ્નની
પ્રતિજ્ઞાએને વરવધૂ પાસે એલાવવી. ગૃહસ્થ અથવા ત્યાગી ધ ગુરુની સાક્ષી રાખવી. સપ્તપદ્મીનું જીવતી ભાષામાં રહસ્ય બન્નેને સમજાવવુ. ચાર ફેરા ફરવાનું સ્વરૂપ સમજાવવું. પરસ્પર વર અને વધૂ એકબીજાને પ્રસદ કરે અને અભેદ્યપણે વર્તવાની પ્રતિજ્ઞા લે. પરસ્પર મન, વાણી અને કાયાનુ` સમર્પણ કરે. બન્ને પ્રભુ મહાવીરને! સત્ય જૈનધમ પાળવાની પ્રતિજ્ઞા કરે અને ગૃહસ્થધમ માં કર્માંચાગી બની પ્રવર્તે. એવી વરવધૂ પાસે પ્રતિજ્ઞા સંઘ સમક્ષ, પચ સમક્ષ લેવડાવી ચેાગ્ય વયે શુદ્ધ પ્રેમમય લગ્ન કરવાં. એ પ્રમાણે મહાવીરપ્રભુના શાસનમાં લગ્નસ’સ્કાર કરાવવાની વ્યવસ્થા થઈ છે. અને અન્ય સંસારાની પણ તેમ વ્યવસ્થા કરવામાં આવી છે. તે સંબંધી સંસ્કારગીતા મે' રચી છે અને તેને દેવાએ તેમ જ મનુષ્યાએ પ્રશંસી છે.
૮ સંસ્કારયેાગનાં રહસ્યાને દરેક જમાનાના ધમ પ્રવકાએ તે તે જમાનાની જીવતી ભાષામાં પ્રવર્તાવવા એવે હુકમ પ્રસિદ્ધ
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાતિવ્રત્ય ધર્મ
૨૭૭
કરવામાં આવ્યું છે અને તેને ઋષિ, મુનિ, બ્રાહ્મણોએ સ્વીકૃત કર્યો છે. લગ્નમહોત્સવ પ્રસંગે શ્રી મહાવીર પ્રભુ અને યશોદાની રૂપ-કાન્તિ–તેજને અપૂર્વ અનંત અંબાર દેખાતું હતું, તે આંખોને આંજી નાખતા હતા.
“ઈન્દ્રાણીઓએ અને રાણીઓએ તથા બ્રાહ્મણ, ક્ષત્રિચાણીઓ અને કષિપત્નીઓએ લગ્નનાં મધુર, અત્યંત રસમય અને અનંતાર્થ વેદગીતે એવાં તે ગાયાં હતાં કે જેથી શ્રોતાઓ જ્ઞાનાનન્દ સમાધિમાં લયલીન બની જાણે સ્વર્ગમાં ફરતા હોય એવા જણાતા હતા.
“જેના તાબામાં સત્તાદિ પ્રકૃતિઓ રહીને સેવિકા તરીકે વર્તે છે એવા શ્રી મહાવીર પ્રભુએ યશોદાના પૂર્વજન્મને અને પિતાના પૂર્વજન્મને સંબંધ બતાવ્યો હતો. પ્રકૃતિની લબ્ધિઓ અને આત્માની અનંત શક્તિઓ પિતાને તાબે રહી શાં શાં કાર્ય કરે છે તેનું સ્વરૂપ વર્ણવી બતાવ્યું હતું.
લગ્નથી ભગાવલી કર્મ કેવી રીતે પકવ થઈ ખરે છે અને બ્રહ્મરૂપ ભગવાન તેમાં કેવી દશાએ સાક્ષી રહે છે, એ સંબંધી સમ્યક્ જ્ઞાનનું માહાસ્ય સારી રીતે સમજાવ્યું હતું.
અમારા વંશના મૂળ મહર્ષિ બૃહસ્પતિએ વેદમાં જે લગ્નરહસ્ય દર્શાવ્યું છે, તથા શ્રી ઋષભદેવના પુત્ર ભરત રાજર્ષિએ જેના વેદમાં જે પવિત્ર લગ્નરહસ્ય દર્શાવ્યું છે તેનો સ્પષ્ટાર્થ કરી બતાવ્યો હતે. ઋષિઓને, બ્રાહ્મણે અને ત્યાગીઓને ભક્તિપૂર્વક યાચિત દાન આપવામાં આવ્યાં હતાં. સર્વ મનુષ્યને સત્કાર કરી વિસર્યા હતા. સર્વ દેશમાં વસંત પર્વને મહોત્સવ ઊજવવા જાહેર ઘોષણા કરાવી હતી.
પ્રભુ પરબ્રહ્મ મહાવીરના પૂર્ણ પ્રેમીઓ અનેક લબ્ધિઓ, શક્તિઓ, શાંતિ, તૃષ્ટિ, પુષ્ટિ, વિદ્યા, ઋદ્ધિને પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
એવા પ્રભુનું સદા શરણુ હે! !'
મહાવીર પ્રભુ : અનેક ગુણધારી શ્રીમતી યશેાદા દેવી ! તારું પવિત્ર જીવન સ` મનુષ્યે ને આદભૂત થાઓ. તારાથી કુટુંબ અને દેશના મનુલ્યેા અત્યંત આકર્ષાયા છે. પ્રકૃતિના ગુણ્ તારામાં ઉચ્ચ અને શુદ્ધરૂપે ખીલ્યા છે અને પ્રતિદિન ખીલતા જશે. તારામાં શુદ્ધાત્મસ્વરૂપ પણ પ્રતિદિન ખીલતું જાય છે. તુ બ્રહ્મપૂજારી છે, પરંતુ જડની પૂજારી નથી.
અધ્યાત્મ મહાવી૨
કાયા કરતાં મનને ખારાક મનને સારા પ્રમાણમાં ઉચ્ચતા આપે છે અને વાણીને વાણીને ખેારાક ઉચ્ચ શુદ્ધતા આપે છે. મન કરતાં શુદ્ધાત્મવીર બ્રહ્મને વીરપ્રાના ખારાક વિશેષ પ્રમાણમાં શુદ્ધતા આપે છે. તું કાયા કરતાં મનની ઉચ્ચાશયે પૂજારી છે અને મન કરતાં આત્મસ્વરૂપ વીરની શુદ્ધ પ્રેમથી પૂર્ણ ભાવે પૂજારી બની છે. કુટુંબ, જ્ઞાતિ, રાજ્ય, દેશ, સ`ઘ અને જૈનધર્મીની સેવામાં તું સ સ્વ અર્પણ કરે છે તેથી તારા શુદ્ધાત્મવીર સ્વરૂપને પ્રકાશ ક્ષણે ક્ષણે વિકાસ પામતા જાય છે. તું તારા હૃદયમાં મને દેખી સવ કન્યા અનેિશ કરે છે, તેથી સ માં મારું દન કરી તું કર્મીપ્રકૃતિના તામામાં આવતી નથી. તારી શુદ્ધ પ્રેમદશાથી અનેક લબ્ધિઓને, ચમત્કારાને પ્રગટાવવા તું સમ અની છે. તેથી તને ધન્યવાદ ઘટે છે.’
For Private And Personal Use Only
યોાદા દેવી : પ્રભુ, વિભુ, મહાવીર ! મને તમારી સાથે આત્મલગની લાગી છે, તમે જ એક મને પ્રિયરૂપ છે. તમે સૂ છે, તેા હુ' પ્રભા છું. તમે સાગર છે, તે હું જળ છું. તમે ચન્દ્ર છે, તેા હુ' જ્યેાના છું. તમે બ્રહ્મ છે, તે હુ શક્તિ છું. તમે પુષ્પ છે. તે। હું સુગંધ છું. તમારામાં હું અભેદપણે વતુઉં છું. તમારામાં વિશ્વને જોઉ છું અને વિશ્વમાં તમને જોઉં" છું. વિશ્વમાં અને તમારામાં મને જોઉ છું અને મારામાં વિશ્વ અને તમને જોઉ છુ. મારામાં તમે અને વિશ્વ સમાએ છે અને
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાતિવય ધર્મ તમારામાં વિશ્વ અને હું સત્તાએ સમાઈએ છીએ. આપનામાં સર્વ છે અને સર્વમાં આપ સત્તાએ છે–એમ અનેક નયની સાપેક્ષદષ્ટિએ આપનું સ્વરૂપ ગ્રહું છું અને આપના હૃદયના તારેતારમાં મારા હદયને તારેતાર એકરૂપે–શુદ્ધ પ્રેમરૂપે મેળવું છું અને એમાંથી જે નાદ ઊઠે છે તેમાં મૂછ પામી અર્થાત્ વિકલ્પસંકલપના વિલયથી લીનતા પામી આપ એક પરમાત્માને અન્તરમાં તેમ જ બાહામાં સવિકલ્પ સમાધિએ તથા નિર્વિકલ્પની ઝાંખીએ અનુભવ કરું છું.
“વૈખરી વાણી દ્વારા આપનું સ્વરૂપ પરિપૂર્ણ કહી શકાય નહીં. પરા અને પર્યંતીમાં આપનું સ્વરૂપ જે અનુભવાય છે તેનો અનંતમો ભાગ વાણી દ્વારા બહાર પ્રકાશે છે અને તેના અસં
ખ્યાતમા, અનંતમા ભાગને પ્રાકૃત લોકો સમજી શકે છે. તેમાં પણ સ્થાને પડે છે.
આપને સર્વ દશાવાળા જે જે ધર્મો અને ગુણેથી વર્ણવે છે અને અનુભવે છે તેના કરતાં પણ આપ અનંતગુણ વિશેષ છે. આપના પરસ્પર વિરુદ્ધ એવા સત્, અસત્, જ્ઞાનાદિ અનંત ધર્મો તિભાવે અને આવિર્ભાવે છે.
“એક પૃથ્વીમાં પરસ્પર વિરુદ્ધ એવા અનેક ધર્મો સમાય છે. આકાશમાં પરસ્પર વિરુદ્ધ એવા અનેક ધર્મીઓ અને ધર્મો આધેયપણે સમાય છે, તેમ આપનામાં અસ્તિ, નાસ્તિ આદિની અપેક્ષાએ સર્વ વિશ્વ સમાય છે. તેથી આપનામાં અવિરુદ્ધ તથ વિરુદ્ધ કર્તુત્વ-અકર્તવ, ભકતૃત્વ-અભકતૃત્વ, અસ્તિત્વ–નાસ્તિત્વ આદિ અનંત ધર્મો વતે છે. તેથી આપ અનંતધર્મના સ્વામી છે; તેથી આપ વિશ્વપતિ અને જગજજીવન છે.
“જૈનધર્મના જીવન, સ્થાપક આપે છે. કલિયુગમાં સર્વદેશીય અને સર્વજાતીય મનુષ્ય આપની પ્રેમભક્તિથી હૃદયની શુદ્ધિ
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
અધ્યાત્મ મહાવીર
કરી શુદ્ધાત્મવીરદશાને આવિર્ભાવ કરશે. આપના શુદ્ધ પ્રેમ વડે આપની આરાધના, સેવના થાય છે. શુદ્ધ પ્રેમને હૃદયમાં આવિર્ભાવ થવાથી આ૫ ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયિક જ્ઞાનાદિ શક્તિઓને આપવા સમર્થ થાઓ છે. આપનામાં, વિશ્વમાં અને સ્વાત્મામાં અભેદરૂપે જે શુદ્ધ પ્રેમને અનુભવે છે, તે જ સમાધિનિષ્ઠ મહાગી છે અને તેનામાં સર્વ રોગોના બળસ્વરૂપ આપ આવિર્ભાવપણે પ્રકાશે છે. માટે મારા રામે રમે, પ્રદેશ પ્રદેશે આપ નિત્ય એકરૂપે પરિણમ્યા છે.” સંસારમાં નિલે પપણું:
યશોદા દેવીએ વિનમ્રભાવે કહ્યું: “પ્રિય પ્રો! આપનાં વચનામૃત સાંભળીને આનંદનો પાર રહેતા નથી. ગૃહાવાસમાં વસનાર મનુષ્ય નિર્લેપ કેવી રીતે રહી શકે? અને આપના સ્વરૂપને કેવી રીતે પામી શકે, તેના ઉપાય જણાવશે.”
શ્રી મહાવીર પ્રભુએ ઉત્તર આપતાં કહ્યું : “શુદ્ધાત્મપ્રિયા યશોદા દેવી! તમે ઉત્તમ પ્રશ્ન પૂછયો. તેને ઉત્તર જણાવું છું. જે પુરુષ અને સ્ત્રીઓ ગૃહસ્થાવાસમાં વસે છે તેઓએ બાહ્ય દશ્ય પદાર્થોને વિવેકપૂર્વક અને ખપ જેટલા સ્વ-પર-કુટુંબાદિક માટે ઉપયોગ કરે, પરન્તુ બાહ્ય દશ્ય પદાર્થોમાં શુભ ભાવ અને અશુભ ભાવ યાને શુભાશુભ આસક્તિતે ધારણ કરવી નહીં. બાહ્ય પદાર્થોની ઉપયોગિતા પિતાના શરીરાદિ માટે કરવી તથા જાણવી. તે જ રીતે આત્માના ગુણપર્યાના વિકાસાર્થે શરીરાદિકની ઉપયોગિતા જાણવી અને ગ્ય પ્રવૃત્તિ કરવી. તેમાં આસકિત વિના વર્તવાથી ગૃહાવાસમાં મનુષ્ય નિલેપ રહી શકે છે. તે મારા પૂર્ણ પ્રેમી બની, મારામાં મન રાખીને સાંસારિક કર્તવ્ય કર્મો કરવા છતાં મને પામે છે અને સર્વત્ર સર્વથા સર્વદા મારા પ્રેમી બની આત્મામાં રહેલી મહાવીરતાને પ્રકટ કરી શકે છે.
મારા સદ્વિચારે પ્રમાણે જે પ્રેમીઓ આચરે છે તે કર્મચાગીઓ
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાતિવ્રત્ય ધર્મ
૨૮૧
તથા જ્ઞાનયેાગીએ બને છે. જે ભકતા સાત્ત્વિક પ્રેમી બની, મારા પર પૂર્ણ વિશ્વાસ લાવી અને મારામાં મન પરાવી બાહ્ય પદાર્થોમાં સાક્ષીભાવે વર્તે છે તે છેવટે પ્રાણાદિકના ત્યાગ કરી પરબ્રહ્મ મહાવીરપદને પ્રાપ્ત કરે છે. મારા પરબ્રહ્મ સ્વરૂપમાં જેને વિશ્વાસ છે, તથા યશેાદા દેવી ! તારી શુદ્ધ ભક્તિમાં જેને વિશ્વાસ છે, તે સત્ય જૈનત્વને પામી સત્ય જૈન બની શકે છે. મારામાં તને જેઆ જુએ છે અને તારામાં મને જેએ જુએ છે તથા જેએ પેાતાનામાં મને, તને અને વિશ્વને એકાત્મા તરીકે સંગ્રહ દૃષ્ટિએ આત્મસત્તાએ જે અનુભવે છે અને આત્મવ્યક્તિએ જે મને અનુભવે છે તે સંસારમાં રહ્યો છતાં, મન--વાણી-કાયાને ચેાગ્ય ઉપયેગ કરવા છતાં અને સ્વાધિકારને બજાવતા હેાવા છતાં ચારે વણ માંથી ગમે તે વર્ણ ના મનુષ્ય ગુણુ કમ પ્રમાણે વર્તે તેપણ શુદ્ધાત્મવીરરૂપ મુક્તતાને અનુભવે છે, પામે છે.
'
આ પ્રમાણે જેએ જાણીને અનાસક્તિએ અને નિર્માહપણે પ્રવર્તે છે તેઓની મૂઠ્ઠીમાં મુક્તિ છે. ગુણકર્માનુસારે સંસારી મનુષ્યેા ગુણકર્મોંમાં પ્રવૃત્ત થવા છતાં અન્તરથી નિલેપ રહી મારા સ્વરૂપને પામી શકે છે. મારા પર પૂર્ણ પ્રેમ, પૂર્ણ શ્રદ્ધા જેએ ધારણ કરે છે તેએ ખીજના ચન્દ્રમાની પેઠે ગુણધરૂપ કલાએ પરિપૂર્ણ વૃદ્ધિ પામે છે. મારા પર સ` ખાખતના વિશ્વાસ મૂકીને જેએ મારા હુકમ પ્રમાણે વર્તે છે તે પ્રતિક્ષણે અનંતગુણી ઉન્નતિ પામે છે. મારા પર પૂર્ણ પ્રેમના ધારકે ગમે તેવા પાપી હાય, તેપણ તે મને અનુભવી જેવા મુક્ત અને છે તેવા ખીજા કાઈ ઉપાયથી મુક્ત થઈ શકતા નથી.
મારા પર પૂર્ણ પ્રેમ ધારણ કરનારાએ કાલ, સ્વભાવ, નિયતિ, કમ, ઉદ્યમ એ પાંચના સમવાયને કાચી એ ઘડીમાં પેાતાની મુક્તદશાને અનુકૂળ કરી દે છે. ગૃહાવાસમાં વસનારા મનુષ્યે મારા પર પૂર્ણ પ્રેમ ધારણ કરીને તથા કર્મો કરવા છતાં કર્માંમાં
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧
અધ્યાત્મ મહાવીર્
નિષ્કામ રહીને આધિ-વ્યાધિ-ઉપાધિમાં પેાતાનુ શુદ્ધાત્મવીર અનુભવી અને દેહ છતાં વિદેહી ખની તે છેવટે મારા પદને~~~ મેક્ષપદને પ્રાપ્ત કરે છે.
· અસંખ્ય ચેાગેાથી મનુષ્યે મારા સ્વરૂપને સાક્ષાત્કાર કરી પરમાત્મપદ પામે છે. આત્માના દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણ ચેાગ મુખ્ય છે. તેમાં પણ દર્શીન વગેરેની પ્રાપ્તિ કરવા માટે શુદ્ધ અને સત્ય પ્રેમભક્તિયેાગના જેવા હૃદયની શુદ્ધિ કરનાર અન્ય કાઈ ચેાગ નથી.
‘ ભક્તિયેાગથી હૃદયની અનંતગુણી વિશુદ્ધિ થાય છે અને તેથી આત્મારૂપ મહાવીરપ્રભુમાં સત્તાએ રહેલા જ્ઞાનાદિ ગુણા સવે આવિર્ભાવરૂપે પરિણમે છે. આત્મામાં વિદ્યમાન ગુણધર્મોનો આવિભાવ કરવા માટે એક પરમાત્મા એવા મારી જે પૂર્ણ પ્રેમરૂપ. ભક્તિ છે તેમાં લયલીન અન્યા વિના કોઈ મરજીવા બની શકતા નથી અને તે વિના કેાઈ જીવન્મુક્ત પણ ખની શકતા નથી. મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ ધારણ કરનાર તથા મારા જાપ કરનાર નિલે પ રહી મારુ' સ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે.'
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭. કર્મયોગી અને જ્ઞાનયોગીનું સ્વરૂપ
યશોદાદેવીઃ “શુદ્ધાત્મ પ્રિય દેવ ! આપશ્રીએ નિર્લેપ રહેવાને ઉપદેશ આપ્યો તે સત્ય છે, અને આપના શુદ્ધાત્મસ્વરૂપને પામવાના ઉપાયો જણાવ્યા તે સત્ય છે. તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરીશ. પ્રિય! પરબ્રહ્મ! કર્મચારી અને જ્ઞાનેગીનું સ્વરૂપ સમજાવશે.”
પ્રભુ મહાવીરે કહ્યું : “પ્રિયે ! તારો પ્રશ્ન એગ્ય છે. સત્યયુગાદિમાં રાગદ્વેષરહિત દશાથી તથા અનાસક્તિથી નિલેષપણું પ્રાપ્ત થાય છે અને તે પ્રાપ્ત થયા પછી કર્મચગને યાને જ્ઞાનગને અધિકાર પ્રાપ્ત થાય છે.
કલિયુગમાં તે સત્ય રાગ, સત્ય દ્વેષ, પ્રશસ્ય રાગ-દ્વેષ, કર્તવ્ય રાગ-દ્વેષ, કષા, કર્તવ્ય ઇચ્છાઓ આદિ ગુણ સહિત કર્મચગીનું અર્થાત્ જ્ઞાનેગીનું પદ પ્રાપ્ત થાય છે. કલિયુગમાં કલિધર્માનુસારે રાગાદિક સહિત કર્મગીઓ પ્રકટે છે અને તેઓ. જૈનધર્મની આરાધના કરી મારા પદને પ્રાપ્ત કરે છે. દેશ, કામ, સમાજ, સંઘ, ધર્માદિક માટે જે પરમાર્થ વૃત્તિથી કર્મ કરે છે અને જે મારા ઉપદેશેલતોનું જ્ઞાન કરે છે તે કર્મચાગી અને જ્ઞાનગી છે.
મારા ભક્ત ગૃહસ્થો અને ત્યાગીઓ સત્ય રાગ-દ્વેષાદિ અને સત્ય દ્વેષ તથા કર્તવ્ય તેમ જ વાચ્ય રાગ અને ગુણે વડે સ્વાર્થ અને પરમાર્થનાં કાર્યોને નીતિપૂર્વક કરે છે. કલિયુગમાં સત્ય રાગ-દ્વેષાદિક
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮૪
અધ્યાત્મ મહાવીર
પિરણામે વડે જૈનધર્મની આરાધના કરી શકાય છે. કલિયુગમાં ધન્ય એવા રાગાદિ કષાયેા વડે કચેાગીની અને જ્ઞાનચેાગીની દશા પ્રાપ્ત થાય છે.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશેાદા દેવી ! સ ંક્ષેપમાં તને જણાવું છું કે, જે કર્મીચેાગી છે તે જ્ઞાનાગી.છે અને જે જ્ઞાનયેાગી છે તે કચેાગી છે.
6
મારા પર જેએને પૂર્ણ રાગ અને પૂર્ણ શ્રદ્ધા છે તેવા ગૃહસ્થા અને ત્યાગીએ કલિધર્માનુસારે સત્ય ન્યાય અને સત્ય રાગ વડે કચેાગીએ બને છે અને છેવટે પ્રાણુને ત્યાગ કરીને શુદ્ધાત્મવીરપદને પામે છે.
‘ સત્યયુગમાં વીતરાગયાગીનુ' મહત્ત્વ છે અને કલિયુગમાં મારા જ્ઞાનપૂર્વક સત્ય રાગ, સત્ય દ્વેષ, પૂર્ણ પ્રેમ, ખળ આદિ ગુણે વડે મારા ભક્ત કમ ચેાગીઓનુ` મહત્ત્વ છે. જે કાળે જે ધર્મોનુ', જે ગુણ્ણાનું, જે કર્માનુ` મહત્ત્વ છે તે કાળમાં તેનાથી ક યાગીનું પદ પ્રાપ્ત થાય છે. સ`જ્ઞત્વ આદિ અનંતગુણેાથી સંપન્ન મારા વડે વીતરાગ ભાવે જૈનધમ ના ઉદ્ધાર અને તેની સ્થાપના થશે. મારી પાછળ કલિયુગમાં, પંચમ આરામાં સરાગધમ વડે કચેાગીએ અને જ્ઞાનયાગીએ જૈનધમ ની પ્રચારણા તેમ જ દેશ, કેામ, સંઘ, સમાજની ઉન્નતિ કરશે. તેઓ અનેક પ્રકારની શુભ ઇચ્છાએ અને કત વ્યચેાગ્ય. ઇચ્છાએ વડે પ્રવશે.
‘ કલિયુગમાં મારા ભક્ત ત્યાગીએ સત્ય અને કર્તવ્ય એવા ક્રોધ-માન-માયા—લેાભ આદિ કષાયા વડે યુક્ત થઈ ને સત્ય અને શુદ્ધ પ્રેમભક્તિવાળા બનશે. તેએ નીતિપૂર્વક સત્ર ફીને કે એક ઠેકાણે વસીને અને ચેાગ્ય કાળે ચેાગ્યક આચરી જૈનધર્મની આરાધના કરશે. તેવા ક–જ્ઞાનયેાગીએ મારા અન્તર અને માહ્ય સ્વરૂપમાં લીન થઈ જીવન વ્યતીત કરશે. વિદ્યા, વ્યાપાર, ખેતી, હુન્નર, કલા, રાજ્યરક્ષણ, ક્ષાત્રક, સેવાકમ વડે મારા ભક્તો આજીવિકા ચલાવનારા કમ ચેાગીએ થશે.
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મયોગી અને જ્ઞાનયોગીનું સ્વરૂપ
૨૮૫ “દેશ, કેમ, સમાજ, રાજ્ય, ધર્માદિક માટે જે સર્વ શક્તિઓને વિવેકપૂર્વક વાપરે છે તે કર્મચગીઓ છે. દેવ-ગુરુધર્મનાં કર્મો જેઓ કરે છે અને જૈનધર્મસ્વરૂપ નિજાત્માની શારીરિક, માનસિક, વાચિક અને આજીવિકાદિ શક્તિઓને સ્વપરાર્થે ખીલવે છે તે કર્મચાગીએ અર્થાત્ જ્ઞાનગીઓ છે. મારા પર પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ પ્રેમ અને મને વિરાટ સ્વરૂપે અવધારી જે સ્વાર્પણ. કરે છે તે જ ભક્ત કર્મચગી અને જ્ઞાનગી બની શકે છે અને તે. જ ખરો ધમી જૈન છે.
ક ગીઓ સત્ય રાગ-દ્વેષને ધારણ કરે છે. જમાનાને. અનુસરી ગૃહસ્થ અને ત્યાગી યોગીએ કર્તવ્ય કર્મો કરે છે, દયાનાં કાર્યો કરે છે, દુષ્ટોને શિક્ષા કરે છે, ધર્મે યુદ્ધાદિક કર્મો કરે છે. મારા રાગમાં યમ-નિયમાદિક સર્વ સમાય છે એમ જાણું તે મારી કૃપા મેળવવા પ્રયત્ન કરે છે. કર્મચગી એવા બ્રાહ્મણ, ક્ષત્રિયે, વૈશ્ય, શુદ્રો અને ત્યાગીએ દેશકાળાદિકને અનુસરી પૂર્ણ અને સત્ય કર્તવ્યનીતિને ચગ્ય કષા-ગુણે-કર્મો વડે નીતિના કાયદાએ ઘડી અને રાજ્યતંત્રાદિક પ્રવૃત્તિઓને સેવી વિશ્વસેવા કરે છે. તે સર્વ મનુષ્યોના કલ્યાણ માટે એગ્ય કર્તવ્ય કર્મો કરે છે અને મારા જ્ઞાનાદિ તત્તને હૃદયમાં અનુભવી આત્મસુખ પામે છે.
“કલિયુગમાં મારા સર્વ ભક્તો તરતમોગે કર્મચાગી અને જ્ઞાનગી ગણાશે. કલિયુગમાં—પાંચમા આરામાં અઢી હજાર વર્ષ વીત્યા બાદ, પાછા જૈનધર્મારાધક સત્ય કર્મચાગીઓ બહોળા પ્રમાણમાં પ્રગટશે. તેઓ મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની આદિ ગુણો વડે યુક્ત બનશે.
પાંચમા આરામાં મારા ભક્તો અતિથિની સેવા, માતાપિતાની સેવા, વિઘાચાર્યની સેવા, ધર્માચાર્યની સેવા, સંતોની સેવા, ગુણીજનની સેવા, દેશ-કમ-રાજ્ય-ધર્મની સેવા વગેરેમાં અત્યંત રાગવાળા.
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
અધ્યાત્મ મહાવીર
થશે. કલિયુગમાં જે વૈરાગીએ શુદ્ધ, સત્ય અને વ્યાપક પ્રેમવાળા થશે, તેઓ મારા ત્યાગી ભક્તો અને સંત ગણાશે. મારા ભક્તોને જ જ્ઞાનયેાગી જાણવા. પુરુષો અને સ્ત્રીએ, ખાળકા અને ત્યાગીએ સત્ય રાગ વિના જૈનધમ પ્રાપ્ત કરી શકવાનાં નથી. મારા રાગ વડે, ગુરુના પૂ રાગ વડે, જૈનધર્મીના પૂર્ણ રાગ વડે, સંધના પૂર્ણ રાગ વડે, મનુષ્ચાના સત્ય રાગ વડે જ મનુષ્યા સમ્યજ્ઞાનીએ છે એમ નિશ્ચય કરવા.
જડતત્ત્વને જડતત્ત્વ તરીકે જાણનારા અને આત્મતત્ત્વને આત્મતત્ત્વ તરીકે જાણનારા, સખ્ત તત્ત્વ અને નવ તત્ત્વને જાણનારા મારા વિશ્વાસી ભક્તો સ્યાદ્વાદ જ્ઞાનને અનુભવ કરીને જ્ઞાનયેાગીએ મને છે. જેએ અસત્ય, અન્યાય, અધર્મ, અક`ન્ય અને અશુભ રાગ-દ્વેષથી લેપાયા વિના સત્ય, ન્યાય, કન્ય, ધર્મ, શુભ રાગ-દ્વેષાદિક પરિણામ વડે યુક્ત બનીને કતવ્ય એવાં ઔત્સગિક, આપવાદિક, ધાર્મિક તથા વ્યાવહારિક કર્મોને દેશકાલાનુસારે તેમ જ વર્ણ ધર્માનુસારે કરે છે, કરાવે છે અને કરતાઆને અનુમાદે છે, તેને કમચાગીઆ જાણવા. તેવા કમચાગી જ સ્વાર્થ દૃષ્ટિના ત્યાગ કરીને પરમાથ કર્મો કરે છે. તેવા ત્યાગીઆને જ્ઞાનચેાગી જાણવા
કમ ચેાગીએ, જ્ઞાનીએ અને ત્યાગીએ આશય, બુદ્ધિ અને કર્માદિકની અપેક્ષાએ અનેક પ્રકારના હોય છે. ઉપકારનાં ક કરવામાં, સત્યને પ્રચાર કરવામાં, રાજ્ય, વ્યાપાર વગેરેની વ્યવસ્થા સુધારવામાં કચેાગીએ આત્મભેગ આપે છે. ધમ શાસ્ત્રાના પ્રચાર કરવામાં, ધમ્ય નીતિઓના પ્રચાર કરવામાં જ્ઞાનચેગીએ જે જે કર્મો કરે છે તેની અપેક્ષાએ તે કમચાગીએ જાણવા. જે શુદ્ધાત્મ વીરસ્વરૂપને હૃદયમાં અપરક્ષપણે અનુભવે છે અને જેએ જૈનધર્મીનુ યથાર્થ સ્વરૂપ જાણે છે તેઓ મારા ભક્ત જ્ઞાનયેાગીએ છે. તેઓ દેશકાલાનુસાર અને જીવાના અધિકાર પ્રમાણે મારી
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
જ્ઞાનયોગ અને કર્મચગીનું સ્વરૂપ સેવા કરવાના અનેક ભક્તિમાર્ગો બતાવે છે.
મિત્રી આદિ ચાર ભાવના, દેવ-ગુરુની ભક્તિ, દેશ, કેમ આદિની સેવા અને વિદ્યાદિ ગુણકર્મોની પ્રવૃત્તિ જેઓ અપ્રમત્તપણે કરે છે તેઓને ખરા કર્મચાગી જાણવા. મારા નિગમનું અને આગમોનું, મારી ગીતાઓનું, મારાં ઉપનિષદનું જેઓ સમ્યફજ્ઞાન કરે છે તેઓ જ્ઞાનગીઓ બનવા સમર્થ થાય છે. અનેક કર્મોની અપેક્ષાએ અનેક પ્રકારના કર્મયેગીઓ અને અનેક પ્રકારના જ્ઞાનેની અપેક્ષાએ અનેક પ્રકારના જ્ઞાનેગીઓ જાણવા.
આત્મજ્ઞાન વિનાના કમગીએ મારા ઉપદેશેને આશય સમજ્યા વિના મારા પદને પ્રાપ્ત કરવા શક્તિમાન થતા નથી. બાહ્ય તથા આન્તર સર્વ પ્રકારની શક્તિઓને પ્રાદુર્ભાવ કરનારા જેનોને કર્મચાગી જાણવા. સર્વ મનુષ્યનું, પશુઓનું, પંખીઓનું, દેશનું, જન્મભૂમિનું, રાજ્યાદિકનું શ્રેય કરનારા મારા ભક્તોને જ કર્મયેગી જાણવા. જેનામાં પ્રેમ, સત્ય, મિત્રી આદિ ભાવનાઓ, જ્ઞાન, દયા, પરોપકાર, નીતિ, બળ, શક્તિ, સદાચાર અને સદ્વિચારરૂપ જૈનધર્મ વ્યક્ત થયેલ છે તેને જન અર્થાત્ કર્મચાગી અને જ્ઞાનગી જાણ
શુદ્ધાત્મજ્ઞાનને પામનારા અને વીરાત્મમય જીવન જીવનારને જ્ઞાનેગી જાણવા. મારા ભક્તોને જ્ઞાનગ, કર્મવેગ સહજે પ્રાપ્ત થાય છે. મારી પ્રગટ કરેલી કૃતિઓને અનુભવનારા જ્ઞાનગીઓ લેકસંજ્ઞા, શાસ્ત્રસંજ્ઞા વગેરેને છેવટે ત્યાગ કરી, શુદ્ધાત્મવીરમાં ઊંડે ઊતરી, પરિપૂર્ણ આત્માનંદ પ્રાપ્ત કરી અને જીવન્મુક્ત અની છેવટે મોક્ષ પામે છે.
- “શ્રી યશદાદેવી! જ્ઞાનગી સર્વ કરતાં મહાન છે. તે અધ્યાત્મજ્ઞાની બનીને આત્મશક્તિએને મેળવે છે. તે સર્વ કર્મ કરે છે, પણ કર્મમાં આસક્ત થતું નથી. તે સર્વ કર્મો તથા નિત્ય-નૈમિત્તિક પ્રવૃત્તિઓ કરવામાં તથા ધર્મનિયંત્રિત કષાયો
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
અધ્યાત્મ મહાવીર
કરવામાં અગર ન કરવામાં સ્વતંત્ર છે. તે મર્યાદિત ધર્મો, આચારે પાળવામાં તથા અમર્યાદિત ધર્મોમાંથી જે કાળે, જે દેશે, જે ચેાગ્ય. લાગે છે તે સેવે છે. મન, વાણી અને કાયાની શક્તિઓને તે પેાતાની મરજી પ્રમાણે વાપરે છે. તે કર્મના કર્તા પણ છે અને અકર્તા પણ છે. જ્ઞાનયેાગી અનવચ્છિન્ન ધર્મને જણાવે છે તથા દેશકાલયુક્ત ધર્મને જણાવે છે. જ્ઞાની અવશ્ય ચેાગી બને છે. જ્ઞાની સત્ય જાણે છે અને સત્ય આચરે છે. જ્ઞાની સર્વ જ્ઞાનાવરણાદિ કર્મોને બાળી ભસ્મ કરે છે. કે પાપ લાગતું નથી. તે પુણ્ય કર્મોની વચ્ચે રહે કરે છે, છતાં પુણ્યપાપની વૃત્તિને કદી ધારણ કરી શકતા નથી. જ્ઞાનચેાગી શુદ્ધબુદ્ધિવાળા હેાવાથી તેના આત્મામાં અનંત ખળ પ્રગટે છે. તેથી તે ગમે તેવી ખાહ્યાવસ્થામાં, ગમે તેવા સ્વાધિકારે ગુણુકર્મો કરવા છતાં મારા ઉપયેાગથી સ`સારમાં ખંધાતા નથી.
શ્વાસે શ્ર્વાસમાં જ્ઞાનીને પુણ્ય
છે, પુણ્ય કમ
‘જ્ઞાનયેાગીએના હૃદયમાં શુદ્ધતાના યોગે અભિનવ સત્ય જ્ઞાન પ્રગટતુ જાય છે. તેથી જ્ઞાનીને માહ્ય શાસ્ત્રો ભણવા ગણવાની દરકાર રહેતી નથી. આત્મજ્ઞાનીના સહેજે પ્રગટતા ઉદ્ગારા એ જ ધર્મશાસ્ત્ર છે. આત્મજ્ઞાનીઓને કઈ કન્ય ખાકી રહેતું નથી, છતાં તે જે કઈ કરે છે તે સલીલારૂપ, પરમાર્થ રૂપ પ્રારબ્ધ ચેાગે છે.
"
‘મારુ શુદ્ધ સ્વરૂપ જાણ્યા બાદ જ્ઞાનીઓને કંઈ જાણવાનુ ખાકી રહેતું નથી. મનુષ્યાએ ઇન્દ્રાદિક પદવીએ, લક્ષ્મી વગેરે સને નાકના મેલ સમાન ગણીને જ્ઞાનીઆની ગેાબ્તી કરવી. મારા ભક્તોએ જ્ઞાનચેાગીઓને મારી પેઠે પૂર્ણપ્રિય ગણવા અને તેઓની સેવામાં મારી પૂર્ણ સેવા માની તેએની આજ્ઞા પાળવા સર્વ સમર્પણ કરવું.
· દેશ, રાજ્ય, કેામ, સ’ઘ વગેરેની ઉન્નતિ કરવાના ઉપાયેાને જ્ઞાનયેાગીએ જણાવે છે અને મનુષ્યાને અજ્ઞાન તેમ જ મહાદિકના અંધનથી મુક્ત કરે છે. અધ્યાત્મ-વીરચેાગીએ ક કરવાને ખરેખરા
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાશી અને જ્ઞાનગીનું સ્વરૂપ
૨૮૯ લાયક છે. તેઓ વિચાર અને આચારથી ભિન્નભિન્ન ભેટવાળા કે ધર્મવાળા હોવા છતાં મારા શુદ્ધાત્મમહાવીર પરબ્રહ્મમાં એક. લક્ષવાળા હોવાથી જે જે કર્મ ભિન્નભિન્ન પરિસ્થિતિઓમાં કરે તે ધર્મરૂપ માની તેઓના વિચાર અને આચારમાં શંકા કરવી નહીં.
જ્ઞાનેગીઓ વસ્ત્ર, વેષ, આચાર, મત, ક્રિયા કે રૂઢિના બંધનેમાં સ્વતંત્રપણે વતે છે. તેમને જે વખતે જે ગમે તે મારા નામના મહિમા તળ કરે છે. મારા સર્વ ભક્તો જ્ઞાની અને કર્મચાગી બને છે. ગૃહસ્થો અને ત્યાગીઓ કમગીઓ બની વિશાળ અને વ્યાપક દષ્ટિઓ વડે જૈનધર્મસ્વરૂપ આત્માને વિશ્વમાં પરમાત્મા મહાવીરરૂપે વ્યક્ત કરવા સમર્થ થાય છે. ત્યાગી જ્ઞાનગીઓ. બાહ્ય પદાર્થોના સમ્પર્કમાં રહે છે. તેઓ ગૃહમાં, વનમાં, નદીકાંઠે, બાગમાં ગમે ત્યાં વસે છે, પરંતુ અગ્ય મૂચ્છના ત્યાગથી જ તેઓ ત્યાગી કહેવાય છે.
તેઓ બ્રહ્મચર્યાશ્રમ, ગુરુકલાશ્રમ વગેરે આશ્રમો ચલાવે છે. કેટલાક એક ઠેકાણે સદાકાળને માટે રહે છે, કેટલાક અમુક અવધિ સુધી એક ઠેકાણે રહે છે, કેટલાક ફરતા ફરે છે, પરંતુ વેષ, ક્રિયા, આચાર તેમ જ મત વગેરેનાં બંધનમાં સ્વતંત્ર રહે છે, અર્થાત ગમે તે વેષ, ક્રિયા કે આચારને વારંવાર યા એકવાર બદલે છે કે નથી બદલતા, પરંતુ તેમાં ઔપચારિકત્વ માની કમાગના અધિકાર પ્રમાણે વર્તે છે. લેકેની દૃષ્ટિથી જુદી રીતે, પણ મને હૃદયમાં ધારણ કરી તેઓ અપેક્ષાએ વર્તે છે.
મારા ભક્તો મારાં નામરૂપને સત્ય જાણુને તથા મારા ભાવસ્વરૂપમાં ઊંડા ઊતરીને કર્મચાગી બને છે. મારા ભક્તોના દાસેના દાસ આગળ જેઓ બાળક જેવા બનીને રહે છે તેઓને માસ ભક્ત જ્ઞાનગી જાણવા. જ્ઞાનગીઓ દેહ છતાં વિદેહી છે. તેઓ મહાવિદેહ દશા પામી, મારી જ્યોતમાં જીત મેળવી એકરૂપ બને છે.
૧૮
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
શ્રી થશે દાદેવી! મારા ભક્ત જ્ઞાનગીઓનાં કે કમયોગીઓનાં લક્ષણે બાંધી તેમનું સ્વરૂપ કહેવું એ વસ્તુતઃ એક ઘટમાં સર્વ આકાશ સમાય છે, એમ કહેવા બરોબર છેછતાં મારા ભક્ત જ્ઞાનગીઓ અને કર્મચારીઓનું કિંચિત્ સ્વરૂપ જણાવ્યું છે.
શ્રીમતી યશોદાદેવી ! વિશ્વના સર્વ જીનોસેવા એ જ મારી સેવા-પૂજા-ભક્તિ જાણવાં. સર્વ જી મારા રામ બરાર છે. કોઈ પણ મનુષ્યનાં દુઃખ ટ ળવાં અને કોઈ પણ . મનુષ દેહને દેવળ સમાન અને તેમાં રહેલા આત્માને દેવ માની જે દાનાદિ પ્રવૃત્તિ સેવે છે તેવા મારા ભક્તો કમગીઓ અને કમલેગિનીએ છે. મારા ધર્મમાં નાત, જાત, દેશ, વયને ભેદ રાખ્યા વિના એકસરખી રીતે સર્વનું ભલું કરનારને. મારા ભક્ત જૈન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ અને ત્યાગી તરીકે સ્વીકારવામાં આવે છે.
“શ્રીમતી યશદાદેવી ! સર્વનું ભલું કરવું એ જ મારા ધર્મને મુખ્ય ઉદ્દેશ છે. કોઈ પણ જાતિના મનુષ્યને ધિક્કાર અને પિતાના કરતાં નીચ ગણો તે મારા જૈનધર્મમાં નથી. સ્પર્શાસ્પર્શ વગેરે ક્ષુદ્ર ભેદેને હું માન આપતા નથી. કોઈ પણ દેશની મનુષ્યજાતિને ગુલામ બનાવવી તે ધર્મથી વિરુદ્ધ છે. મારા ભક્ત કમગીએ ધર્મની શુદ્ર તકરારને અને ધર્મના મતભેદને મહત્વ આપતા નથી. તેઓ મારામાં સર્વ ધર્મો સમાયેલા છે એમ માનીને આચારભેદ, ક્રિયાભેદ, મંતવ્યભેદ, વ્રતના ઉત્તર ભેદ કે ભિન્નભિન્ન દષ્ટિએના ભેદમાં મૂંઝાતા નથી, પરંતુ તેમાં સાપેક્ષતા રાખીને મારામાં સર્વે અભેદપણે વર્તે છે અને એકબીજાને એકાત્મા જેવા માનીને કર્મવેગને આદરે છે.
મારે ભક્ત દેશાભિમાન, રાજ્ય કે કેમનું અભિમાન, ધર્માભિમાન વગેરેને નીતિપૂર્વક સેવીને વિશ્વમાં સર્વ મનુષ્યોને
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મયોગી અને જ્ઞાનયોગીનું સ્વરૂપ
૨૯૧ હકોને એકસરખે લાભ મળે એવી રીતે પ્રવૃત્તિ કરે છે. સર્વ જેમાં મને દેખીને જેઓ સર્વ જીની સાથે શુદ્ધાત્મભાવે વર્તે છે તેઓ જ્ઞાનગી છે. મારી પાછળ અનેક જ્ઞાનગીઓ પ્રગટ થશે અને તેઓ જ્ઞાનકમગરૂપ જૈનધર્મને સેવશે.
મારા ભક્ત કમગીઓ અને ત્યાગીએ દેશ, કેમ, સંઘ, રાજ્ય, વ્યાપાર વગેરે સર્વ બાબતે, કે જે સર્વને એકસરખી રીતે લાભકારક છે, તેમાં દેશકાલાનુસારે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે. તે પ્રવૃત્તિ તે જ મારી સેવા, પૂજા અને ભક્તિરૂપ છે, કારણ કે સર્વમાં વીરાત્મસત્તાએ હું છું અને સર્વ વિશ્વ મારામાં છે–એમ જે અનુભવે છે તે જ્ઞાનયોગીઓ ત્રણે કાળમાં નષ્ટ થતા નથી. તેઓને કેઈ નાશ કરી શકતું નથી. તેઓ પાપીએના પાપને હણે છે, છતાં પિતે હણાતા (લેપાતા) નથી. એવા મારા ભક્ત જ્ઞાનગીઓ અનંત એવા પ્રેમસાગરની મૂર્તિરૂપ બને છે. તેઓ મારા ભક્ત બનીને, આધ્યાત્મિક શક્તિઓ મેળવી કર્મ પ્રકૃતિઓ દ્વારા વિશ્વના અને દયા, દાન, ઉપદેશ, શિક્ષાદિ ગુણે વડે વિકાસ કરે છે.
“મારા ભક્ત જ્ઞાનગીથી અર્થાત કર્મચગી પુરુષ, સ્ત્રીઓ અને બાળકેથી પાપ કરડે ગાઉ દૂર રહે છે. તેમનાથી યમ એટલે કાલ પણ ભય પામે છે. પ્રકૃતિદેવીને તે પિતાની ઉન્નતિને અનુકૂલ કરીને મારી સન્મુખ રહે છે. જેઓ કમ–કાલથી બીએ છે તેએામાં મારી ભક્તિને તથા મારા જ્ઞાનને આવિર્ભાવ નથી થતું. મારા ભક્તો વિશ્વમાં દેવ ગણાય છે અને તેઓ જે કંઈ કરે છે તે મારી આજ્ઞારૂપ છે એમ જાણવું. મનુષ્ય જે ક્ષણથી પૂર્ણ પ્રેમ તથા શ્રદ્ધા લાવીને મારા ભક્ત બને છે તે જ ક્ષણથી પુરુષ અને સ્ત્રીવર્ગની લક્ષમાં ન આવે એવી રીતે ઉન્નતિ થયા કરે છે. તે ઉન્નતિને જ્ઞાનગીઓ વિના અન્ય કોઈ અનુભવી શકતા નથી. મારા ભક્ત જેનો જ્ઞાનગી અને કર્મચાગી બનીને અનેક લબ્ધિઓ અને
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
અધ્યાત્મ મહાવીર
ચમત્કારના નિધાનરૂપ બને છે. તેમને કર્મના વિચારો અને આચારમાં વિશાળ દષ્ટિવાળા સ્વતંત્ર જાણવા.
“મારા ભક્તોના જે વિરોધીઓ, વૈરીઓ, દુશમન બનીને તેમનો વિનાશ કરવા પ્રવૃત્તિ કરે છે, તેની સાથે યુદ્ધાદિક કરનારા સાધુઓ, આચાર્યો, ત્યાગીઓ, ગૃહસ્થો પાપથી લેપાતા નથી; ઊલટા, તેઓ અધર્મ, પાપ, અન્યાય, દુષ્ટતા વગેરેને નાશ કરનારા બને છે. સર્વદેશીય અને સર્વ જાતીય મનુષ્ય તેમ જ પશુઓ અને પંખીઓ વગેરે નિર્ભય, સુખી, સ્વતંત્ર રહે અને કઈ ગુલામ ન બને અને એકબીજાના ઉપર આક્રમણ કે જેરજુલમ ન થાય એવી રીતે જે પ્રવૃત્તિ કરે છે તે મારા ભક્ત કર્મયોગીઓને જેન તરીકે જાણવા.
“મારી કૃપા વડે મનુષ્ય કમગી થાય છે. મારા ભક્તો દેહરૂપ દેવળમાં બેઠેલા આત્મવીરને દેખે છે અને શરીરની જે વિવિધતા છે એ તે કર્મ પ્રકૃતિની માયાથી છે એમ એ આત્મવીરે જુએ છે. પરિણામે તેઓ પર મારા સરખો કે પુત્ર-ત્રી સરખે પ્રેમ ધારણ કરે છે. એવા આત્માઓ કર્મ વડે રચાયેલાં શરીર વડે. સ્વ–પરનું શ્રેય કરે છે. જે સંસારસ્થ આત્માઓના પ્રેમીઓ બને છે અને જે આત્માઓમાં દોષ દેખતાં તે કર્મજન્ય છે એમ માને છે તે આત્માઓની સાથે આત્મભાવે નિર્દોષ પ્રેમથી રમે છે અને તેમને સહાય કરવામાં આત્મભેગી, પ્રામાણિક અને સત્યવાદી બને છે.
જ્ઞાની કમગીઓ ઔપચારિક તથા તાત્ત્વિક એમ અનેક પ્રકારે આત્માનું સ્વરૂપ જાણે છે. તેઓ ઔપચારિક તથા તાત્વિક કતૃત્વને મારામાં સમન્વય કરે છે. જ્ઞાનગીઓ આત્માઓને. અને કર્મપ્રકૃતિઓને અનાદિકાળને સંબંધ જાણે છે અને તેમાં અનાદિકાળથી નિમિત્તકારણરૂપ આત્માઓને કર્મના કર્તા તરીકે એ ઉપાદાનકારણરૂપ કર્મ પરિણતિઓને કર્મના કર્તા તરીકે
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમલેગી અને જ્ઞાનગીનું સ્વરૂપ
૨૯૩ સ્વીકારે છે. કર્મ પ્રકૃતિરૂપ સૂષ્ટિના કર્તા, ભોક્તા તથા સંહર્તા તરીકે આત્મા પોતે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ તરીકે ઉપાધિભેદે ત્રણ નામને ધારણ કરનાર છે. તેથી આત્મરૂપ વીરમાં બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવાદિ અનેક નામપર્યાને લત્પાદ થયા કરે છે, અને છતાં આત્મા સ્વયં વીરરૂપે ત્રણે કાળમાં ધ્રુવ રહ્યા કરે છે. આત્મવીર નિમિત્તકારણરૂપે કર્મ પ્રકૃતિને કર્તા અને ગુણપર્યાય સૃષ્ટિને કર્તા–ભક્તા છે અને જ્યારે વ્યક્તપણે પરમાત્મા બને છે ત્યારે તે પરબ્રહ્મ મહાવીર ગણાય છે. '
“અનાદિકાળથી આત્માઓની સાથે કર્મને સંબંધ છે. આત્માઓ મારા ધ્યાનથી કર્મપ્રકૃતિથી મુક્ત અથવા સ્વતંત્ર થાય છે. કર્મ પ્રવૃતિઓ પર આત્મા વિજય મેળવે છે ત્યારે મહાવીરરૂપ બને છે–એમ જેઓ જાણે છે અને જે મને અન્ય જીવોની ઉન્નતિમાં ઉપકારક હેવાથી નિમિત્તેદિ તરીકે જાણે છે તે મારા ભક્ત જ્ઞાનગીઓ બને છે.
“સર્વ સંસારી આત્માઓના સમૂહ એવા એકાત્મરૂપ વિરાટ ભગવાન શ્રી મહાવીર પ્રભુને સંગ્રહનયની દષ્ટિએ જેઓ વિશ્વના કર્તા, હર્તા અને ભક્તા તરીકે જાણે છે તથા રજોગુણ, તમોગુણ અને સત્વગુણરૂપ એકેક સમૂહવાળા આત્માઓની દષ્ટિએ, સંગ્રહાપેક્ષાએ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર તરીકે એકાત્મ મહાવીર પ્રભુને જેઓ જાણે છે અને અનુભવે છે તેઓ મારા ભક્તો બનીને છેવટે મારી જ્યોતિ સાથે તિ મેળવી અનંત, અપાર એવા પરબ્રહ્મ તેજમાં ક્ષાયિકભાવે પરિણમે છે. જે જ્ઞાનગીઓ સત્ય, શુદ્ધ, નિર્દોષ, નિર્વિષય પ્રેમરૂપ વીરભાવને પામીને શુદ્ધાત્મવીર બને છે, તે હૃદયથી પૂર્ણ સરળ બને છે. તેથી તે આર્યો, અષિઓ, બ્રાહ્મણો, જૈનો, આહ તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થાય છે.
દેહરૂપ દેવળમાં આત્મારૂપ સત્તાએ હું બ્રહ્મ યાને મહાવીર છું એમ જાણ જેઓ મારામાં પૂર્ણ પ્રેમથી લયલીન બને
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
અધ્યાત્મ મહાવીર
છે તેઓને શાસ્ત્રો, વેદે કે પૂર્વે ભણવાની જરૂર નથી. તેઓમાં અનંત કર્મ પ્રકૃતિની અને અનંત આત્માની શક્તિરૂપ જે ગુણે અવ્યાકૃત (અપ્રગટ) હતા તે વ્યાકૃત (પ્રગટ) થાય છે, તે બાહ્ય તથા આન્તર સૃષ્ટિ રચવાને ઈશ્વર અર્થાત્ શક્તિમાન થાય છે. તેઓમાં કલ્પનામાં ન આવે અને શાથી પણ ન કળી શકાય. એવી શક્તિ પ્રગટ થાય છે. સંગ્રહનયની સત્તાએ તે સર્વ શક્તિઓ મારારૂપ છે. મારા નિમિત્તકર્તાભાવે તે શક્તિઓ ઉત્પન્ન થયેલી છે એમ જાણીને સર્વ મનુષ્ય તથા દે મારું શરણ, મારે આશ્રય સ્વીકારી પૂર્ણ બ્રહ્મરૂપ બને છે.
શ્રીમતી યશોદાદેવી ! કરોડ જિહુવાથી કરડે વર્ષ પર્યન્ત બૃહસ્પતિ સરખા મારી મુખથી જ્ઞાની અને કર્મચગીઓનું સ્વરૂ૫ સાંભળે, તે પણ તેને કઈ પાર પામી શકે નહીં. મારા પર જેણે પૂર્ણ પ્રેમ અને વિશ્વાસ ધાર્યો છે તે જૈન બની તેની ઝાંખી અનુભવે છે.” યશોદાએ કરેલી સ્તુતિ :
યશોદાએ કહ્યું: “પૂર્ણપ્રિય પ્રભુ મહાવીર સ્વામિન ! આપે આજે અને પૂર્વે જ્ઞાનગી અને કર્મચગીનું જે વરૂપ વર્ણવ્યું તે માનું છું, હું છું. આપની જ્યોતિમાં પૂર્ણ પ્રેમે વિલસનારી તમારી યશોદા આપના આત્માની સાથે અભેદરૂપે પરિણમી છે. આપે પરબ્રહ્મ તરીકે પોતાનું સ્વરૂપ જણાવ્યું તે પૂર્ણ સત્ય છે. સૂર્ય પોતે પિતાનું સૂર્યસ્વરૂપ જેવું હોય તેવું કહે તેમાં કંઈ મેહ, દેષ કે અસત્યતા નથી. તેમ આપ પરમાત્માએ આપની અનંત શક્તિને મહિમા અને તેનું પ્રભુત્વ સત્યપણે જણાવ્યું તે પરમ સત્ય છે. આપ પરમ સત્ય, કર્તા, વિભુ, સ્પષ્ટ વક્તા છે અને બાળ જ યથાર્થ સ્વરૂપ સમજે તે માટે પૂર્ણ સત્ય પ્રકાશે છે.
પ્રભે ! આપ શબ્દશાસોથી યા તાર્કિક શાસ્ત્રોના
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમાગી અને જ્ઞાનયેગીનું સ્વરૂપ
૨૯૫
અધ્યયનથી મળી શકતા નથી. આપને કમચાગી અને જ્ઞાનચાગીએ હૃદયમાં પ્રગટેલા અનુભવથી જાણી શકે છે. હે પ્રભુ ! આપના વીર, મહાવીર નામના તપથી સ તીથૅનાં, વ્રતનાં, તપનાં અને કટિ સત્ય યજ્ઞાનાં ફળ એક મુહૂર્તમાં પ્રાપ્ત થાય છે. ખાતાં, પીતાં, હરતાં, ક્રૂરતાં, સૂતાં, ઊઠડડાં, બેસતાં, કાર્ય કરતાં, આપના પર પૂર્ણ પ્રેમ ધારણ કરીને અને આપના નામ-જપમાં મસ્ત મનીને જે પરમાથ ચેાગી બને છે તે સ` પ્રકારની સમાધિને અનુભવ કરી આત્માની અને છે.
‘જેના હૃયમાં આપ પ્રિય પ્રભુ મહાવીર પૂર્ણ પ્રેમાવેશથી વ્યક્ત, ધ્યેય, જ્ઞેય, મૂર્તિરૂપ વિલસા છે તે જીવન્મુકત વીરાા અને છે, જેએ આપને પામીને અને આપને આશરીને નિય અને છે અને જે સના ભલા માટે જીવે છે તે આપના પ્રેમી કમ ચાગીએ છે.
*
આ સઘળુ' વિશ્વ, ત્રિભુવન, અનંત વિશ્વગાલકે, ગ્રહેા સર્વે આપના જ્ઞાનમાં એક બિન્દુ જેટલા જ્ઞેયાકારે પરિણમી ઉત્પાદ, વ્યય, ચૌબ્યરૂપે પરિણમે છે. આપને મહિમા અપર પાર છે. આપ અનંત મહાજ્ઞાનચેગીએ અને અનંત મહાકમ ચેાગીઓના પરમેશ્વર છે. શુદ્ધાત્મા મહાવીરમાં અનાદિકાલથી સત્તાએ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય છે. અવ્યકત અને તિભાવરૂપ તે જ્ઞાન આદિને આપ વ્યક્ત કરે છે. આપના આશ્રિત કચેાગીઓને પણ તે વ્યક્ત થાય છે. આપ અનાદિ-અનંત છે. અન્ય દેવા એક, બે, સેળ આદિ કલાના ધારક છે, પરંતુ આપ તે અસભ્ય અને અનંત ગુણુ–પર્યાય કલાના તિાભાવ–આવિર્ભાવ કે ઉત્પાદ—ન્યયના ધારક છે.
અન'ત વેદ અને અનત આગમા થઈ ગયા. હાલ જે છે અને ભવિષ્યમાં અનંતસંખ્યાક વેદ, આગમા થશે, તે સવે શુદ્ધાત્મ પરબ્રહ્મ મહાવીરના જ્ઞાનના એક બિન્દુરૂષ છે. આવા
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
અધ્યાત્મ મહાવીર
આપને જેઓ પૂર્ણ પ્રેમેલ્લાસથી ધારણ કરે છે તે બ્રાહ્મણે ક્ષત્રિ, વિશે અને શુદ્રો ખરેખરા જ્ઞાનગી બને છે. તેઓ જ ખરેખરા જૈનો છે.
“જે કાળે જે પરિવર્તનોથી મનુષ્યની ઉન્નતિ થાય તેવા પરિવર્તન કરનારને આપની પૂર્ણ સહાયતા છે. આપની કૃપાથી આ ભારત દેશમાં વેદ વગેરેમાં સત્ય પરિવર્તન થવા માંડ્યાં છે અને આપ સમવસરણમાં બેસશે ત્યારે આને આપસમાન ભાવમાં સ્થાપી વિશ્વનો ઉદ્ધાર કરશે.
“આ આર્યભૂમિસમાન કેઈ પુણ્યભૂમિ, ધર્મભૂમિ કે અધ્યાત્મજ્ઞાનભૂમિ નથી. આ આર્ય ભૂમિમાં અનેક મહર્ષિએ થયા છે અને થશે. વિશ્વનાથ, વિશ્વભર, વિશ્વદેવ, વિશ્વપ્રભુ હે પ્રભે! પ્રાણપ્રિય! આપની ગૃહસ્થપણાની દશાનું જે ધ્યાન ધરે છે તે ખરેખર ગૃહસ્થ બને છે. આપના ચરિત્રને, આપની શક્તિઓને, આપના નામને, આપના અનેક ધર્મોને જેઓ વખેડે છે અને જે આપને માનતા નથી તેઓનાં હૃદય પર જ્ઞાનાવરણ (કર્મ) રહે છે. અને તેથી તેઓ નાસ્તિક બની દુર્ગતિમાં રખડે છે.
જેઓ નાસ્તિકપણું છેડીને અને આપને પ્રભુ તરીકે જાહેરમાં સ્વીકારીને આપના પ્રેમમાં લદબદ રહે છે અને પશુઓ, પંખીઓ, વનસ્પતિઓ, પહાડે, વૃક્ષ, નદીઓને હર્ષાવેશથી આપને સત્તારૂપે અનુભવી ભેટી પડે છે તે આપના વિરાટ સમષ્ટિરૂપનાં દર્શન કરી જીવન્મુક્ત મહાત્મા બને છે અને વિશ્વને ઉદ્ધાર કરે કરે છે. તે આપના આત્મસ્વરૂપી ભક્ત છે.
હે પ્રભે! આપની મારા પર ઊતરેલી પૂર્ણ કૃપાથી મારાં હૃદયચક્ષુ પ્રગટ થયાં છે. તેથી હવે હું મટીને તું રૂપ બની છું. જેમ સાગરમાં નામરૂપને ત્યાગ કરીને નદીમાં સમાય છે, તેમ છે
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમ યાગી અને જ્ઞાનયાગીનુ સ્વરૂપ
૨૯૭
પ્રલે ! આપમાં હું સમાઈ છું. શુદ્ધ પ્રેમાવેશથી મારી ધાતાધાતમાં, રમેશમમાં, પ્રદેશે પ્રદેશમાં આપ એકાત્મારૂપે સત્તાએ પિરણમી રહ્યા છે. આપના પરના શુદ્ધ પ્રેમાદ્વૈતમાં હું તુ રૂપ દ્વૈતનું ભાન રહેતું નથી અને તેથી હું તે તું અને તું તે હું એવુ' અદ્વૈત અને શુદ્ધ પ્રેમનુ પરિણમન થઈ રહ્યું છે. આપની પ્રેમખુમારીથી શરીરમાં, મનમાં આપ પરિણમી રહ્યા છે, વિલસી રહ્ય. છે. શુદ્ધ પ્રેમના સાગર જેટલા મહાન તરંગાના ઉછાળાથી આપને હૃદયમાં સ્નાન કરાવી રહી છું અને હું પણ આપના પ્રેમસાગરમાં સ્નાન કરી રહી છું. હવે મને કામ્યરૂપે અને પ્રેમરૂપે આપ અનુભવાઈ રહ્યા છે. તેથી જડ-પુદ્ગલ વસ્તુની કામના રહી નથી. હે પ્રભુ ! મારી સ` અવસ્થામાં આપ વિના હવે કેાઈ દેખાતું નથી. આપના શરીરને આપના પૂર્ણ પ્રેમભાવે ભેટીને વિશ્વભાન ભૂલવારૂપ મૂર્છામાં એક એવા આપ પરમાત્માને સવરૂપે અનુભવુ છું. તે સર્વે, હે પ્રભો ! આપની પ્રેમસૃષ્ટિનુ ફળ છે.
C
આપ પ્રભો ! જેના હૃદયમાં ભક્તિવશ પ્રગટે છે તેની સ કામનાએ છેવટે આપનામાં પરિણામ પામે છે. તેથી તે ભકત અન્ય વસ્તુઓને વ્યવહાર કરે છે, છતાં આપ વિના અન્ય જડ વસ્તુઓમાં નિષ્કામ બને છે. હું પ્રાણપ્રિય પ્રભો ! આપના આદશ રિતાને સાંભળતાં આપના ભકતા શ્વાસે શ્ર્વાસે સમાધિસુખ અનુભવે છે અને કલિકાલમાં પણ અનુભવશે. આપના પર પૂર્ણ પ્રેમ તે જ મનની સ અવસ્થામાં સમાધિ છે અને તે જ મહાચાણ છે. આપને જેઓ જડ દÀામાં પણ પૂણ પ્રેમથી અવલાકે છે તે ધારણા, ધ્યાન, સમાધિને અનુભવી છે.
- હું પ્રભા! નદીકાંઠે, વનમાં, રેતીમાં, પવ ત પર, જંગલમાં, સાગરકાંઠે આપના ભક્તોને આપની મહંત્તાના ખ્યાલ આવે છે. તેવાં સ્થળેામાં આપનું પૂણ પ્રેમથી સ્મરણ કરનારાએ મહાવીરમય
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
આધ્યાત્મ મહાવીર
જીવન–બ્રહ્મમય જીવન પ્રગટાવવા સમર્થ થાય છે. આપના પર જેઓને પૂર્ણ પ્રેમ છે તેઓ સર્વ વિશ્વમાં સત્ય સૌંદર્ય અનુભવે છે.
“હે પ્રભે! આપના નામને જેઓ જાપ કરે છે તેઓના અનંતભવોનાં પાપ ટળે છે અને તે આપને પામે છે. હે પ્રભે! અનેક જન્મ કર્યા બાદ આપ હવે પૂર્ણ મહાવીરરૂપે મળ્યા છે. તેથી આપ જેવા પરમપ્રભુરૂપ પરમરસને પામીને અન્ય રસો વિલય. પામ્યા છે. ભેગાવલી કર્મોની થતી પ્રેરણામાં પણ આપ વિના. અન્ય કર્મજન્ય આનંદને ક્ષણિક રસ અનુભવાતું નથી.
મારા પ્રિય સ્વામિન ! આપનું પરિપૂર્ણ શુદ્ધાત્મસ્વરૂપ. અનુભવાયા બાદ હવે સર્વ વિશ્વને અનુભવ આવ્યો છે. તેથી હું આપની ગિની બની છું. આપ પરમાત્મા મહાવીરમાં સર્વ દે. અને દેવીઓ સમાઈ જાય છે. આથી સર્વ દેવ અને દેવીઓ આત્મવીર જીવન જીવવા સમર્થ થાય છે. તેથી હે પ્રભો ! આપના નામનો, આપની આકૃતિને અને આપની પરબ્રહ્મતાનો જ સર્વ વિશ્વને આશરે છે. આપના સ્વરૂપને પામ્યા વિના કેઈ મુક્ત થતું નથી. તેથી હે પ્રભો ! “તત્વમસિ” એ મહાદાગમવાક્યથી તમે જ વાય છે. હે પ્રભો ! વિજ્ઞાનરૂપ, પરમાનન્દરૂપ તમે જ પરબ્રહ્મ છે. હે પ્રિય પ્રાણેશ! તમારો આશ્રય કરીને તમારા જે સર્વથા પ્રકારે ભક્ત બને છે તે કર્મવેગીઓ જ જ્ઞાનગીઓ બને છે.
પરમપ્રિય પ્રો ! આ વિશ્વમાં બાહ્ય તથા આન્તર જે સર્વ વિભૂતિઓ છે તે આપના પૂર્ણ વિશ્વાસી ભક્તને આધીન છે, તોપણ તે આપના વિના કશું ઈચ્છતો નથી. તે જે બાહ્ય પદાર્થોને ભેગા કરે છે તે આપની સેવા માટે છે, કારણ કે ભકતોના. હદયમાં આપની ભકિતથી જે જે ઇચ્છાઓ પ્રગટવાની હોય છે. તે પ્રગટે છે અને તેઓ જે જે પ્રવૃત્તિઓ કરે છે તે તે માગે તેઓની ઉન્નતિ થવાનો ક્રમ નિયત છે, એમ તેઓ અનુભવે છે.
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કમ ચેાગી અને જ્ઞાનયેાગીનું સ્વરૂપ
૧૯૯
તેથી તેએ અનેક દુઃખાના વિપાકા ભોગવવા છતાં પણ તે માગે પેાતાની ઉન્નતિ અનુભવે છે.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારા ભકતા માહ્યમાં ઊંચાનીચા દેખાય છે, છતાં તેઓ અન્તરથી ઊંચાનીચા નથી, પણ શુદ્ધાત્મવીરમય જીવનરસથી લદખદ બનીને મહાકમ યાગીઓ અને જ્ઞાનચેાગીએ અને છે, તેમ આપના ઉપદેશથી મે' જાણ્યુ છે અને અનુભવ્યું છે. તે આપની કૃપા અને પ્રેમનુ ફળ છે, ’
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮. સ્ત્રી-કર્તવ્ય
[ શ્રી યશદાદેવી પાસે ગાયત્રી, સાવિત્રી આદિ સ્ત્રીસંધનું આગમન થાય છે. ગાયત્રી અને સાવિત્રી યશોદાદેવીની પ્રશંસા કરે છે અને શ્રી યશોદાદેવી સ્ત્રીસંધને તેમના કર્તવ્ય વિશે ઉદ્દબોધે છે. ]
યશોદા : પધારે, વેદર્ષિ પત્ની ગાયત્રી ! તમારા આગમનથી અમને પૂર્ણનન્દ થયે છે.”
ગાયત્રીઃ “પરબ્રહ્મ શ્રી મહાવીર અને બ્રહ્માણી જગદીશ્વરી જગદંબા ! તમારા પ્રેમથી આકર્ષાઈ હું તમારી પાસે આવી છું. અમારા સ્વામી વેદષિના સર્વાગરૂપ કૃતિઓમાં પરબ્રા વીર અને પરબ્રહ્માણી ! તમારું વર્ણન છે. સર્વ કૃતિઓના સ્વામીના પણ સ્વામી એવા પરમાત્મા મહાવીરનાં અને પરબ્રહ્માણી તમારાં સાક્ષાત્ દર્શન કરવા હું આવી છું. મારા પતિ વેદવુિં સદાકાળ આપની
સ્તુતિ કર્યા કરે છે. તે આપના પરબ્રહ્મ, પરમવિષ્ણુ મહાવીરને આધીન છે અને હું પણ તમારા આધીન છું. તમને નમું છું, સ્તવું છું.”
યદાઃ “પરમકૃતિરૂપા ગાયત્રી ! તમારું અદ્ભુત વર્ણત્મિક સ્વરૂપ અવલકી સર્વ વિશ્વ તમને પ્રશસે છે, સ્તવે છે.”
ગાયત્રી : “હવે તે આ વિશ્વમાં પરબ્રહ્મ મહાવીર અને તમારું ધર્મસામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. વેદષિએ આપની મહત્તા સર્વ દેશમાં સમજાવી છે. વેદર્ષિના મેરેમમાં અને પ્રદેશ પ્રદેશમાં પરબ્રહ્મ મહાવીર અને પરબ્રહ્માણી જગદંબા એવા તમે સર્વથા
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રી-ક્તવ્ય
૩૦૧ વ્યાપી રહ્યાં છે. આપને મહિમા અપરંપાર છે. “યશોદા-મહાવીર એ પ્રમાણે જેઓ જાપ જપશે અને આપનું વ્યષ્ટિ-સમણિરૂપ બાહ્ય અને આધ્યાત્મિક સ્વરૂપ જેઓ સમજશે તેઓ પિંડબ્રહમાંડનું જ્ઞાન પ્રાપ્ત કરી પૂર્ણ સ્વતંત્ર બનશે. યશદાદેવી ! તમે. પ્રકૃતિ અને મહાવીર પરબ્રહ્મ પુરુષ એમ બે રૂપે જાણે વિશ્વમાં શેભી રહ્યાં હો અથવા સર્વ વિશ્વ જાણે બે રૂ૫ દેખાવ આપતું હાય એમ અનુભવાય છે. મહાવીરપ્રભુને ભજવાથી આપની પ્રાપ્તિ થાય છે અને આપને ભજતાં શ્રી મહાવીરની પ્રાપ્તિ થાય છે. આપ પરબ્રહ્મ શ્રી મહાવીરની પરબ્રહાણ સચેતન શક્તિરૂપ છે. તેથી જડ પ્રકૃતિના આપ સ્વામિની છે. આપના તાબે સર્વ જાતીય જડપ્રકૃતિ છે.
સર્વ સ્ત્રીવર્ગને ઉદ્ધાર કરવા અને દાસી અર્થાત્ તુચ્છતાની જે પદવી તેને અપાઈ છે તેમાંથી તેમને ઉદ્ધાર કરવા આપની કૃપા વ્યક્ત થઈ છે. આપને શ્રી મહાવીર પ્રભુએ સત્ય અને શુદ્ધ પ્રેમનું સ્વરૂપ સમજાયું છે અને આત્માના ગુણ-પર્યાયરૂપ જૈનધર્મ અને આત્મારૂપ જૈનોનું સ્વરૂપ પણ સમજાવ્યું છે. સમ્યગ્દષ્ટિથી તથા સદ્વિચારના અંશના પ્રાકટયમાત્રથી જૈનધર્મ અને જૈનત્વરૂપ આત્મા વ્યાકૃત (પ્રગટ) બનતું જાય છે, એમ પ્રભુ મહાવીરે બોધ આપવા માંડ્યો છે. મેં મહાવીર પ્રભુના સર્વ શબ્દમાં, વાક્યોમાં વાસ કરીને મારું સમષ્ટિરૂપે વિશાળ રૂપે પ્રગટ કરવા માંડ્યું છે. હું પ્રભુ મહાવીરની વાણીમાં વસીશ અને તેમના હૃદયમાં વાસ કરી તેમની ભક્તિ કરીશ.” - સાવિત્રીઃ “સખી યશદાદેવી ! તમને નમસ્કાર છે. આપ ગાયત્રી સાથે પરા, પર્યંતી, મધ્યમ અને વૈખરીથી વાર્તા કરી રહ્યા છે તેથી પરમાનંદ થાય છે. આપની શુદ્ધ પ્રેમભક્તિથી સર્વ વિશ્વમાં સત્યરૂપ જૈનધર્મને પ્રચાર થવાનું છે. દેશ, કેમ, સમાજ, રાજ્ય, સંઘ વગેરેની પ્રગતિ, શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિના
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
સુવિચારો અને સવૃત્તિઓ, સદુપદેશે, સદ્વ્યવહાર એ જ જૈનધર્મ છે. તે જ બ્રાહ્મણધર્મ, વેદધર્મ, ક્ષાત્રધર્મ, આર્યધર્મ, ભાગવતધર્મ, આહંતધર્મ આદિ અનેક નામથી વિશ્વમાં વ્યવહરાય છે. સત્ય પ્રેમ, સત્ય મંત્રી, સત્ય સંબંધ, ભક્તિગ, જ્ઞાનગ કમંગ અને ઉપાસનાગ આદિ જે અસંખ્ય ગો છે તે જૈન ધર્મ છે. તેને ઉદ્ધાર શ્રી મહાવીર પ્રભુ કરવાના છે. ઋષિએ, બ્રાહ્મણે તેની ચળવળ કર્યા કરે છે. શ્રી મહાવીર પ્રભુના ઉદાર વિચારો સામે સાંકડા વિચારો, નકામી રૂઢિઓ, દેશ, કેમ, જ્ઞાતિ, સમાજ, સંઘને હાનિ કરનારા નકામા રીતરિવાજે, અર્થ વિનાની ગોખણપટ્ટીઓ વગેરેના પક્ષપાતીઓનું જોર ચાલવાનું નથી. પશુહિંસાના યો નાબૂદ થઈને હવે સત્ય અને શુભ યોને પ્રચાર થવાને છે. સ્ત્રીવર્ગની ઉન્નતિ થવાની છે. માટે અમે સર્વે શ્રી મહાવીર પ્રભુના અનુયાયી બનીએ છીએ.”
સ્ત્રીસંઘ : “શ્રીમતી યશોદાદેવી! તમને નમસ્કાર થાઓ. સ્ત્રીવર્ગની ઉન્નતિ થાય એવા વિચારો ગ્રહવા માટે સમગ્ર સ્ત્રીસંઘ તમારી પાસે આવ્યો છે. માટે આપના વિચારને લાભ આપે.”
યશોદાદેવીઃ “સ્ત્રીસંઘ ! તમને નમસ્કાર થાઓ. તમારું સ્વાગત કરું છું. પ્રિય પ્રભુ શ્રી મહાવીર પ્રભુએ સ્ત્રીસંઘની ઉન્નતિના જે વિચારો મને આપ્યા છે તે તમારી આગળ જણાવું છું.
સ્ત્રીઓએ પિતાના પતિઓ પર સત્ય અને શુદ્ધ પ્રેમ ધારણ કરે. તેઓએ વિનય, વિવેક અને સેવાધર્મમાં અપ્રમત્ત રહેવું. પુત્રીઓને તથા પુત્રોને સંસ્કૃત ભાષા વગેરે ભાષાનું જ્ઞાન આપવું તેમ જ સ્ત્રીઓને સ્ત્રોગ્ય કલાઓનું જ્ઞાન આપવું. તેમની માનસિક શક્તિઓ ખીલવવા સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરવી. કેઈપણ જાતની સ્ત્રીને નીચ, અપશ્ય માનવી નહીં. સ્ત્રીઓને દરજજો જાળવવા પ્રયત્ન કરવો. સ્ત્રી સંઘની સંમતિ દરેક સામાજિક, દૈશિક,
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
03 ધાર્મિક કાર્યોમાં લેવાય એમ શ્રી મહાવીર પ્રભુ ઉપદેશ આપે છે. તેમાં સંમત થઈ તેમની આજ્ઞા પ્રમાણે વર્તવા તૈયાર થવું જોઈએ. પ્રભુ મહાવીરના ઉપદેશે સાંભળનારી સ્ત્રીઓને શ્રાવિકાસંધમાં ગણીને તેઓને ચતુર્વિધ સંઘમાં દાખલ કરવામાં આવનાર છે. તેથી શ્રાવિકાસંઘના આચારો અને વિચારોરૂપ જેનધર્મ પાળવા માટે સીધે સદા તૈયાર રહેવું જોઈએ સ્ત્રી સંઘને સર્વ ધર્મ શાનું તથા વ્યાવહારિક શાનું વાચન, મનન, અધ્યયન કરવાને હક છે.
'કન્યાઓને લગ્નની યોગ્ય મટી વય વિના ન પરણાવવી જોઈએ. જે પરમાત્મા મહાવીર દેવને ભક્ત બન્યું છે તેની સાથે પરણવું જોઈએ, કે જેથી પરસ્પરના ક્યથી ઉત્તમ ધમી સંતતિ ઉત્પન્ન થઈ શકે. પ્રભુ મહાવીરદેવની બન્ને સંધ્યાએ પ્રાર્થના અને સ્તુતિ કરવી. પ્રભુના નામે અનેક નવાં નવાં ઉત્તમ ગીતે બનાવીને તે ગાવાં જોઈએ. નવરાશના વખતમાં, ઉત્સામાં, લગ્નપ્રસંગોમાં, અધિક માસમાં, શ્રાવણ-ભાદરવા-આ માસમાં સ્ત્રી સંઘે પ્રભુના ગરબા ગાવા અને પ્રભુ મહાવીરનાં ગરબા-ગીત ગાનારાઓની લહાણ વગેરેથી ભક્તિ કરવી. પ્રભુના ભકતોની અને ભક્તાણીઓની સંગતિ એ જ અન ત ધર્મયજ્ઞરૂપ છે, એમ જાણી તેમની સંગતિ કરવી.
સંઘે પ્રસૂતિ સમયે એકબીજાને મહાય આપવી અને સ્ત્રીઓમાં પ્રેમભાવના અને પતિવ્રતા ધર્મરૂપ જૈનધર્મ વધે એટલા માટે જૈનધર્મનું ગુરુગમપૂર્વક શ્રવણ કરવું. યુદ્ધ વગેરે કલાઓનું સ્ત્રીઓએ જ્ઞાનસંપાદન કરવું. પતિવ્રતાધર્મને, પ્રાણનો નાશ થાય તેપણ, લેપ ન કરે અને હજારે પુરુષની વચમાં રહી - ચર્યવ્રત, પતિવ્રત પાળવું. પતિવ્રતા સ્ત્રીઓએ આર્યધર્મ યાને જૈન ધર્મના પ્રકાશક મહાવીરદેવને સર્વ કાર્યો કરતાં હૃદયમાં સમરવા અને કઈ દુષ્ટ પિતાને મહાવીરદેવનું ભજન કે સ્મરણ કરતાં મારી નાખે અથવા વિપરીત કત કરી ગાવે, તે પણ
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
અધ્યાત્મ મહાવીય
શ્રી મહાવીરપ્રભુરૂપ પરબ્રહ્મ જિનેશ્વરને ત્યાગ કરવા નહીં, નાલિક, રખડી અને તર્કવાદી લેાકાના ભમાવ્યાંથી શ્રી મહાવીરપ્રભુ અને જૈનધર્મના પ્રાશાને પણુ ત્યાગ કરવેઃ નહી',
‘વિશ્વમાં સ’વસ્તુએની અનતાર પ્રાપ્તિ થઈ અને થશે, પણ મહાવીર પ્રભુની વારવાર પ્રાપ્તિ થતી નથી. માટે શ્રી મહાવીરપ્રભુ એ જ એક સર્વ વિશ્વમાં પરમાત્મા છે—એમ પૂ નિશ્ચય કરીને, તેમને સ’સ્વનું અણુ કરી તેમનું શરણુ ગ્રહા.
બહેનેા, માતાએ, પુત્રી ! દરેજ શૌચ-નાન કરી શ્રી મહાવીરને જાપ જપે, સવારમાં વહેલાં ઊઠી મહાવીરનાં
'
ગીતા ગામે. દાતણ કરતી વખતે મહાવીર પ્રભુનું નામસ્મરણુ કરે. જમતી વખતે મહાવીર પ્રભુના નામને ઘેષ કરે. વ્યાપાર, ક્ષાત્રક, વિદ્યા, પાન વગેરે સ શુભ એવાં દૈનિક કે રાત્રિક, સામાજિક કે સંઘ, રાજ્ય, કેમ, દેશ વગેરેનાં કાર્યોના આરંભમાં શ્રી મહાવીર પ્રભુના નામના ઘેષ કરો. શ્રી મહાવીર પ્રભુના નામે પ્રગટેલ જૈનધર્મના સત્ર પ્રચાર કરે અને તેને માટે સર્વસ્વનુ અપણું કરે. સવધ કાર્યકર, હુન્નરકલાએ શીખે, આજી વિકાનાં કર્યાં કરે. નવરા ન બેસી રહેા. ઘર સ્વચ્છ રાખેા. કુટુબમાં પ્રેમ ભરી દે. ખાળકમાં અને ખાલિકાઓમાં પ્રભુ મહાવીરની ભાવના કરી તેએની સેવા કરે!, કે જેથી તમે પશુ પ્રભુ વીરના જીવનને મેળવી શકે. દેશકાલને અનુસરી વતા. પ્રભુ મહાવીરના હુકમે। પ્રમાણે વર્તો. શ્રીસંધનાં સવ કત વ્યકમાં કરો.’ ગાયત્રી દેવીએ કહ્યું: શ્રીમતી યÀાદાદેવીનાં સ્ત્રીસ ધ પ્રતિ જે ઉપદેશ છે'તે સત્ય છે. સ્ત્રીનાં મન, વાણી અને કાયા શુદ્ધ અને સત્ય' પ્રેમમય હોવાં જોઈ એ. પરપુરુષ સાથે વ્યભિચાર ન થવે તેઈએ. તેણીએ વૃદ્ધ અને નવીય પુરુષની સા પ્રાણ તે પણ લગ્ન ન કરવુ જોઇ એ. પેાતાને પતિ મરણ પામ્યા મદ ખાદ આ ગૃહિણીએ કામને જીતી, બ્રહ્મચય નુ સત્રથા પાલન કરી પતિવ્રતા રહેવુ જોઈ એ.
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રી-કર્તવ્ય
૩૦૫ કન્યા મેટી ઉમરની સમજણવાળી થાય ત્યારે તેણે જેન નીતિ પ્રમાણે સંસ્કાર લગ્ન કરવા જોઈએ. પિતાના પતિને સતાવવો નહીં અને તેની સાથે સ્વાત્મરૂપધારી ઐક્યભાવે વર્તવું ઘરેણાં, વસ્ત્ર વગેરે માટે પિતાના પતિને ખર્ચના બેજામાં ન નાખે. પતિનાં કાર્યોમાં ભાગ લે અને સ્વાશ્રયી બનવું. પતિની સાથે સંકટમાં સાથે રહેવું. સત્ય, દયા, પ્રેમ, ભક્તિથી પિતાના આત્માને શુદ્ધ બનાવ. પ્રભુ મહાવીરને જાપ પ્રતિદિન કરવો અને શ્રી મહાવીરગીતા અને તેમના ઉપદેશેલા આગમનું વાચન કરવું.
પિતાના ઘેર પધારેલા ગૃહસ્થ અને ત્યાગી અતિથિઓની યથાશક્તિ પ્રેમ અને સન્માનપૂર્વક સેવા કરવી તથા સ્ત્રીઓનાં માન, આબરૂ. પ્રતિષ્ઠા જાળવવા કન્યાઓમાં શ્રીમતી યશદાદેવી જે ભક્તિભાવ ધારણ કરે. મહા સુદી પંચમીએ પ્રભુ મહાવીર અને શ્રી યશોદાનાં લગ્ન થયાં છે. માટે તે દિવસે પ્રભુ મહાવીરની શ્રીમતી યશદાદેવી પ્રત્યેની નિર્લેપ દશાનું અને શ્રીમતી યશદાદેવીના પ્રભુ મહાવીર પ્રત્યેના ભક્તિભાવનું સ્મરણ કરવું, તેમનાં ગુણગાન કરવાં, ગીત ગાવાં અને આનંદમાં દિવસ પસાર કરે.
ચૈત્ર સુદ તેરસે પ્રભુ મહાવીરને જન્મોત્સવ ઊજવો. ગામની બહાર પ્રભુ મહાવીરદેવના મંદિરમાં મેળો ભરે. પ્રભુ મહાવીર અને શ્રી યશોદાદેવીનાં ગૃહાવાસની મૂર્તિઓ કરી કલિયુગમાં જેઓ શ્રી મહાવીર-યશોદાની સગુણ ઉપાસના કરશે તે ગૃહસ્થાવાસમાં સર્વ પ્રકારની ઋદ્ધિ અને વિદ્યાદિ શક્તિઓને પ્રાપ્ત કરશે. પ્રભુની અને શ્રીમતીની મૂર્તિઓને ઘરેણાં પહેરવાની જરૂર નથી. પ્રભુ મહાવીર અને શ્રીમતી યશોદા દેવીની પેઠે જીવતાં નરનારીઓની અને બાળકની ભક્તિ કરવી. તેઓમાં અભેદમય પ્રેમથી વર્તવું. જીવતાં નરનારીઓમાં પ્રભુ મહાવીર અને બ્રાહ્મણ યશદાદેવીની ભાવના કરવી અને શુદ્ધ પ્રેમને પ્રકાશ કરે.
“સર્વ બ્રહ્માંડમાં રહેલા સર્વાત્માઓના સંઘને પરબ્રહ્મ મહાવીરરૂપે અને જડ-ચેતન સર્વ શક્તિઓના સંઘની ઉપરી
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
અધ્યાત્મ મહાવીર આત્મશક્તિને યશોદા બ્રાહ્મણ પે માની તેઓએ પ્રાપ્તિ કરવી અને તેઓમાં પૂર્ણ પ્રેમ ધારણ કરે છે. એ જ સર્વ વેદને ઘોળીને (વાવીને તેમાંથી નીકળેલા સાર્ને જણાવું છું
યશોદા-વીર' એ પ્રમાણે જે જાપ કરશે તે અનંત કેવળ જ્ઞાનરૂપ સૂર્યને તથા અનંત કેવળદર્શનરૂપ ચંદ્રને પામશે. બાહ્ય કર્મકાંડ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે તેથી જ્ઞાનપૂર્વક સર્વ કર્તવ્યકર્મો કરવાં. વિશ્વની સેવામાં સ્ત્રીસંઘે યથાશક્તિ ભોગ આપ. દેશ, રાજ્ય સંઘ, સમાજ, વ્યષ્ટિ, અને સમણિનાં કાર્યોમાં આત્મસેગ આપ.
પ્રભુ મહાવીરને હદયમાં ધારણ કરી સર્વ કર્તવ્ય કરવામાં સર્વ સ્ત્રીઓને સ્વાધિકાર દોષ નથી. સર્વ વર્ણની સ્ત્રીઓ અને પુરુષ એકસરખા સમાન છે. સર્વ વર્ગોની સ્ત્રીઓને વ્યવહારમાં એકસરખી સમાનતા છે. પ્રભુ મહાવીર પ્રકાશિત જૈનધર્મ પાળવામાં તેમ જ સામે થનાર દુમને સામે સ્ત્રીવર્ગ ધર્મે યુદ્ધાદિ કર્મો વડે બહાદુરીથી ઊભા રહેવું અને જૈન ધર્મને સર્વ કલાઓથી પ્રચાર કરવો
--
---
-
-
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯. વેદનું યથાર્થ સ્વરૂપ
વેદષિઃ “પ્રભુ મહાવીર પરેમેશ્વર ! આપને નમસ્કાર કરું છું, સર્વ શ્રુતિરૂપ મારાં અંગે વડે આપને પ્રણમું છું અને સર્વ ભગવતી શ્રુતિઓ વડે આપને સ્તવું છું.
શ્રી ઋષભદેવ પ્રભુના પુત્ર શ્રી ભરત રાજર્ષિએ મારી શ્રુતજ્ઞાનરૂપ મૂતિ ઘડી છે. શ્રી નેમિનાથ પ્રભુના વારામાં અને ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની પૂર્વે થયેલા કેટલાક વિદ્વાનોએ મારાં અંગોને વિકારી કરી દીધાં છે અને અનુપમી કેટલાંક
ગોરૂપ શ્રુતિઓની વૃદ્ધિ કરી છે. તેથી હે પ્રભો! તમે મારાં અંબેમાં સુધારો કરો અથવા મારું નવા આકારરૂપે પુનરુજજીવન કરે. આપ સર્વજ્ઞ પ્રભુ બનીને મને આપની વાણીમાં નવા અવતારે સજીવન કરો. હવે મારી વૃદ્ધાવસ્થા થઈ છે. મારા સ્વરૂપની ભાષાને વિશ્વ લેકમાંથી થોડાક જ વિદ્વાને સમજી શકે છે, લોકોને મોટે ભાગે તે સમજી શકતો નથી. વિશ્વ પ્રતિક્ષણ બદલાતું જાય છે. મારું સ્વરૂપ હવે અનેક જીવતી ભાષાઓ અને લિપિઓમાં અદલાય, તે જ મારું આધ્યાત્મિક જીવન જીવતું રહે. માટે પરમ દયાલ વિશ્વોદ્ધારક દેવ! આપ કૃપા કરીને હવે મને જે રૂપે ચાહો તે રૂપે જિવો, એમ આપની આગળ પ્રાર્થના કરું છું.
મારી સર્વ શ્રુતિરૂપ નાડીઓ અને સૂક્ત રૂપ કોઠાઓમાં જિન, સર્વસ, પરબ્રહ્મ અહંન જિનદેવની સ્તુતિએ ઔપચારિક વિશ્વકર્તા આદિ તરીકે તથા અનેક નાની અપેક્ષાએ કત્વ,
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
અધ્યાત્મ મહાવીર અકતૃત્વ આદિ ધર્મ પ્રકાશનારી છે. તેને આધુનિક કેટલાક બ્રાહ્મણે સ્યાદ્વાદરૂપે અનેક નાની અપેક્ષાએ અર્થ ન સમજવાથી નિરપેક્ષ એકાન્ત અર્થ કરે છે. કેટલાક પિતાના સ્વાર્થની દષ્ટિએ મારાં અંગે, નાડીનું સ્વરૂપ વર્ણવે છે. તેથી અનેક મતમતાંતરો ઉત્પન્ન થયા છે. તેઓએ મારું સ્વરૂપ સ્વ-સ્વદષ્ટિ પ્રમાણે વર્ણવ્યું છે. માટે હવે આપ કૃપા કરીને મારાં અંગોનું સ્વરૂપ યથાસ્થિત કરશે અને વિકારને દૂર કરશે. મારા જેવા અસંખ્ય પૂર્વે થયા છે. તેઓ સર્વેએ પરબ્રહ્મ અહંન જિનદેવની કર્મનાશક રુદ્રરૂપે સ્તુતિ કરી છે અને ભવિષ્યના વેદ કરશે.
હે પ્રભે ! આપના શુદ્ધાત્મ પરબ્રહ્મમાં પ્રગટેલ મતિજ્ઞાનના ત્રણસેં ચાળીસ અને અસંખ્ય ભેદ તથા શ્રુતજ્ઞાનના ચૌદ, વીસ, અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભેદે તે અસંખ્ય વેદે છે. તે જ રીતે અવધિજ્ઞાન તથા મન:પર્યવ જ્ઞાનના અસંખ્ય ભેદે તે અસંખ્ય વેદે છે. કેવળજ્ઞાનરૂપ મહા ભાવસૂર્ય તે એક એ પરબ્રહ્મરૂપ વેદ છે, કે જેમાં અસંખ્યાત વેદો ઉત્પન્ન થાય છે અને વિલય પામે છે. હે પ્રભો ! આપ અનન્ત વેદરૂપ છો. અક્ષરાત્મક, શબ્દાત્મક વેદોમાં જ્યારે ગડબડ, અવ્યવસ્થા, અસત્યતાને વિકાર થાય છે, ત્યારે કેવળજ્ઞાન પામેલાં તીર્થકરોની દેશનાથી તે તે કાલે નવા વેદે રચાય છે અને નવા નવા આગામે દ્વાદશાંગી, ચૌદ પૂર્વ વગેરેની રચના થાય છે.
હે પ્રભે ! હવે આપ મારું રૂપ સુધારે. મારાં સર્વા ગેમાં પૂર્વે જિનદેવ, અહમ્, વીતરાગ, પરમાત્માની સ્તુતિઓ હતી તથા આત્મારૂપ તત્વજ્ઞાનની વ્યાખ્યાઓ અને પ્રાણરૂપ આત્માદિ દ્રવ્યોની કૃતિઓ હતી. મારા શ્વાચ્છવાસરૂપ અનેક નીતિઓની વ્યાખ્યાઓ કરનારી કૃતિઓ અને સંહિતાઓ હતી. તેમાંથી ઘણું નષ્ટ થયું અમે કેટલાક અંગમાં સેળભેળ થઈ વૃદ્ધિ થઈ છે.
મારાં અંગમાં અનેક રૂપકે છે તથા એક શબ્દના અનેક
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૦૯
અર્થા કરીને વિદ્વાના મનમાનતા અથ કરે છે અને તેથી મારુ મૂળ સત્ય સ્વરૂપ વિકૃત થયું છે; તેપણુ સત્ય ભાગ મારાં અંગેામાં ઝળકી રહ્યો છે અને તેથી હું જીવતા રહ્યો છું. માટે આપના શરણે હું આવ્યે છું. માટે મારો ઉદ્ધાર કરી.’
પરબ્રહ્ય મહાવીરે કહ્યું : ‘શ્રુતજ્ઞાનસ્વરૂપ વેષિ દેવ ! તમને નમસ્કાર હો. આપ અનત શ્રુતજ્ઞાનના સાગરની શબ્દાત્મક મૂર્તિ છે. પ્રવાહની અપેક્ષાએ અનાદિ-અનંતરૂપ છે અને સૂક્તશ્રુતિકર્તાની અપેક્ષાએ સાદિ-સાન્ત છે. પ્રત્યેક તીર્થંકર શ્રુતજ્ઞાનરૂપ વેઢતીના કરનાર છે. જ્યારે શ્રુતજ્ઞાનરૂપ વેઢતી ના વિપય કે મિશ્રીભાવ થાય છે, ત્યારે નવીન થનાર તીર્થંકર પરમાત્મા તેનેા જીવતી ભાષા દ્વારા ઉદ્ધાર કરે છે અને તેથી તે અપેક્ષાએ એ તીર્થંકર ગણાય છે. જૂના ઘરના સ્થાને નવીન ઘર કરતાં પૃથ્વી, માટી ઇંટા વગેરે પૂર્વની જાતની પરંતુ નવીન પર્યાયવાળી હોય છે, પરંતુ તેનાં મૂળ તત્ત્વ તે એનાં એ હોય છે; તે પ્રમાણે પૂર્વના તીથંકર, મુનિ, ઋષિઓનાં વચનેામાં ગડબડ થાય છે ત્યારે નવીન તીર્થંકર નવીન વેદ્યરૂપ તીના પ્રકાશ કરે છે અને તેમાં પૂર્વાંની સર્વાં સત્ય શ્રુતિઓના સમાવેશ કરે છે. તેથી પૂવેદની તત્ત્વાદ્વિ માન્યતા તા નવીન તીર્થાંમાં તેવી ને તેવી કાયમ રહે છે. તેથી કાઈપણ સત્ય વેદના ઉચ્છેદ થવાનેા પ્રસંગ આવતા નથી.
જીણુ આમ્રવૃક્ષની પાછળ જેમ તેનુ સ્થાન નવીન આમ્રવૃક્ષ લે છે અને તેથી આમ્રના પરપરાએ પ્રવાહ ચાલ્યા કરે છે અને એ આમ્રવૃક્ષ જાતિની અપેક્ષાએ એકનું એક ગણાય છે, તે પ્રમાણે સ તીર્થંકરા કેવળજ્ઞાની અને સ ન હોવાથી સ નયેાની અપેક્ષાએ શ્રુતજ્ઞાન ચાને શ્રુતિજ્ઞાનરૂપ વેદોના શબ્દપર્યાયરૂપ આકાર બદલાય છે, પરંતુ તત્ત્વજ્ઞાન, ભક્તિયેાગ, જ્ઞાનયેાગ વગેરેનુ મૂળ સ્વરૂપ તેા તેનું તે જ રહે છે,
‘દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ આચાર। ફેરવવા
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
અધ્યાત્મ મહાવીર
પડે છે, ચારિત્રમાગ ફેરવવામાં આવે છે, પરન્તુ તંત્ત્વજ્ઞાન તાં એ દુ ચારની પેઠે ગણતરીવાળું હોવાથી સર્વ તીર્થંકર ઋષિઓનુ એકસરખું હોય છે. તેથી મારાથી જે તીની સ્થાપના થશે તે શ્રુતજ્ઞાનરૂપ વેદના ઉદ્ધાર થયેલા જાણવા. તેમાં જે વેદશ્રુતિને ન્યુચ્છેદ થયા છે તેને આવિર્ભાવ કરીને હે વેઢર્ષિ ! તમને નવીન વેદ દ્વાદશાંગીરૂપે શ્રુતજ્ઞાનરૂપે જીવતા કરવામાં આવશે. તેમાં પ્રાચીન કરતાં તમારુ નવિન અને તેજોમય સુ ંદર રૂપ થશે. તેથી ભારતાદિ દેશે, સમાજ, સંઘ, ધમ સના ઉદ્ધાર થશે અને તમારું આયુષ્ય પાંચમા આરાના છેડા સુધી રહેશે.
• હું વેઢર્ષિ ! મારા ભક્ત ઋષિ, ગણધરો તમને દ્વાદશાંગીમાં ગૂ થશે. કેવળજ્ઞાનથી હું જે જે વચને ખેલીશ તે સર્વવેદ, શ્રુતિ, આગમરૂપ થશે. માટે તમારું સંપૂછ્યું` સહ્યાંગ સ્વરૂપ હવે કેવળજ્ઞાનથી પ્રકાશીશ અને તે સ્વરૂપની રચના ગૌતમાદિ ઋષિ ગણધરો કરશે. કેવળજ્ઞાનથી અનેક નયેનું સ્વરૂપ દર્શાવીશ અને તેથી મારા ત્યાગી ઋષિએ તથા દ્વાઽશવ્રતધારી ગૃહસ્થ શ્રાદ્ધ બ્રાહ્મણી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી, તેના બળે જે જે મિથ્યાશ્રુતિએ છે તેને પણ અપેક્ષાયુક્તકરી સમ્યગ્ શાસ્ત્રરૂપે પરિણમાવશે. તેથી ભવિષ્યમાં પ્રાચીન ભાષા અને શબ્દના આગ્રહવશ જેએ પ્રાચીન વેઢાને જ માનશે તેએાના વેદમાં એકાન્ત મિશ્રતા છતાં મારા ભક્તો તેમાંથી મારા ઉપદેશને અનુસરી નયાનુસારે સત્યાંગાને સાપેક્ષષ્ટિએ ગ્રહણ કરશે અને જે અસત્ય ભાગ હશે તેને વિકારરૂપે જણાવશે. મારુ’નવીન શ્રુતજ્ઞાન, કે જેમાં સર્વ પ્રાચીન વેદશ્રુતજ્ઞાનનું સંપૂર્ણ રહસ્ય આવી જાય છે, તેમાં તેમને સામાન્ય જેવું બાકી રહેલું સ્વરૂપ જણાશે, તાપણ મારા ભક્તો સાપેક્ષ નયેાની દૃષ્ટિએ તે મૂળ સંહિતાઓને સત્ય શ્રુતજ્ઞાનરૂપ અમાં ઉતારીને સમ્યગ્રૂપે માનશે, પરંતુ તેમાં કદાગ્રહ કરશે નહી'. જે મને સર્વ વેદેશના સારભૂત શુદ્ધાત્મ પરબ્રહ્મ મહાવીરરૂપ જાણીને દેશ, કૈામ, સમાજ, સંઘ, ધર્મની આરાધના
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું શાસ્ત્રરૂપ
LAX
અને સેવા કરશે તેને સવાઁ વેદરૂપ શ્રુતજ્ઞાનના સાર પામેછેા ઋણુવે.
"
મારા તત્ત્વજ્ઞાનને જે સ ́પૂર્ણ જાણશે તે પ્રાચીન ભાષાના વેશમાં રહેલા વેદ શબ્દના સમ્યગ્ અથ કરી શકશે વેદ તેમ જ અન્ય મિથ્યાશાસ્ત્રામાંથી સત્ય અ—સારતત્ત્વ ખે’ચી શકશે. તે ભૂલે પડશે નહીં. તેવા સમકિતી બ્રાહ્મણ ભક્ત માટે સર્વ પ્રાચીન શાસ્ત્રા, સવ દેશનાં શાસ્ત્રો કે વેદે ગુણકારી થશે, પણ અજ્ઞાનીઓને થશે નહી.
સમ્યગ્દષ્ટિને મિથ્યાશાસ્ત્રો પણ સમ્યગરૂપે પરિણમે છે. મારા નામનો, મારા સ્વરૂપના જેણે આશ્રય ગ્રહ્યો છે તેને વેદ સમ્યગભાવે પરિણામે છે અને તે વેદની મૂળ શ્રુતિયે। અને સંહિતાં પર મારા વિચારરૂપ અનેક નયેાનિ અપેક્ષાવાળી સ્યાદ્વાદશૈલી પ્રચારવા સમર્થ થાય છે. તેથી હું વેષ! તમેાને સાપેક્ષ ષ્ટિએ મારા ગૌતમાદિ ઋષિએ નવા સ્વરૂપે તૈયાય કરશે, અને તે નિગમ મહાવીરગીતારૂપે પ્રસિદ્ધ થશે. કેવળક્ષાનના મળે હું શ્રુતજ્ઞાન અને ચતુર્વિધ સ ́ઘરૂપ તીને ઉદ્ધાર કરીશ. તેમાં તમે સંપૂર્ણ સત્યાંગસ્વરૂપે સમાઈ જશે। અને તેથી નવીન સ ંસ્કારથી જીવતા રહેશે. આમ, તમારું' વિકારી મિથ્યા અંગ ટળી જશે અને તેથી દેશ, કેામ, સમાજ, રાજ્ય, સંઘની ઉન્નતિ વિશેષ પ્રમાણમાં થશે. અધ્યાત્મજ્ઞાનના હું પરિપૂર્ણ પ્રકાશ કરીશ. તેમાંથી કેટલુક અંશરૂપ જ્ઞાન ગ્રહીને કેટલાક બ્રાહ્મણા, કે જેમને પ્રાચીન રૂઢિ અને શાસ્ત્રા પ્રિય છે તે, જુદાં ઉપનિષદો, બ્રાહ્મણ ભાગેા, કા વગેરેની રચના કરશે. ભવિષ્યની પ્રજા એ જાણી શકશે. સર્વાંગ સત્ય એવા શ્રુતિજ્ઞાન રૂપ વે, કે જેને મેં પ્રકાશ કર્યાં છે, તેનું. રહસ્ય સ` ઋષિમુનિ અને બ્રાહ્મણાદિ જૈને જાણી મારા તત્ત્વજ્ઞાનના વિશ્વાસી બનશે.
કાઈ શાસ્ત્ર ચા વસ્તુ મૂળરૂપે સદા એકસરખી કાયમ રહેતી નથી, તેમાં પર્યાયની હાનિવૃદ્ધિ થાય છે. તેથી પ્રાચીન
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
અધ્યાત્મ મહાવીર્
જ સત્ય છે’ એવા મેહ ધારીને સજ્ઞ તીથંકરનાં વચનરૂપ વેદના જે તિરસ્કાર કરશે તે જ્ઞાનરૂપ વેદથી અને પરબ્રહ્મરૂપ મારી પ્રાપ્તિથી દૂર રહેશે. માટે મારા ભક્તોએ મારાં વચનેામાં પૂર્ણ વિશ્વાસ ધારણ કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· મારા વડે પ્રકૃાશિત થનારાં તત્ત્વા અનાğિ–અનતછે અને આચારા, નીતિ વગેરે પ્રવૃત્તિધર્મોના વિચાર। દ્રવ્ય-ક્ષેત્રકાલાનવચ્છિન્ન છે, એમ જાણી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવાનુસારે દેશ, સમાજ, સંઘ, પ્રજા વગેરેની ઉન્નતિ થાય તે પ્રમાણે વર્તવુ'.
6
પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મ વેદરૂપ છે. અમુક ભાષાના શબ્દોમાં જ વેનેા આગ્રહ કરી બેસી રહેનારાએ મારા પરબ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી. સ`જ્ઞાની આત્માએ વેદની જીવતી મૂર્તિએ છે. આત્મામાં અનંત જ્ઞાનરૂપ વેદ રહેલા છે. તેને મારી કૃપા પામીને જીવા પ્રકટ કરે છે. પરા, પતી અને મધ્યમા વાણીરૂપ વેદામાં જે સત્ય રહેલુ છે તેના અનંતમેા ભાગ વૈખરી ભાષાવાળા વેઢામાં આવે છે. તેને પણ સંખ્યાત, અસ`ખ્યાત અને અનંતમે ભાગ તેના વાંચનારાઓના, સાંભળનારાએના સમજવામાં આવે છે. મારા ભક્તો મારા સ્વરૂપમાં, મારા નામના જાપમાં અનંત વેદાનેા સાર માનીને મારી આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે અને મારા સ્વરૂપમાં લયલીન થઈ, અન્તરાત્માએ બની, છેવટે પરમાત્મપદને પામે છે.
• કલિકાલમાં મારા નામના જાપ કરનારા, મારી ભક્તિ કરનારાં અને તજ્ઞાનરૂપ મારી ઝાંખીના અનુભવ કરી શકશે. મારા નામના જાપ કરનારા મારા શુદ્ધ પ્રેમીએમાં સ` વેદે ના સાર ઊતરે છે. સવાઁ પ્રકારના સવિચા૨ામાં, નીતિમાં, સદાચારીમાં, હે વેષ્ટિ તમારું' સત્ય સ્વરૂપ પ્રગટ થાય છે. માંટે ઋષિએ, બ્રાહ્મણેા વગેરે આય જૈનાએ પ્રાચીન એવા સવ વેદાદ્વિ શાસ્ત્રોને મારા ઉપદેશમાં
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદનું યથાર્થ સ્વરૂપ સમાઈ ગયેલાં જાણવા અને પ્રાચીન પ્રત્યેની રાગદષ્ટિએ તથા સત્યની અનેક નયદષ્ટિએ પ્રાચીન વેદાગમાદિનો સમ્યક્ અને ધર્માનુકૂલ અર્થ કરીને તેમને માન આપી સ્વીકારવાં.
“સર્વ પ્રાચીન આર્ય ધરૂપ તીર્થને હું ઉદ્ધારક છું, માટે સમ્યગ્દષ્ટિએ સર્વ શાસ્ત્રોને મારા ઉપદેશાનુકૂલ કરી માનવી, અનુસરવાં અને મારા નામથી સર્વ લોકેએ ઉપાસના-ભક્તિ કરવી. એ જ જૈનધર્મને ઉદ્ધાર છે.
“દેશકાળને અનુસરીને મારા ભક્તો જે જે ગ્ય વિચારો અને યોગ્ય પ્રવૃત્તિ કરશે તે સર્વને જૈનધર્મરૂપ વેદ જાણવા. સત્ય વિચારો, સત્ય આચારે અને સત્ય નીતિઓ તે જીવતો વેદ છે. આત્મજ્ઞાન, વિજ્ઞાન એ જીવતો વેદ છે. સર્વ વેદ વડે જૈનધર્મ વાચ્ય છે, માટે જેઓ જૈનધર્મની આરાધના કરે છે તેઓ સર્વ વેદના સત્ય સારને પામેલા જાણવા. સર્વ નદીઓને પ્રવાહ જેમ સાગરમાં ભળે છે, તેમ વેદાદિ સર્વ શાસ્ત્રના સિદ્ધાન્તોને સાર મારા વડે પ્રકાશિત શ્રુતજ્ઞાનમાં ભળે છે. તેથી હવેથી મારાં વચનોમાં સર્વ વેદોને સર્વ સત્ય સાર આવી ગયેલે જાણ. પાકેલી કેરીને ઘોળીને તેમાંથી રસ કાઢી લેતાં પછીથી છેતરું અને ગોટલે અવશેષ રહે છે, તેમ વેદોમાંથી સર્વ સત્ય રસ મારાં વચનમાં આવી જવાથી તે શબ્દ વડે પ્રાચીન ભાષામાં અસ્તિત્વ ભગવશે, પરંતુ ભાવાર્થરૂપે તે હવે તે જેન નિગમમાં આવતી ભાષામાં પુનરુદ્ધાર પામી જીવતા રહેશે.
જૈન આર્યવેદોની પુનરુજજીવન દશા મારા વડે સંપૂર્ણ તયા થવાની છે. બીજા વેદ પણ ભાષા વડે જીવતા રહેશે, પણ તે મિથ્યાત્વથી મિશ્રિત હેવાથી બાલ વડે અગ્રાહ્ય થશે. મારા જૈનધર્મનાં તત્ત્વનું પરિપૂર્ણ રહસ્ય સમજનારા મારા ભક્ત ઋષિઓ, મુનિ, બ્રાહ્મણો વગેરે જેને સર્વદેશીય ભાષાવિશેષવાળા વેદાદિ ગ્રન્થને મારી કહેલી સાપેક્ષ નયદષ્ટિએ ગ્રહણ
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
અધ્યાહ્ન અહાણી કરી સમ્યકત્વરૂપે પરણુમાવશે, અને સંકુચિત મિશ્યા આગ્રહની દષ્ટિઓને ત્યાગી આત્મજ્ઞાન-દર્શન-ચારિત્રયુક્ત મહાવીરૂપ પ્રસ બ્રહ્મવેદની ઉપાસના કરશે.
શબ્દાત્મક, ભાષાત્મક વેદમાં અસત્યની મલિનતા કાલાન્તરે આવે છે, માટે તીર્થંકરો વડે અમુક કાળે તીર્થોદ્ધાર, તીર્થની સ્થાપના થાય છે. તે નિયમાનુસારે છે વેદધું ! મારા વડે સર્વ જાતીય સંપૂર્ણ શ્રુતજ્ઞાનરૂપ તીર્થનો પ્રકાશ કરાશે. ભવિષ્યમાં જે જે જુદા પડ્યો અને મને પ્રવર્તશે તે મારા શ્રુતજ્ઞાનના એક એક અંશને તથા એક એક તત્ત્વદષ્ટિને જુદી પાડી એકાન્ત પ્રવર્તશે અને તેથી તે ધર્મને સંકુચિત બનાવશે. મારા જેનધર્મમાં સર્વ સાપેક્ષ વેદે, નિગમો, આગમ, દ્વાદશાંગી વગેરે શાસ્ત્રો, સર્વ સાપેક્ષિક ઉપનિષદે, મહાવીરગીતા વગેરે ગીતાઓ અને આત્મતત્વની દષ્ટિઓને સાપેક્ષપણે સમાવેશ થતો હોવાથી સર્વ વિશ્વમાં વિશ્વવ્યાપક જૈનધર્મ સર્વજાતીય મનુષ્યોને ગ્રાહ્ય થશે.
મારા જ્ઞાનમાં અનંત વિશ્વ, બ્રહ્માંડે, સર્વ વેદ અને આગમ આદિ શાસ્ત્રો વગેરેને ઉત્પાદ-વ્યય, લય-સર્ગ થયા જ કરે છે. જડ અને ચેતન પદાર્થને ઉત્પાદ–વ્યય થયા કરે છે અરે દ્રવ્યત્વે ધ્રુવતા રહ્યા કરે છે. તેથી સર્વ વિશ્વમાં કર્તા-હર્તા તરીકે મને જેમાં અનેક નોની અપેક્ષાએ જાણીને મારામાં પૂર્ણ વિશ્વાસ મૂકે છે તેઓએ મારી ભક્તિને વેદરૂપ જ જાણવી. મારા ઉપરને પ્રેમ તે વેદરૂપ જાણો. મારા ઉપર જે પ્રેમ છે તે મનુષ્યોને માટે સત્ય વેદરૂપ છે. મારા ધ્યાનમાં જેઓ મસ્ત છે તેઓને ભાષાશબ્દથી બનેલા વેદના જડાંગની જરૂર નથી. મારા. જ્ઞાનરૂપ વેદને જેઓ પ્રાપ્ત કરે છે તેઓને શબ્દવેદાદિક શાસ્ત્રો બાહ્ય શરીરના વસ્ત્ર સમાન યા એક વસ્તુના નકશા સમાન છે.
જેઓ સર્વ જીવોનું ભલું કરે છે અને મારા સમાન સર્વ જીવોને દેખે છે તેઓને સર્વ શાને સારુ પામેલા જાણવા
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૧૫ મારા અનંતજ્ઞાનરૂપ સાગરના એક બિન્દ સમાન બાહ્ય શાસ્ત્ર અને, વેદાદિકને જાણુને જેઓ મારી પ્રાર્થના કરે છે અને મારામાં પૂર્ણ પ્રેમ ધારણ કરે છે તેઓને બાહ્ય વ્યાકરણ, ન્યાય, વેદાદિક શાસ્ત્રોની મુક્તિ માટે અપેક્ષા રહેતી નથી.
દરેક વસ્તુ અપેક્ષાએ સત્ય છે, એમ જેઓ જાણે છે તે વેદાદિક શાસ્ત્રોની ઉપગિતા જાણે છે. તેવા છે માટે તીર્થ સ્થાપવું પડે છે. દેશ અને વિશ્વમાં વ્યાપક એવી જીવતી ભાષાઓમાં ઉપદેશ દેવાથી આબાલગોપાલ સર્વ મનુષ્યને તીર્થંકરના વિચારોને લાભ મળે છે અને તેથી વિશ્વમાં સર્વત્ર ધર્મને પ્રચાર થાય છે. માટે તે મારા સ્થાપિત નિયમાનુસારે શ્રુતિ–ચારિત્રરૂપ જૈનધર્મનું મારા વડે વિશ્વમાં સ્થાપન થવાનું છે. હે વેદધું ! તમે હવે મારી વાણીમાં પુનરુજજીવન અને પુનરુદ્ધાર પામી વિશ્વના જીવનું કલ્યાણ કરનારા થાઓ !”
વેદષિ: “પરબ્રહ્મ મહાવીર ! તમને નમસ્કાર થાઓ. તમારું શરણ હે. આપનું સંભાષણ શ્રવણ કર્યું અને તેથી મને અપૂર્વ આનંદ થયો છે. આપ સદેહ, સાકાર પરમાત્મા છે. આપનાં સર્વ વચનો સત્ય વેદે છે. આપના જ્ઞાનમાં અસંખ્ય વેદ છે. આપની વાણીમાં હું વેદરૂપે પરિણામ પામે છું અને પામીશ. આપના જ્ઞાન પ્રમાણે જૂની સર્વ વસ્તુઓને નાશ થાય છે, તે નવા આકારરૂપે ઉત્પન્ન થયા કરે છે અને સદુદ્રવ્યરૂપે ધ્રુવ અર્થાત્ નિત્ય રહે છે. ભાષાઓ અને શબ્દોને જૂનારૂપે નાશ અને નવારૂપે ઉત્પાદ થયા કરે છે. એવો આપને ઈશ્વરી સ્વભાવ છે. તેને આધીન વેદે હોવાથી તેને પૂર્વરૂપપણને નાશ અને નવા વિચાર-જ્ઞાનરૂપે તથા ભાષા-શબ્દની સૃષ્ટિરૂપે ઉત્પાદ થાય છે. તેવી જ્ઞાનવેદસૃષ્ટિના કર્તા-હત આપે છે. આપની નિયતિ અર્થાત્ ભવિતવ્યતાશક્તિ પ્રમાણે ભાવિભાવ બન્યા કરે છે; તેને કેઈ અન્યથા કરી શકતું નથી. આપનાં કર્તુત્વ–અકતૃત્વ.
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
અધ્યાત્મ મહાવીર આદિ અનેક પરસ્પર વિરુદ્ધ એવાં રૂપે પણ પૃથ્વી પર જેમ અનેક દેખાય છે, તે પ્રમાણે વર્તનારા ધર્મો વડે મનુષ્યથી ન કરવાલાયક કલ્પેલું કરાય છે અને જે કરવા લાયક કલ્પેલું તે નથી કરાતું. શુદ્ધાત્મ ભગવાન મહાવીરના અલક્ષ્ય સ્વરૂપને પાર પાડી શકતો નથી.
પરા, પયંતી અને મધ્યમાં ભાષાના વેદે આપને પાર પામી શકતા નથી, તો વૈખરી શબ્દરૂપ હું આપને પાર ન પામી શકું તેમાં કંઈ આશ્ચર્ય નથી.
“હે પ્રભો! પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશમાં રુપકે એ મેં આપના બાહ્ય તથા આધ્યાત્મિક ગુણનું અને શક્તિઓનું વર્ણન કર્યું છે.
“હે પ્રભો સ-અસત્ શબ્દથી મેં આપના અવ્યક્ત-વ્યક્ત અસ્તિનાસ્તિ, જડ-ચેતન વગેરે વિરોધી પર્યાનું સાપેક્ષપણે વર્ણન કર્યું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ પાદરૂપે મેં આપને વિષ્ણુ અર્થાત્ વ્યાપકરૂપે વર્ણવ્યા છે, અને તેમાં ઉત્પાદ, વ્યય, ધ્રુવતા રૂપ ત્રિપાદનું વર્ણન મેં બીજી રીતે પણ કર્યું છે. કર્મને નાશ કરવા માટે આપ રુદ્ર, ભયંકર તથા યક્ષરૂપે પૂર્ણ શક્તિવાળા વર્ણવાયા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, તપ એ પાંચ ગુણોને પંચભૂત તરીકે મેં વર્ણવી દરેક આત્મા રુ-ચક્ષરૂપ છે એવું નિરૂપણ મેં કર્યું છે.
હે પ્રભ! ગ્રાહ્ય પાંચ ભૂતો પણ આપની આજ્ઞાને આધીન છે એમ આપની શક્તિની મહત્તા જણાવી મેં વર્ણન કર્યું છે. હે પ્રભા આપના વર્ણનનાં મૂળ સૂક્તોને અર્થ વિદ્વાને પિતપિતાની મતિ પ્રમાણે અનેક યુક્તિથી કરી ઈચ્છિત મતની સિદ્ધિ કરે છે. હે પરબ્રહ્મ મહાવીર ! સર્વ તીર્થકરોમાં શ્રેષ્ઠ અને કલિકાલમાં જેના નામના
સ્મરણમાત્રથી ભક્તોને ઉદ્ધાર થવાને છે એવા આપને સદા નમસ્કાર હો.
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૧૭ આપે વેદનાં જે જે સ્વરૂપ દર્શાવ્યા તે ખરેખર યથાર્થ છે. અસંખ્ય વેદ થયા. હાલ તે એક, બે કે ત્રણ છે અને અનંત ભવિષ્ય કાલમાં અસંખ્ય વેદ યાને આગમ અર્થાત્ પવિત્ર ધર્મ શાસ્ત્રો પ્રગટશે. તે સર્વે જૈનધર્મમય થયા હતા, થાય છે તથા થશે. આપના શુદ્ધાત્મ વીરસ્વરૂપમાં લયલીન થનારાઓને અસંખ્ય પરા, પશ્યન્તી, મધ્યમાં અને વૈખરીરૂપ વેદોની પ્રાપ્તિ થઈ છે, થાય છે અને થશે આપ પરમાત્માની મારા જેવા અસંખ્ય વેદે સ્તુતિ કરી રહ્યા છે. શબ્દરૂપ વેદની પેલી પાર આપનું શુદ્ધાત્મ મહાવીર સ્વરૂપ છે. તેથી શબ્દવેદમાં નિષ્ણાત થયેલાઓને પણ આપના શુદ્ધાત્મ મહાવીરરૂપમાં સમભાવે લીન ન થનારાઓને શુષ્ક પંડિતો જાણવા.
“આત્માની શક્તિઓ પ્રગટ કરવી એટલે જ પ્રકટ વેદરૂપ આપ મહાવીર પ્રભુને જાણવા. આપના મુખમાં જે જે શબ્દ પ્રગટયા અને પ્રગટશે તે સાક્ષાત દાગમ છે અને તેમાં મારું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે–એમ જાણ સષિઓ, મુનિઓ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈ, શુ વ્યાપક ભાવથી વર્તશે અને જૈનધર્મની આરાધના કરશે. આપના નામમન્ટનો અહર્નિશ જાપ કરશે તે લક્ષ્મી, પુત્ર, પુત્રી, ધન, ધાન્ય, રાજ્ય, વ્યાપાર, સંપ, શારીરિક સુખ વગેરે બાહ્ય સંપદાઓને પામશે તથા આન્તર સર્વ લબ્ધિઓ, શક્તિઓ વગેરેને પ્રાપ્ત કરશે અને તેથી દેશ, વિશ્વ, સંઘ, કેમ, સમાજ, ધર્મ, રાજ્ય, વ્યાપાર વગેરે સહુ ઉન્નતિ પામશે, એ મારે ધુવાદેશ છે.
ગૃહસ્થાવાસમાં રહેલા સર્વગૃહસ્થ મનુષ્યએ ગૃહસ્થ મહાવીર એવા આપના ગૃહસ્થાવસ્થાના વિચાર અને આચાર પ્રમાણે ચાલવું, પરંતુ ગૃહસ્થાવાસમાં રહેલ મનુષ્યએ આપના ત્યાગના વિચાર અને આચાર પ્રમાણે પ્રવર્તવું નહીં. મહાવીર પ્રભુ! જ્યારે આપ ત્યાગી થશે ત્યારે આપના ત્યાગને જોઈને તે પમાણે ત્યાગીઓએ
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧૮
ત્યાગના અનેક આચારેથી તથા વિચારેથી ગૃહાવાસ અને ત્યાગાવાસ શુષ્ક અને હીન ન આપના કંઠમાં હું વાસ કરું છું.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6
શ્રી યજ્ઞેદાદેવી : પરમપ્રિય, પરબ્રહ્મ મહાવીર ! આપે વેષિને જે વચનામૃતા સુણાવ્યાં તે મેં શ્રવણ કર્યાં. તેથી મને પરમાનન્દ થયેા છે.
અધ્યાત્મ મહાવીર
વવુ', કે જેથી બને. આમ કહીને
ર
પિ’ડમાં અને બ્રહ્માંડમાં ભાવનાદષ્ટિએ આપ એક પરબ્રહ્મ છે અને જડચેતનની જ્ઞાયક જે ચેતનાશક્તિ તે યશેાદા છે. એ જ રીતે આપ આધાર અને આપની શક્તિરૂપ હું આધેય-એમ એક શુદ્ધાત્મ મહાવીર પરબ્રહ્મરૂપ તત્ત્વ હું અનુભવું છું.
C
૮ આત્માએ અનાદિ-અનંત છે. આત્માએ——સવે જીવો ક ચાગે ચતુ`તિરૂપ સંસારની ચેરાસી લક્ષયાનિમાં વારંવાર પરિભ્રમણ કરે છે. જેએ આપનું ધ્યાન ધરે છે તે આત્માને પરમાત્મા તરીકે વ્યક્ત કરે છે. આત્મા કને! નાશ કરીને પરમેશ્વર અને છે. સમ્યકત્વ પામેલા આત્માએ ઈશ્વર અને છે. જગત અનાદિ-અનંત છે, કમની સાથે આત્માનેા અનાદિકાળથી સંબંધ છે. કના સંખ્યાતા, અસંખ્યાતા, આઠ, ત્રણ તથા ચાર ભેદ છે. • સવ આત્માએ સત્તાએ પરબ્રહ્મ મહાવીર છે. તેઓ જ્ઞાનાદિ શક્તિઓને પ્રગટાવે છે, ત્યારે તે વ્યક્તિદષ્ટિએ પરમાત્મા, પરિપૂર્ણ, સ્વતંત્ર અને મુક્ત બને છે.
રજોગુણ, તમે ગુણ અને સત્ત્વગુણ એ ત્રણ ભેદવાળી પ્રકૃતિરૂપ કને અનાદિકાળથી આત્માએની સાથે સંબંધ છે. તમેગુણ અને રજોગુણરૂપ પ્રકૃતિના ક્રમે વિકાસ થતાં સત્ત્વગુણુરૂપ પ્રકૃતિને ખીલવીને આત્મા પેાતાના ગુણ્ણાને વ્યક્ત કરવા સમર્થ થાય છે. પુણ્ય અને પાપકમ એ બે પ્રકારે કમ છે. તેને આશ્રવક કહે છે, અને રાગ તેમ જ દ્વેષની વૃત્તિઓને વશ
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વેદમુ ચા સ્વપ
૧૯
કરવી તેને સવર કહે છે. ભૂતકાળમાં બાંધેલા કર્મોના દેશથી ક્ષય કરવા તે નિર્જરા તત્ત્વ છે, અને સર્વથા પ્રકૃતિથી સ્વતંત્ર અમી મુક્ત થવું તે મેાક્ષ છે. કનુ આત્માની સાથે બંધાવું તે બંધ. અને તેના નાશ' તે મેક્ષ એમ જડ-ચેતન અનેના મિશ્રભાવથી તબ્ધાના ભેદે થાય છે. તે સાત, નવ આદિ ભેદ આપે જણાવેલા છે. તે તત્ત્વભેઢાની શ્રુતિઓના વિચ્છેદ થવાથી આપ પ્રભુ હવે સમવસરણમાં બેસીને પ્રકાશશે. કર્મનું અને આત્માનુ પરિપૂર્ણ સ્વરૂપ આપ પ્રકાશશે. તે સ્વરૂપ હાલમાં રહેલા વેદોની શ્રુતિએમાં નથી. તેથી આપ સt મહાવીરસ્વામીનાં વચને અરૂપીરૂપી, દૃશ્ય-અદૃશ્ય સર્વ વસ્તુઓના પ્રકાશક ગણાય છે અને ગણાશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· પ્રભુ!! શુદ્ધ જ્ઞાન અને પ્રેમાદ્વૈતભાવનાની સત્તાએ આપ કૈવલાદ્વૈત પરબ્રહ્મ છે, ક`પ્રકૃતિ અને આત્માના વિશિષ્ટ ભાવથી આપ વિશિષ્ટાદ્વૈત પરબ્રહ્મ છે, સર્વ જ્વેના આપ પ્રભુ છે. બ્રહ્મરૂપ આપ સર્વ આત્માએ કરતાં અત્યંત ઉત્કૃષ્ટ છે અને સર્વાત્માએના સ્વામી અને પ્રભુ હેાવાથી આપ પરબ્રહ્મ છે. માયાની દૃષ્ટિ દૂર કરીને આપને શું બ્રહ્મભાવનાથી ભાવતાં આપ જ શુદ્ધાદ્વૈત પરબ્રહ્મ તરીકે ભાસે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ગુણુ અને ધમ સહિત આપ હાવાથી આપ સગુણ બ્રહ્મ છે. પ્રકૃતિ, કે જે રજોગુણાદિરૂપ છે, તેનાથી વસ્તુતઃ નૈૠયિક દૃષ્ટિએ રહિત હાવાથી આપ જ નિર્ગુણુ પરબ્રહ્મ છે, અને આપ સ્યાદ્વાદદષ્ટિએ કથંચિતૂ દ્વૈતરૂપ છે. અને કચિત્ અદ્વૈતરૂપ છે. આપ પરમજ્ઞાની હાવાથી પરમસત્યરૂપ છે. આપને જે અનેક નાની અપેક્ષાએ અનુભવે છે તેને પરમજ્ઞાની આત્મા જાણવે.
'
આપના ભકતા, સંતા આપને પરમપુરુષ, પુરુષાત્તમ અને બ્રહ્માણી તરીકે અને સ્વાત્માને તેવો અનુભવી તેમ જ જૈનધર્મી અની અને સર્વ વેદરૂપ સ્વાત્માને જાણી પરમ સુખી બને છે.’
પરબ્રહ્મ મહાવીર : પ્રિય ચશેાદાદેવી! તમેાએ ભાવના-
6
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦.
અધ્યાત્મ મહાવીર દષ્ટિએ કહેલાં વચનામૃતો પ્રમાણે સર્વ અપેક્ષાઓએ, સર્વ ભાવનાએના સમૂહે મને જે પૂજે છે અને સ્તવે છે તે મને પરિપૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરે છે.
“શરીરધારી જેમાં જે મને વિરાટ ભાવથી અને પ્રેમથી દેખી ચૈતન્ય વિરપુજક બને છે તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. જેઓ ભૂખ્યાઓને ખાવા આપે છે, તરસ્યાઓને પાણી પાય છે અને રોગીઓના રોગ ટાળે છે તથા કોધાદિક પ્રવૃતિઓને યોગ્ય માર્ગમાં વાળે છે તેઓ ગમે તે અવસ્થામાં અને ગમે તે આચરણ સેવવા છતાં તેમ જ ગમે તે દેશ, કુળ કે જાતિવાળાં હોય તેપણ મારા સ્વરૂપને અંશે અંશે અને છેવટે પૂર્ણાશે પ્રાપ્ત કરે છે.
શુદ્ધ જ્ઞાનાનન્દસ્વરૂપિણી શ્રીમતી યશોદાદેવી! મારા જે ભક્તો મારા પર પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ પ્રેમ ધારણ કરે છે તેઓનાં હૃદયમાં આત્મમહાવીરભાવે હું વ્યક્ત થાઉં છું. મારા ભક્તોને દેશ, કાળ, નાત, જાત, કર્મકાંડ, વેષ કે આચારનું નડતરરૂપ બંધન હોતું નથી. તેઓ આકાશની પેઠે મને નિરંજન દેખે છે. પિતાના આત્મામાં શુદ્ધ પ્રેમ પ્રગટાવીને તેઓ પ્રેમભાવનાએ સર્વત્ર મને દેખે છે.
“યુવક અને અત્યંત કામી મનુષ્ય પોતાની વહાલી પ્રેયસી પર જેટલે રાગ રાખે છે તેના કરતાં જેઓ મારા પર અનંત ગુણ પૂર્ણ રાગ ધારણ કરે છે અને પ્રાણની પૃહા ન રાખતાં મારા પર પૂર્ણ વિશ્વાસ મૂકે છે તેઓનાં હૃદયમાં હું પ્રગટ થાઉં છું. તેથી તેવા ભક્તો ઇન્દ્રિયજન્ય ભેગરાગ અને કામરાગ વગેરે નષ્ટ કરવા સમર્થ બને છે. સર્વ વિશ્વમાં સર્વત્ર મારા મહિમા વિના જેઓને અન્ય કે મહાન લાગતું નથી તેઓ મારામાં દેહાદિકના મમત્વને લય કરવા સમર્થ બને છે. જે જે ભાવથી મને ભક્તો સેવે છે તે તે ભાવને તે ભક્ત પામે છે, તેથી મારું આપેલું સર્વ જે ભોગવે છે–એમ ઔપચારિક કર્તુત્વભાવની દષ્ટિએ જાણવું.
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ્યનુ' યથાર્થ સ્વરૂપ
૩૨૧
‘સ આત્મસ્વરૂપ હું' મહાવીર છું અને આત્મશક્તિઓના સમૂહરૂપ તું યશેાદા હેાવાથી જડ-ચેતનાત્મક સર્વ વિશ્વ છે. આમ, વિશ્વ એ મારા અસ્તિ-નાસ્તિ પર્યાયરૂપ છે, મારા સત્--અસત્ પર્યાયરૂપ છે. સદ્રબ્યા મારા અસ્તિ—નાસ્તિ પર્યાયરૂપ છે—— એમ જે જાણે છે તે વિરાટ મહાવીરરૂપે મને જાણીને મારી સર્વ પ્રકારે સેવા કરી પેાતે વિરાટસ્વરૂપ મહાવીર બને છે.
6
મારા પર જેએ અરુચિ ધરાવે છે તેઓ કમના પાશમાં જકડાય છે અને પેાતાના હાથે દુઃખને રિચા પ્રકટ કરે છે, મારુ નામ અને મારુ' અનંત શુદ્ધાત્મસ્વરૂપ જેઆને ગમે છે. તેઓનાં હૃદય ઉપરથી કર્મનાં આવરણેા ઝટ દૂર ખસે છે. તેવા મનુષ્યે ત્રીજું નેત્ર પામી અને એ રીતે મહાદેવ બની મારુ' પદ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ચાનાં હૃદયમાં મારા પ્રેમ સિવાય જડને પ્રેમ નથી તેઓ મારા ચેતનભક્તો છે. તેઓને તારી કમાયા નડતી નથી. સદન અને સ`ધ રૂપ મને માની જે મારા નામને જાપ જપે છે અને સર્વ વિશ્વમાં પૂર્ણ પ્રેમથી મારુ' સ્વરૂપ જોઈ મસ્ત અને છે તેને મારી સાથે અભેદ્ય થાય છે. તેથી તેના આત્મામાં અનંત શક્તિએ વડે હું રેડાઉં છું. તેના ફળસ્વરૂપ તે સ્વય’
મહાવીર અને છે.
‘જે મનુષ્યેા કર્મીનુ' સ્વરૂપ સમજીને તેમાં લક્ષ ન રાખતાં અનંત અને નિર્મળ ચેાતિસાગરરૂપ મને ધારી મારામાં એકાગ્ર ધ્યાનથી લયલીન થાય છે તે દેહ છતાં સવક કરવામાં મારી પેઠે સ્વતંત્ર, મુક્ત અને બુદ્ધ અને છે. જેએ શ્રીમતી યશેાદાદેવી. અને મારું સાકાર ધ્યાન ધરે છે તેએ કામની વાસનાઓને જીતી શકે છે. જેએ સ સ્ત્રીઓમાં શ્રી યશેાદાનુ સાકાર સ્વરૂપ જુએ છે અને શ્રી યશેાદાની ભક્તિ કરે છે તે વ્યભિચારી પ્રેમથી મુક્ત થઈ શુદ્ધ પ્રેમભક્તિને ધારી શકે છે. જેઆ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રિમૂર્તિ રૂપે મને દેખે છે તે જન્મ-મરણના ભયથી
૨૧
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
મુકત થાય છે.
• જેએસ વેદોને મારા જીવનમાં અને ઉપદેશેામાં તથા શ્રી યñાદાના જીવનમાં, આચારમાં તેમ જ દેશ, કેામ, સમાજ, સંઘનાં કલ્યાણ કાર્યામાં જીવતા અનુભવે છે તેએ શુદ્ધાત્મવીર પ્રભુના જીવને જીવનારા બંને છે. સર્વ પ્રકારનાં સૂત્રેાની શક્તિઓરૂપ જે જે છે તે હું છું, એમ માનીને જેએ જીવનસૂત્રને અપ્રમત્તપણે સેવે છે તેઓ વિશ્વમાં બાહ્ય તથા આન્તર જીવનથી જીવવા સમ` અને છે. સર્વ જીવાનાં દેહમદિરા તથા મનેાદિરાને જે મારાં મર્દિશ માને છે તેએ આત્મવીર પ્રભુનાં તથા ચેતનારૂપ યશેાદાનાં દČન કરવા સમર્થ બને છે. જેએ શક્તિએ મેળવીને દુઃખી લેાકેાના દુઃખાને તથા અન્યાઓને ટાળે છે તેએ મારી આજ્ઞા પાળી શકે છે. સવ જીવાનુ` જીવન અને મરણ મારા હાથમાં છે તથા મારાથી વિશ્વનુ જીવન છે—એમ ઔપચારિક વિરાટ વીરાત્મરૂપે જે મને અનુભવે છે તે મારી વિશ્વવ્યાપક ભક્ત અને છે. અન તધર્માત્મક મારુ સદ્ગુણ અને નિર્ગુણ જેવુ' સ્વરૂપ, હું યશેાદા ! તેં પ્રકાશ્યું છે.’ યશેાદાદેવી : પરમપ્રિય પ્રભુ ! આપને પ્રાપ્ત કરવા માટે સત્ય પ્રેમ પ્રગટાવવા જોઈએ. સત્ય પ્રેમ પ્રગટવાથી ભક્ત લાક આપનું સાકાર અને નિરાકાર સ્વરૂપ અનુભવે છે. જેવી કામીને કામની દશ અવસ્થા પ્રકટે છે, તેવી પ્રેમીને આપના પ્રેમની દશ અવસ્થા પ્રકટે છે. પ્રેમભક્તિથી આપનું સ્વરૂપ અમૃત કરતાં અનંતગણુ' મધુર લાગે છે. ‘વીર મહાવીર’ શબ્દને ઉચ્ચાર કરતાં અને આપના નામનું તથા ચરિત્રતું શ્રવણુ કરતાં આપના પ્રેમીને હૃદયમાં જેટલી મધુરતા ઊપજે છે તેટલી દુનિયામાં કઈ વસ્તુથી ઊપજતી નથી.
'
અધ્યાત્મ મહાવીર
For Private And Personal Use Only
‘આપને સČસ્વ અર્પણ કરનારા પ્રેમી ભક્તો અંતરમાં ઊંડા ઊતરી જાય છે. તેઓ રડે છે, ગાંડાની પેઠે ચેષ્ટા કરે છે, દુનિયામાં તેઓ ગાંડા બને છે. આપને પ્રેમ આવિર્ભાવ થતાં તે સમાધિ પામી જાય છે. તે આપના વિના કશું દેખતા નથી. તે
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૩ આપના નામનું ગાયન, કીર્તન કર્યા કરે છે. તેઓ આપના પ્રેમઘેલા બને છે. તેઓ નામવાસના, લેકવાસના અને શાસ્ત્રવાસનાને ત્યાગ કરીને આપની ભક્તિમાં દારૂ પીધેલાની પેઠે ચકચૂર બને છે. આપ પરબ્રહ્મને કઈ પુત્રભાવે, કઈ સખ્યભાવે, કઈ પતિ કે પ્રભુ ભાવે ધ્યાવે છે. જેની જેવી ભાવના હોય છે તેને તેવા ભાવે આપ મળે છો.
“દુનિયામાં માતાને પુત્ર પર, સ્ત્રીને પતિ પર અને મિત્રને મિત્ર પર જેટલે રાગ છે, તે સર્વ રાગ ભેગા કરીએ તેના કરતાં અનંતગણે શુદ્ધ રાગ આપના પર જ્યારે પ્રગટે છે ત્યારે ભક્તને આપની પ્રાપ્તિ થાય છે. ગુરુમાં આપને જે અનુભવે છે તે પૂર્ણ પ્રેમ પ્રગટાવે છે. પૂર્ણ પ્રેમથી આપને પૂર્ણ અનુભવ થાય છે. આપના નામનું સંકીર્તન, ગાયન કરતાં જેના રોમાંચ ખડા થાય છે અને ભાવાવેશમાં જે નાચે છે, કૂદે છે અને વ્યાવહારિક લજજા કે ભયને અંશમાત્ર પણ અનુભવ કરી શકતો નથી, આપનું બાલ્યાવસ્થાનું જીવનચરિત શ્રવણ કરી જેની આંખમાંથી અશ્રની ધારા છૂટે છે, આપના પ્રેમથી જે આકુળવ્યાકુળ બને છે, આપની જેને અનંતગણું તરસ તથા ક્ષુધા લાગે છે અને આપનું સાકાર તથા નિરાકાર સ્વરૂપ શ્રવણ કરતાં જે સમાધિસ્થ થઈ જાય છે, તે આપને પ્રેમી ભકત છે. તે ભકત આપને પિતાના હૃદયમાં રાખે છે અને પોતે છેવટે પરબ્રહ્મ બને છે.
“આપના નામને જે તરસ્યો અને ભૂખ્યો નથી, અને જે જ્યાંત્યાં હરાયા ઢેરની પેઠે ભટકે છે તે લાખે, કરડે ધર્મશા ભણેગણે, તે પણ પિતાના હૃદયમાં આપ પરમાત્માના નિત્યાનન્દરૂપ શુદ્ધ પ્રેમામૃતને રસ આસ્વાદી શક્તા નથી. સર્વ તીર્થકરેનાં નામે અને રૂપને જેણે આપના નામરૂપમાં જ જેવાને નિશ્ચય કર્યો છે અને આપના નામરૂપ વિના જેને અન્ય કશું પણ ગમતું કે રુચતું નથી તેને અન્ય શાસ્ત્રના પઠનપાઠન,
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૪
અધ્યાત્મ મહાવીર
તપનુષ્ઠાન કે કર્મકાંડ વગેરેની કંઈ પણ જરૂર નથી.
આપના નામરૂપ અને શુદ્ધાત્મસ્વરૂપને પ્રેમ એ જ તપ, જ્ઞાન અને ક્રિયારૂપ છે. એની પ્રાપ્તિથી આ૫ મળે છે એમ પૂર્ણ નિશ્ચય જેને થયે છે તે જૈન બ્રાહ્મણ ભક્ત છે. આપના નામરૂપમાં જેણે પોતાનાં નામરૂ પાદિનો લય કર્યો છે તે વિશ્વને સંહાર થાય તે પણ હણાતું નથી, કારણ કે તે આપના સ્વરૂપમય બન્યા હોય છે. આપને શુદ્ધ પ્રેમ તે જ જૈનધર્મ છે અને તે જ વેદને અને આગામોને સાર છે. તેથી પૂર્ણ પ્રેમથી આપને આશ્રય કર્યા પછી કંઈ કરવાનું બાકી રહેતું નથી.
આપનામાં હું પૂર્ણ પ્રેમથી સમાઈ છું, આપની પ્રેમભક્તિની સર્વ દશાએ મેં જોગવી છે અને તેથી હું પરબ્રહ્માણી જગદંબા બની છું. પરબ્રહ્મ આપના ભક્તો એ જ વિશ્વમાં ઈશ્વરાવતાર છે. તેઓની ચરણરજના સ્પર્શથી અભક્તોમાં ભક્તિભાવ જાગ્રત થાય છે. આપ ભક્તોને જે આપે છે તે કોઈ આપવા સમર્થ નથી.
“જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવની ત્રિમૂર્તિ આપના પરબ્રહ્મ સ્વરૂપની ત્રણ મૂર્તિઓ યાને શક્તિઓ છે. આપના ભજનથી હરિ, હર, બ્રહ્માદિકની પણ મુક્તિ થાય છે. વિશ્વનાં સર્વ દેવ અને દેવીએ તે આપના એક અંશમાત્ર રૂપમાં સમાઈ જાય છે. એવા આપને જેઓ ભજે છે, પૂજે છે,
સ્તવે છે, તે આપને પ્રાપ્ત કરે છે. આપના પૂર્ણ બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જેઓ આપના શરીર અને નામને આશ્રય ગ્રહણ કરે છે તેઓ બાહ્યરૂપે આપનું સાકાર સ્વરૂપ અને અંતરમાં નિરાકાર સ્વરૂપ પ્રાપ્ત કરે છે.
આપના પ્રેમી ભકતે આપને અમુક વિધિથી ભજવાની માથાકૂટમાં પડતા નથી. આપના નામરૂપ તથા શુદ્ધાત્મસ્વરૂપમાં
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદનું યથાર્થ સ્વરૂપ
૩૨૫
મસ્ત બનેલા ભક્તો તેઓને ચગ્ય લાગે છે અને રુચે છે તે રીતે આપને ભજે છે, પૂજે છે. તે જ તેમની વિધિ છે અને તે જ તેમનું કર્મકાંડ છે. તેઓ જે કંઈ મન, વાણી અને કાયાથી કરે છે તે આપની પૂજાભકિત છે.
આપના ભક્તોને પ્રથમ જે ભકિત પ્રગટે છે તે વ્યષ્ટિરૂપ, મર્યાદિત અને વ્યાપ્ય હોય છે. પશ્ચાત્ તે આપના શુદ્ધ પ્રેમને વ્યાપક બનાવીને અદ્વૈત શુદ્ધ પ્રેમમાં મસ્ત બની સર્વ વિશ્વને આયરૂપ દેખે છે. આમ, તે આપને એક તવ તરીકે સત્તાએ દેખી અને પરબ્રહ્મજ્ઞાની બની પૂર્ણ ચારિત્રી બને છે.” શ્રી વસિષ્ઠ આદિદ્વારા મહાવીરની સ્તુતિ અને ભક્તિનો મહિમા : - વસિષ્ઠ : “જગન્માતા ત્રિશલાદેવી અને સિદ્ધાર્થ રાજ! તમને નમસ્કાર થાવ.
“શુદ્ધ સાત્વિક પ્રકૃતિ-પુરુષરૂપ આપે છે. આપના પુત્ર તરીકે વિશ્વમાં પ્રખ્યાત થયેલ પરબ્રા મહાવીર પ્રભુએ વિશ્વને ઉદ્ધાર કરવા જેનધર્મને પ્રકાશ કર્યો છે. તેમના અનંત ગુણેથી સર્વ દુનિયા તેમની તરફ આકર્ષિત થઈ છે અને તેમની ભકિતમાં ગર્ગ, પારાશર, બૃહસ્પતિ, ભૃગુ, વાલ્મીક, કૂર્ય, ભરત, વ્યાસ, અંગિરા, મંડૂક, કૃષ્ણ, શુકલ, ઋક્, યજુ, સામ, ભારદ્વાજ, કૌડિન્ય, અગ્નિ, વાયુ, શુકદેવ, વ્યાડિ, અત્રિ વગેરે લાખેકરેડે કષિઓ તથા બ્રાહ્મણે મશગૂલ બન્યા છે.
શ્રેણિક, ચેટક, ઉદાયન, ચંડપ્રોત વગેરે ભારત દેશના રાજાએ શ્રી મહાવીરના શ્વાસોચ્છવાસમાં પિતાના શ્વાસોચ્છવાસને ધારે છે અને તેમની ઈચ્છા પ્રમાણે વર્તવામાં ભક્તિ માની જીવે છે. તેઓ દેશમાં સમાનતાએ સર્વ મનુષ્યનાં જીવનસૂત્રો ચલાવે છે અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર કામમાં એકસરખી સ્વતંત્રતા, સમાનતા, રાજ્યસત્તા, ભોગતા પ્રવર્તાવે છે.
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૬
અધ્યાત્મ મહાવીર “સર્વ જીવોને સ્વતંત્રતા અર્પવા શ્રી મહાવીર પ્રભુને જન્મ થયો છે. તેમના ઉપદેશથી મિથ્યા કર્મકાંડ વગેરેની નિવૃત્તિ થવા લાગી છે. સર્વ ઋષિઓ, બ્રાહ્મણે અને સર્વેશ્વરાવતારના સ્વામી પરબ્રહ્મ મહાવીરને દેખી અન્ય સર્વ સાધનમુક્ત બન્યા છે. તેઓ સાક્ષાત્ પરબ્રહ્મના સાકાર રૂપને પામી ધર્મશાસ્ત્રોના ઘોષથી મુક્ત બન્યા છે અને શ્રી મહાવીર પરબ્રહ્મની મન, વાણી અને કાયાથી ભક્તિ કરવા લાગ્યા છે. લાખ કરોડે વિદ્વાને, કે જે પશુઓના યજ્ઞો કરતા હતા, તેઓ પશુઓને મારવાનું બંધ કરી પશુઓની સેવારૂપ યજ્ઞ કરવા લાગ્યા છે.
“પ્રભુ મહાવીરનું શરણ કરોડ મનુષ્યએ સ્વીકાર્યું છે અને તેઓ પરબ્રહ્મ મહાવીરના પ્રેમી ભક્તો બન્યા છે. હું પણ શ્રી મહાવીરના પરમ ભક્ત બન્યો છું. એમના વિચારો એ જ અનંત વેદે છે. તેમની પરા, પયંતી, મધ્યમારૂપ વાણીના ગુણ વેદને તે તેમના હદયના ભક્તો અનભવી શકે છે અને વૈખરી વાણીના વેદમાંથી સત્ય તત્વને તેમના પ્રેમી ભક્તો ખેંચી શકે છે. આત્મજ્ઞાનરૂપ મહાવીરને પામ્યા પશ્ચાત્ હવે ઋષિઓ, બ્રાહ્મણે તથા ક્ષત્રિય અન્ય કશું ઈચ્છતા નથી.
તમારા બનેના નિર્વાણ બાદ શ્રી વિરપ્રભુ ગૃહાવાસથી દૂર થઈત્યાગી બની વિચરશે અને અન્ય લેકે ત્યાગી બને એવો ત્યાગાદશ જણાવીને સર્વ વિશ્વને પ્રબોધશે. તે મિથ્યા કર્મ. કાંડેને દૂર કરશે, અજ્ઞાનાંધકારને નાશ કરશે અને વિશ્વમાં સર્વત્ર પિતાની શક્તિઓને ફેલાવશે. તેઓ વિશ્વનું રાજ્ય કરશે નહીં, પણ સર્વ વિશ્વમાં ધર્મસામ્રાજ્ય, કે જે સત્ય સ્વરૂપમાં છે, તે પ્રવર્તાવશે.
“આપનું નિર્વાણ હવે એક વર્ષ પછી થશે. પ્રભુ મહાવીરના બંધથી તમારા આત્માઓ શુદ્ધ અન્તરાત્મા બન્યા છે. ત્રિશલા માતા! તમને શ્રી મહાવીર પ્રભુ પર પૂર્ણ સ્નેહ છે.
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાથ સ્વરૂપ
૩૭ તમને મહાવીરમય સઘળું દેખાય છે, તેથી તમે પરમ ભક્તિને પામ્યા છે. તમારા આત્માને ધન્યવાદ ઘટે છે. સિદ્ધાર્થરાજા પણ મહાવીર પ્રભુના સ્વરૂપને અનુભવી અન્તરાત્મા થયા છે. શ્રી યશોદાદેવી પૂર્ણ પ્રેમાવતારિણું પરબ્રહ્માણી બની છે. શ્રી મહાવીર પ્રભુ પરમાર્થ કાર્યો કરવામાં પ્રવૃત્તિ કરી રહ્યા છે. ભક્ત લકે તેમના ઉપદેશ પ્રમાણે પ્રવૃત્તિ કરી રહ્યા છે. પ્રભુ મહાવીરદેવના પ્રેમીઓ મહાવીર પ્રભુની સર્વ ચેષ્ટાઓમાં અલૌકિક વીરાનન્દરસ અનુભવી રહ્યા છે. ભારત વગેરે સર્વ દેશમાં મહાવીર પ્રભુ યેયરૂપ થયા છે. ભક્તોને અને ભક્તાણીઓને મહાવીર પ્રભુનાં નામ-રૂપ-ગુણ વિના અન્ય કશું રુચતું નથી. મહાવીર પ્રભુના દર્શનથી લેકોને પરમાનન્દરસને અનુભવ થાય છે.
મહાવીર પરબ્રહ્મ છે. તે જ પરમ સત્ય છે. તેમાં જે પરમાસક્ત બને છે તે જડાસક્તિઓથી નિર્લેપ બને છે. જેઓ બાહ્યમાં અને હૃદયમાં પરબ્રહ્મ મહાવીરને સાકાર-નિરાકારરૂપે અનુભવ કરે છે તે જૈનો છે અને તેઓનાં મન,વાણી અને કાયાદિનાં સર્વ કર્મો તે જૈન ધર્મ છે, એમ જેઓ જાણે છે તે પરબ્રહ્મસ્વરૂપને હૃદયમાં પ્રગટાવે છે.
રજોગુણ, તમે ગુણ અને સર્વગુણથી પેલી પાર શુદ્ધાત્મપરબ્રા શ્રી મહાવીર પ્રભુને જાણી અને અનુભવી જેઓ મહાવીર પ્રભુના નામરૂપમાં લઘુબાલવત્ નિર્દોષ અને શુદ્ધ પ્રેમી બની મસ્ત બને છે. તેઓ અન્તરમાં મહાવીર બને છે. તેઓ જે કંઈ કરે છે તે મહાવીરધર્મરૂપ છે. જેઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં યથેચ્છ વિચરે છે તેઓ સર્વ કર્મ કે અકર્મમાં સ્વતંત્ર છે. સચ્ચિદાનન્દ મહાવીરરૂપ સ્વાત્માને જેઓ અનુભવે છે તે સત્ય જૈનો છે. તેઓ
શ્રી યશદા-વીરને જાપ જપી અને સર્વ વાસનાઓને ક્ષય કરી યદા–વીરાત્મબ્રહ્મને પામે છે.”
સિદ્ધાર્થ: “જ્ઞાતપુત્ર મહાવીર ! તમે જન્મથી જ પરબ્રા
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
અધ્યાત્મ મહાવીર
ત્રિજ્ઞાની છે. તમારા પરિચયથી આત્મજ્ઞાનની પકવતા થઈ છે. અમે શ્રી પાર્શ્વનાથના શિષ્યના શિષ્ય શ્રી મુનિચન્દ્રસૂરિના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો છે. આપણી કુલપરંપરામાં ઘણી પિઢીઓથી જૈનધર્મ ચાલ્યા આવ્યા છે. શ્રી કેશિકુમાર ગણધર અને શ્રી મુનિચન્દ્રસૂરિજીના ઉપદેશથી અમારે ત્યાં તમારે અવતાર થવાનો છે તે જાણ્યું હતું. તે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા તરીકે તમારે અવતાર થયેલ છે. શ્રી ત્રિશલાદેવીનાં અને અમારાં ઘણા ભવનાં તપ કરેલાં ફળ્યાં કે તમારી ભક્તિ તથા જ્ઞાનની પ્રાપ્તિ થઈ તેથી અમે અંતરાત્મા બન્યા છીએ. તમારા સદુપદેશથી અમારે આત્મા ખીલ્યા છે અને જન્મ, જરા અને મરણથી આત્મા ભિન્ન અનુભવાયે છે–અકાલરૂપ આત્મા અનુભવી છે.
“શુદ્ધાત્મ મહાવીર ! તમે અસંખ્ય પ્રદેશમાં પ્રગટ થયેલા અનુભવાઓ છે. તમારા પર પૂર્ણ રાગથી ત્રિશલાદેવીને આત્મા પૂર્ણ પાક્યો છે અને સત્ત્વગુણરૂપ કાચની અંદર રહ્યો છતાં બહાર પ્રકાશિત થયેલ છે. તેમાં તમારી ભક્તિ અનુભવાઈ છે. હવે શરીર વસ્ત્રરૂપ ભાસે છે. દશ્ય જડ પદાર્થમાં આસક્તિ-વાસના રહી નથી. અજ્ઞાનભાવે મનાયેલા સર્વ શુભાશુભ પદાર્થોમાં હવે શુભ બુદ્ધિ કે અશુભ બુદ્ધિ થતી નથી.
સર્વ વિશ્વમાં સમભાવાત્મારૂપ શુદ્ધ જ્યોતિને અપક્ષ અનુભવ થાય છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીરે તથા તેના હેતુભૂત કામણ શરીરમાં અમારું અહં–મમત્વ ટળી ગયું છે. શ્રી મહાવીર ! તમારા શુદ્ધાત્મ સહવાસથી હવે પરમાનન્દ અનુભવાય છે. તમે અમારી પાછળ સંસારને ઉદ્ધાર કરજે, સર્વાત્માઓની જાતિઓને પ્રકાશ કરજે. તમને તમારા તીર્થપ્રકાશના કાર્યમાં વિજય મળે! હવે અમે અલ્પ દિવસમાં સ્થૂળ ઔદારિક દેહનો ત્યાગ કરીશું. તમારું કલ્યાણ થાઓ ! તમે ત્યાગી બનીને સંસારમાં રહેલા સર્વ મનુષ્યને શુદ્ધાત્મ મહાવીરદશાને અનુભવ કરાવશે. તમે
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૨૯
અમારી તથા તમારી માતાજીની બરાબર સેવા કરી છે. તેથી ‘તમારું કલ્યાણ થાઓ !”
શ્રી ત્રિશલાદેવી : “હૃદયમાં વસી રહેલા પુત્રરત્ન વર્ધમાન મહાવીર ! તારું કલ્યાણ થાઓ. મારી કૂખે પરબ્રહ્મ પરમાત્મારૂપ તું અવતર્યો. તારા પર સ્નેહસાગર પ્રગટાવીને મેં હૃદયમાં તને “તત્વમસિ” ભાવે ધારણ કર્યો છે. ઘણુ અવતારોમાં તારી કરેલી ભક્તિ વડે તેં મારા ઉદરમાં વાસ કરીને અને મારો પૂર્ણ વાત્સલ્યભાવ પ્રગટાવીને ભક્તિનો પૂર્ણાનન્દરસ ચખાડ્યો છે.
“બાલ્યાવસ્થાથી તારી મન, વાણી અને કાયારૂપ જે મૂર્તિ છે તે અનન્ત સત્વરૂપ પુણ્યથી ભરેલી મેં અનુભવી છે. તારી ભક્તિ કરવાનો સંપૂર્ણ લહાવો મેં લીધો છે. તારાં ભક્તિ-જ્ઞાનનાં વચનામૃતથી મારું મન તથા આત્મા પૂર્ણોલ્લાસ અનુભવે છે.
શ્રી પાર્શ્વનાથના સંતાનીય સાધુવર્ય શ્રી ગગઋષિના બોધથી અમને જૈનધર્મનું સ્વરૂપ અનુભવાયું છે. હે વીરે ! તને પરબ્રહ્મદેવ તરીકે અનુભવ્યો છે. તે સ્વાત્મરૂપ મહાવીર અંતરમાં અનુભવાય છે. દેવ અને ગુરુની ભક્તિ વિના લાખે કે કરોડ શાસ્ત્રોના અભ્યાસથી અથવા શ્રવણથી હૃદયમાં તું અનુભવાતે નથી. તારી માતા બનીને મેં સર્વ લહાવાએ લીધા છે તેથી હવે મારે કેઈની માતા બનવાનું રહ્યું નથી. વર્ધમાન વીર ! હવે મારે અલ્પ દિવસમાં શરીરનો ત્યાગ કરવો પડશે. સર્વ શરીરને લેવાં અને ત્યાગવાં એ જીર્ણ –નવીન વસ્ત્રના ત્યાગ-ગ્રહણની પિઠે છે. તેથી હવે જન્મ, જરા, મરણને ભય રહ્યો નથી. કેઈ વસ્તુ પર હવે આસક્તિ રહી નથી.
“તારું શુદ્ધ સ્વરૂપ મને અનુભવાય છે. તેથી નિજાત્મા પણ તે જ અનુભવાય છે. શરીર અને પ્રાણ ત્યાગ કરતાં આત્મા અમર અનુભવાય છે. આત્મરૂપ મહાવીર ત્રણ કાલમાં નિત્ય છે.
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
મારા દેહત્યાગ પછી તારી ત્યાગી થવાની પ્રતિજ્ઞાને પાળી વિશ્વો દ્વારા કરજે. દુનિયાને સત્ય ત્યાગને માર્ગ બતાવવા ખાતર તારે ત્યાગી થવાનું છે. તારું કલ્યાણ થાઓ. તું સર્વ મંગલને પ્રાપ્ત કર.”
વર્ધમાન મહાવીર : “પુજ્ય તીર્થરૂપ પિતાજી અને માતાજી! તમને હું નમસ્કાર કરું છું અને પાયે પડું છું. તમે એ વાત્સલ્યભાવથી આત્માઓને ઉચ્ચ, શુદ્ધ અને વિકસિત કર્યા છે. અનેક ભવથી તમોએ કરેલી તપશ્ચર્યા ફળવતી થઈ છે અને એ રીતે. તમારે નિર્માણ થયેલ ઉદ્ધાર સિદ્ધ થયેલ છે.
માતાજી અને પિતાજી! તમારા આત્માઓ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનથી યુકત થયા છે. તમારા આત્માઓને વિકાસ ભક્તિમાર્ગની ઉચ્ચ દશાથી થયો છે. મુક્ત થવાના અસંખ્ય ઉપાય છે. તેમાંનો એક ઉપાય વાત્સલ્ય પણ છે. તમારામાં તે પ્રગટ અને તેથી તમે વિશુદ્ધ થયા છે. સંસારમાં અવતાર લેવાના. જેટલા હેતુઓ છે તે પ્રભુના ભક્તોને, જ્ઞાનીઓને, તેને, ગૃહસ્થાને અને ત્યાગીઓને મુક્તતા માટે ઉપયોગી થાય છે. શુદ્ધાત્મમહાવીરનું સ્વરૂપ એ જ પિતાનું પણ સત્ય સ્વરૂપ છે એમ જેણે નિશ્ચય કર્યો તે આશ્રવના હેતુઓને સંવરરૂપે પરિણાવે છે. જે કાળમાં જડસુખની આસક્તિ ટળી તે કાળથી મનુષ્ય મારા ભક્ત બને છે. મારી કૃપા મેળવીને મનુષ્ય વિષયમાં રહ્યા છતાં અન્તરથી નિર્વિષય બને છે. જેઓ મને હૃદયમાં ધારણ કરે છે તેઓ સંસારમાં ગમે તેવી અવસ્થાવાળા હવા છતાં નિર્વિષય, નિલેપક અને નિરાસક્ત બને છે. મારા જે ભક્ત બન્યા તેની વિદ્યુતની ગતિ કરતાં વિશેષ તીવ્ર ઉલ્કાન્તિ થાય છે. તે જે માગે વહે છે તે તેના માટે નિર્માણ કરેલ. ઉત્કાન્તિમાર્ગ છે.
“દુનિયાના ડાહ્યા મનુષ્યના કે શાસ્ત્રવેત્તાઓના મનમાં કેઈ નીચ માર્ગ દેખાય, તે પણ મારા ભક્તોને માટે નિર્માણ થયેલ
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૩ વિષમમાર્ગ પણ ઉચ્ચ માર્ગ છે. કમળ જેમ સૂર્યથી પ્રેમ બાંધીને એકેન્દ્રિય હોવા છતાં નિર્મલ અને નિર્લેપ રહે છે, તેમ મારા ભક્તો હજારે, અસંખ્ય ઉચ્ચ કે નીચ અવસ્થાઓમાં, મુક્તિનાં અસંખ્ય પગથિયાંઓમાંથી ગમે તે ઊંચા કે નીચા પગથિયે રહેવા. છતાં મારા શુદ્ધ, સત્ય અને નિશ્ચયરૂપ પ્રેમથી અંશે અંશે આગળ વધતાં સર્વાશે નિર્લેપ બને છે. તેઓની આગળ કર્મપ્રકૃતિઓની માયાનું જેર ચાલતું નથી. તેઓ મૃત્યકાળે પિતાના આત્માને. પૂર્ણ પ્રેમી અને નિર્ભય બનાવે છે. તેઓ મારામાં મન પરોવીને જીર્ણ વસ્ત્ર જેવા શરીરને ત્યાગ કરી આગળ ચઢવા જે શરીર નિર્માણ થયેલું છે તેને ગ્રહણ કરે છે. મારા ભક્તોને ત્રણે કાળમાં નાશ થતો નથી. તે અનેક શરીરરૂપ ઘડાઓ પર સવાર, બનીને અને મારા તરફ મુસાફરી કરી છેવટે મને પ્રાપ્ત કરે છે.
“મારા ભક્તોને દેહ-પ્રાણનું મૃત્યુ તે મહેસવ જેવું લાગે છે, કારણ કે તેઓને મારા પર પૂર્ણ વિશ્વાસ અને પ્રેમ. હોય છે. જે માતાએ શ્રી ત્રિશલા માતાની પેઠે પિતપતાનાં પુત્ર. અને પુત્રીઓમાં મારે ભાવ અને મારે પ્રેમ દાખવી તેઓ પર વાત્સલ્ય ધારણ કરશે તેઓ મારી ભક્તિને તક્ષણ પ્રાપ્ત કરશે. જે પિતાએ શ્રી સિદ્ધાર્થ રાજાની પેઠે પિતાનાં સંતાન પર વાત્સલ્ય પ્રેમ ધારણ કરીને પિતાનાં પુત્ર અને પુત્રીઓ પર રાગ ધારણ કરશે તેઓ મારા પદને પામશે. તેવા મારા ભકતે જીવતી પ્રતિમાના પૂજકો તરીકે ગણાશે. તેઓ મૃત્યુકાળે આત્મારૂપ અકાલ વરનાં દર્શન કરી પરમાનન્ટપણે દેહનો ત્યાગ કરશે.
“બાહ્યથી તેઓ દૈહિક રેગાદિકનાં દુઃખ વેઠશે, પણ અન્તરમાં તેઓ છેવટે આત્મસુખનો અનુભવ કરશે. જેઓ પિતાના આત્માને મારા જેવો દેખે છે અને અનુભવે છે તેઓને દશાવિશેષે થનાર ક્રોધ, માન, માયા, લેભ વગેરે કષાયપ્રકૃતિ સાધનરૂપે અર્થાત્ આત્માઓને ઉચ્ચાવતારોમાં, દશાઓમાં, મુકિતના.
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
અધ્યાત્મ મહાવીર પગથિયે ચઢાવવામાં ઉપયોગી સાધન તરીકે પરિણમે છે.
“મારા ભક્તોને જે કાળે જે જે વિચારો આવે છે કે તેઓ જે જે આચરે છે, તે તે તેઓની ઉન્નતિ માટે નિર્માણ કરેલી ચિગભૂમિકાઓ છે એમ જાણવું. તે રજોગુણી, તમગુણ અને સત્ત્વગુણી કષા કરે છે, તે પણ તે તેમને માટે સાનુકૂલ સાધનરૂપ બને છે, પરંતુ તે જ કષાયે મારા પર અભક્તિ ધરાવનારાઓને બધકરૂપે પરિણમે છે. મારા ભક્ત તે જ છે કે જે ચૈતન્યવાદીઓ છે, પરંતુ જડવાદીઓ નથી. જેઓ મારા આસ્તિક છે તેઓ અન્તરમાં ઉચ્ચ થયા કરે છે. મારા ભકતની માનસિક, -વાચિક અને કાયિક પ્રવૃત્તિઓ મારી ભકિતથી તેઓની જે માર્ગોએ ઉન્નતિ થવાની છે તે માર્ગોમાં વહ્યા કરે છે. મારા ભક્તો ગમે તે જાતિવાળા, ગૃહસ્થ અગર ત્યાગીઓ હોય, તે પણ તે દેહ કે પ્રાણના વિચગથી ભય પામતા નથી, ઉદાસ થતા નથી. - “માતાજી અને પિતાજી ! તમારી સેવા કરી મારી ફરજ મેં અદા કરી છે. તેથી મને સંતોષ થયો છે. તમારી સેવા તે વિશ્વની સેવા છે. તમારાં જેવાં આદર્શ માતાપિતા આ વિશ્વમાં વિરલ છે. તમે ભક્તિથી આ હૃદયવાળા બની અને શુદ્ધતાને પામી તારક બન્યા છો.
“આત્મવીર દ્રષ્ટાઓ શરીર, વાણી, મન વગેરેને જડ તરીકે દેખે છે, અનુભવે છે. તેઓ શરીરાદિકથી જુદા પડવા માટે અંશમાત્ર પણ શેક કરતા નથી. તેઓ જેવી રીતે બાહ્ય વસ્તુઓનું ગ્રહણ તથા તેનો ત્યાગ કરે છે, તે જ પ્રમાણે શરીરનું ગ્રહણ તથા તેને ત્યાગ કરે છે. આત્મવીરનુભવીઓ અને મારા ભક્તજ્ઞાનીઓ મારા સ્વરૂપના ભક્તો અને સંત છે. તેઓ આગામી કાળની ઉન્નતિની દષ્ટિએ મૃત્યુને મહત્સવ માની આગળની અવતારષ્ટિને કરે છે અને પાછળની સુષ્ટિને સંહાર કરે છે. તેઓ શુદ્ધાત્મ મહાવીરભાવે પિતાની ભાવી અન્તરાત્માની ઉચ્ચ કેટિએ ચઢી પરમાત્મકટિમાં પ્રવેશ કરે
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૩૩,
છે. વૃક્ષો, મનુષ્ય વગેરે રાત્રિદિવસ વધે છે, પણ તે કેવી રીતે અને કેટલું વધે છે તે અને જાણી શક્તા નથી. તેમ મારા ભક્તો ક્ષણે ક્ષણે આત્મવીરના વિકાસમાં વૃદ્ધિ કરે છે અને તે માટે અન્ય શરીરો વગેરે સામગ્રી ગ્રહણ કરી વધે છે, પણ તેઓની ઉન્નતિને અશો. જાણી શક્તા નથી.
“આત્મા દ્રવ્યથી એક છે અને પર્યાયની અપેક્ષાએ અનેક છે. એવા અનંત આત્માઓ છે. સંસારી આત્માઓ અનંત છે અને મુક્ત તેમ જ સ્વતંત્ર આત્માઓ અનંત છે. અનંત આત્માઓની. સત્તા એકસરખી છે. તેથી અનંત આત્માઓને સંગ્રહનયસત્તાએ એકાત્મા, પરબ્રહ્મ મહાવીર તરીકે વિરાટ ભગવાન અવબોધવા, અને ભિન્ન ભિન્ન વ્યકિત તરીકે અનંત આત્માઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ અનંત મહાવીર છે. એમ સર્વાત્માઓના. સમૂહની અનંત શકિતઓ અને અનંત પ્રકૃતિયુકત ધર્મો પણ મહાવીર તરીકે જાણીને જે આત્મમહાવીરને બાહ્યમાં તથા અન્તરમાં અનુભવે છે તે મૃત્યુને જીતે છે, અર્થાત્ મૃત્યુની પિલી પાર રહેલા સ્વાત્મવીરને પામી, સર્વ કર્મપ્રકૃતિઓ પર જય મેળવી અને પરમ જૈન બની, પરમ જિન બને છે.
મારો ઉપગ જેના હૃદયમાં તાજે છે, તેને મૃત્યુ નથી. જે મૃત્યુથી પેલી પાર પિતાના વીરાત્માને જાણે છે તે મરતો નથી, અને જે મરે છે તે શરીર, પ્રાણાદિરૂપ પુદ્ગલ જડ છે. શરીરાદિ પણ જડ પર્યાય પરિવર્તન છે. વસ્તુતઃ દ્રવ્યપણે જડ દ્રવ્ય પણ નિત્ય છે, તેથી તેને પણ નાશ થતો નથી. જે નાશ પામે છે તે ફકત ચેતન–જાના પર્યાનું રૂપાંતર છે, એમ જે અનુભવે છે તે નામરૂપના પર્યાનાં રૂપાંતરોમાં મેહ પામતો નથી. તે સર્વ પ્રકારનાં શરીરમાં વીંટાયેલા આત્મવીરને ભિન્ન દેખે છે અને તેથી તે શરીર બદલાતા પિતાને એક, સ્થિર, નિત્ય, અવિનાશીરૂપે દેખે છે. જે શુદ્ધાત્મવીરના બ્રહ્મભાવમાં મસ્ત બને છે, તે
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
અધ્યાત્મ મહાવીર
આન્દ્રિયના ભાનથી બેભાન થઈ જાય છે. તે વિશ્વમાં ગાંડા અને મૂઢ જેવા બની જાય છે. તેઓ રડે છે, કૂદે છે, નાચે છે; તે મલિન વેશ, મલિન વસ્તુથી બહારમાં દેખાવ આપે છે, તેથી તેઓને દુનિયાના અજ્ઞ મનુષ્ય ઓળખી શકતા નથી. તેઓ પરબ્રહ્મ સ્વરૂપ મારું ધ્યાન–ભજન કરે છે. તેઓને અવધૂત કરતાં પણ આગળની કોટિના સને જાણવા. એવા મારા પૂર્ણ પ્રેમી ગાંડા, મસ્ત સન્તો બહારથી સાવ ગાંડા જેવા ફરે છે. ખાવાપીવાનું પણ તેઓને ભાન રહેતું નથી. તેઓ મુખથી અનેક પ્રકારને બાળજીને ન સમજાય તેવું લવાર કરે છે. તેઓ દુનિયામાં બધ દેવા લાયક હેતા નથી. તેઓ મૃત્યુની સર્વ સંસ્કારવાળી વાસનાથી મુકત બની, દેહ છોડી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બને છે. તેવા મારા અવધૂત સન્ત ભક્તોની સેવાભક્તિ કરનારાઓ અકાલ અને પરબ્રહ્મરૂપ મારા પદને પામે છે.
“જેઓ મારા ભક્તોના મરણ વખતે તેમની સેવા કરે છે અને તેઓને મારું સ્મરણ કરાવે છે, તેઓ મૃત્યુથી નિર્ભય બની વ્યક્ત અમર બને છે. જેઓ મરતી વખતે પૂર્ણ પ્રેમ અને વિશ્વાસભાવથી મારા નામને સતત જાપ જપે છે તેઓ છેવટે ભરતી વખતે પાપથી મુક્ત અને નિર્ભય બને છે. તેમને કાળને બિલકુલ ભય રહેતો નથી. મૃત્યુકાળ આવે છે છતાં મારા ભકતો તે તેને પિતાનાથી કરેડે ગાઉ દૂર દેખે છે. તેઓનાં દિલમાં મારાં નામરૂપ તથા સ્વરૂપને યભાવે વાસ થવાથી તેઓ જન્માન્તર ગ્રહતાં ઉત્તમ અવતાર પામે છે.
“મારા નામરૂપના વૈરી બનેલાઓ પણ છેવટે પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી મારા નામનો ઉચ્ચાર કરીને પ્રાણ છેડે, તે તેમની સદ્ગતિ થાય છે. તેમને આત્મા કાચી બે ઘડીમાં પૂર્વના અશુદ્ધ પર્યાને ત્યાગ કરી અને કર્મ પ્રકૃતિએને પણ આત્માના વિકાસમાં અનુકૂળ કરી દે છે. એક ક્ષણ માટે પણ છેવટે મારી શ્રદ્ધા,
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૩૫
પ્રીતિ ધારણ કરનારાઓ મારા નામને એકવાર બેલીને અથવા મનમાં સ્મરણ કરીને અનેક અશુભ કર્મોથી મુક્ત થાય છે. પાપીમાં પાપી જીવો પણ મરતી વખતે મારા પૂર્ણ પ્રેમી અને શ્રદ્ધાળુ આસ્તિક બની સદ્ગતિ પામે છે. એવા મારા મહિમાને જાણનારા સન્ત, ભકતે, ગૃહ અને ત્યાગીઓને મૃત્યુકાળ તે મહોત્સવ સમાન અનુભવાય છે.
“પૂજ્ય માતાજી! તમે શરીરને ત્યાગ કરશે તે સમયે મારા ઉપદેશથી તમને પરબ્રહ્મ સ્વરૂપમાં ઉપગ રહેશે અને તમે સદ્ગતિ પામશે.
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦. ભગવાન મહાવીરને નામમહિમા
વ્યાસ ઋષિઃ “પ્રભુ પરબ્રહ્મ મહાવીર ! આપને સાષ્ટાંગ દંડવત પ્રમાણ કરું છું.
આપનાં વચનામૃતેને મેં શ્રવણ કર્યા. જગન્માતા ત્રિશલા અને વિશ્વપિતા સિદ્ધાર્થ રાજાની આગળ આપે મૃત્યુ સંબંધી. વિચારે જણાવ્યા તે મેં સાંભળ્યા.
“પૂર્વે મેં આપની પાસેથી મૃત્યુ પછીની દશાનું તથા મૃત્યુ. સમયની દશાનું સ્વરૂપ સાંભળ્યું હતું. તે આપના હુકમ પ્રમાણે શ્રી ત્રિશલા રાણી અને શ્રી સિદ્ધાર્થનૃપની સન્મુખ કહું છું.
“અમારા પૂર્વના વ્યાસ ઋષિએ શ્રી તીર્થકરોના ઉપદેશેને શ્રવણ કરી તેઓના પરમ ભકત બન્યા હતા. તેઓ મૃત્યુ પામીને સદ્ગતિને પામેલા છે.
“શ્રી મહાવીર પરમાત્મા સમાન કે પરમાત્માવતાર થશે નથી અને થવાનું નથી. તેમનું શરણ અંગીકાર કરવાથી આસ્તિકતા પ્રાપ્ત થાય છે. મરણવખતે શરીરમાંથી પ્રાણુ ગમે તે. કાળમાં કે ઋતુમાં જાય તે પણ શ્રી પરબ્રહ્મ મહાવીરના ભક્ત સદ્ગતિને પામે છે. શ્રી મહાવીર પ્રભુના ભકત ઊર્ધ્વગતિ, સૂર્યગતિ યાને જ્ઞાનગતિને પ્રાપ્ત કરે છે અને કેઈપણ જાતને આમેન્નતિમાં પ્રત્યવાય (પીછેહઠ) પામતા નથી.
“શ્રી મહાવીર પ્રભુ જ વિAવના સર્વ જીનાં પાપ હરે છે માટે હરિ છે. તે મેહાદિ શત્રુઓને નાશ કરનાર હોવાથી
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ. મહાવીરને નામમહિમા
૩૩૭
અરિહંત-અહંન છે. તે જ શુદ્ધ જ્ઞાનરૂપ ચક્ષુ અને કપાલમાં પૂર્ણ સમતારૂપ ચન્દ્રને ધારણ કરનારા હોવાથી ત્રિનેત્ર-સદાશિવ છે, અને તે જ્ઞાનરૂપ સુષ્ટિ અથવા આત્માના ગુણેની સુષ્ટિના કર્તા હેવાથી બ્રહ્મા છે.
“હે વિશ્વમાતા ત્રિશલા ! એ પ્રમાણે જાણીને તમે તેમનું શરણ અંગીકાર કરે. હે વિશ્વપૂજ્ય સિદ્ધાર્થ રાજન ! તમે એક પરમાત્મા શ્રી મહાવીર છે એમ જાણે તેમનું શરણ અંગીકાર કરે. તમે તેમનું શરણ અંગીકાર કર્યું છે, તે પણ વિશેષ પ્રકારે મૃત્યુકાળે કરે. “મહાવીર વીર” એ પ્રમાણે જાપ જપતાં તથા છેવટે મનમાં જાપ જપતાં આત્મા શરીરના ગમે તે સ્થાનમાંથી અથવા સર્વ સ્થાનમાંથી જાય, પણ તે મહાવીરના સ્વરૂપને પામે છે.
“મહાવીર પ્રભુ અનંતગણુ દયાળુ છે. તે સર્વ જીવોનાં પાપ દૂર કરે છે. તેમને પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી પ્રાર્થના કરતાં અને પાપકર્મોને પશ્ચાત્તાપ કરતાં તેઓ સર્વ જીવોનાં પાપને એક ક્ષણમાં નાશ કરે છે. શ્રી મહાવીર પ્રભુને પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી જાપ તથા સ્મરણ કરતાં એટલાં બધાં પાપકર્મો ટળે છે કે એટલાં પાપ કરવાને દુનિયાના સર્વ જીવો પણ શક્તિમાન નથી. સૂર્યનાં કિરણોને પ્રકાશ થતાં જેમ અંધકાર નામશેષ થઈ જાય છે તેમ શ્રી મહાવીર પરબ્રહ્મનું સ્વરૂપ જાણીને તેમને શુદ્ધોપગે ભજતાં સર્વ કર્મને શ્વાચ્છવાસમાં ક્ષય થઈ જાય છે.
“મહાવીર પ્રભુ ખરેખર અધ્યાત્મદષ્ટિએ સર્વ જીવોના દિલમાં છે; ફકત ઉપયોગથી સંભારીને તેમના પર પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા પ્રકટાવવાં જોઈએ, કે જેથી પરબ્રહ્મ નિરાકાર શુદ્ધાત્મ મહાવીરરૂપનો હદયમાં સાક્ષાત્કાર થાય. જેઓ યુદ્ધમાં “મહાવીર મહાવીર” જપતાં મરે છે તે સ્વર્ગને અર્થાત્ વૈકુંઠને પામે છે. જે સ્ત્રીઓ, પુરુષે, બાળકો કે બાલિકાઓ મરતી વખતે “વીર વીર
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફેકટ
અધ્યાત્મ મહાવીર મહાવીરને માનસિક તથા વાચિક જાપ કરે છે તેઓને વિદ્યુતવેગે મહાવીર પ્રભુ તારે છે અને તેઓના આત્માને દુર્ગતિમાં પડવા દેતા નથી. મરતી વખતે પરબ્રહ્મ શ્રી મહાવીરના ભક્ત બેભાન બની વિકલ થઈ જાય, તે પણ તે મહાવીર પ્રભુના પદને પામે છે. મરતી વખતે શ્રી મહાવીરના ભક્ત ઋષિઓ, મુનિઓ, બ્રાહ્મણ, ક્ષત્રિયે, વૈશ્ય, શુદ્ર દુઃખ પડે બૂમ પાડવા છતાં છેવટે મહાવીર બ્રહ્મને પામે છે. મરતી વખતે શ્રી મહાવીરના ભક્તો ત્રિદેવી થઈ જાય. તે પણ અન્તરમાં મહાવીર પ્રભુની પ્રેમ-શ્રદ્ધાનું બળ હેવાથી મનની વિકલતા છતાં સદ્ગતિને પામે છે, એમાં જરામાત્ર પણ સંશય નથી.
વીર વીર મહાવીર અરિહન્ત એ પ્રમાણે જાપ જપતે ગમે તેવો પાપી મનુષ્ય મૃત્યકાળે પ્રભુના સાકાર સ્વરૂપનાં દર્શન કરે છે, અને જ્ઞાની નિરાકાર પરબ્રહ્મ મહાવીર સ્વરૂપને અનુભવ કરે છે. શ્રી મહાવીર પ્રભુ પરબ્રહ્મ પ્રગટયા પછી પૂર્વે થઈ ગયેલા ઈશ્વરાવતારોનાં નામ દેવાની જરૂર નથી. શ્રી પરબ્રહ્મ મહાવીર પ્રભુ પ્રગટયા બાદ તેમનાં નામ, રૂપ તથા સ્વરૂપના સ્મરણથી વર્તમાનમાં તથા ભવિષ્યમાં સર્વ દેશ અને સર્વ ખંડના નિવાસીઓની મુક્તિ થાય છે અને થશે. મેં શ્રી મહાવીર પ્રભુનું શરણ અંગીકાર કર્યું છે, તેથી મારા મૃત્યુ આદિ સર્વ ભય ટળ્યા છે.
“શ્રી ત્રિશલા માતા અને શ્રી સિદ્ધાર્થ રાજા ! શ્રી મહાવીર પરમાત્મા કહે છે તે પરમ સત્ય છે, એ તમે જાણો છો અને હવે વિશેષ પ્રકારે જાણે. તેઓ રાગદ્વેષથી કંઈ કહેતા નથી, પણ સત્યદષ્ટિએ સત્ય કહે છે. વિશ્વમાં જેટલા ભકતો ને જ્ઞાનીઓ અવતર્યા છે તે તેમને આશ્રય લઈ મુક્ત થવાના છે, તેઓની સગતિ થવાની છે.
પરબ્રહ્મ મહાવીર પ્રભુના ભક્તો મૃત્યુ આદિ સર્વ ભામાં નિર્ભય રહીને દેશ, કેમ, સમાજ, સંઘની ઉન્નતિને જૈનધર્મ જાણી
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ, મહાવીરને નામમહિમા
28, તે કરવામાં તન-મન-ધનાદિકનો ભેગ આપે છે અને તે કાર્યો કરતાં મરીને પણ જીવતા રહે છે.
“પરબ્રહ્મ મહાવીરના જૈન (બ્રાહ્મણાદિક સર્વ જાતિના લેકે), ત્રષિઓ, ત્યાગીએ જે વખતે દેશ, કેમ, રાજ્ય, સમાજ, સંઘ, ધર્મને ઉપયોગી જે જે વિચારો અને પ્રવૃત્તિઓરૂપ જૈનધર્મ કરવા લાયક હોય છે તે કરે છે અને તેમાં સર્વ શરીર, પ્રાણ વગેરેને સદુપગ કરે છે.
શ્રીમતી ત્રિશલા રાણું અને ભારતના સિદ્ધાર્થ રાજન્ ! તમે જન્મભૂમિ, વિશ્વ, દેશ, સમાજ, સંઘ, કુટુંબ વગેરેની ઉન્નતિ થાય તેવા કર્મો કરવામાં તથા સર્વ જીને પરબ્રહ્મ મહાવીર જેવા સત્તાએ ગણે તેઓની સેવા કરવામાં મૃત્યુને મહત્સવ સમાન માની દેશવીર, રાજ્યવીર, સમાજવીર, સંઘવીર, દાનવીર, ક્ષાત્રવીર અને ભક્તવીર બન્યા છો અને શ્રી ત્રિશલા દેવી વીરદેવી બની છે. તેથી તમે તમારા કર્તવ્યરૂપ બાહ્ય તથા આન્તર જૈનધર્મનું સારી રીતે આરાધન કર્યું છે.
અનાદિ-અનંત આત્મગુણપર્યાયરૂપ જૈનધર્મની આરાધના કરવામાં જે કાળે જે યોગ્ય લાગ્યું કે તમે કર્યું છે. તમે માતાપિતા તરીકેની ફરજ પૂર્ણપણે અદા કરી છે. તેથી તમારું મૃત્યુ મહોત્સવરૂપ છે. તમે સદ્ગતિ અવશ્ય પામશે, એમ પરબ્રહ્મ મહાવીર પ્રભુનું કથન છે.
“જે મનુષ્ય મહાવીર પ્રભુનાં નામ, રૂપ તથા સ્વરૂપના ભક્ત અનીને જીવતાં મરજીવા બને છે તેઓ આત્મવીરભાવે કદાપિ મરતા નથી. જેઓ પ્રભુ મહાવીરદેવે પ્રસ્થાપિત કરેલા સંઘ અને સમાજ માટે મરજીવા બની સંઘની સેવારૂપ જૈનધર્મની આરાધના કરે છે તેઓ દેહરૂપ અ પર ચઢીને વિશ્વકલ્યાણ કરવા છતાં મરતા નથી, તેઓ આત્મવીરદષ્ટિએ અમર છે.
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
અધ્યાત્મ મહાવીર
“જે દેવ અને દેવીઓ પરમબ્રા મહાવીર પ્રભુની ઉપાસના કરે છે અને શુદ્ધ પ્રેમથી મહાવીરમાં મન રાખી જીવે છે તેઓ કદી દુઃખ અને પરાભવને પ્રાપ્ત થતાં નથી. તેઓ મૃત્યુના ભયથી નિર્ભય રહે છે. પરબ્રહ્મ મહાવીર પ્રભુનું ધર્મસામ્રાજ્ય સર્વ વિશ્વમાં પ્રવર્તે છે. તેમના ધર્મના પ્રવર્તક મહાત્માઓ સર્વ દેશમાં અગુપ્ત તથા ગુપ્તપણે સર્વ કાળમાં ધર્મરાજ્ય ચલાવતા. વર્તે છે. દુનિયાના મધ્યભાગમાં જૈનધર્મ પ્રવર્તક મહાત્માઓ એક પછી એક પ્રગટતા જાય છે. તે કઈ જિલ્લા, દેશ કે પ્રાંતમાં રહે છે, છતાં એક મુખ્ય સ્થળે વૈકિય શરીર વડે ભેગા થાય છે. ત્યારે દરેક મહાત્માને જુદાં જુદાં કાર્યો સેંપવામાં આવે છે. તેઓ દુનિયામાં ધર્મીઓને સહાય આપે છે. મહાત્માઓની પેઠે વ્યંતર, ભુવનપતિ, તિષ અને વૈમાનિક દેવો પણ પરબ્રહ્મ મહાવીર પ્રભુની આજ્ઞા પામી જૈનધર્મની સેવામાં નિયત થયેલા છે. તેઓ દેશ અને જિલ્લાવાર ધર્મ પ્રવૃત્તિ કરે છે. ચોવીસ યક્ષે અને ચોવીસ યક્ષિણીઓ તથા સેળ મહાદેવી શ્રી મહાવીર પ્રભુની. આજ્ઞા પ્રમાણે ગુપ્ત પુસ્તક રાખે છે અને જે કાળે જે પ્રગટાવવાનાં હોય છે તે મહાત્માઓ મારફત પ્રગટાવે છે. જે પુસ્તક પ્રગટ છે તેના કરતાં ઘણું તે ગુપ્ત રાખે છે.
“શ્રી પરબ્રહ્મ મહાવીરના ધર્મ પ્રવર્તક જૈન મહાત્માઓ કલિયુગમાં અનેક વેશમાં અને અનેક બાહ્યાચારોમાં ફરશે. તેઓ ધ્યાનમાં પરબ્રહ્મ મહાવીર પ્રભુનું જ્ઞાન પામીને ગુપ્ત વિદ્યાઓને પ્રગટાવશે, કે જે વિદ્યાઓ, જ્ઞાન અને કૃતિએ પુસ્તકમાં લખેલાં નહીં હોય. તે પરંપરાએ પુસ્તકમાં પ્રગટ ન થાય તેવી રીતે જૈનધર્મના આધ્યાત્મિક, તત્ત્વજ્ઞાન સંબંધી, ગ, ભક્તિ અને કમમાર્ગોને લગતાં રહસ્યને દેશકાલાનુસારે પ્રવર્તાવશે.
શ્રી સિદ્ધાર્થ રાજન ! તમને પરબ્રા મહાવીર પ્રભુનાં દર્શન થયાં છે તથા તેમનું જ્ઞાન પામીને તમે કૃતકૃત્ય અને પરમ સુખી
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ. મહાવીરના નામમહિમા
૩૪૧
થયા છો. તમે સર્વ પ્રકારની આસક્તિએથી, વાસનાઓથી મુક્ત અને સ્વતંત્ર થયા છો. પ્રભુ શ્રી મહાવીરનાં દન કરીને અનેક જીવા મુકત થયા છે, થાય છે અને થશે. તેમના જન્મની સાથે અનેક મહાત્માએ., વીરા, યાગીઓ, સસ્કારી પુરુષે। તથા સ્ત્રીઆ જન્મ્યાં છે. તે પ્રભુના સંઘમાં ભળશે. લાખા બ્રાહ્મણેા, ઋષિઓ, ક્ષત્રિયા, વૈશ્યેા જન્મ્યા છે તે પ્રભુ મહાવીરની સેવા કરી અને તી સ્થાપનામાં સેવકેા બની કાર્ય કરશે. તે ત્યાગીઓના માને પુનઃ પ્રકાશિત કરશે. ભારત દેશ શાંતિ, જ્ઞાન, દયા અને સ્વાતંત્ર્યના શ્વાસેાડ્વાસ લઈ પુન: ઊઠશે.
'
· પ્રભુ મહાવીરનું સંપૂર્ણ શરીર સત્ત્વગુણથી ભરેલુ' છે. તે ભારતાદિ દેશેાને તારશે. પ્રભુ મહાવીરના ભકતા સર્વ દેશે। અને ખડાના જીવાને પેાતાના અંગભૂત માની કમ`ચેાગી બનશે. હું પરબ્રહ્મ મહાવીર પ્રભુના પૂર્ણ પ્રેમી ભકત છુ', અને તેમની સેવા માટે જીવુ છું. તમારું કલ્યાણ થાઓ !'
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧. મરણોત્તર જીવન
નંદિવર્ધનઃ “પ્રિય બધુ! પરબ્રહ્મા મહાવીર ! મને માતા અને પિતાના મરણથી શેક થાય છે. મને સંસારમાં સર્વત્ર શૂન્યતા દેખાય છે. મૃત્યુ પશ્ચાત્ આત્માની શી સ્થિતિ થાય છે તે જણાવશે.”
પ્રભુ મહાવીરઃ “ઠ બધુ નંદિવર્ધન! માતાજી અને પિતાજીના દેહ અને પ્રાણના મૃત્યુથી શેક કરે ન જોઈએ. કર્મ વિપાકથી શરીરે બંધાય છે અને નષ્ટ થાય છે. કૃતકર્માનુસારે આત્માઓ શરીર રહે છે અને ત્યજે છે. જેવા કેવા કર્મ ગ્રહણ કર્યા હોય છે તેવા તેવા પ્રકારનાં શરીર આત્મા રહે છે અને મૂકે છે. પુણ્યથી સુખ વેદાય છે અને પાપથી દુઃખ વેદાય છે. પુણ્યથી શુભ સંયેગો મળે છે અને પાપથી અશુભ સંગો મળે છે.
એક ઈન્દ્રિયવાળા જીથી લઈને મનુષ્યો અને ચાર નિકાયના દેવે વગેરે સર્વે સ્વકૃત કર્માનુસારે વસ્ત્રની પેઠે શરીર ગ્રહે છે અને મૂકે છે. કાશ્મણ શરીર અને તૈજસ શરીર સહિત આત્મા એક દેહ તજીને અન્ય ગતિમાં જાય છે અને ત્યાં સ્થૂળ શરીરના બીજરૂપ કામણ અને તૈજસ શરીરના બળે પાછું પુણ્ય-પાપાનુસારે તરતમાગે નવીન શરીરની રચના થાય છે, અને તેમાં રહીને શરીરસૃષ્ટિને કર્તા તથા હર્તા આત્મા કર્મ રૂપ પ્રકૃતિ સાથે રહી સુખદુઃખનો અનુભવ કરે છે. કાર્પણું શરીર એ સૂમ શરીર છે. કામણ શરીરમાં ભાવ રાગ-દ્વેષરૂપ માત્રાવાળું લિંગ શરીર તે જ મહાકારણ શરીર છે એમ જાણવું.
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩
માણેત્તર જીવન
દેવભવનાં શરીર પણ સ્થળ છે, છતાં તે દિવ્ય શરીર જાણવાં. દ્રવ્ય મનને કામમાં અને ભાવ મનની પ્રકૃતિરૂપ રાગ, દ્વેષ અને વિકલ્પને મહાકારણ લિંગશરીરમાં સમાવેશ થાય છે. આહારાદિકના પાચનની ક્રિયાઓ વગેરેનું કરનાર તથા અનેક લબ્ધિઓનાં દ્રવ્યબીજકેનું સ્થાન તૈજસ શરીર છે. તૈજસ-કાશ્મણ, લિંગ–મહાલિંગ શરીરને સૂક્ષ્મ શરીરમાં સમાવેશ થાય છે. વૈક્રિય, આહારક અને ઔદારિક શરીરને સ્કૂલ દેહમાં સમાવેશ થાય છે. પુદ્ગલ દ્રવ્ય, કે જે જડપ્રકૃતિરૂપ પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ વગેરેના પર્યા છે, તેના પર્યાનું સ્થળ તથા સૂક્ષ્મ શરીર બંધાય છે અને તેને ત્યાગ કરીને નવાં કર્માનુસારે આત્મા પુનઃ અન્ય શરીર ગ્રહણ કરે છે.
“જડ-ચેતનાત્મક સર્વ સૃષ્ટિ સૂક્ષ્મ અને સ્થૂળરૂપ છે. તેની મૂળ નિ પુદ્ગલ દ્રવ્યરૂપ જડ પ્રકૃતિ છે. તેના પર્યાને શરીરાદિરૂપે કર્તા-હર્તા આત્મા છે. શરીરાદિરૂપ જડ પ્રકૃતિના પર્યાયે ત્રણ કાળમાં અનેક રૂપથી ફર્યા કરે છે, પરંતુ જડ પુદ્ગલ દ્રવ્ય તરીકે કાયમ રહે છે. આત્માઓ સદા અમર છે. તેઓનો ત્રણે કાળમાં બ્રહ્મદ્રવ્યરૂપથી નાશ થતો નથી. શરીરના બદલાવાથી આત્માઓનો નાશ થતો નથી. અનાદિકાળથી આત્માઓ કર્મ પ્રકૃતિના સંબંધે શરીરને લીધા-મૂક્યા કરે છે. એક નાટકિયે હજારે વેશ રહે છે અને છોડે છે, પણ પિતાના મૂળરૂપે કાયમ રહે છે. તે પ્રમાણે આત્માઓ અનાદિકાળથી અનેક સૂક્ષ્મસ્થૂળ દેહને બદલ્યા કરે છે, પરંતુ આત્મરૂપે તે જેવા છે તેવા ને તેવા જ રહે છે. પુણ્ય-પાપના ભેગને માટે ચાર ગતિનાં સ્થૂળ શરીરને આત્મા ગ્રહે છે અને મૂકે છે. મ્યાનરૂપ કેષમાં જેમ તલવાર રહે છે અને એક કેષને છોડી બીજા કેષને ગ્રહે છે, તેમ આત્મા કરેલાં કર્માનસારે દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ રૂપ પાંચ શરીરના પાંચ કેષમાં રહે છે અને જૂના છોડી નવા ગ્રહણ કરે છે.
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
અધ્યાત્મ મહાવીર
રાગ–ષાત્મક મનને કામણકોષમાં સમાવેશ થાય છે.
જ્ઞાન-દર્શન–આનંદાદિ અનંત ગુણધર્મોરૂપ આત્મા છે. આત્મા પાંચ શરીરથી મુક્ત અને સ્વતન્ન થાય છે ત્યારે તે પરમાત્મા બને છે. આત્મા જડ પ્રકૃતિરૂપ સૃષ્ટિમાં સ્વતંત્રપણે વિચરે છે, ત્યારે તે અનેક લબ્ધિયુક્ત ઈશ્વરાવતાર ગણાય છે. આવા લબ્ધિયુક્ત આત્મા જ્યારે રજોગુણ, તમે ગુણ તથા સત્ત્વગુણપ્રધાન હોય છે ત્યારે રજોગુણી, તમે ગુણ કે સત્વગુણી ઈશ્વર 'બને છે. કર્મપ્રકૃતિ પર પિતાનું જોર જે પ્રવર્તાવે છે તે ઈશ્વર બને છે. એ પ્રમાણે રજોગુણ, તમોગુણ અને સવગુણ ઈશ્વરે વિશ્વમાં થયા કરે છે અને કર્મ પ્રકૃતિના સંબંધથી મુક્ત થતાં સિદ્ધ પરમાત્મા થાય છે.
“રજોગુણ, તમે ગુણ અને સત્ત્વગુણને સમાવેશ સૂક્ષ્મ શરીરમાં થાય છે. તે કાર્માણશરીરરૂપ કેષનાં બીજક છે. પ્રકૃતિને આત્માની સાથે અનાદિકાળથી સંબંધ છે. રજોગુણ, તમે ગુણ અને સત્વગુણરૂપ કર્મપ્રકૃતિના સ્વરૂપને વર્ણવતાં તેને પાર આવી શકે તેમ નથી. સંસારમાં રહેલા સર્વ આત્માઓમાં ત્રણ ગુણરૂપ પ્રકૃતિ ગૌણ-મુખ્યતયા રહે છે. તેનાથી સર્વ સંસાર ચાલ્યા કરે છે.
“કર્મરૂપ પ્રકૃતિને કર્તા, હર્તા તથા ભેંકતા ખરેખર આત્માની અજ્ઞાન દષ્ટિ છે. અજ્ઞાનદષ્ટિ હોય છે ત્યાં સુધી આત્મા કર્મને કર્તા, હર્તા, ભોક્તા છે, આત્મદષ્ટિનો ઉદય થતાં કર્મપ્રકૃતિરૂપ સૃષ્ટિને કર્તા, હર્તા કે ભક્તા અન્તરમાં આત્મા રહેતું નથી. એવી શુદ્ધાત્મદષ્ટિ જાગતાં કર્મરૂપ પ્રકૃતિસૃષ્ટિનાં સુખદુઃખથી આત્મા ન્યારે થાય છે. તેને કર્મપ્રકૃતિસૃષ્ટિ સ્વપ્નવત લાગે છે, અને તેથી તે જડપ્રકૃતિરૂપ કર્મસૃષ્ટિમાં લેપાતું નથી કે મૂંઝાતું નથી. કર્મવિપાકે યાને પ્રારબ્ધ કર્મોના ભેગે, કે જે સુખદુઃખના દેવાવાળા છે, તેમાં તે સાક્ષીભૂત થઈને રહે છે. તેથી તે જ્ઞાની આત્મા મહાગી બને છે. તેને માતાપિતા વગેરે તરીકે ગણાતા
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મરણોત્તર જીવન
૩૪પ
આત્માઓ જ્યારે મનુષ્યાવતારનું જીણું વસ્ત્ર ત્યજી અન્ય દિવ્ય શરીર ગ્રહે છે ત્યારે શેક થતું નથી. માટે હે નંદિવર્ધન બધે! આપણું માતાપિતાએ દેહરૂપી વસ્ત્રને ત્યાગ કર્યો છે અને દિવ્ય વસ્ત્ર ધારણ કર્યા છે, પરંતુ આત્મા તરીકે તે મને અમર દેખાય છે. તેઓ દેવલોકમાં આનંદમાં વિચરે છે, એમ હું જ્ઞાનદષ્ટિથી સાક્ષાત, દેખું છું. તેઓ આપણું સ્મરણ કરે છે.
“આત્માઓને જે આત્માઓ મળી શકે છે તે જ્ઞાની છે. શુદ્ધ પ્રેમીઓ પોતાના સનેહી આત્માઓને ગમે તેવા શરીરના વેશમાં પણ ઓળખી શકે છે. તેઓ મારા સ્વર્ગ અર્થાત્ વૈકુંઠમાં આનંદથી વિચરે છે. તેઓ દિવ્યદષ્ટિથી આપણ સર્વને દેખે છે. હે નંદિવર્ધન ! તમે શેક કરો છો તે તેમને રુચતું નથી. માટે આનંદમાં રહો. જ્ઞાનીઓ અવતારના ગ્રહણ કે ત્યાગમાં હર્ષ કે શેક કરતા નથી. પુષ્પગે દેવ અને મનુષ્યગતિના અવતારને આત્મા મુખ્યપણે ગ્રહણ કરે છે અને મુખ્યત્વે પાપના ગે નરક કે તિર્યંચગતિમાં આત્મા અનેક અવતાર લે છે. તેમાં સર્વ કાંઈ મારી આજ્ઞાના નિયમાનુસાર બને છે. તેમાં હર્ષ કે શેક કરવાની જરૂર નથી. માટે હે નંદિવર્ધન ! તમે શેક છોડો અને માતાપિતાને સ્વર્ગ–વૈકુંઠમાં રહેલાં દે. તેઓ જ્ઞાની છે, માટે જ્ઞાનરૂપ અશ્રુતધામમાં પૂર્ણાનન્દ ભગવે છે અને પુણ્યપ્રકૃતિથી સ્વર્ગસ્થાનમાં દિવ્ય દષ્ટિ ધારણ કરી વિચરે છે.
“જ્ઞાનીઓ આત્માને દેખે છે, જ્યારે અજ્ઞાનીઓ ફક્ત દશ્ય જડ શરીરને જ દેખે છે. તેઓને પ્રેમ શરીરને લક્ષીને પ્રગટે છે. તે મૂળ આત્માઓને ન અનુભવી શકવાથી અન્ય શરીરને -ગ્રહણ કરતા અને તેમાં રહેલા આત્માને ઓળખી શક્તા નથી. તેથી તેઓ સાચા આત્મપ્રેમી બની શકતા નથી. તે તે જડ દશ્ય વસ્તુઓના રાગી બને છે. તે મેહને કરે છે. પરિણામે તેઓ ૨ડે છે, દુઃખ પામે છે.
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
અધ્યાત્મ મારાથી
જ્ઞાનીએ શુદ્ધ પ્રેમાત્મા થાય છે. અનેકાનેક શરીરના કેમાં સંતાઈ રહેવા છતાં તે પોતાના પ્રેમી આત્માઓને આત્મદષ્ટિથી અને આત્મપ્રેમથી ઓળખે છે. માટે મૃત્યુ પછીની એવી અવસ્થા જાણ્યા બાદ હર્ષશેક ન કરવો જોઈએ. કુટુંબમાં સર્વને તથા. દેશને એ પ્રમાણે બોધ આપી સર્વનો શેક ટાળે. હે નંદિવર્ધન! તમારે એ પ્રમાણે કરવું એગ્ય છે.
“પ્રિય બધુ નંદિવર્ધન ! દરેક આત્મા પ્રકૃતિદ્વારા વિશ્વશાળામાં અવતાર ગ્રહણ કરે છે. જે આત્માઓ પરસ્પર શુદ્ધ પ્રેમી હોય છે તે મૃત્યુ પશ્ચાત અન્યાવતારેમાં સહચારી-સાથી બને છે અને તેઓ એકબીજાના હાથે હાથ મેળવીને કર્તવ્ય કાર્યો કરે છે. આ વિશ્વમાં સ્થૂળ દેહ અને મન, વાણીથી જે કર્મ કરવામાં આવે છે તેની અસર કમરૂપથી કાર્પણ અને તેજસ શરીરમાં થાય છે. જેવા પ્રકારનાં શરીર બનાવવા હોય તેવા પ્રકારનાં શરીરે આત્મા વિચારોના બળથી બનાવી શકે છે.
પિંડને કર્તા આત્મા છે. તે પ્રમાણે સર્વ આત્માઓના સમૂહરૂપ વિરાટ ભગવાન છે. તે સર્વ બ્રહ્માંડના કર્તા-હર્તા છે. બાર દેવક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, તિષ વિમાને, ભુવનપતિ, વ્યંતરગૃહ, સાત નરકે, તિર્યંગ લેક વગેરેને લેકમાં સમાવેશ થાય છે. લેકને બ્રહ્માંડે કહેવામાં આવે છે. શરીરધારક આત્માને બ્રહ્માંડ જાણવું. એવાં અનેક કેટી બ્રહ્માંડે જાણવાં.
ચોરાસી લાખ યુનિઓ છે, તે સર્વ જેની જાણવી. રજોગુણ, તમોગુણ અને સર્વગુણ પ્રકતિની ગૌણુતા અને મુખ્યતાયુક્ત સર્વ લેક અને બ્રહાડ છે. સર્વ બ્રહ્માંડને ઉત્પાદ, વ્યય અને મૂલરૂપે એટલે કે દ્રવ્યરૂપે પ્રૌવ્ય છે. પિંડ અને બ્રહ્માંડમાં અનેક નાની અપેક્ષાવાળી ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા વર્યા કરે છે...
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃાત્તરે જીન
૩૧:૧
આત્માએ દ્રશ્યપણે ધ્રુવ છે, પરંતુ તે પર્યાદષ્ટિએ ઉત્પાદ-ન્યયતાને યામે છે. પિડ અને બ્રહ્માંડના કર્તા-હર્તાની શક્તિવાળા આત્મા છે. જડ પુદ્દગલ દ્રવ્યના પર્યાયાને આત્મા પેાતાની શક્તિથી અનેક આકા૨ેશ તરીકે પરિણુમાવે છે.
‘રભેગુણની મુખ્યતાવાળા આત્માને બ્રહ્મા, તમેગુણની મુખ્યતાવાળા આત્માને હર, મહાદેવ અને સત્ત્વગુણની મુખ્યતાવાળા આત્માને વિષ્ણુ એમ એક આત્માને બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ તરીકે વ્યવહારથી કહેવામાં આવે છે. એ પ્રમાણે વ્યષ્ટિમાં, સમષ્ટિમાં, પિંડમાં, બ્રહ્માંડમાં સર્વાત્માઓને બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ તરીકે જાણવા.
· કમ્'ની સાથે સંબંધવાળા આત્માના ઉપાધિભેદે એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પૉંચેન્દ્રિય તથા દેવ, મનુષ્ય, તિયચ અને નારક એમ અનેક પ્રકારના ભેદ છે.
‘ ક રહિત શુદ્ધાત્મામાં જે શુદ્ધ ચારિત્ર છે તે મહાદેવ છે, દર્શીન છે તે બ્રહ્મા છે અને કેવળજ્ઞાન છે તે વ્યાપક વિષ્ણુ છે—એ પ્રમાણે અન્તરાત્માએમાં અને પરમાત્માએમાં જાણવું.
બહિરાત્મા આત્મજ્ઞાન પામીને અન્તરાત્મા અને છે અને અન્તરાત્મા અનન્તજ્ઞાન પ્રગટાવીને પરમાત્મા અને છે. ચેારાસી લાખ જીવયેાનિમાં પરિભ્રમણ કરતા જીવા મહાપુણ્યયેાગે મનુષ્યાવતાર પ્રાપ્ત કરે છે અને તેમાં મહાપુણ્યયેાગથી પરમાત્મા તથા ગુરુને સબંધ થાય છે. તેથી જીવ આત્મજ્ઞાન પામીને અન્તરાત્મા અને છે. અન્તરાત્મા ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવાસમાં આત્માન્નતિ કર્યાં કરે છે. આત્માના અનુભવ થવાથી જે અહિરાત્મા છે તે અન્તરાત્મા અને છે. મારા ભક્તો અન્તરાત્મપદને પ્રાપ્ત કરે છે.
અન્તરાત્માએ રજોગુણ, તમે ગુણ અને સત્ત્વગુણના સદુપયોગ કરે છે. તેઓની દૃષ્ટિ સમ્યક્ હાવાથી તે જે કઈ કરે છે તેમાં ખંધાતા નથી. ઊલટા, તેએ આશ્રવના હેતુઓને પણ
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
અધ્યાત્મ મહાવીર
સંવરરૂપે પરિણુમાવે છે. મારા પર જેને પૂર્ણ રાગ છે, દઢ રાગ છે, તે બહારથી ગમે તે હોય છતાં નિશ્ચયથી અન્તરાત્મા છે.
બંધુ નંદિવર્ધન! સંસારની આ પ્રમાણે સ્થિતિ છે. અનાદિઅનંત જગતમાં હું અનાદિ-અનંત છું. આત્મજ્ઞાનથી આભા જ સ્વર્ગ અને મુક્તિરૂપ બને છે. આત્મા જ પાપની અપેક્ષાએ તિર્યંચ અને નરક છે. તે જ પુણ્ય-જ્ઞાનની અપેક્ષાએ મનુષ્યલક તથા સ્વર્ગલેક અને શુદ્ધાત્મભાવની અપેક્ષાએ મુક્તિરૂપ છે. આત્મા જ કર્મના વેગે ચોરાસી લાખ જીવનિરૂપ વિશ્વ બને છે અને તેને નાશ કરીને તે જ પરમાત્મા બને છે. અનંત શક્તિમય આત્મરૂપ મહાવીરને જેણે અનુભવ કર્યો છે તેને જાગ્રત દેવ મહાવીરરૂપ જાણો. તે જ વિશ્વમાં તીર્થરૂપ છે. તે આત્મા સ્વયં નિલેપ રહી અનેક જીવને ઉદ્ધાર કરવા સમર્થ બને છે.
“અજ્ઞાનીઓને જ કહેવામાં આવે છે અને મારા વડે બોધ પામેલા જ્ઞાનીઓને આત્મા, અન્તરાત્મા, જૈન અર્થાત બ્રાહ્મણ વગેરે કહેવામાં આવે છે.
નંદિવર્ધન ! મારા પર પૂર્ણ વિશ્વાસ રાખી પ્રેમરૂપ ભક્તિથી સંસારને તરી જાઓ. સંસારમાં રહ્યા છતાં, દેહ છતાં વિદેહભાવે રહી રાયકાને કરે, સર્વ પ્રકારના શેકથી રહિત આત્માને દેખે અને દશ્ય પદાર્થોને શુભાશુભ પરિણામ વિના વ્યવહાર કરે.
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨. ત્યાગધર્મનું જીવનમાં સ્થાન
6
નદિવધન : પૂજ્ય પરમ્રશ્ન મહાવીર ! આપને ઉપદેશ શ્રવણ કર્યો, તેથી શાક દૂર થયેા છે. આપના પૂર્ણ રાગથી મારે આત્મા સમ્યકત્વયુક્ત થયા છે. મને આત્મજ્ઞાન પ્રાપ્ત થયુ' છે. મારા સ` સંશયેાના નાશ થયેા છે. પિતાના મરણ પછી હવે મને સ'સાર પર વૈરાગ્ય થયા છે. માતાપિતાના મરણને અંતિમ સંસ્કાર કર્યો ત્યારે તેને શેક નિવારવા માટે ઇન્દ્રાદિ દેવા અને દેવીએ તથા ઋષિઓ, રાજાએ, ક્ષત્રિયા, બ્રાહ્મણા, વૈશ્યા અને શૂદ્રો તથા મ્લેચ્છો આવ્યા હતાં. ભારત વગેરે સવ દેશેામાં શ્રી સિદ્ધાર્થ રાજા અને શ્રી ત્રિશલા માતાના દેહાવસાનથી શેક થા. તમાએ અહી' આવેલા ઋષિએ વગેરેને મૃત્યુ અને તેની પછીની સ્થિતિનું જ્ઞાન આપી સ લેાકેાને અશેદશાવાળા કર્યા અને મને પણ મેધ આપીને શેકરહિત કર્યાં. હવે મને વૈરાગ્યમળે ત્યાગી થવાનું મન થાય છે. રાજ્ય કરવામાં મને કુમના ભય લાગે છે. માટે હુ તમારી સાથે ત્યાગગ્રહણ કરીશ. ’
પ્રભુ મહાવીર : ન’વિન! તમારા વિચારે। સાંભળ્યા. તમને સમ્યકત્વ અર્થાત્ આત્મજ્ઞાન પહેલાંથી થયુ' છે. હાલના પ્રસંગે તમને શેક અને વિષાદ થયા તે દૂર કર્યા છે. આત્મજ્ઞાનીને માહ નડે છે, પણ તે પાછો હઠે છે, એ તેની પાસે રહી શકતો નથી. આત્મજ્ઞાનીને રજોગુણ, તમેગુણ અને સત્ત્વગુણુ હાય છે, પણ તે ઉચ્ચ પ્રકારના સદુપયેાગાથે હાય છે, જ્યારે અજ્ઞાનીને રજોગુઢિ નીચ અને અશુદ્ધ હાય છે.
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
અધ્યાત્મ મહાવીર
તમને વિરાગ્ય થયે છે, ત્યાગ ગ્રહણ કરવાની તમારી ઈચ્છા થાય છે અને રાજ્યકાર્ય કરવામાં તમને કર્મને ભય લાગે છે. તેથી તમે રાજ્ય કરવાને ચગ્ય છો, એમ જાણવું. નીતિથી રાજય કરતાં કર્મને ભય નથી. તમને ભય છે તે સત્વગુણના અંશને છે. તેને પરિપાક કરવા માટે રાજ્યકાર્ય કરવા જોઈએ.
મારા પર પૂર્ણ રાગ અને અસત્ય જડ પદાર્થો પરથી રાગનો અભાવ તે જ વૈરાગ્ય અર્થાત્ શુદ્ધ રાગ, શુદ્ધ પ્રેમ જાણો. એવો પૂર્ણ શુદ્ધ પ્રેમ પ્રકટાવવા માટે તમે ગૃહાવાસમાં રહીને રાજ્ય કરે.
અસંખ્ય યોગે અર્થાત્ જ્ઞાન, દર્શન, કર્મ, ઉપાસના, ભક્તિ આદિ અનેક ઉપામાંથી ગમે તે માર્ગને અંગીકાર કરીને આત્મા સ્વયં પરમાત્મપદ પામે છે. તમે કર્મથી નિર્ભય બનીને રાજ્ય કરે. રાજ્ય કરવું એ એક પ્રકારની પ્રજાનું રક્ષણ કરવાની સેવા છે, અને સેવાધર્મથી તમારે આત્મા પરમાત્મદશાને પ્રાપ્ત કરશે. દુષ્ટ મનુષ્ય અને હિંસક પશુઓને ઉપદ્રવ દૂર કરી પ્રજાઓનું રક્ષણ કરવું અને તેમાં પ્રાણદિકને હેમ કરે તે ક્ષત્રિય ધર્મ છે. ક્ષત્રિય ધર્મનું પાલન કરવાથી તમારો ઉદ્ધાર થવાને છે. ક્ષત્રિય ધર્મ પ્રમાણે વર્તવું તે પણ ત્યાગધર્મ છે. સ્વાર્થ, મૃત્યુ, ભય અને દેહાધ્યાસ વગેરેને ત્યાગ કર્યા વિના ક્ષાત્રકર્મ કરી
શકાતાં નથી.
તમારા પૂર્વભવના સંસ્કાર રાજ્ય કરીને મુક્ત થવાના છે. સર્વ મનુષ્યને માટે મુક્ત થવાને એક જ માર્ગ હોતું નથી. તમે ક્ષાત્રધર્મ પ્રમાણે વર્તે અને ભક્તિમાર્ગથી આગળ વધે. ભક્તિથી ચારિત્રની તથા ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિના ગુણોની પ્રાપ્તિ થાય છે અને વિશુદ્ધ આત્મા સંપૂર્ણ જ્ઞાની અર્થાત્ સર્વજ્ઞ બને છે. આત્મજ્ઞાની રાજ્ય કરવા છતાં નિર્લેપ રહે છે. તે અનેક પ્રકારની
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્યાગશ્ચમનું જીવનમાં સ્થાન
મા
શુભ ઇચ્છાઓ કરે છે અને તેથી તે મેાક્ષમા ભણી અભિકમણુ (ગમન) કરે છે, પરંતુ ભક્તિના ખળથી પાછો પડતો નથી. તે પાપથી ભય પામે છે, પણ સત્ય કૃત બ્યા, કે જે વર્ણાશ્રમના ધ પ્રમાણે સ્વાધિકારે કરવાનાં હેાય છે, તેથી ભય પામતો નથી. માટે નવિન ! તમે ગૃહસ્થાશ્રમમાં રહી ક્ષાત્રધમ પ્રમાણે રાજ્ય કરેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મારી ભક્તિરૂપ મહાગ્નિ જેના હૃદયમાં પ્રગટી છે તેને મહાદિ કમ ના ભય હેાતો નથી. તે નિય અની કન્યકા કરે છે.’
ન દિવ ન : પૂજય પ્રભા ! તમે ત્યાગી બની હજારા, લાખા મનુષ્યને ત્યાગી બનાવશે. તેને સંસારની અસારતા જણાવશે. સાધુઓને અને સાધ્વીઓને બનાવશેા. મને ત્યાગ ગ્રહણ કરવા કરતાં રાજ્ય કરવાને ઉપદેશ આપે। છો અને તેઓને ત્યાગી અનાવશેા, તેનું કેમ ? તેનુ' રહસ્ય સમજાવશે.’
પ્રભુ મહાવીર : ‘ જેઓએ પૂર્વભવમાં ત્યાગધર્મના સંસ્કાર ગ્રહ્યા છે, જેએના આત્મા ત્યાગી થવાથી પાવાના છે અર્થાત્ ત્યાગમાગ થી પરમાત્મપદ પામવાના છે અને ત્યાગમાગના અધિકારી જે જે આત્માએ! મનુષ્યાવતારથી પ્રગટ થયા છે, તેઓ મારી પાસે ત્યાગધમ સ્વીકારવાના છે. અન્ય મનુષ્યા કે જે ગૃહસ્થધમ થી પાકવાના છે, અને ગૃહસ્થલિંગે સિદ્ધ થવાના છે તે મારી પાસે ગૃહસ્થધમ અંગીકાર કરવાના છે. મારા શાસનમાં કલિયુગમાં
ત્યાગીએ અને ગૃહસ્થા અને પ્રકારના ધર્માંથી પાકીને શુદ્ધાત્મ મહાવીરપદને પ્રાપ્ત કરશે. તેથી નવિન ! મેં તમને જે ઉપદેશ આપ્યા છે તે ચેાગ્ય છે.
C
ગૃહસ્થાશ્રમમાં અને ત્યાગાશ્રમમાં મારી આરાધના કરીને મનુષ્યા મુક્ત થાય છે. જેએને જે ધમથી મુક્ત થવાનુ હાય છે તેમાં તેઓ વર્તે છે. માટે ગૃહસ્થાશ્રમમાં અને ત્યાગાશ્રમમાં આત્માની પકવતા કરવા માટે આત્માએ સ્વભાવે પ્રવેશ કરે છે.
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
અધ્યાત્મ મહાવીર
કદાપિ કેટલાક ગૃહસ્થ ત્યાગાશ્રમ સ્વીકારે છે, પરંતુ તેઓ જે અધિકારરહિત તથા તેથી નહીં પાકવાના હોય છે તો તેઓ પાછા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે.
અતિથિઓની સેવા કરવા માટે અને પુરુષવેદાદિ કર્મોને નિયમિત દશામાં રહી પકવવા માટે ગૃહસ્થાશ્રમની જરૂર છે. ગૃહસ્થ ધર્મ કરતાં ત્યાગાશ્રમધર્મ મહાન છે. ત્યાગધર્મનાં દ્વાર બંધ થાય છે અને ગૃહસ્થાશ્રમ ધર્મમાં મલિનતા થાય છે, ત્યારે ગૃહસ્થોને બધ દેવા માટે ત્યાગીઓની જરૂર પડે છે.
નંદિવર્ધન ! તમે પિતાની પેઠે રાજ્ય ચલાવે, નીતિ વડે પ્રજાઓનું શાસન કરે, દુષ્ટ રાજેથી આર્ય રાજ્યનું રક્ષણ કરે, પ્રજાના સેવક તરીકે વર્તી રાજય કરો. મારા ભક્ત દ્ધાઓ ધમ્ય યુદ્ધમાં મરણ પામીને સ્વર્ગ અને સિદ્ધનાં સુખ પ્રાપ્ત કરે છે. ગૃહસ્થાશ્રમમાં અને ત્યાગાશ્રમમાં અલ્પ દેષ અને મહા ધર્મલાભની દષ્ટિએ વર્તવું. ગૃહસ્થાશ્રમની અને ત્યાગાશ્રમની સર્વ પ્રકારની પ્રવૃત્તિઓની સાથે હિંસાદિ દે રહ્યા હોય છે. અગ્નિની સાથે ધુમાડે પ્રગટે છે તેમ સર્વ કર્મોની સાથે તરતમાગે દે પ્રકટે છે. માટે તે દેનું નિવારણ કરવું જોઈએ. ભકિત, સેવા, પ્રાર્થના, જ્ઞાન, પશ્ચાત્તાપ અને મારા ધ્યાનથી સર્વ દેને નાશ થાય છે. માટે સ્વાધિકારે કાર્યો કરવા જોઈએ. સ્વાધિકારે કર્મો કરવાથી કેઈ નિવૃત્ત થાય છે તે તમે ગુણરૂપ નિવૃત્તિ સમજવી. કર્મ કર્યા વિના કેઈ રહેતું નથી. ત્યાગાશ્રમમાં પણ ધમ્ય કર્મપ્રવૃત્તિઓ કરવી પડે છે અને તરતમાગે લાગેલા દેશે માટે આવશ્યક ધર્મકર્મ કરવાં પડે છે. ધ્યાનીઓ માનસિક પ્રવૃત્તિ કરે છે, પરંતુ કેઈપણ જાતની બાહ્ય-અન્તર પ્રવૃત્તિ વિના કેઈ રહી શકતું નથી, અને તે સ્વભાવે થયા કરે છે.
સમ્યકત્વવાળા જ્ઞાનીને ત્યાગી થવાની ઈચ્છા રહ્યા કરે છે, પરંતુ મેહાદિ આવરણ ટળે તે જ કેઈ ત્યાગી થાય છે. અને
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગધર્મનું જીવનમાં સ્થાન
૩૫૩
કેટલાક ગૃહસ્થાશ્રમમાં સેવા, ભક્તિ, જ્ઞાન, કમગથી પાકે છે. નંદિવર્ધન ! તમે ગૃહસ્થાવાસમાં પત્ની સાથે રાજ્યકર્મ કરે. શુદ્ધ પ્રેમરૂપ ભક્તિમાં વૈરાગ્ય હોય છે. માટે તે વડે પ્રભુમય જીવન ગાળી અને રાજ્યકર્મ કરવારૂપ ધર્મને ધારણ કરે.”
નંદિવર્ધનઃ “પ્રભો ! આપનાં વચન શ્રવણ કર્યા. ગૃહસ્થાશ્રમ કરતાં ત્યાગાશ્રમના ત્યાગીએ ઉત્તમ પૂજ્ય કઈ રીતે છે તે જણાવશે.”
પ્રભુ મહાવીર ઃ “સેવાધર્મ માટે, ત્યાગ માટે અને જ્ઞાનયોગ માટે ત્યાગાશ્રમ ઉત્તમ છે. ત્યાગીઓ પરમાર્થ જીવન ગાળે છે. તેઓ અહર્નિશ પરમાર્થનાં જેટલાં કર્મો કરે છે, તેટલાં પરમાર્થ બુદ્ધિથી ગૃહસ્થ કરી શકતા નથી. ત્યાગીઓ સર્વસ્વ ત્યાગ કરીને મારી ભક્તિમાં, મારા ધ્યાનમાં તથા વિશ્વના જીવોની તરતમાગે સેવા કરવા માટે જીવે છે. તેઓને દેહાધ્યાસ હેતો નથી. તેથી તેઓ ગૃહસ્થને મન, વાણ, કાયા વડે અનેક પ્રકારના ઉપકાર કરે છે.
તેઓ વિશુદ્ધ, દિવ્ય અને સત્ય પ્રેમસાગરની મૂતિઓરૂપ બનેલા હોય છે. તેથી તેઓ આત્મવત્ વિશ્વના ને ચાહે છે, તેઓ જે કાળે જે કરવાનું ચગ્ય લાગે છે તે કરે છે અને જે ચગ્ય નથી લાગતું તે કરતા નથી. તેઓ મારામાં મસ્ત હોય છે. તેઓ દેશ, સમાજ, સંઘ, રાજ્યાદિ સર્વ ધર્મ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. તેથી તેઓ ગૃહસ્થ વડે પૂજાય છે અને ગૃહસ્થ કરતાં ઉત્તમ થાય છે. તેથી ગૃહસ્થ લેકે અનાદિકાળથી ત્યાગીઓને પૂજે છે અને તેમનું અપમાન થાય એવી કેઈપણ પ્રવૃત્તિ કદાપિ સેવતા નથી. ગૃહસ્થ મનુષ્ય ગૃહસ્થાવાસની મર્યાદા પ્રમાણે પારમાર્થિક કાર્યો કરે છે અને ત્યાગી, ઋષિ, મુનિ, મહાત્માઓ તો વિશ્વવતી સર્વ મનુષ્યને પોતાના કુટુંબરૂપ અને પિતાને એક આત્મારૂપ ગણતા હોવાથી તેઓને કુટુંબ કે જ્ઞાતિનું બંધન હોતું નથી. તેથી તેઓ સર્વથા પ્રકારે મન-વાણુ–કાયાવડે ઉપકાર કરે છે. તેઓ નિસ્પૃહ તથા અપ્રતિબદ્ધ હોવાથી નિર્ભયપણે સત્યને
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૪
અધ્યાત્મ મહાવીર
પ્રકાશ કરે છે અને ચક્રવતી જેવા રાજાઓને અને દેવોને પણ સત્ય જણાવે છે. તેઓ કોઈની સ્પૃહા, રાખતા નથી, તેથી તેઓ દેવ અને રાજાઓને સદા પૂજવા ગ્ય બને છે.
“સર્વ પ્રકારના દેવ, દેવીઓ તથા રાજાઓ વગેરે ત્યાગીઓ, ત્રષિઓ અને મુનિઓને નમે છે, વંદે છે અને પૂજે છે અને તેઓની આજ્ઞા પ્રમાણે વર્તે છે. ત્યાગીએ મારું હૃદય તથા મસ્તક છે. તેઓના નાશથી વિશ્વમાં કે ઈપણ ધર્મ જીવી શકતો નથી. ત્યાગી લેકને સર્વ ગૃહસ્થાએ નમન કરવું તથા તેઓનું પૂજન કરવું. ત્યાગીઓ જીવતા ભાવેદે છે. તેઓનાં શરીરરૂપ દેવામાં તેઓ જીવતા મહાવીરરૂપ બને છે. ગૃહસ્થને તે સર્વ પ્રકારને બેધ, જ્ઞાન, શિક્ષણ આપે છે. ત્યાગી ઋષિએ એ વિશ્વના ખરા સેવકે છે. તેઓનું રક્ષણ કરનારા ગહસ્થ મારા ખરા ભક્તો છે.
મારા ભક્ત ત્યાગીઓમાં પૂર્ણ શુદ્ધ પ્રેમ હોય છે. તેમાં રજોગુણ, તમે ગુણ અને સત્ત્વગુણના વિચારે જે હોય તો તે વિશુદ્ધ બનેલા હોય છે. તેથી તે મારા ભક્તોને ઉચ્ચ અવતાર લેવામાં સહાયકારક થાય છે. ત્યાગીઓને ત્રિગુણાત્મક પ્રકૃતિદેવી અનુકૂલ રીતે વર્તે છે. મારા ભક્ત ગૃહસ્થને પણ ત્રિગુણાત્મક પ્રકૃતિકર્મદેવી અનુકૂલ વર્તે છે. તે મારા દર્શન કરનાર ભક્તોની દષ્ટિ આગળથી પોતાના માયિક પડદાઓને દૂર કરે છે. જેમ જેમ ત્યાગીઓ સાત્વિક અને ઉચ્ચ બનતા જાય છે, તેમ તેમ જ્ઞાની આગળ રહેલા પડદાઓ દૂર થતા જાય છે અને તેથી તેઓ છેવટનું કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરે છે. ગૃહસ્થને પણ સાત્વિક ગુણ પ્રાપ્ત થતાં કર્મરૂપ માયાનાં આવરણે ટળે છે. તેથી તેઓ પણ સિદ્ધ બને છે.
આખી દુનિયાના ધર્મસંબંધી રાજાઓ ખરેખર ત્યાગીઓ છે. તેઓને ગુણકર્મથી યુક્ત ગૃહસ્થ ગુરુ બ્રાહ્મણે પોતાના ગુરુ તરીકે પૂજ્ય માની પૂજે છે, વંદે છે, નમે છે. માટે એ પ્રમાણે ત્યાગીઓની મહત્તા, પૂજ્યતા જાણવી.”
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩. ધર્મયુદ્ધનું સ્વરૂપ અને રાજધ
નંદિવર્ધન : : પરબ્રહ્મ મહાવીર ! દેશ અને રાજ્યાદિકન ઉન્નતિ સાથે જૈનોના કેવા સંબંધ છે? ધ યુદ્ધ પ્રસ ંગે કેવી રીતે વર્તવું? મારે રાજ્ય કરવામાં કેવી રીતે વર્તવું? તેનું રહસ્ય સંક્ષેપમાં સમજાવશે. ’
પરબ્રહ્મ મહાવીર : ‘જૈનો, કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ત્યાગીએ વગે૨ે છે, તેનું જીવન ખરેખર દેશ, રાજ્ય અને વ્યાપાર વગેરે છે. દેશ, રાય, વ્યાપાર વગેરેની વૃદ્ધિથી જૈનધર્મની વૃદ્ધિ થાય છે. દેશ, રાજ્ય, વ્યાપાર, કલા વડે જૈનો વિશ્વમાં જીવી શકે છે. માટે મારા ગૃહસ્થ અને ત્યાગી ભક્તોએ દેશ, ૨ જય, સંઘ, વ્યાપાર વગેરેની આમાદી જાળવી રાખવી અને તેના રક્ષણ માટે દુખ્ટાની સાથે યુદ્ધાદિક પ્રવૃત્તિ પણ ધર્માંરૂપ ગણાય છે અને તેથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે,
· આત્મજ્ઞાની અને ધ્યાની ચેાગી એવા મારા ભક્તોએ જૈનધમ પાળનારા સં જૈનોના વ્યાવહારિક, ધાર્મિક, રાજ્યાદિક હકાનું રક્ષણ કરવા માટે તથા મારા ભક્ત સૂરિઓ, આચાર્ય, ઋષિઓ, મુનિઓ, ચેાગીએ, પરમહંસા, બ્રાહ્મણા તેમ જ ભક્તાણીઓ, શ્રીએ, સાધ્વીએ અને ખાળકાનું રક્ષણ કરવા ધર્મયુદ્ધ કરવુ'. ધમ યુદ્ધ જાહેર કરવા માટે મારા નામનુ નિશાન પ્રગટમાં જાહેર કરવુ. ધર્મયુદ્ધ પ્રસંગે પંદર વર્ષથી સાઠ વર્ષની ઉંમરના સ` જૈનોએ ધ યુદ્ધાર્થે અહાર પડવુ, જૈન સ્ત્રીઓએ પણ જૈનોને
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
અધ્યાત્મ મહાવીર ખાવાપીવા વગેરેની મદદ કરવી તથા તેઓએ પણ પતિ સાથે યુદ્ધમાં સામેલ રહેવું. સગર્ભા સ્ત્રી, બાળકવાળી માતા, વૃદ્ધ સ્ત્રી તથા કન્યાએ ધર્મયુદ્ધમાં ઊતરવું નહીં, પરંતુ ધર્મયુદ્ધની સામગ્રી તૈયાર કરવામાં સહાય કરવી.
અન્ય ધર્મવાળાઓ જ્યારે ધર્મના બહાને અગર બીજી રીતે જૈનધર્મીઓની શક્તિ ઘટાડવા પ્રયત્ન કરે ત્યારે ધર્મયુદ્ધ કરવું. દેશકાલાનુસારે વિદ્યમાન સર્વ પ્રકારનાં યુદ્ધશસ્ત્રો વગેરેને ઉપગ કરવો. ધર્મયુદ્ધમાં પ્રવેશનારા સર્વ જૈનોએ યુદ્ધના પ્રારંભે મારી પ્રાર્થના કરવી તથા મારા નામનો જયઘોષ કરે. ધર્મયુદ્ધપ્રસંગે ત્યાગી ઋષિઓ, મુનિઓ, આચાર્યો વગેરેએ તથા ગૃહસ્થ બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્ધોએ સર્વ પ્રકારના ભેદભાવને પરિહરી શત્રુઓ સાથે લડવા તૈયાર થવું.
વેદાદિક શાસ્ત્રોને માનનારા તથા પરબ્રહ્મ એવા મારાં હરિ, હર, કૃષ્ણ, રામાદિક નામને જયનારા પરંતુ તે સર્વ નામે મારાં છે એવું જાણનારા મારા રાગી ભક્તોએ આર્ય એવા જૈનધર્મના રક્ષણ માટે ધર્મયુદ્ધ કરવામાં પરસ્પર ફાટફૂટ ન કરવી અને શત્રુઓના પક્ષમાં કદી ન ભળવું. જે શત્રુઓ શરણે આવે તેઓને મારા ભક્તો બનાવવા અને તેઓ ભક્તો બનવા નાખુશી બતાવે તે તેઓને પાછા યુદ્ધ ન કરે અને સલાહસંપથી વ ઈત્યાદિક ગ્ય શોંથી છેડવા.
ધર્મ યુદ્ધપ્રસંગે મારા સર્વ પ્રકારના ભક્તોએ મરવા તૈયાર થઈ જવું. એમણે જૈનોનું, જંગમસ્થાવર જૈનતીર્થોનું તથા પિતાની વ્યાવહારિક સર્વ શક્તિઓનું રક્ષણ કરવું. ધર્મયુદ્ધપ્રસંગે બાળક, સ્ત્રી, સગર્ભા સ્ત્રી, વૃદ્ધ વગેરે નિર્દોને નાશ ન કરવો, પરંતુ શત્રુ તરફથી જેઓ કેઈપણ પ્રકારને ભાગ લેતા હોય તેઓને ચોગ્ય શિક્ષા આપવી અને વ્યવસ્થિત બળયુક્તિથી ધર્મયુદ્ધ કરવું.
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મયુદ્ધનું સ્વરૂપ અને રાજધર્મ
૩૫૭ મારા ભક્તોને ધર્મયુદ્ધ કરવામાં સ્વર્ગસિદ્ધિ મળે છે. તેઓને હું અનેકરૂપથી દર્શન આપી સહાય કરું છું. મારા નામના જાપની સાથે ધર્મયુદ્ધાદિક કર્મો કરવા છતાં તે સ્વર્ગ યાને વિકંઠને પામે છે. તેઓની સાથે પ્રકૃતિદેવી અનુકૂલપણે વર્તે છે. પ્રિય બધુ નંદિવર્ધન ! ધર્મયુદ્ધના નિયમને મારા ભક્તો દેશકાલાનુસાર ગ્ય રીતે પ્રગટાવે છે. નંદિવર્ધન! સર્વ પ્રકારની નીતિઓથી રાજ્ય કરો. સર્વ મનુષ્ય, પશુઓ અને પંખીઓ વગેરેમાં મારું સ્વરૂપ છે એમ અનુભવી રાજ્ય કરે. વ્યસનથી દૂર રહી રાજ્ય કરો. રાજ્ય કરવું એ એક જાતની મારી વિરાટ પ્રભુસ્વરૂપની સેવા છે, એવું જાણીને સત્ય પ્રેમભક્તિથી રાજ્ય કરો. સર્વ પ્રકારની પ્રજાઓને પિતાના આત્મસમાન તથા મારા સ્વરૂપવાળી ગણી તેઓની સેવારૂપ રાજ્ય કરે.
ધર્મયુદ્ધ વખતે મારા ભક્તોએ મૃત્યુનો અંશમાત્ર ભય ન ગણવે. મારા ભક્તોએ પરસ્પર સંપ રાખો અને સર્વ જાતનાં વેરઝેર ભૂલીને અક્ય કરવું. તેમણે મારા ભક્તોમાં મારું સ્વરૂપ જેવું. તે પ્રસંગે દેહભાનને ભૂલી ફક્ત એક મારામાં ચિત્ત પરોવી ધર્મયુદ્ધ કરવું. એવા ધર્મયુદ્ધ કરનારાઓની વિજળીવેગે પ્રગતિ થાય છે અને તેઓના આત્માઓ જલદીથી અનેક અવતારે કરી આત્મશક્તિઓને પૂર્ણ વિકાસ કરે છે. ધર્મયુદ્ધ કરનારાઓએ અપ્રમત્તપણે સર્વ પ્રકારની યુદ્ધકળાઓની જનાઓથી યુદ્ધ કરવું. મારા માટે જીવવું અને મારા માટે મરવું એ જેને નિશ્ચય છે તે મારે ભક્ત છે. તેવા ભક્તોની સર્વ પ્રવૃતિઓ ધર્માર્થે થાય છે.
ધર્મયુદ્ધ પ્રસંગે ત્યાગી અને ગૃહસ્થ ગુરુઓના સંઘ, ચતુર્વિધ સંઘ, રાજા અને મહાજને, ક્ષાત્રવર્ગે ભેગા થઈ ધર્મયુદ્ધ કરવાને નિશ્ચય કરે અને તેને સર્વત્ર ઘોષ કરી ધર્મયુદ્ધપ્રસંગે તે તે કાળદેશના અનુસાર સર્વ પ્રકારની કલાયુક્તિઓને કામે
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮
અધ્યાત્મ મહાવીર લગાડવી. ધર્મયુદ્ધ પ્રસંગે મારે તથા આર્યન વેદધર્મને દ્રોહ કરનારાઓ જે થશે તે નરકમાં જશે. ધર્મયુદ્ધપ્રસંગે સર્વ જૈનોનું મરવું તે મહત્સવ સમાન છે. એવા પ્રસંગમાં મરનારાઓને હું દિવ્ય અવતાર અને સુખ આપું છું અને તેઓ પર પૂર્ણ રહેમ અને કૃપા રાખું છું. તેથી તેઓ સર્વ પ્રકારનાં પાપથી મુક્ત થાય છે. મેં મારા અવતારમાં અનેક ધર્મયુદ્ધ કર્યા છે, તે પ્રમાણે મારા ભક્તોએ મારા હુકમ પ્રમાણે વર્તવું.
નંદિવર્ધન ! તમે ધર્મયુદ્ધપ્રસંગે સર્વસ્વનું અર્પણ કરીને ધર્મયુદ્ધની પ્રવૃત્તિ આદરે અને મારા સર્વદેશીય ભક્તોને મારો સંદેશ પહોંચાડે. મારા દરેક ત્યાગી તથા ગૃહસ્થભકતે શત્રુઓથી સાવચેત રહેવું. દ્રવ્ય શત્રુઓને અને ભાવશત્રુઓને જેઓ પરાજય કરે છે તેઓ અહંત એટલે આર્ય જેનો છે. મારા ભક્તો કે જે ગુણી, તમે ગુણી સત્ત્વગુણી અને ઈશ્વર હોય, તેઓએ પરબ્રહ્મ એવા મારા સ્વરૂપનું ધ્યાન ધરવું. પિંડમાં અને બ્રહ્માંડમાં અનંત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરરૂપ જે આત્માઓ છે તે સર્વ મારા ભક્તો છે અને તેઓને માનનારાઓ છેવટે પરબ્રહ્મ પરમતિ એવા મારા સ્વરૂપને દેખી મારા ભક્તો બને છે. માટે અનંત બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ, કે જે મારા રજોગુણી, તમગુણી અને સર્વગુણ ભક્તાત્માઓ છે, તેઓની ઉપાસના કરનારાઓ છેવટે મારા આર્યજેને જ છે. તેથી તેઓએ ધર્મયુદ્ધપ્રસંગે મારા પર પૂર્ણ વિશ્વાસ રાખી લડવું.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરોના સર્વ આત્માઓ મહાવીરરૂપ હેવાથી સાગરમાં નદીઓ ભળે છે તેવી રીતે તેઓ મારા શુદ્ધ સ્વરૂપમાં ભળે છે. તેથી તે દેવો અને ભક્તો મારા છે અને મારી આજ્ઞાનુસાર તેઓ પ્રવર્તે છે. માટે તેઓના ભક્તોએ ધર્મ યુદ્ધપ્રસંગે મારી આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરવી અને અધર્મ તથા દુષ્ટોનો નાશ કરે.
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મયુદ્ધનું રજવરૂપ અને રાજધર્મ
૩પ૦ નંદિવર્ધન! તમે મારામાં ચિત્ત રાખીને તથા દેહ છતાં વિદેહભાવ ધારણ કરીને જેનધર્મના બાહ્યાભ્યતર અંગસ્વરૂપ રાજ્ય ચલો. તેથી તમારો આત્મા પાકશે અને તમે કમ, ભક્તિ અને જ્ઞાનગના શિખરે આરહી અને અહન વિષ્ણુપદ પ્રાપ્ત કરી મારા સ્વરૂપ થશે. રાજ્યને લેભ ન રાખવે, કિન્તુ પ્રજાઓની પ્રગતિ કરવા પ્રજાઓની તથા ઋષિમુનિઓની સલાહ લઈ રાજ્ય ચલાવવું. ગમે તે ધંધા દ્વારા આજીવિકા ચલાવી પ્રજાઓનું શાસન કરવું. પ્રજાએ પિતાને મેટા માને તથા પિતાની પૂજા કરે, તેથી પિતાને પ્રજાના એક સામાન્ય મનુષ્યથી માટે માની ન લેતાં એક બધુ તરીકે માની પ્રવર્તવું. દરેક સધ્યા સમયે મારી પ્રાર્થના, ઉપાસના, ભક્તિ કરવી તથા સંધ્યાનાં ષડાવશ્યક કર્મ કરવાં. મારા ભક્તોને જૈનધર્મમાં પ્રેમથી પ્રવર્તાવવા અને ધર્મગુરુઓની સલાહથી પ્રજાની ઉન્નતિ થાય એવી રીતે જૈનનીતિથી રાજ્ય ચલાવવું. દેશકાલાનુસારે મારા ભક્તોની સર્વ પ્રકારની ઉન્નતિ કાયમ રહે એવી નીતિઓ પ્રવર્તાવી રાજ્ય ચલાવવું.
મારા ભક્તોને વિપત્તિમાં સહાય આપવી. અને તેઓને બે હસ્ત જેડી પ્રણામ કરવા. રોગપ્રસંગે મારા ભક્તોની સહાય કરવી અને મરણપ્રસંગે તેમનાં સ્વકીને દિલાસો આપી તેઓનાં દુઃખ ટાળવાં. વર્ષમાં એકવાર સંઘજમણુપ્રસંગે સર્વજાતીય જૈિનોને બહુમાન અને પ્રેમભક્તિથી જમાડવા. શહેરે શહેર, ગામેગામ શિક્ષણ શાળાઓ અને ઔષધશાળાઓ સ્થાપવી. ગુપ્તપણે પ્રજાઓમાં ફરવું અને તેઓને સર્વ પ્રકારની સહાય કરવી. ભક્તો પરસ્પર જમણભેદ કરે નહિ એવી નીતિ પ્રવર્તાવવી. ઘેર પધારેલા અતિથિઓનો સત્કાર કર. ગુપ્તચરો મારફત સર્વ પ્રકારની સદા માહિતી મેળવવી. સ્ત્રીઓને અને કન્યાઓને માન આપવું અને તેઓની આબરૂ જાળવવા પ્રાણાર્પણ કરવું. લુટારા અને ધાડપાડુઓને શિક્ષા કરી તેઓને નીતિમાર્ગે વાળવા.
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬o
અધ્યાત્મ મહાવીર
વ્યાપાર, હુન્નરકળા, વિદ્યાને પૂર્ણ પ્રચાર કરાવી દેશની આબાદી કરવી. વિધર્મીઓને અન્યાય કરે નહીં, પરંતુ તેઓનું બળ પિતાના બળને નાશ ન કરે તે માટે સાવચેતીથી બળવૃદ્ધિપૂર્વક વર્તવું. કોઈપણ જાતિને સ્વદેશી વા વિદેશી મારો ભક્ત જૈન હોય તેને આર્થિક વગેરે સર્વ પ્રકારની સહાય આપવી અને તેમનાં મૃતક શરીરને પણ રાજા વગેરે મોટાઓએ સામા મળતાં ઉપાડી માન આપવું.
કેઈપણ ઋષિ, મુનિ, સાધુ, મહાત્મા, ત્યાગીને દેખતાં તરત તેમને માન આપવું. જૈન યુવકને કન્યાઓ પરણાવવામાં સહાય આપવી અને મારા ભક્તોને દ્રવ્ય વગેરેની સહાયમાં મારી પૂજા સમજી લેવી. મારા ભક્ત જૈન બ્રાહ્મણને લગ્નપ્રસંગે દક્ષિણ આપવી અને તેઓનાં કુટુંબને સહાય આપવી. વિદ્યાપાઠન વગેરે કર્મોથી તેઓની આજીવિકા ચાલે એવા પ્રયત્ન કરવા અને દેશકાલાનુસારે તેઓની આજીવિકા ચલાવવામાં સર્વ પ્રકારના જૈનોએ બનતું કરવું.
સર્વ દેશમાં, ખડમાં મારા ધર્મના પ્રચાર માટે ઉપદેશક સાધુઓને અને સાધ્વીઓને મેકલવાં અને તેઓની પાછળ સર્વસ્વનું અર્પણ કરવું. મારા મસ્તકરૂપ દ્રષિઓ, રોગીઓ, મુનિઓ, સંત, મહન્તો, ત્યાગીઓ અને બ્રાહ્મણને માની તેઓની સેવા કરવી. મારા બાહુરૂપ યુદ્ધ કરનારી સર્વજાતિને માની તેની સેવા કરવી. મારા ઉદરરૂપ સર્વ જાતના વ્યાપાર, હુન્નર, વિજ્ઞાન, કલા કરનારી વૈશ્ય જાતિને માની તેની પૂજા–સેવા કરવી. સર્વ પ્રકારની ચાકરી વગેરે કરી જીવનારી શુદ્ર કે મને મારા પાદરૂપ ગણી તેની સેવા કરવી. મારા બીજાં અંગરૂપ પશુ, પંખી, વનસ્પતિ વગેરેને માની તેઓની રક્ષા કરવી અને તેઓ વડે મનુષ્યને થતા ફાયદા સમજાવવા. ગાયો વગેરે ચરે તે માટે ગોચર કાઢવાં તથા ગા વગેરેનું પાલન કરનારાઓની સહાયતા કરવી. ગરીબ મનુષ્યની
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મયુદ્ધનું સ્વરૂપ અને રાજધર્મ
૩૬૧
કદાપિ હાય ન લેવી તથા ગરીબોને કદી અન્યાય ન થાય તે માટે ખાસ ઉપગ રાખો.
પતાનાં દેશ, રાજ્ય તથા વ્યાપાર વગેરેને પચાવી પાડનારાઓના બળ કરતાં સદા વિશેષ બળ રાખી તેને પ્રસંગ પડિયે ઉપયોગ કરે. સર્વત્ર યુદ્ધશાળાઓ તથા વ્યાયામશાળાઓ સ્થાપવી. પ્રજાઓને અને સ્વકીય જનેને ન્યાય આપવામાં પક્ષપાત ન કર. પ્રજાના આગેવાન મહાજનની સલાહ લઈ તેમની ઈચ્છાનુસાર સર્વ પ્રકારની રાજ્યનીતિઓ પ્રવર્તાવવી. પ્રજાઓને પકાર સાંભળવામાં વિલંબ ન કરે. આંધળાં, લૂલાં વગેરેને કેળવવાં અને રક્તપિત કે કઢવાળા મનુષ્યને જંગલમાં બંદોબસ્ત કરી રાખવા કે જેથી તેઓને ચેપ બીજાઓને લાગુ ન પડે અને તેઓ સત્વરે નીરોગી બને.
જેઓ લગ્ન કરવાને લાયક ન હોય એવા ચેપીરોગવાળા ક્ષયરોગીઓ, દુર્બળો અને નપુંસક વગેરેનાં લગ્ન ન થવા દેવાં. રાક્ષસી વગેરે અયોગ્ય લગ્નો થતાં અટકાવવા અને દેશ, રાજ્ય, સમાજ, સંઘ, પ્રજા વગેરેની બાહ્ય તથા આન્તરિક ઉન્નતિ થવામાં જે જે હાનિકારક રૂઢિઓ જણાય તેનો ત્યાગ કર અને કરાવ. અગ્ય માર્ગમાં લક્ષ્મી, વીર્ય વગેરેને વ્યય થતો અટકાવવો. દેશ, સમાજ, સંઘ, પ્રજામાં વ્યભિચાર, સૃષ્ટિવિરુદ્ધ કર્મ, ચેરી, દારૂપાન કરનારાઓને એગ્ય શિક્ષા કરી દેશ, સમાજ, સંઘ, રાજ્ય વગેરેની પડતી થતી અટકાવવી.
રાજાએ સર્વ પ્રજાઓના સમાગમમાં વારંવાર આવવું અને તેઓની સાથે આત્મવત્ વર્તવું. તેઓના આચારે અને વિચારેથી માહિતગાર રહેવું. પ્રજાઓના સર્વ શુભ પ્રસંગોમાં તમારે તથા અન્ય ભક્તોએ કુટુંબી સગાંની પેઠે ભાગ લેવો. ગરીબ અનાથોની સંભાળ લેવી. કૂવા, નહેરે, વાવ, તળાવ તથા ઉત્તમ વૃક્ષેથી પોતાની પ્રજાને સહાય કરવી તથા તેઓનું
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
અધ્યાત્મ મહાવીર
આરોગ્ય વધે અને રોગો વગેરે ન વધે એવા ઉપાએ મારા ભક્તોએ પહેલેથી જવા. મનુષ્યની સતત સેવા કરવી.
“મારા ભક્તોને મારી પેઠે પૂર્ણ પ્રેમથી ચાહવા અને તેઓ માટે સર્વસ્વનું અર્પણ કરવું. તેઓની સાથે અભેદભાવે વર્તવું. મારા ભક્તોએ મારા ભક્તોની પાસે ન્યાય કરાવો અને મહેમાંહે સર્વ પ્રકારના વાંધા ચુકાવી દે એવી નીતિ પ્રવર્તાવવી. મારા ભક્તો પરસ્પર ઉચ્ચનીચપણને ભેદ ન રાખે એવે વ્યવહાર પ્રવર્તાવ.
“નંદિવર્ધન બંધુ! રાજ્ય ચલાવવામાં મારી વ્યાપક સંઘસેવા જાણવી. ભય, ખેદ, દ્વેષને ત્યાગ કરીને રાજ્ય કરતાં મૃત્યુ આવે તેથી મારા ભકતે છેવટે મારું પદ પામે છે, એમાં જરામાત્ર, શંકા ન કરવી. ચોમાસામાં, ઉનાળામાં અને શિયાળામાં સર્વ પ્રકારની પ્રજાએનાં દુઃખ ટાળવાં. ઘેર ઘેર સદા અતિથિસેવારૂપ યજ્ઞ થાય એ બંદોબસ્ત કરે. સર્વ વર્ણો અને ત્યાગીઓ પિતાનું રાજ્ય છે એમ સમજે અને તેઓ સરખા હકે જીવન ચલાવે. સર્વની એકસરખી રીતે આજીવિકા ચાલે એવા વ્યાપાર વગેરેના કાયદાઓ ઘડવા. પુરુષ અગર સ્ત્રી દેશકાલાનુસાર પોતાના તથા દેશ, રાજ્ય, ધર્મ અને સંઘના રક્ષણ માટે દેશકાલાનુસારે બનાવેલાં હથિયાર રાખે, પણ તેનો દુરુપયોગ ન કરે એવા કાયદા ઘડવા.
- “મારા ભક્તો વેશ, ધર્મ, ક્રિયા, આચાર અને મંતવ્યના. ભેદે ભવિષ્યમાં પરસ્પર લડી ન મરે અને સર્વમાં મને અભેદપણે દેખે એવી નીતિ પ્રવર્તાવવી. સર્વ ધાર્મિક મહોત્સવેમાં તમારે પ્રજાઓની સાથે એકસરખે ભાગ લેવો અને પ્રજાસંઘની કદાપિ પડતી ન થાય એ પ્રમાણે વારંવાર સાર્વજનિક સભાઓ ભરી સત્ય વિચારો જણાવવા. વર્ષમાં એકબે વાર તથા કારણપ્રસંગે અનેકવાર ગમે ત્યારે પ્રજાસંઘ તથા મારા ભક્તોનો બનેલે. ચતુર્વિધ સંઘ એકઠ કરવો અને તેમાં આચાર્યો અને ધર્મગુરુઓ
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મયુદ્ધતું સવરૂપ. અને રાજધર્મ
૩૬૩. દ્વારા બોધ અપાવવો. મારી ધર્મજ્ઞાઓ શિલાઓ પર કેતરાવવી. પરદેશ સાથે વહાણેથી વ્યાપાર કરવામાં વ્યાપારીઓને ક્ષત્રિય સહાય કરે એવી જનાઓને અમલમાં મૂકવી. ધર્મગુરુઓની પાસે વ્યાખ્યાન સાંભળવું અને તેઓની આહારપાણી, વસ્ત્ર, પાત્ર વગેરેથી ભક્તિ કરવી તથા તેઓ માટે સર્વસ્વનું અર્પણ. કરવું. ગૃહસ્થ તેમ જ ત્યાગી ગુરુઓ પાસે એગ્ય ધાર્મિક સંસ્કારો કરાવવા અને ભક્ત જૈન પ્રજાઓને ધાર્મિક સંસ્કાર કરવામાં મદદ કરવી.
“નંદિવર્ધન! મારું સ્વરૂપ અનેક ચમત્કારવાળું જાણું મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખવી અને સ્થિરપ્રજ્ઞાથી પ્રવર્તવું. જેએ. મારા પૂર્ણ ભક્ત છે, જેએને મારા નામ, રૂપ અને સ્વરૂપ વિના પિતાના નામરૂપમાં અહંભાવ નથી તથા જેઓ બાહ્યમાં લેપાતા નથી, તેઓ સર્વ લેકને હણે છે છતાં પોતે હણતા નથી, તેઓ. આપત્તિકાળે આપદુધર્મ પ્રમાણે પ્રવર્તે છે
નંદિવર્ધનઃ “પ્રભુ મહાવીર પરમેશ્વર ! તમારો ઉપદેશ મસ્તકે ચઢાવું છું અને તમારી આજ્ઞા પ્રમાણે વર્તવાને સૌથી શ્રેષ્ઠ એવા મારા આત્માનું તમને અર્પણ કરું છું. આપની ઈચ્છા પ્રમાણે મારી સર્વ પ્રવૃત્તિ એ જ આપની ભક્તિ એમ હું
સ્વીકારું છું. વિશ્વના સર્વ જીવોના કલ્યાણાર્થે તેઓની સેવામાં નિષ્કામપણે પ્રવૃત્તિ કરવાથી આપના શુદ્ધાત્મ મહાવીર પરબ્રાપદની પ્રાપ્તિ થાય છે. મારા માટે આપે જે માર્ગ દર્શાવ્યો તેમાં વહેવું એ જ આપની સેવાભક્તિનું રહસ્ય મેં જાણ્યું છે.
પ્રભો! આપના જ્ઞાનરૂપી પ્રકાશની આગળ સૂર્ય, ચન્દ્રાદિ અસંખ્ય ગોળાઓનો સમૂહ પણ એક પરમાણુ જેટલે લાગે છે.. સૂર્યાદિ ગેળાએ આપના પ્રકાશથી વર્તે છે. તે આપનું લઘુ સ્વરૂપ. છે. ય પદાર્થો અનંત છે. તે કરતાં આપનું જ્ઞાન અનંતગુણ
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
અધ્યાત્મ મહાવીર
વિશેષ છે. હજારા ધર્મો, સ્વભાવ, ગુણેા અને અનંત પર્યંચેાથી આપનુ' સ્વરૂપ પ્રકાશવામાં આવે, તેાય આપના સ્વરૂપના અન તમે ભાગ પ્રકાશિત થતા નથી.
હે પરબ્રહ્મ મહાવીર ! આપનામાં અસ્તિ એટલે સરૂપે અને નાસ્તિ એટલે અસરૂપે એમ સત્ અને અસત્ એ ભાગવાળુ' સ` વિશ્વ છે. તે એક ક્ષણમાં જ્ઞેયભાવે પરિણમે છે, પ્રગટે છે અને વિઘટે છે અને જ્ઞાનપણે વિશ્વ ધ્રુવ—કાયમ રહે છે એવી આપની શુદ્ધાત્મમહાવીરદશાની સત્તા અને તેની વ્યક્તિને શુદ્ધાત્મવીર। અનુભવ કરે છે. પ્રલે ! આપની આજ્ઞા પ્રમાણે આપના ભક્તો કલિકાલમાં પણ પ્રવતીને આપના સ્વરૂપની અનુભવપ્રાપ્તિ કરશે અને સર્વ પ્રકારનાં દુઃખાથી તેએ મુક્ત થશે, એમ આપની આજ્ઞા છે તે સત્ય છે. જે મનુષ્યેા આપના પ્રેમી અને છે તે વિદ્યુતવેગે આત્માના વિકાશ કરે છે. આપનું શરણુ અંગીકાર કર્યાં પછી ગમે તેવા ઘેાર પાપીએના પણ વિદ્યુતવેગે આત્મવિકાસ થાય છે અને તેઓ મૃત્યુ પછી આપની કૃપાનુસાર ભવિષ્યની આત્માન્નતિની શ્રેણી પર આરહે છે.
‘આપની આજ્ઞા પ્રમાણે આપને મન સેાંપીને રાજ્ય ચલાવવુ તે આપની આજ્ઞારૂપ સેવાપ્રવૃત્તિ છે. તેમાં હું અપ્રત્તપણે સદા વિચરીશ અને સ` પ્રજાઓને તથા પશુપ’ખીએ વગેરેને આપના અંગરૂપ માની તેઓની સેવામાં આપની સેવાના આનંદરસ ચાખીશ.
જૈન ચતુર્વિધ સંઘની ઉન્નતિ કરવામાં અને સાધુ, સન્ત, ગો, બ્રાહ્મણ, કન્યાઓનું વિશેષ પ્રકારે રક્ષણ કરવામાં છેલ્લા શ્વાસેાચ્છ્વાસ સુધી સ્વા'ણભાવે પ્રયત્ન કરીશ. આપે રાજ્ય, રાષ્ટ્ર, સંઘ વગેરે ખાખતેાની દર્શાવેલી નીતિઓને જૈનનીતિના નામે પ્રસિદ્ધ કરીશ. કલિયુગમાં બ્રાહ્મણેા, ક્ષત્રિયા, વૈશ્ય અને શૂદ્રો તે પ્રમાણે પ્રવશે, તેા તેએ રાય, પ્રજા, સ`ઘની શક્તિએથી ભ્રષ્ટ થશે નહિ. ગૃહસ્થદશામાં રહેનારા આપના સવ જાતના
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મયુદ્ધનું સ્વરૂપ અને રાજધમ
૩૬પ ભક્તોએ ગૃહસ્થાવાસમાં આપે આપેલા ઉપદેશ પ્રમાણે વર્તવું, એમ સર્વત્ર જાહેર કરીશ. અને આપનું જે ત્યાગી જીવન છે તે પ્રમાણે આત્માનુભવ કરે એમાં ચાર પ્રકારના ત્યાગીઓમાંથી છેલા જિનકલ્પી સાધુઓને અધિકાર છે. સ્થવિરકલ્પી સાધુઓને દેશકાલાનુસાર પરમાથી જીવન ગાળવાને અધિકાર છે. તેમનાથી નીચે બે પ્રકારના ત્યાગીએ છે. તેઓ ગૃહસ્થની પેઠે બ્રહ્મચર્ય. ચુત થઈ ચતુર્વિધ સંઘ, દેશ, સમાજસેવામાં જીવન ગાળે છે. તેઓ આપની આજ્ઞા પ્રમાણે નીતિમય જીવન ગાળી સર્વ લોકોના શ્રેય માટે દેશકાલાનુસાર પ્રવૃત્તિ કરી શકે છે. હું આપની આજ્ઞા. પ્રમાણે ગૃહસ્થ લેકેની સેવારૂપ રાજ્યકર્મો કરીશ. આપનું હૃદયમાં સ્મરણ રાખીને તથા આપના નામનો જાપ કરીને આપના. શુદ્ધાત્મ મહાવીર: સ્વરૂપને નિત્યાનંદ અનુભવીશ.”
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪. ધર્મતીર્થ પ્રવર્તન પૂર્વે
લોકાતિક દેવની વિજ્ઞપ્તિ :
લેકનિક દેએ પ્રભુ મહાવીરને વિનંતી કરતાં કહ્યું પરબ્રહ્મ મહાવીર! અમે આપને નમીએ છીએ, વંદીએ છીએ, પૂજીએ છીએ. પ્રભો ! અમે બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે આપ ધર્મતીર્થ પ્રવર્તાવે.
આપ પરમાત્માવતાર છે. જ્યારે જ્યારે ધર્મની પડતી થાય છે, હાનિ થાય છે અને અધર્મને ઉત્પાદ થાય છે, સાધુઓની સંખ્યા કેમ થાય છે, દુષ્ટ દૈત્ય-રાક્ષસ-મનુષ્યની વૃદ્ધિ થાય છે, અધમી લોકથી ધમીઓ પીડાય છે, ત્યારે ઈશ્વરાવતાર તીર્થકર પ્રભુનો જન્મ થાય છે. તેઓ દુષ્ટ અરિએને (શત્રુઓને હણે છે માટે તે અરિહંત કહેવાય છે.
“આપ અરિહંત તીર્થંકર પરમાત્મારૂપે પ્રગટયા છે માટે ત્યાગી બનીને, ધર્મને પ્રકાશ કરી જયવંતા વર્તો. લાખ, કરડે મનુષ્ય આપની મદદ માંગી રહ્યા છે. આપના શિષ્ય આપની સાથે ધર્મસ્થાપના કાર્યમાં સેવા કરવા માટે જન્મીને તૈયાર થયા છે. ધર્મના નામે પ્રચલિત સંકુચિત વિચાર અને આચારના મલિન પ્રવાહમાં પડેલા મનુષ્યોને મુક્ત કરે. આપના બાહ્ય તથા આન્તર ત્યાગથી કરડે મનુષ્યને ઉદ્ધાર કરે.
ભારતમાતા આપના જન્મથી શાંતિના શ્વાસોચ્છવાસ લેવા લાગી છે. હવે તેને અધર્મથી મુક્ત કરે. પ્રો! આપની પાસે કરોડો મનુષ્ય ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા તલસે છે. સર્વ દેશના
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મતીર્થ પ્રવર્તન પૂર્વે
૩૬૭ ધર્માધિષ્ઠાયક દેવ, દેવીઓ અને મહાત્માઓ આપની વાટ જોઈ રહ્યા છે. હવે આપ કુટુંબ, જ્ઞાતિ, સગાંઓને પ્રતિબંધ છેડી દો અને વિશ્વોદ્ધાર કરવા અપ્રતિબદ્ધપણે વિચારવા માટે ત્યાગી અને–એમ અમારા કલ્પ પ્રમાણે આપની પાસે આવીને વિનંતી કરીએ છીએ, તે સ્વીકારે.
આપ પરમાત્મા સ્વયંબુદ્ધ છે. આપના બધથી આપના ભક્ત બુદ્ધ થવાના છે, તેથી આપને અમો બોધ આપવાલાયક નથી. અસંખ્ય રાષિઓ, ઇન્દ્રો, ઈન્દ્રાણીઓ, દે, યક્ષ, યક્ષિણએને આપ પ્રબોધે છે અને અમને પણ આપ બોધ આપે છે. આપના બેધથી સર્વ બ્રહ્માંડે જીવે છે અને જીવશે. આ તે આપની આગળ આપની આજ્ઞા મુજબ કલ્પવ્યવહારે પ્રહરિયા (સેવકોની) પેઠે આવ્યા છીએ, તે આપ ધ્યાનમાં લેશે.”
પ્રભુ મહાવીર : “સર્વજ્ઞાજ્ઞાધારક કાતિક દે ! તમે પધાર્યા અને વિનંતી કરી તેથી હું તમારા પર પ્રસન્ન થયે છું. હવે તીર્થપ્રકાશને અર્થાત્ ધર્મોદ્ધારનો સમય થયો છે. તમારી વિનંતી ધ્યાનમાં છે. તમારું સ્વાગત કરવામાં આવે છે. જ્યેષ્ઠ બધુ નંદિવર્ધનની અનુમતિ લઈ અને ત્યાગી બની હું વિશ્વોદ્વાર કરીશ. મારા જ્ઞાનની બહાર કાંઈ નથી. માટે તમે સ્વસ્થાનકે પધારે.”
કાતિક દે: “પરબ્રહ્મ મહાવીર દેવ ! આપની આજ્ઞ પામીને અમે સ્વસ્થાનકે જઈએ છીએ. આપને જય થાઓ, વિજય થાઓ ! આપને અનંત ભદ્ર પ્રાપ્ત થાઓ. આપ લેકોત્તર ધર્મતીર્થ પ્રવર્તાવે. ભારતાદિ દેશને ઉદ્ધાર કરે.” નંદિવર્ધન બન્યુની વિજ્ઞપ્તિ તથા વાર્તાલાપ :
પ્રભુ મહાવીરઃ “વીલ બધુ નંદિવર્ધન! તમારે જય થાઓ ! તીર્થરૂપ માતા અને પિતાના મરણ પછી ત્યાગી થવાની
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
અધ્યાત્મ મહાવીર
કરેલી પ્રતિજ્ઞા હવે પૂર્ણ થઈ છે. પિતાજીએ માગશર સુદ્ધિ અગિયારસે અને માતાજીએ ચૈત્ર સુદિ નવમીએ દેહાત્સગ કર્યું. હું અન્યા ! તમે હુવે મને ત્યાગી થવાની રજા આપે. વિશ્વના ધર્મના ઉદ્ધાર કરવા માટે હવે ક્ષણમાત્ર વ્યતીત ન કરવા જોઈ એ.’
' 6
નલિન : પ્રભુ મહાવીર ! માતાપિતાને વિયેાગ હજી તાજો છે. તેવામાં આપ ત્યાગી થવાનું કહેા છે. તે દાઝયા પર ડામ દેવા ખરાખર છે. આપના વિયેાગથી મારા પ્રાણૢાનુ પ્રયાણ થશે. માટે મારા આગ્રહથી એ વ પન્ત ગૃહસ્થાવાસમાં રહે અને પશ્ચાત્ ત્યાગી અનેા. મારુ આટલું કહ્યું માને. આપના સહવાસથી મારુ' જ્ઞાનજીવન પુષ્ટ થશે અને તેથી હું સુખી થઈશ.
· પ્રભા ! હું આપને પ્રેમી છું. આપના સ્વરૂપ વિના અન્ય કશુ' ક'ઈ પ્રિય ગણતા નથી. તેથી અન્ય કેઈ વસ્તુની મને વાંછના નથી. આપના અનંત નિરાકાર જ્યેાતિમય સ્વરૂપ કરતાં આપનુ' સાકાર સ્વરૂપ, કે જે પ્રકૃતિરૂપ લક્ષ્મીના સંબંધવાળું છે, તેનાથી આપ બાધાર્દિક દ્વારા ઉપકાર કરવા માટે સમ છે. આપના સાકાર સ્વરૂપના ખેાધ પછી નિરાકાર સ્વરૂપ પ્રિય સ્વરૂપ ભાસે છે, પરંતુ તેમાં સાકાર પ્રકૃતિરૂપ જડ શરીરની ઉપચેાગિતા અવષેાધાય છે. માટે સાકાર સ્વરૂપવાળા આપની સંગતિ વિના વિશ્વમાં હું કશું કંઈ ઈચ્છતા નથી કે કંઈ પ્રિય ગણતા નથી. માટે આપ મારું કહ્યું માની એ વ પ ત ગૃહસ્થાવાસમાં રહેા.’
પ્રભુ મહાવીર : · પ્રિય અન્ધુ નંદિવન ! તમારા પૂર્ણ પ્રેમાગ્રહથી તમારી વિજ્ઞપ્તિ પ્રમાણે એ વષ પન્ત ગૃહસ્થાવાસમાં રહી પારમાર્થિક જીવન ગાળીશ. સ` લેાકેાના કલ્યાણા મારુ જીવન ગાળીશ અને સ લેાકેાના કલ્યાણાર્થે જ્ઞાનને પ્રચાર કરીશ. વિશ્વમાં મેાટાભાઈની અનુમતિ પ્રમાણે લઘુબન્ધુ વતે તેવો આદશ રૂક્ત વિશ્વના લેાકેાને જણાવી તેઓને સન્માર્ગમાં વાળવા એ વ
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમતી પ્રવર્તન પૂર્વે
પર્યન્ત ગૃહસ્થાવાસમાં રહીશ. બધુના આગ્રહથી બે વર્ષ પર્યન્ત ગૃહસ્થાવાસમાં રહેવાનું છે એમ પ્રથમથી જાણું છું, છતાં આદર્શ જીવનથી લેકેને બંધ કરવા માટે વ્યવહારથી રહું છું. ભવિતવ્યતા, ભાવીના નિર્માણના આપણે સ્વામી છીએ, તેથી ભવિતવ્યતા આપણા હાથની વાત છે એમ જાણે.”
નંદિવર્ધન : “પરબ્રહ્મ મહાવીર ! બે વર્ષ પર્યન્ત ગૃહસ્થાવાસમાં રહેવાની આપે ઈચ્છા દર્શાવી હા પાડી, તેથી પરમાનન્દ પામ્યો છું. આપના સમાગમથી મને તથા યદા વગેરેને જે આનંદ થાય છે તે અનંત ભુવનમાં માઈ શકે તેવું નથી. આપની, સાથે જ્ઞાનગોષ્ઠી કરવાને તથા સાથે બેસીને ભોજન કરવાને અપૂર્વ લાભ પ્રાપ્ત થયો છે. તેની આગળ વૈકુંઠ કે મોક્ષના સુખની પણ ઈચ્છા થતી નથી. આપના વિનાનું વૈકુંઠ કે મોક્ષ મને પ્રિય નથી.
“પ્રકૃતિદેવી લક્ષમીરૂપ શરીર સાથે આપ પરબ્રહ્મ મહાવીરસ્વામીને સંબંધ થયે છે, તેથી આપ પ્રાકૃત મનુષ્યને ઉદ્ધાર કરવા સમર્થ થયા છે અને થશે. યશોદાદેવી આપના વિના કશું કંઈ પ્રિય જાણતાં નથી. આપના સ્વરૂપમાં તે લયલીન થયાં છે. તે અનંત બ્રહ્માંડમાં આપના સ્વરૂપ વિના અન્ય કશું કંઈ દેખી શકતાં નથી. અન્તરમાં અને બાહ્યમાં તેમની અને મારી દષ્ટિમાં આપ અનંત આત્મરૂપે અનુભવાઓ છે. આપના પર અમારે પૂર્ણ પ્રેમ લાગે છે. તેથી હવે આપના વિના કશું કંઈ પ્રિય, કામ્ય અનુભવાતું નથી.
“વિશ્વ માં અનેક ત્રાષિઓ, મહાત્માઓ, અનંત વેદ, અનંત આગમે અનેક પ્રકારે આપના સ્વરૂપને વર્ણવે છે, તો પણ વૈખરીથી આપનું પૂર્ણ સ્વરૂપ વર્ણવતું નથી. પરંતુ સઘળું મળીને એક અંશ જેટલું સ્વરૂપ વર્ણવાય છે. પરા, પäતીમાં અને નિર્વિકલ્પ સમાધિમાં આપને વિશેષ અનુભવ પ્રગટે છે. આપ અનંતગુણ માયા-કર્મપ્રકૃતિથી ન્યારા છે, છતાં તેના
૨૪
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૭૦
અધ્યાત્મ મહાવીર
સંબંધમાં રહીને વિશ્વને ઉદ્ધાર કરવા શરીરાદિને ધારણ કરે છે.' કર્મની સર્વ પ્રકારની ઉચ્ચ પ્રકૃતિએ આપની સાથે રહેલી છે અને તે આપની આજ્ઞા પ્રમાણે વિશ્વનું કલ્યાણ કરવામાં ઉપયેગી થઈ છે અને થશે. પ્રકૃતિસંબંધ વડે આપ વિશ્વનું કલ્યાણ કરવા સમર્થ છે. તેથી આપના સાકાર સ્વરૂપને નમીએ છીએ અને તેના એક પરમાણુમાં સંપૂર્ણ પ્રભુત્વ અવલેાકીએ છીએ.
“પ્રભુ મહાવીર ! આપના બે વર્ષના સમાગમમાં મને તથા મારી પત્ની અને યશદાને અનંત વૈકુંઠના અનંત સુખને અનુભવ થશે. પ્રભુ મહાવીર ! સર્વ ઈશ્વરાવતારમાં આપ સર્વથી અનંતગુણ, અનંત ધર્મ–ગુણ-પર્યાય-કલાવાળા મહાન છે. આપના નામનો સર્વત્ર આધાર છે.”
પ્રભુ મહાવીરઃ “નંદિવર્ધન! વિશ્વમાં જે વખતે, જે રીતે, જે જે અવસ્થા અને આચાર આદિથી ધર્ણોદ્ધાર કરવો પડે છે, તે તે રીતે અને તે તે અવસ્થાએ વ્યવહારથી વર્તવું પડે છે. જ્ઞાનમાર્ગને નાશ થયે હોય, તે તત્કાળ જ્ઞાનને પ્રકાશ કરે પડે છે. તે પ્રમાણે ભક્તિ, સેવા, ક્રિયાગ વગેરે માર્ગો માટે તથા ત્યાગયોગ માટે સમજવું. તીર્થકર સર્વ રોગોને પૂર્ણ સત્ય તરીકે પ્રકાશ કરે છે. મારી આગળ અનંત બ્રહ્માંડ એક બિન્દુ સમાન છે અને તે મારા આદેશ પ્રમાણે ઉત્પાદ, વ્યય, ધ્રુવતાને સમયે સમયે ધારણ કરે છે.
હું અનાદિ-અનંત શક્તિમય છું. હું તિભાવે અવ્યાકૃત–અવ્યક્ત છું અને આવિર્ભાવે વ્યાકૃત–મણું છું. હું દ્રવ્યસત્તાએ એક છું તથા છાતી પર્યાય તથા સામર્થ્ય પર્યાયની અપેક્ષાએ અનેક અનંતરૂપે, તિભાવની અપેક્ષાએ અવ્યક્ત અને આવિર્ભાવની અપેક્ષાએ વ્યક્ત છું. મારામાં અનાદિકાલથી અનંત વેદ, અનંત આગ, અનંત પૂર્વો, દ્વાદશાંગીઓ સત્તાઓ છે અને તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા વ્યાપી રહી છે. અનંત
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમતી પ્રવન પૂર્વે
૩૭૧
વેદોમાં, આગમામાં હું જ્ઞાનસત્તાએ વ્યાપક છું. મારામાં સત્ પર્યાચાની અને અનત સામર્થ્ય પર્યંચાની અપેક્ષાએ અનંત ધર્મ છે. તે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાને ભજનારા છે. તેથી મારી અહાર વિશ્વમાં કેાઈ ધર્મ નથી, કેઈ વસ્તુ નથી, એમ જ્ઞેયપર્યાાની અપેક્ષાએ તથા અસ્તિ-નાસ્તિપર્યંચાની અપેક્ષાએ જાણે.
'
મારા વિકલ્પ રૂપમાં અસ`ખ્ય નર્યા અને અસંખ્ય નિક્ષેપા સમાય છે. સ` વિશ્વમાં સર્વ પ્રકારના યજ્ઞવાહક આત્મમહાવીરરૂપે હું બ્રહ્મસત્તાએ સર્વત્ર વ્યાપક છું. સર્વાત્માએ સત્તાએ મારા સમાન છે. મારા અનંત અવતારેશમાં સ`થી અનંતગુણુ મહાન તીથંકરાવતાર છે. સાધુ, સાધ્વીઓ, શ્રાવકા અને શ્રાવિકાઓને ચતુર્વિધ સંઘ સ્થાપીને હું સ` મનુષ્યાને એક સરખી રીતે આત્મવિકાસ કરીશ.
‘સ્ત્રીઓને અધમ, નીચ ગણવામાં આવે છે અને તેઆને ગુલામડી માની વવામાં આવે છે, પરંતુ હુ' તેઓનેા ઉદ્ધાર કરીશ. વિશ્વમાં ત્યાગમા ગ્રહણ કરી ક્ષમા, આવ, માવ, મુક્તતા, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિચન્ય, બ્રહ્મચય, દયા અને અસ્તેય આદિ સદ્ગુણ્ણાનેા પ્રચાર કરીશ. કર્મ કાંડમાં એકાન્તે ધ માનનારા અને તત્ત્વજ્ઞાનથી વિમુખ થયેલાએને હું' જ્ઞાનના સત્ય પ્રકાશમાં તથા અસત્ વસ્તુએમાં મૂઆયેલાઓને શુદ્ધાત્મ પરબ્રહ્મ મહાવીરરૂપ મારા સરૂપમાં લાવીશ. દેશકાલાનુસારે લેાકે પ્રવૃત્તિ કરે અને દેશ, રાજ્ય. કામ, સમાજ, સ’ઘ, પ્રજા વગેરેની કલ્યાણપ્રવૃત્તિરૂપ જૈનધર્મને લેાકેા સેવે, એમ પ્રોધીશ.
• સ`જાતીય લેાકેા, પશુઓ, પ`ખીઓ વગેરે જે બ્રહ્માંડ છે તે મારા પિંડ સમાન જાણી તેની સેવામાં મારી સેવા છે, એમ વિશ્વના મનુષ્ચા જાણે એવે ઉપદેશ કરીશ. મનુષ્યેા પડની પેઠે લેાક-બ્રહ્માંડને ચાહે અને તેમાં મારી પૂજા, પ્રાર્થના, ભક્તિ સમજે એવા નિશ્ચય હું કરાવીશ અને આય ભારતમાં ધનાં બીજને મેઘ મનીને ઉગાડીશ. વિશ્વની સેવા અને આત્માઓને પૂર્ણ
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટકર
અધ્યાત્મ ખાવી વિકાસ કરવા માટે અનેક ધર્મશાઓને ગણધર વગેરેને આજ્ઞા આપી પ્રગટ કરાવીશ. તે ઉપનિષદ, આગમ, વેદે, નિગમ, ગીતાઓ, સ્મૃતિઓ, સંહિતાઓ, આત્મસૂત્ર, બ્રહ્મસૂત્રે, નીતિઓ, તત્ત્વ પ્રાભૂત વગેરે અનેક નામોથી અનેક મહાત્માઓ, કષિઓ અને મુનિઓ મારું જ્ઞાન પામીને પ્રકટ કરશે. મારા અનેક સિદ્ધાંત પ્રગટ થશે.
મારાથી પ્રકાશિત થયેલા નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત વગેરે અનેક નાને જાણ નારા જ્ઞાનીઓ સર્વશાસ્ત્રોના પરસ્પર વિરુદ્ધ ભેદેનું સાપેક્ષદષ્ટિએ નિરાકરણ કરી એકવાતાએ આગમવેદજ્ઞાનમય જૈનધર્મને ચલાવશે. તેથી સર્વ દેશમાં અને સર્વ કાળમાં આર્ય ભારતદેશ એકસરખે ગુરુ બની ગાજશે.
“નંદિવર્ધન ! સર્વ વિશ્વવત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરેમાં બ્રહ્મસત્તારસરૂપ વ્યાપક એક ચૈતન્ય તરીકે જેમ હું છું તેમ તમે પિતાને અને સર્વાત્માઓને જાણે તથા મારું, તમારું અને વિશ્વનું અક્ય બ્રહ્મવીરસત્તાએ અનુભવો.
માત્ર અમુક નાતન કે દેશને પ્રભુ નથી, પણ સર્વ દેશને, સર્વ બ્રહ્માંડોને, સર્વ જીવજાતિને, સર્વ જાતના ધર્મોનો તથા અજીને પરમાત્મા દેવ છું. મારું સ્વરૂપ પૂર્ણ રીતે જે જ્ઞાનીઓ અને સૂરિએ જાણે છે તે સર્વ પ્રકારે મારા પ્રેમી બને છે. જે જે મનુષ્ય જેટલા જેટલા અંશે મને જાણે છે, તેટલા અંશે મને પરબ્રહ્મ મહાવીર તરીકે જાણુ ભક્તિ કરે છે, અને મને જે જે કર્તુત્વ, અકર્તુત્વ આદિ અંશે નથી જાણતા તે તે અંશે મારાથી વિરુદ્ધ બની મારી નિંદા કરે છે, પરંતુ વસ્તુતઃ તેઓ સ્વાત્મવીરની નિંદા કરી આત્મવિકાસમાં પાછા પડે છે. કેટલાક લેકે મને અનેક બાહ્યાભ્યતર કર્તારૂપે જાણી મારા અવધર્મની અને તેને માનનારાઓની સામે પડે છે.
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થર્મતીર્થ પ્રવર્તન પૂર્વે કેટલાક મને એકાન્ત સમજ્યા વિના ફક્ત અતંરૂપ માની મારા જ્ઞાનાદિકર્તાધર્મની અને તેના માનનારાઓની સામે પડે છે. પરંતુ જે તેઓ મારા શુદ્ધાત્મમહાવીરરૂપમાં ઊંડા ઊતરે, તે તેઓ મારામાં ઉપર ઉપરની સામાન્ય દષ્ટિથી દેખાતા વિરેધવાળા પરંતુ પૂર્ણ જ્ઞાનદષ્ટિથી કર્તુત્વ-અકતૃત્વ, અસ્તિત્વ-નાસ્તિત્વ, સત્-અસત્ આદિ અનેક ધર્મો અવિરોધપણે રહેલા છે તેને દેખીને અનેક નની સાપેક્ષદષ્ટિથી પરસ્પર વિરુદ્ધ માન્યતાઓનું અજ્ઞાન દૂર કરી, પરસ્પર અવિરેાધી માન્યતાઓ દ્વારા મારામાં કર્તા – અકર્તવ, અસ્તિ-નાસ્તિ આદિ તથા જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનંત ધર્મોને અનુભવ કરે છે. તે પ્રમાણે સ્વાત્મશુદ્ધાત્મવીરમાં સ્વીકાર કરીને, મારા પૂર્ણાનન્દ નિર્વિકલ્પસ્વરૂપરૂપ સ્વાત્મરૂપને અમ્રભાવે અનુભવી પૂર્ણ મુક્ત સ્વતંત્ર શુદ્ધાત્માઓ બને છે.
ધર્મોમાં પરસ્પર વિરુદ્ધતા માનનારા મારા ભક્તો મારા અલ્પસ્વરૂપ ધર્મના જાણનારા છે. તેથી તેઓ નકામા કલેશ, મતભેદ કરી પરસ્પર હાસ્યપાત્ર બને છે. મારું શુદ્ધાત્મ પૂર્ણ સ્વરૂપ નહિ અનુભવનારા વૃદ્ધો પણ બાળકે છે. તેઓ પરસ્પર વિરુદ્ધ લાગતા ધર્મોને મારામાં અવિરેધપણે તથા પોતાનામાં સત્તાએ સાપેક્ષદષ્ટિથી રહેલા સમજે છે, ત્યારે તેઓ જૈનો, બ્રાહ્મણ, ઋષિઓ, મહાત્માઓ, ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્રો અધ્યાત્મભાવે બને છે, એમ હે નંદિવર્ધન! જાણો.
જેઓ વિરુદ્ધ ધર્મોમાં અવિરુદ્ધતા જુએ છે તેઓને મારા જ્ઞાની ભક્તો જાણવા. મારી કૃપાથી ભક્ત લેકેની જે જે અંશે જ્ઞાનદષ્ટિ ખીલે છે તે તે અંગે તેઓ મારા ધમી બને છે. મારા નામના જાપમાં અને મારામાં પૂર્ણ પ્રેમ ધારણ કરનારાઓમાં સર્વ ધર્મો, જેને અજ્ઞાનીઓ પરસ્પર વિરુદ્ધ અને અસત્ય માને છે, તે ખીલે છે અને તે સર્વે અપેક્ષાએ સત્યધર્મ તરીકે તેઓના આત્માઓમાં અનુભવાય છે. જે જે વિરુદ્ધ ધર્મ શાસ્ત્રપાઠી વિદ્વાનને
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
અધ્યાત્મ મહાવીર તથા અલ્પને પ્રથમ મારા કહ્યામાં લાગે છે તેઓ આગળ જ્ઞાનમાં વિશાળ થતાં પાછા અવિરુદ્ધ ધર્મોની સાપેક્ષતા સમજે છે. તેથી તેઓ ખંડન કે વિવાદથી મુક્ત થાય છે અને પિતાના ગુણ કર્મરૂપ બાહ્ય તથા આન્તર જૈનધર્મ, કે જે વિરાટ દષ્ટિએ મારું સ્વરૂપ છે, તેની આરાધના કરે છે એમ જાણો.
“નંદિવર્ધન! મારું એક અંશ સ્વરૂપ અને પૂર્ણાશ સ્વરૂપ સમજનારા વિશ્વવત સર્વ લેકે, જેએને મારા પર વિશ્વાસ અને પ્રેમ છે, તેઓ પરસ્પર વિરુદ્ધ મારા ધર્મોને જાણવા છતાં પણ તેઓ મારા ભક્ત છે, કારણ કે જીવની એ પ્રકારે દષ્ટિ ખીલવાનો અને ભકત બનવાનો ક્રમ છે–એમ જાણીને વિશ્વમાં બાહ્ય રાજ્ય કરો અને આત્મરાજ્યમાં સર્વ પ્રકારના લોકોને લાવવાને પ્રયત્ન કરો. રાજ્યાદિ બાહ્યાન્તર સુપ્રવૃત્તિઓરૂપ જૈનધર્મને પ્રકાશ કરવા માટે અને વિશ્વના લેકે ધમ બને તે દષ્ટિએ ત્યાગી બનીને તેઓના આત્માઓના વિકાસરૂપ જૈનધર્મરૂપ તીર્થની હું સ્થાપના કરીશ.
“નંદિવર્ધન! મારું સ્વરૂપ અનન્તધા અને અનન્તધર્મવિશિષ્ટ હેવાથી કેટલાક લેકે મને વિશિષ્ટાદ્વૈતપણે માને છે, જે છે. રજોગુણ, તમે ગુણ, સત્ત્વગુણ તથા છદ્મસ્થજ્ઞાનથી ભિન્ન એવું એક કેવળજ્ઞાનાનન્દરૂપ મારું સ્વરૂપ માનીને કેટલાક મારા ભક્તો મને કૈવલાદ્વૈત તરીકે માને છે, સેવે છે. કેટલાક મારા ભક્તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, કર્તૃત્વ, અકતૃત્વ આદિ અનંત ધર્મ, કે જે એક મારામાં રહે છે, અને કેટલાક બાલ ભક્તોને બાલ્યદષ્ટિએ પરસ્પર વિરુદ્ધ જણાતા પણ પૂર્ણ જ્ઞાનથી જોતાં વિરુદ્ધ નહિ લાગતા એવા ગુણે અને ધર્મોયુક્ત શુદ્ધબ્રહ્મરૂપ મને માની શુદ્ધાદ્વૈત દષ્ટિએ મારી ઉપાસના, સેવા, ભક્તિ કરે છે. એ સર્વ ભક્તો પિોતપોતાની દૃષ્ટિએ મારું સ્વરૂપ કેટલુંક અનુભવતાં અને ઘણું નહિ અનુભવવા છતાં પણ મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ ધારીને
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મતીર્થ પ્રવર્તન પૂર્વે
મારા પદને પ્રાપ્ત કરે છે.
કેટલાક મને સર્વ વિશ્વને કર્તા તથા કેટલાક અકર્તા માનનારા મારા ભક્તો ભિન્ન ભિન્ન માર્ગો વડે ગમન કરીને છેવટે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. મારા ધર્મને પ્રવર્તાવનારા કેટલાક જ્ઞાનીએ કર્તારૂપ મને સર્વત્ર જાહેર કરીને તે તે દશાના ગ્ય લેકેને તે તે દ્વારા ભક્ત તરીકે પકવી મારા પદને પ્રાપ્ત કરાવે છે. કેટલાક મારા જ્ઞાની ભક્તો અને આધ્યાત્મિક સુષ્ટિના કર્તા અને જડ જગતના અકર્તા તરીકે (પ્રકૃતિને કત્ર કહી) મારું અકતૃત્વ સ્વરૂપ જાહેર કરી, તે તે દશાના અધિકારીઓને તે તે માગે ચઢાવી મારા સ્વરૂપને પ્રાપ્ત કરાવે છે.
એમ અનેક-અનંતસ્વરૂપ ધર્મના સવિકલ્પ વેદો વડે જ્ઞાનીઓ મારું સવિકલ૫ જ્ઞાનાદિ ધર્મમય સ્વરૂપ જાણે છે અને તેથી નિર્વિકલ્પ જ્ઞાનરૂપ વેદોમાં પરિણામ પામેલાઓ મારા નિર્વિ૫ અનંત સચ્ચિદાનન્દસ્વરૂપને અનુભવે છે. મારા સવિકલ્પ સ્વરૂપની પેલી પાર ગયેલાઓને નિર્વિકલ્પ શુદ્ધાત્મ પરબ્રા મહાવીરમાં એકભાવ થાય છે. ત્યાં સવિકલ્પજ્ઞાનને અંશમાત્ર ભેદ રહેતું નથી.
“આ પ્રમાણે વિશ્વમાં ભિન્ન ભિન્ન સ્વરૂપને માનીને એક એક દષ્ટિએ ઉત્પન્ન થયેલા એવા અસંખ્ય સંપ્રદાયોને અને દશનેને, મારા શુદ્ધાત્મ નિર્વિકલપસ્વરૂપની પ્રાપ્તિ થતાં, લય થાય છે. તેથી મારા બાહ્ય તથા આન્તર સ્વરૂપના એક એક ધર્મને માની અનેક પંથોએ સંચરનારા સર્વે મારા ભકતે મને પ્રાપ્ત કરે છે. કેટલાક મારું નીતિસ્વરૂપ, કેટલાક મારું સેવાસ્વરૂપ, કેટલાક મારું ત્યાગસ્વરૂપ તથા કેટલાક મારું પ્રેમસ્વરૂપ માની અને તે પ્રમાણે પ્રવતી છેવટે મારા પૂર્ણ અનંતસ્વરૂપને પ્રાપ્ત કરે છે. એમાં પરસ્પર એકબીજા પર દ્વેષ કરનારા લેકે મારા ભકતેના જ શત્રુઓ બનતા નથી, પણ તે મારા તથા પિતાના આત્મમહાવીરસ્વરૂપના શત્રુ બને છે. માટે મારી સર્વ પ્રકારની
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
અધ્યાત્મ મહાવીર સાપેક્ષાઓ સમજીને અનંત બ્રહ્માંડમાં રહેલા દેવ, દેવીઓ, ઈન્દ્રો, ઈન્દ્રાણુઓ, અનંત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરે, ગણપતિઓ, અનંત રામે, અનંત હરિએ, અનંત નારદે, ઋષિઓ, મુનિએ, બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય, શુદ્રો વગેરે સર્વ દેશ અને ખંડના મનુષ્ય મારા પર પૂર્ણ પ્રેમ રાખીને પૂર્ણાનન્દ એવા મારા પદને પામે છે.
એવા મારા કથનમાં પૂર્ણ શ્રદ્ધા રાખનારાઓની સર્વ આશાએ હું પૂર્ણ કરું છું અને કરીશ. જેઓ દુઃખીઓના બેલી બને છે અને તેઓને સહાય કરે છે, તેઓને હું બેલી બનું છું. માટે, નંદિવર્ધન! મારો બોધ પામી અને વ્યાપક જૈનધર્મનું સ્વરૂપ જાણું સર્વ લેકે પર રાજ્ય ચલાવે.
નંદિવર્ધન રાજન ! મારા પર શ્રદ્ધાળુ અને રાગી મનુષ્યનાં જન્મમરણથી તેઓના આત્માની ઉન્નતિ થાય છે, એમ તેઓને બોધ આપ. આત્માઓ સંસારમાં પ્રકૃતિની અનુકૂળતાએ ઉત્કાન્તિક્રમની દશામાં આગળ વધતા જાય છે. મારા ભકતો જન્મ, મરણ, સુખ, દુઃખ, વિપત્તિ વગેરે જે જે દશાઓમાંથી પસાર થાય છે તેમાંથી તેઓ મારી ભક્તિના બળે ઉન્નતિનું શિક્ષણ અને અનુભવજ્ઞાન મેળવતાં આગળ વધે છે. સદાચાર અને સદ્દવિચાર વડે આસપાસનું તથા વિશ્વનું ધર્મમય વાતાવરણ ઊભું કરનારા મારા જેનો અને બ્રાહ્મણે આત્મન્નિતિમાં આગળ વધે છે. જે થાય છે તે પ્રભુની કૃપાથી સારા માટે થાય છે અને જે જે થશે તે સારા માટે થશે—એ નિશ્ચય કરીને વર્તનારા મારા ભક્ત શુદ્ધાત્મ પરબ્રહ્મ મહાવીરના અનંત સ્વરૂપમાં આગળ ને આગળ ધસ્યા કરે છે.
“સર્વ જીવોએ મને સર્વત્ર હદયમાં જે, અને બને સંધ્યાએ પુરુષ અને સ્ત્રીઓએ હૃદયમાં દષ્ટિ રાખીને મારી પ્રાર્થના-સ્તુતિ કરવી તથા ધ્યાન ધરવું. તેમણે મારા નામને ધવનિજાપ કરીને વ્યાવહારિક તથા ધાર્મિક સર્વ કર્મોને આરંભ કર
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૭
ધર્મતીર્થ પ્રવાતના પૂર્વ અને કાર્ય કરીને નિવૃત્ત થતાં મારા નામને જયદેવનિ કરે. અને સંધ્યાના પ્રસંગે પુરુષ અને સ્ત્રીઓએ, તે ગમે તે ઠેકાણે હોય ત્યાં, સર્વ કાર્ય પડતાં મૂકીને મારી પ્રાર્થના, સ્તુતિ તેમ જ ‘ષડાવશ્યક કર્મ કરવાં. યુદ્ધમાં, રણમાં, જલધિમાં, ખેતરમાં, જંગલમાં, ઘરમાં, મંદિરમાં, ધર્મસ્થાનકમાં વગેરે ગમે ત્યાં સંધ્યા, પ્રાર્થનાદિ કર્મો કરવાં અને તે પ્રસંગે ખરા હૃદયના અને પ્રેમના જે જે ભક્તિના ઊભરા સ્વયમેવ પ્રગટ થાય છે તે વડે જીવતી ભાષામાં સ્તુતિ કરવી, પ્રાર્થના કરવી, પ્રતિક્રમણ કરવું. સૂર્ય, ચંદ્ર વગેરેને મારા સ્વરૂપના પ્રતિનિધિ માનીને સ્કૂલ દષ્ટિવાળાઓએ તેમને નમસ્કાર કરવા અને તેમની સમક્ષ મારા નામના જાપપૂર્વક સંધ્યાકર્મ કરવાં. મારા જ્ઞાની ભક્ત લોકોએ અન્તરમાં અનંત સૂર્યાત્મક મારું સ્વરૂપ માની પ્રાર્થનાદિક કર્મો કરવાં. જે મારા પર પૂર્ણ રાગ ધારણ કરે છે અને મારા પર જે જીવન ધારણ કરે છે તે પૂર્ણ નિષ્કામ બને છે. જે પરા, પયંતીમાં મારું શુદ્ધાત્મ સ્વરૂપ અન્તઅર્વનિથી શ્રવણ કરે છે તે અધ્યાત્મમહાવીર પરબ્રહ્મને હૃદયમાં સાક્ષાત્કાર કરે છે.
જેઓ ચતુર્દશ ગુણસ્થાનકમાં અને તેની પેલી પાર મારું સ્વરૂપ અનુભવે છે તે પરમ જિનેશ્વર એવા મારા પદને પામી સ્વયંબુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. જેઓ મારું નામ તે પિતાનું નામ, મારું સ્વરૂપ તે પિતાનું સ્વરૂપ અને મારી જાતિ તે પિતાની જાતિ એમ માની સર્વત્ર વર્તે છે તેઓ અતીત, પરમહંસ, અવધૂત બને છે તથા મારા બ્રહાવીર સમર્પણભાવને પામે છે. તેઓ મર્યાદાધર્મની પિલી પાર રહેલા પૂર્ણ સ્વતન્ન અમર્યાદધર્મના પરમ યતિ, પરમ શ્રમણ બને છે. તેઓ સર્વ પ્રકારની અવસ્થામાં રહ્યા છતાં સર્વાવસ્થાતીત પરમગીઓ છે. તેઓ પરબ્રહામહાવીર એવા મારા નામમાં સર્વ પ્રકારનાં ધર્મો, જ્ઞાન અને શક્તિઓને અનુભવ કરીને તે પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૭૮
અધ્યાત્મ મહાવીર
· મહાવીર એવા નામમાં સ` નામેા, સર્વાં રૂપે, સ મન્ત્રા અને સ વિશ્વોના સમાવેશ થાય છે, એમ હું નવિ ન રાજન ! સવ લેકેાને, સવ` પ્રજાએને જાહેર કરે અને એ. પ્રમાણે સવ પ્રજાએ પર શાસન ચલાવેા. સવ દેશે અને સ જાતીય મનુષ્યેા પરબ્રહ્મ એવા મારા રૂપને પામે તે માટે રાજ્ય. કરે. પ્રજાઓને સ` પ્રકારના શિક્ષણથી કેળવે અને મને પામવા જે અસંખ્ય માગે તમારી આગળ જણાવ્યા છે તેઓનું જ્ઞાન સત્ર પ્રસારે !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ વ્યવહારનયની અપેક્ષાએ પ્રકૃતિયુક્ત બ્રાના જન્મરૂપ સ અવતાર છે, પરંતુ નિશ્ચયનયની એટલે કે સત્તાગ્રાહક સંગ્રહનયની અપેક્ષાએ આત્મા જન્મમરણ આદિ રહિત છે—એમ એ નયની અપેક્ષાએ જે મારુ સાકાર તથા કર્માંતીત નિરાકાર સ્વરૂપ જાણે છે તે મારા ભક્તોને બ્રાહ્મણેા વગેરે જાણવા. મારા ભક્તો પર જેએ દ્વેષ કે શત્રુબુદ્ધિ ધારણ કરે છે તેઓ પ્રેમભક્તિના પગથિયે પગ મૂકી શકતા નથી. જેઓ જુદાજુદા પર`તુ સાપેક્ષનયવાળા અસંખ્ય માર્ગોના પ્રવતકે વિશ્વમાં જુદાજુદા વિચારઆચારથી દેશેામાં કે ખડામાં ઉત્પન્ન થાય છે અને જેઓ પરબ્રહ્મ મહાવીર એવા મારા નામમન્ત્રને વારંવાર જાપ કરે છે, તેએ. જીંદેન્તુદે માગે થઈને ટૂંકા યા લાંખા કાળે મને પ્રાપ્ત કરે છે. તેઓ મારા તરફથી દેશકાલાનુસારે ભિન્નભિન્ન પ્રકૃતિવાળામનુષ્યાને તેમના ચેાગ્ય ભિન્નભિન્ન નિયત માગમાં ચઢાવી અને વિશુદ્ધ પ્રેમવાળા કરી મારા પદને પ્રાપ્ત કરાવનારા જાણવા.
"
જે દેશેામાં અને ખડામાં રાગેા, ઉત્પાતા, ભૂકંપ, જવાળામુખીસ્ફોટન, દુષ્કાળ વગેરે ઉપદ્રવ થાય છે તેમાં અન્યાય, પાપ, અનીતિ, દુરાચાર વગેરે અધર્મોનું ફળ સમજવું. જેએ મારા નામરૂપને આશ્રય કરીને નીતિથી વર્તે છે, સ` લેાકેાની સાથે પ્રેમથી વર્તે છે, ગરીબાની હાય લેતા નથી, રાગ, દુષ્કાળ વગેરે પ્રસંગોમાં દેશ, સમાજ, રાજ્ય, કેમ, સંઘ મળી સ લેાકેાની
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મતીર્થ પ્રવર્તન પૂર્વે
૩૭૯
સેવારૂપ યજ્ઞ કરે છે તેઓ પર પુણ્ય પ્રવાહ વહે છે અને અનેક પાપના દુઃખરૂપ ફળોથી આ ભવમાં તથા પર ભવમાં મુકત થાય છે. જેઓ દેશ, કેમ, સંઘ, રાજ્ય વગેરેના બળથી જુલ્મ, અન્યાય, અનીતિ વગેરેનો નાશ કરે છે અને મનુષ્ય, પશુઓ અને પંખીઓને આત્મવત્ પાળે છે, તેમને અને પિતાને એકાત્મસમ માની પ્રવર્તે છે, તે મારી કૃપાના પાત્ર બને છે, તે મારા જીવનથી જીવવાને અધિકારી બને છે.
જેઓ પિતાનાં બાળકે, બંધુઓ, મિત્ર, સ્ત્રી, માતાપિતા અને કુટુંબીજનો વગેરેની સાથે મારી ઉપરના પ્રેમના ઐક્યભાવથી વર્તે છે અને વિશ્વના સર્વ મનામાં અભેદ પ્રેમભાવથી મારું સ્વરૂપ દેખી પ્રવર્તે છે તેઓની સત્ય પ્રાર્થનાઓને. હું સાંભળું છું અને તેઓની સત્ય વૃત્તિઓમાં અને સદ્વિચારમાં સહાયક તરીકે હું વ્યકતપણે વતું છું. પરમાણુ અને આકાશ કરતાં મારુ આત્મવીર પરબ્રહ્મ તિમય સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે. તે મહાસત્ ચૈતન્યસત્તાએ સર્વ ભૂલેકે માં, ગ્રહમાં, વિમાનમાં, બ્રહ્માંડમાં સત્ ચેતન્યરૂપપણે વ્યાપક છે. તેથી મારામાં જેઓ પૂર્ણ પ્રેમ ધારીને સર્વ વિશ્વને મારા અસ્તિ-નાસ્તિમય એકરૂપ દેખે છે તેઓ તન, મન, ધન, રાજય વગેરે સર્વને ભેગ આપીને મારો ધર્મ ફેલાવવા જિંદગીના છેલ્લા શ્વાસોચ્છવાસ સુધી પ્રયત્ન કરે છે.
મારા ભકતે દરરોજ અન્ય મનુષ્યને જ્ઞાનદાન, વિદ્યાદાન, અન્નદાન, વસ્ત્રદાન, શુદ્ધાત્મમહાવીરની ભકિત, સેવા અને બાધ વગેરેનું દાન આપીને જમે છે. તેના વિના તેઓને ખાવું ગમતું. નથી. જેઓ મારા ભકત બને છે તેઓ અજ્ઞાનીઓને મારું સ્વરૂપ સમજાવ્યા વિના દરરેજ શયન કરતા નથી. કોઈને પણ સમ્યજ્ઞાન આપ્યા વિના અને મારે ભકત બનાવ્યા વિના તે આરામ લેતા નથી. તેઓ એક અજ્ઞાનીને મારો ભકત બનાવીને સર્વ પ્રકારની હત્યાના પાપમાંથી છૂટે છે અને સર્વ પ્રકારનાં તીર્થોની.
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂ૮૦
અધ્યાત્મ મહાવીર
મરણપર્યન્ત યાત્રા કર્યાનું ફળ પામે છે. મારા ભક્તોનાં રાજ્ય, દેશ, વ્યાપાર, ધન, કુટુંબ, સંપત્તિ વગેરેનું રક્ષણ કરવામાં જેઓ પ્રાણ સમર્પણ કરે છે તેઓ તેવા કૃત્યરૂપ જૈનધર્મને સેવી દ્રવ્ય અને ભાવથી સર્વ શત્રુઓને જીતનારા ખરા જૈન બને છે.
“જેઓ મારા જીવતાં શરીરધારક ભકતને મારારૂપ નથી દેખતા તેઓ ખરેખર મારા ભક્ત બની શકતા નથી. મારા જૈનધર્મના આરાધકે, પ્રચારકો અને મારામાં જે અભેદપણું દેખી તેઓને પૂર્ણ પ્રેમથી ચાહે છે તેઓ મારા ભકત બનીને મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. મારા પર પ્રેમ-શ્રદ્ધા ધારણ કરનારાઓને હું સબુદ્ધિ, યેગ અને ક્ષેમ આપે છે અને તેઓના મનને સુધારું છું. મારા પર જેઓ સંશય ધારણ કરે છે અને મારા બેધને તર્ક કરી હસી કાઢે છે, તેનામાં હું સબુદ્ધિ, ભક્તિ, પુરુષાર્થ વગેરેની પ્રેરણું કરતો નથી. મારા પર જેએ શ્રદ્ધા અને પ્રેમ ધારણ કરીને પ્રવૃત્તિ કરે છે તેઓનાં અશુભ કર્મ ટળીને શુભ કર્મ બને છે. કુંભાર પિતાની ઈચ્છા પ્રમાણે મૃત્તિકામાંથી પાત્રો (વાસ) બનાવે છે, તેમ જે મારા પર વિશ્વાસ, પ્રેમ અને વિવેકબુદ્ધિ રાખી વર્તે છે તેઓ પાપકર્મોને પુણ્યકર્મરૂપે ફેરવી નાખે છે.
મારા ભક્તોને દેશકાલગ્ય બુદ્ધિની પ્રેરણા હું કરું છું અને તેમના આત્માઓમાં નવજીવનને રસ રેડું છું. જેઓ પ્રારબ્ધકર્મ પર વિશ્વાસ રાખીને બેસી રહે છે અને આળસરૂપ તમગુણ સેવે છે અને મારા કહ્યા પ્રમાણે સ્વાશ્રયી બનતા નથી, તેઓ પિતાના આત્માની શક્તિઓને વિકાસ કરતા નથી. હું બેઠેલાની સાથે બેઠેલો છું, ઊભેલાની સાથે ઊભેલ છું, અને કામ કરનારની સાથે કાર્ય કરનાર છું. જેવા વિચારે તે મનુષ્ય બને છે. હું જણાવું છું કે હું છું તે તમે છે અને તમે છે તે હું છું. જેની જેવા પ્રકારની ભાવના હોય છે તેને તે બને
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમતી પ્રવત ન પૂર્વે
૩૧
છે. અજ્ઞાન એ નિદ્રાવસ્થા છે. જેએ મારા વ્યવહારમા તે અનુસરીને ચાલે છે, તેએ સુખી અને મારા ભક્ત બને છે.
મારા ધ’શાસ્ત્રોને અનુસરી વ્યવહારમાર્ગમાં ચાલનારા ગૃહસ્થા અને ત્યાગીએ મને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. તેનાથી જેઓ આગળ વધ્યા છે એવા ભક્તો વ્યવહારમા થી આગળના નિશ્ચયમાગ અવલ એ છે. તેથી જે ધર્મશાસ્ત્રા વગેરેનુ અવલઅન કરતા નથી તેનાથી એ આગળ ચઢે છે. તે સ વિશ્વમાં મારા ઠરાવેલા ગુપ્તધમ સિદ્ધાંતાના અનુભવ કરે છે.. પવિત્ર ધર્મશાસ્ત્રોનાં રહસ્યાને તેઓ જાણે છે અને મારી ઝાંખી મેળવી વૃદ્ધિ કરે છે. તેનાથી જેઆ છે તેએ પરમાત્મસ્વરૂપ અર્થાત્ મારુ મહાવીરરૂપ સાક્ષાત્ દેખી શકે છે. તેનાથી જેઓ આગળ વધે છે તેઓ પેાતાનું અને મારુ એક સ્વરૂપ દેખે છે. તેનાથી પણ જેએ આગળ વધે છે તેએ સ્વયં પરબ્રહ્મવ્યકત મહાવીરરૂપે પેાતાને તથા સકળ વિશ્વના જીવેાને દેખે છે. તેનાથીચે જેમ આગળ વધે છે. તેએ સર્વવરણાને દૂર કરી સજ્ઞ પરમાત્મા અને છે. એવા મહાત્માઓની સેવા કરે.
તેમાં તેએ આગળ વધે.
‘વ્યવહારમા માં રહેલા ગૃહસ્થા આચાર અને ધમશાસ્ત્રના અવલ'ખન વગેરેમાં દૃઢ રહે છે. તેનાથી આગળ વધેલાએ જેમ જેમ મારી નજીક આવતા જાય છે, તેમ તેમ વિશુદ્ધ પ્રેમી અને છે. એવા મારા ભક્ત મહાપુરુષાની તમારે સેવા કરવી. તમારે. ગૃહસ્થાવાસમાં ગૃહસ્થના ધર્મ પ્રમાણે જ સવ ક વ્યકર્મો કરવાં, પણ કમ કરવાથી વિરામ ન પામવુ.
For Private And Personal Use Only
‘નવિન ! તમે જે પ્રમાણે પ્રવતશે, તે પ્રમાણે દુનિયાના લેાકેા પ્રવતશે. દુનિયાના લેાકેાને શક્તિવાળાં સંતાના પેદા કરવાના તથા તેએામે સવ` પ્રકારના માનસિક, વાચિક, કાયિક શિક્ષણથી કેળવવાના પ્રમ ધ કરવા. બાળક અને માતાઓની જ્ઞાનાદિક પ્રગતિ
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
અધ્યાત્મ મહાવીર
કરવી. એ જ મારા જૈનધમ છે. માતૃોવા, પિતૃસેવા, આચાય સેવા, ગુરુકુળાનું સ્થાપન અને સર્વ પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ સ વિશ્વમાં ફેલાવવું અને મારે ઉપદેશ સર્વ વિશ્વમાં એકસરખી રીતે ફેલાવવાની પ્રવૃત્તિ કરવી. એ જ જૈનધમ છે. તેની ખૂબ
આરાધના કરી.
‘નંદિવધન ! ‘હું લાંબા-પહેાળા કેટલા છુ” વગેરેની ચર્ચા કે વિવાદ કરતા હાય તેઆને તમે જણાવા કે આત્માનું સ્વરૂપ જાણવા માટે તે ચર્ચાવિવાદ છેડી દો. મારા પર પૂર્ણ પ્રેમ રાખેા. મારી નિરાકાર યેતિ સ`ત્ર અનુભવવા માટે શુદ્ધ પ્રેમ-ભક્તિસેવાથી હૃદયની શુદ્ધિ કરે. શુદ્ધાત્મા પરબ્રહ્મ મહાવીરસ્વરૂપને જે જે અંશે ભક્તો ચેાગ્ય થશે તે તે અંગે અનુભવી શકશે. ભક્તોમાં વ્યાપ્ય, વ્યાપક આદિ તથા પરિમાણુ, અધિષ્ઠાન વગેરેમાં જુદા જુદા મતેા થાય,તે તે દૃષ્ટિભેદે,અવસ્થાભેદે કે અંશે અંશે મતા છે એમ સમજી સંપૂર્ણ રૂપે હું ન અનુભવા' અને મારા સંપૂર્ણ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી હૃદયની શુધ્ધતા કરવા માટે શુધ્ધ પ્રેમ-ધ્યાન-ભક્તિમાં આગળ વધ્યા જ કરવું. સાગરમાં લેટા મેળવામાં આવશે તે લેાટા જેટલું જળ પ્રાપ્ત થશે તથા મેટું પાત્ર ખેાળવામાં આવશે તે તે પ્રમાણે જળ આવશે, તેમ મારા ભક્તો મારા અનંત બ્રહ્મરૂપસાગરમાં શ્રધ્ધાભક્તિના જે જે અંગે પાત્ર બની ઊતરશે, તે તે મારા શુધ્ધાત્મસ્વરૂપને અનુભવ કરે છે અને કરશે. તે પ્રમાણે મને તે જાણશે, માનશે અને તેથી પરસ્પરની દૃષ્ટિએમાં મારા સ્વરૂપ વિષે ભેદ તેઓને લાગે તેા ભિન્ન ભિન્ન દૃષ્ટિએની પાત્રતા જાણી ખ'ડન કે વિવાદમાં ન ઊતરતાં, મારા સ્વરૂપમાં શુધ્ધ પ્રેમ-ભક્તિથી આગળ વધ્યા કરવુ. પણ તે તે ભક્તોની દૃષ્ટિ પ્રમાણે રચાયેલાં શાસ્ત્રામાં અને સંપ્રદાયામાં અપેક્ષાએ સહમત રહી પેાતાના હૃદયની શુદ્ધિ કરીને મારા અનુભવમાં અંશે અ ંશે આગળ વધવું. સ્વયં પૂર્ણ બ્રહ્મ તરીકે જે પેાતાને અનુભવશે તે
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મતીર્થપ્રવર્તન પૂર્વે
૩૮૩ સ્વયં મહાવીર બની પિતાની બ્રાતિમાંથી મુક્ત થશે.
પરસ્પર વિચારભેદ, દૃષ્ટિભેદ અને આચારભેદથી મારા ભક્તોએ પરસ્પર કલેશ કે યુદ્ધ કરીને સર્વ સામાજિક, ધાર્મિક શક્તિઓને નાશ ન કર. મારા નામને જાપ કરનાર તથા મારો ધર્મ માનનાર ગમે તેવા વિચાર અને આચારવાળો હેય, છતાં પૂર્ણ પ્રેમશ્રધાથી તે મને પામે છે. મેરુપર્વતની ચારે દિશાએથી કરેડે મનુષ્ય મેરુપર્વત પર ચઢતા હેય, કેટલાક લાખે, હજારે, સેંકડે, પચીસ કે પાંચ ગાઉ દૂર હેય, કેટલાક વિસામે લઈ ચાલતા હોય, કેટલાક તળેટી સુધી આવ્યા હોય, કેટલાક ઊપર ચઢયા હોય, પરંતુ તે સર્વે એકસરખી રીતે મેરુપર્વતને ભજનારા તરતમાગે ગણાય છે. તેમ સર્વ બ્રહ્માંડે અને મનુષ્યલેક વગેરેના દે, મનુષ્ય, પશુઓ, પંખીઓ વગેરે સૌ નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ આદિ અનેક નિક્ષેપાવાળા અને અનેક નીચેના સ્વરૂપથી ઓળખાતા એવા મને ઈચ્છનારા મારા તરતમચગે ભકતે અર્થાત જૈનો છે. તેઓના ક્ષપશમ પ્રમાણે જુદી જુદી રીતે મારું અંશે અંશે સ્વરૂપ અનુભવે, તત્ત્વજ્ઞાન અનુભવે, તે પણ તેઓએ એટલામાં મતભેદથી અસહિષ્ણુતા ન કરવી, પરંતુ મારા અનંત સ્વરૂપસાગરમાં ઊંડા ઊતરી અનંત દષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે વિરામ પામવે, એમ તેઓ સ્વભાવતઃ અનુભવશે.
“ધર્મપુસ્તકને વાંચીને મારો પ્રત્યક્ષ અનુભવ થયા વિના મારી પાછળના લોકોએ વિચાર અને મતભેદ બાંધી કલેશ-ટંટા કરવા નહિ. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ અને તે હ મનુભ્યને જણાઈશ; પરંતુ પરસ્પર વિરોધી દષ્ટિએમાં અંશે અંશે મારુ જ્ઞાન-ધર્મસ્વરૂપ છે, એમ જાણું અન્ય માથાકૂટમાં ન પડતાં મારા વીર નામને જા૫ અને હૃદયની શુદ્ધિ માટે શુદ્ધ પ્રેમમય મારું સ્વરૂપ જોઈ મારા પર પ્રેમી બનવું.
“નંદિવર્ધન! તમે સર્વ મનુષ્ય પર સમાન ભાવ ધારણ
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
અધ્યામ મહાવીર કરીને રાજ્ય કરો. પ્રજાઓનાં દુઃખ દૂર કરવા અને તેઓની આત્મિક, માનસિક, વાચિક, કાયિક ઉન્નતિ કરવામાં પૂરા કર્મ ચાગી બનવું. મારું-તારું એવા ભેદ દૂર કરી સર્વને એકસરખી રીતે પાળવા, રક્ષવા–એ જ રાજ્ય કરનારાઓનું કર્તવ્ય છે. એવી રીતે જે પ્રવૃત્તિ કરે છે તે સર્વોરંભેમાં સંતોષી છતાં અલ્પ દોષ અને મહાન ધર્મને પ્રાપ્ત કરી શકે છે.
મારા ભક્તોનાં જમીન, વ્યાપાર, ધન, ધાન્ય વગેરેનું રક્ષણ કરવામાં અહર્નિશ દુષ્ટજનેનાં અનેક આક્રમણોથી સાવધાન રહેવું. તેઓના સમાગમમાં વારંવાર આવી તેઓનાં હદય સાંભળવાં. મોજમજા, શેખ અને વ્યસનથી જે દૂર રહે છે તેઓને હું ખરી કસોટીના પ્રસંગે સહાય આપું છું. મારી પાછળ કલિયુગમાં જૈનો જે મારા કહ્યા પ્રમાણે વર્તશે નહિ અને મેહથી મૂંઝાઈ અવળે રસ્તે પ્રવર્તશે તથા અજ્ઞાનથી સંકુચિત વિચારમાં જકડાઈ જશે, તો તેઓ રાજ્ય, વ્યાપાર, લક્ષમી, સત્તા, વિદ્યા, શારીરિક શક્તિઓ વગેરેથી ભ્રષ્ટ થઈ જશે, અને જે પાછા મારી ભક્તિ તથા આજ્ઞાઓ માટે પ્રાણાર્પણ કરશે તે તેઓ પાછા ચઢતીના. માર્ગે વળશે.
કલિયુગમાં મારા ભકતે એકવાર પ્રમાદી, અજ્ઞાની, મહી, અશક્ત બનશે અને સેવાધર્મ, ભકિતધર્મને ભૂલશે, ચૂકશે અને મારા ગૃહસ્થપણુમાં આપેલા ઉપદેશ પ્રમાણે ગૃહસ્થપણામાં વર્તશે નહિ તથા શંકાશીલ થશે. તે સંકુચિત વિચાર અને આચારવાળા થશે ત્યારે તેઓની પડતી થશે અને પાછા જ્યારે તેઓ મારા ગૃહસ્થપણાના ઉપદેશ પ્રમાણે ગૃહસ્થાપણામાં ગૃહસ્થકર્તવ્યને કરશે અને ગૃહસ્થપણામાં ત્યાગી ધર્મનાં કર્તાવ્યા પ્રમાણે વર્તશે નહિ ત્યારે તેઓ મારા નામના જાયપૂર્વક પૂર્ણ પ્રેમશ્રદ્ધાથી વિશાળ દષ્ટિવાળા બની ચડતીના માર્ગ પર આવશે અને તેવા પ્રસંગે મારા તરફથી નિમાયેલાં દેવ અને દેવીઓ તેઓનાં મનમાં પ્રગટશે.
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધમ તીથ પ્રવર્તન પૂર્વે
૩૮૫
હું પણ તેઓની આગળ માનસિક દર્શન-ષ્ટિએ દેખાઈશ અને અને તેઓને સર્વ પ્રકારે સહાય કરીશ.
‘મારા ભક્તોનાં કર્મોને અને વિચારીને હું ફેરવી નાખું' છુ', તેઓ જેવા જેવા ભાવે મને ભજે છે તેવા તેવા ભાવે તે મને પામે છે. મારુ' નામ જપીને એસી ન રહેવું, પરંતુ અન્તરમાં જે વિચારસ્ફુરણા પ્રગટે તે પ્રમાણે આજીવિકા વગેરે ખાખતાને ઉદ્યમ કરવા. જે મારા ભક્તો પુરુષાથી છે અને સન્માર્ગે વહે છે તેએ મારી કૃપા પામીને તે પ્રમાણે વર્તે છે એમ જાણવુ. મારી કૃપા અને મારા ધર્મોના પ્રવક ગુરુની કૃપા મેળવવા માટે પ્રેમ સમાન કોઈ બળ નથી.
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6
મારા જે ભક્ત બ્રાહ્મણા, ક્ષત્રિયા, વૈક્ષ્યા, શૂદ્રો વગેરે મનુલ્યે મારા પર પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા રાખીને વર્તે છે અને વર્તશે તેઓ સુખી થયા છે અને થશે. મારુ' જ્ઞાનાનન્દસ્વરૂપ પામવું એ જ મારા ભક્તોનું મુખ્ય કન્ય છે. રાજયના કાયદા દેશકાલાનુસાર ઘડવા અને તે પ્રમાણે દેશ, કેામ, સમાજ, સંઘની ઉન્નતિ કરવી. જે કાયદાએથી, નીતિઓથી દેશ, સમાજ, રાજ્ય, સંઘની ઉન્નતિ થાય તે તે કાયદાઓ અમલમાં મૂકવા અને અવનતિકર કાયદાએ દૂર કરવા. હાલ ગૃહસ્થાવાસમાં જે માહ્યજીવનભૂત રાજ્યકાયદાઓના ઉપદેશ દઉં છું તે પ્રમાણે કલિયુગમાં મારા ભક્તોએ પ્રસંગેાપાત્ત રાજ્યાદિકની ઉન્નતિ કરે તેવા કાયદા ઘડવા. નદી કે સમુદ્ર જેમ પરિવતના કરીને જીવે છે તેમ પ્રગતિનાં પિરવત ને વડે તથા તેમાં પ્રગતિકારક ફેરફાર વડે જીવવું અને રાજય, ભૂમિ, દેશ વગેરેનું રક્ષણ કરવું તથા તેઓને સદા સ્વાયત્ત રાખવાં, કે જેથી અધી, અન્યાયી અને પ્રબલ દુષ્ટ એવા મનુષ્યેાના તામામાં ન આવી શકાય.
કલિયુગમાં સત્યયુગ માટે કહેલી ધર્મનીતિએ પ્રમાણે
૨૫
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
અધ્યાત્મ મહાવીર વતી શકાય નહિ. તેથી કલિયુગમાં મારા ભક્તોએ ધર્મનીતિ વગેરેના કાયદાઓ તદનુસારે ઘડવા અને મારી પ્રેમથી ભક્તિ કરવી. વતની અલ્પતા છતાં ભક્તિયેગથી વ્રત–પ્રત્યાખ્યાનથી રહિત મનુષ્ય પણ મારું સ્વરૂપ અનુભવશે અને તેઓ વિશ્વની વ્યાપક સેવા તથા ભક્તિથી ઉન્નત અને શુદ્ધ થશે. કલિયુગમાં આપદુધર્મની મુખ્યતા હોય છે, તેથી મારા નામમાહાસ્યથી લેકે મારા ખરા ભક્તો બનશે.
નંદિવર્ધન! એ પ્રમાણે ઉપદેશ શ્રવણ કરી અને ભક્તિસેવા કરી કમગી બને !”
નંદિવર્ધનઃ “પરબ્રા મહાવીર ! તમારા સદુપદેશને હૃદયમાં ધારણ કરું છું. દેશ, રાજ્ય, સમાજ, સંઘની ઉન્નતિના આપે દર્શાવેલા ઉપાયને હું સર્વત્ર પ્રચાર કરીશ. ભય, ખેદ અને દ્વેષથી રહિત અને સર્વ શક્તિઓથી પૂર્ણ એવા જૈનોને બનાવવા સર્વથા અને સર્વદા પ્રયત્ન કરીશ તથા જૈનો શસ્ત્ર, શાસ્ત્ર અને અધ્યાત્મશક્તિઓવાળા સદા રહે એવા આપે દર્શાવેલા હુકમને અમલમાં મૂકીશ.
કર્મપ્રકૃતિના સંગથી યુક્ત આત્મવીર આપે છે. તેથી તમે તે દષ્ટિએ અનાદિકાળથી કર્તા, કર્મ, અધિકરણ, સંપ્રદાન, અપાદાન અને આધાર એ ષકારકરૂપ છે. જેવા આપ પિંડમાં કર્મ યુક્ત છે તેવા સત્તાની અપેક્ષાએ બ્રહ્માંડમાં છે એમ વ્યવહારનય તથા સંગ્રહનયથી સર્વાત્માઓની એક્તાએ આપ ષકારકમય છે. તે જ રીતે શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ આપ કર્યા છે, કર્મ છે, અધિકરણરૂપ છે, સંપ્રદાનરૂપ છે, અપાદાન છે અને આધાર એ ષકારકમય છે. વ્યક્તિની અપેક્ષાએ ષકના અધિષ્ઠાતા, બ્રહ્માંડમાં સર્વાત્માઓના ષચક્રના નિમિત્તિક અધિષ્ઠાતા તથા સંગ્રહનયની અપેક્ષાએ ષકની સત્તારૂપ આપ છે. તેથી આપની શક્તિઓ વડે વિશ્વને ઉદ્ધાર થયે છે અને સંપૂર્ણતયા થશે.
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિતી પ્રવર્તન પૂર્વે
૩૮૭
- “આપે ગૃહસ્થાવાસમાં રહીને અનેક મિત્રોને, બંધુઓને, કુટુંબીઓને તથા ભારત અને અન્ય દેશના લોકોને પરેપકાર વડે ઉદ્ધાર કર્યો છે. આપના શરીરના, મનના પરમાણુઓ અનંત ઉપકાર કરવાની મૂર્તિરૂપ બનેલા છે. સૂફમમાં સૂક્ષમ પરમાણુના કરતાં આપનું નૂર (આપની પરબ્રહ્મ જાતિ) સૂક્ષમ છે. તેને જડ શોધકે પ્રાપ્ત કરી શક્તા નથી. તમે પરમાણુથી પણ સૂમ છે.
“આપ પૃથ્વી વગેરેને તેમ જ સૂર્યની જ્યોતિને પ્રકાશ કરી શકે છે. આપની જ્યોતિ વડે સૂર્યાદિની તિઓ પ્રકાશે છે. માટે સર્વત્ર વિશ્વમાં આપ જ એક પરમાત્મા છે. અસંખ્ય વાસુદેને, અનંત રુદ્રો અને અસંખ્ય બળરામને આપ પ્રકાશ કરે છે. સર્વ જીવોની સાથે રહેલાં અનંત મન પણ આપને પ્રકાશ કરી શકતાં નથી, પરંતુ આપના પરબ્રહ્મ તેજ વડે અનંત મનને પ્રકાશ થાય છે. આત્મમહાવીરના પ્રકાશ વડે દુનિયામાં અનેક જડ પદાર્થોનું જ્ઞાન કરી શકાય છે. આપના સત્તારૂપ કરતાં આપનું જ્ઞાનાદિપર્યાયાત્મક વ્યક્તરૂપ અનંતગુણ મહાન છે અને તેના જ્ઞાનપ્રકાશમાં વિશ્વ એક પાદ જેટલું છે, એવો આપને જે મહિમા છે તેને અન્તરમાં પૂર્ણ અનુભવ થયો છે.
“ગૃહસ્થોને ગૃહસ્થ ધર્મ પ્રમાણે આપના પવિત્ર વિચારોના ધર્મશાસ્ત્રાનુસારે ધર્મવ્યવહારમાં પ્રવર્તાવીશ, અને સર્વ પ્રકારનાં વિદ્યા, લક્ષ્મી, સત્તા, પ્રભુતા, રૂપ, યૌવન વગેરેને મનુષ્ય અહંકાર નહિ કરે એવી રીતે તેઓને આપના હુકમ પ્રમાણે પ્રવર્તાવીશ. જંગલી લકે પણ આપના નામના આશ્રિત અને પવિત્ર વિચારો પ્રમાણે વર્તનારા બને એ પ્રમાણે ત્યાગીઓ તથા બ્રાહ્મણને તેઓની આપની પેઠે ભક્તિ કરીને પ્રેરીશ. આપના ત્યાગજીવનના સદુપદેશેને ઝીલવાલાયક સર્વ જાતિના મનુષ્યો બને એવો પુરુષાર્થ સેવીશ. મારું સર્વ જીવન આપમાં હોમ્યું છે. મારું નામરૂપ આપને આપ્યું છે. આપના નામરૂપ તે મારા અનુભવાયાં છે.
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮.
અધ્યાત્મ મહાવીર
ભારત દેશના રાજાએ વગેરેને આપની પરબ્રહ્મરૂપ પ્રભુતાની શ્રદ્ધા કરાવીશ, અને આપ પરબ્રહ્મપરમાત્મ મહાવીરપ્રભુમાં મારુ સ્વરૂપ જોઈશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ શ્રીમતી યશેાદાદેવી તથા મારી પત્નીને પણ આપની ભક્તિ–સેવામાં તથા નામરૂપાધ્યાસ ખાઈ ને આપનામાં સવ જોવાને નિશ્ચય થયે છે. તેઓએ આપની આજ્ઞા પ્રમાણે આત્મવિકાસ કરવા નિશ્ચય કર્યાં છે.
"
આપના પ્રેમસાગરમાં ડૂખ્યા બાદ દેહાધ્યાસ તથા સ જાતના ભચેના લાપ થયેા છે. આપને વિશ્વરૂપ અનુભવી સ જીવાની સેવા કરવા અનંત ઉત્સાહમય જીવન પ્રગટ થયું છે. સર્વ વિશ્વમાં આપની પરમાનન્દસ્વરૂપ આભ્યંતરિક પરમચૈાતિ સાક્ષાત્ અનુભવાય છે. તેથી વ્યક્તિની અપેક્ષાએ મારા આત્મા પણ તેવા અન્યા છે. જ્ઞાન અને શેયરૂપ આપ મારામાં જ્ઞાન-જ્ઞેયની એકતારૂપે પરિણમી રહ્યા છે. આપની સંગતિથી મારે। ઉદ્ધાર થયેા છે. આપના નામરૂપની ભક્તિ એ જ સર્વ મનુષ્યાનુ જીવન છે.”
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫. બાળશિક્ષણ
યશેાદાદેવી : પૂણ પ્રિય પુત્રી હવે તો ખેલવા લાગી છે. પ્રમાણે સમજી શકે છે. તેને આળકાને શિક્ષણ કેવા પ્રકારનુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ! સ્વામિન્ ! પ્રિયદર્શીના તે વાર્તાએ પણ તેના જ્ઞાન શિક્ષણ હવે કેવી રીતે આપવુ' ? આપવું તે જણાવશે.’
પ્રભુ મહાવીર : ‘ શ્રીમતી યશે।દાદેવી ! તમાએ શિક્ષણ સંખ'ધી ચેાગ્ય પ્રશ્ન કર્યો છે. ખાળકાનુ' શિક્ષણ માના ઉદરમાંથી શરૂ થાય છે. પણ તે પહેલાં ખાળા માતાના પેટમાં ન ઉત્પન્ન થયેલાં હેાય તે પૂર્વે વીસ, પચીસ વર્ષોંથી માતાપિતાના માનસિક વિચાર અને આચારાને લગતી કેળવણીના સસ્કારેનાં ખીજ વવાય છે. માતાના અને પિતાના વિચારાની અસર વીય–રજ પર થાય છે તે વીય–રજથી બાળકનુ' શરીર વગેરે અંધાય છે અને તેથી માતા તેમ જ પિતાના વિચારે અને આચારની સ્મૃતિરૂપ બાળકે બને છે. માટે માખાપે બાળકના ગર્ભમાં પ્રવેશ થાય તે પહેલાં વીસ-પચીસ વર્ષોંથી દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય, પ્રામાણિકતા, દાન, શિયળ, સ્વાત્યાગરૂપ તપ, સત્ય પ્રેમ, પ્રતિજ્ઞાપાલન, શારીરિક આરેાગ્ય, કસરત, સદ્વિચાર, વિવેક, વિનય, કમ`ચેાગીના ગુણા, પારમાર્થિક જીવન, ઔદાય, સ્વાતન્ત્ય, નીતિમય જીવન, સ` પ્રકારના ભચેાની વાસનાથી રહિત મન, ખેદ અને દ્વેષના ત્યાગ, માતા-પિતા-કુટુ‘અ-જ્ઞાતિ દેશ–સંઘની સેવા, પરમાર્થ કાર્યો કરવામાં આત્મભેાગ, શૌય, ખંત, દેહુ ઉપરના મમત્વથી રહિત પ્રવૃત્તિ વગેરે ગુણ્ણા તથા શક્તિએથી આત્મવિકાસ તથા
For Private And Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦
અધ્યાત્મ મહાવીર
શારીરિક વિકાસ પૂ` ખીલવવા, કે જેથી તે શક્તિએનાં ખીજકે વડે આાળકેાની માના પેટમાં બધાતાં શરીર અને મન તેવાં અને અને તેથી તેએ જન્મતાંની સાથે માતા અને પિતા તરફથી મળતુ આચારવિચારનું શિક્ષણ, સારી રીતે ગ્રહણ કરી શકે.
· દેશ, કામ, સમાજ, રાજ્ય, સંઘની ઉન્નતિને આધાર નાનાં માળકાના શિક્ષણ ઉપર રહેલા છે. ગર્ભાધાન સંસ્કારની પૂર્વે છ માસથી તેા પતિ અને પત્નીએ ખાળકાને જેવાં ઉત્પન્ન કરવા હાય તેવા વિચારા અને આચારાની પૂર્ણ મૂર્તિરૂપ બનવુ તથા શારીરિક, માનસિક આાગ્ય પૂર્ણ રીતે જાળવવુ. ગર્ભાધાનના પ્રસંગ પૂર્વે પરસ્પર પતિપત્નીએ સત્ય પ્રેમથી એકરૂપ થઈ જવુ. પરસ્પરમાં એકબીજાને દેખી તન્મય અને એકરસરૂપ બની જવુ, ભક્તિ, જ્ઞાન અને સેવાની દૃઢ ભાવનાથી મનને તથા આત્માને એકરસ કરવાં. સત્ય સ'કલ્પની મૂર્તિરૂપ બનવું. એ પ્રમાણે ધસી બનવાથી આત્માને સત્ય પ્રવાહ બળવાન થાય છે અને તેની અસર ગર્ભમાં અવતાર લેનાર બાળક પર થાય છે. ગર્ભમાં આત્મા અવતરે ત્યાર પછી ખાળકની ઉન્નતિના જ્યની મેાટી જોખમદારી માના વિચારા અને પ્રવૃત્તિએ પર આધાર રાખે છે.
‘ગ'માં આવેલા આત્મા પેાતાની માના રક્તથી, તેના વિચારેાથી તથા તેના ચાગ્ય ખેારાકથી દેહ અને માનસિક સંસ્કારને ગ્રહણ કરે છે. ગર્ભોમાં ખળક ઉત્પન્ન થતાં માતા જો ભકિતની મૂર્તિ અને, તે ગર્ભમાં રહેલા આત્માને પણ ભકતની અસર થાય છે; શૌયની ભાવનાથી શૌયની અસર થાય છે. માતા જેવા પ્રકારનાં વ્યાખ્યાન શ્રવણ કરે છે, જેવું દેખી વિચાર કરે છે, જેવાં ક કરે છે, તેની અસર ગર્ભમાં રહેલા માળકને થાય છે. દેશ, કામ, રાજ્ય, સધ, આત્મા વગેરે સંધી જે જે કાં તથા ભાવનાએ કરવામાં આવે છે તેનાથી બાળકનુ માનસિક તત્ત્વ પુષ્ટ થાય છે. આહાર અને વિચારથી બાળક પર ગર્ભમાં જખરી અસર થાય છે.
For Private And Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આળશિક્ષણ
૩૯૧
‘બાળકના વિચારાની મૂર્તિરૂપ માતાને જે દેહલા પ્રગટે છે તેને પતિ પૂરા કરે છે. માતાના ગુણકર્મીની અસર સૂમ ખીજરૂપથી ગર્ભમાં રહેલા આત્માના મન તથા શરીર પર એવી સજ્જડ અને દૃઢ થાય છે કે તે મૃત્યુપર્યંન્ત મેાટા ભાગે કાયમ રહે છે. મામાપનાં શરીર જેવાં માળકનાં શરીર મને છે. માતા એ જગતની માતા છે. તે જ માળકને ઘડનારી ભગવતી દેવી શક્તિ છે.માતાના દુગુ ણુના અને સદ્ગુણના જુસ્સાની અસર ગમાં રહેલા બાળક પર થાય છે. માટે ગર્ભમાં આત્મા અવતર્યા પછી માતાએ ક્રોધાદિક કષાયાને ન સેવવા; અત્યંત વાયુ, પિત્ત, કફ્ કરે એવા પદાર્થો ન ખાવા. ઉત્તમ ભક્તાનાં અને ઈશ્વરાવતારાનાં ચરિત્રા સાંભળવાં. વાંચવા કરતાં શ્રવણ કરવાથી અનંતણુ અધિક અસર થાય છે. અતિ પરિશ્રમ ન કરવા. શાક, ભય વગેરેના વિચારો તથા તેવાં કર્યાં ન કરવાં. ગર્ભમાં રહેલા આત્માના વિકાસ થાય એવા સત્ વિચારાની મૂર્તિરૂપ બનવું.
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળક ગર્ભમાંથી જન્મી મહાર પડે છે ત્યારે તેના પર બ્રહ્માંડની અસર થાય છે. જેવુ' તેની આજુબાજી વિચાર અને આચારનું વાતાવરણ હેાય છે તેવુ' બાળક થાય છે. માટે સદ્ગુણી ઉત્તમ માળકા મનાવવાની ઇચ્છાવાળાઓએ દેશ, સમાજ, સઘની ઉન્નતિ કરવી જોઈએ. પેાતાના પાડેાશી, ગામ, શહેર, પ્રજા વગેરેની વિચારાથી ઉન્નતિ કરવી જોઇ એ, કે જેથી બાળકને જ્યાંત્યાંથી ઉત્તમ સંસ્કારા, ધારા અને સત્કર્મો ગ્રહવાની જરૂર પૂરી પડે.
'
જે માણસ સ સમાજ માટે સેવા કરે છે, તે તેના ભેશું પાતાનાં ઘર, કુટુંખ વગેરેને ઉન્નત કરે છે જ.
'
‘ માતાએ જન્મેલા ખાળકને દૂધપાનથી તથા હુવા-વાથી ઉત્તમ રીતે ઉછેરવુ', માની પાસેથી આળક જેટલુ હુણ કરે
For Private And Personal Use Only
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ર
અધ્યાત્મ મહાવીર છે, તેટલું અન્ય પાસેથી ગ્રહણ કરી શકતો નથી. દેશ, સમાજ, સંઘ, ધર્મની ઉન્નતિનો આધાર માતા ઉપર છે, માટે માતાઓએ સર્વ પ્રકારનું જીવન્ત શિક્ષણ ગ્રહણ કરી ગ્ય માતા બનવું જોઈ એ. પિતા બ્રહ્મા છે, તે માતા શક્તિ દેવી છે. શક્તિ દેવી. વિના પિતાથી સૃષ્ટિની ઉત્પત્તિ કરી શકાતી નથી. માતામાં. સર્વ પ્રકારનાં શિક્ષણ પ્રગટવાં જોઈએ.
શ્રી યશોદાદેવી! તમે સ્ત્રીવર્ગને ખરી માતા તરીકે બનાવવાને આત્મભોગ આપીને પ્રયત્ન કરે. બાળક જન્મીને બહાર પડે છે ત્યારથી તે આંખ, કાન, મુખ, નાક, ચામડી વગેરેથી શિક્ષણ ગ્રહણ કરે છે. માતાએ બાળકને પોતે ધવરાવવું, પણ જેનામાં બાળક પર મા જેટલો પૂર્ણ પ્રેમ નથી તથા જેના. ગુણધર્મ ભિન્ન છે એવી ધાવમાતાઓ પાસે બાળકને ધવરાવવું નહિ, કારણ કે તેથી બાળકના ગુણકર્મમાં ફેરફાર થાય છે અને તેનામાં સત્ય દિવ્ય પ્રેમ પ્રગટતો નથી. બાળક પર માતાએ કામના. બેજથી કંટાળી ગુસ્સે ન થવું તથા તેઓને મારવાં નહિ, કારણ કે તેમ કરવાથી બાળકમાં સત્ય પ્રેમ, સ્વતંત્ર હૃદય, સત્ય વગેરે, ગુણાને વિકાસ થતો અટકી જાય છે. તે ગુણોના નાશની અપેક્ષાએ બાળકની જે હત્યા થાય છે તે અજ્ઞાની માતાઓના સમજવામાં આવતી નથી. બાળકની ઈચ્છાઓને દાબવી નહિ તેમ જ તેઓ ભૂલ કરે છે તે પ્રેમથી તથા યોગ્ય શિખામણથી સુધારવી.
બેત્રણ વર્ષના બાળકને દાન દેવાની ટેવ પાડવી, અતિથિઓને સત્કાર કરવાની ટેવ પાડવી, માતાપિતા વગેરેને નમસ્કાર કરવા ની ટેવ પાડવી. તેમને ગમે એવાં દૃશ્યો દેખાડવાં. ઘરમાંનકર વગેરે રાખ્યા હોય તો તેમના હાથમાં બાળકને રમાડવા આપવાં નહિ, કારણ કે તેઓ પરતત્ર જેવા તથા અલ્પજ્ઞ હોય છે. તેઓનાં ચેષ્ટા, વિચાર, પ્રવૃત્તિઓથી બાળક તેના જેવું શિક્ષણ ગ્રહણ કરી મોટી ઉમરમાં દાસ જેવા વિચાર અને પ્રવૃત્તિવાળું બને છે.
For Private And Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળશિક્ષણ
૩૯૩ ગુલામ, દાસ તરીકે મનુષ્યોને ન બનાવવા, પણ ઘરમાં, રાજ્યમાં, દેશમાં, સમાજમાં કામ કરનારાઓને પોતાના સમાન સ્વતંત્ર બનાવવા, કે જેથી બાળકના હૃદયમાં તેવા સંસ્કાર પડે નહિ.
“બાળકોને સારી હવાવાળાં સ્થાનમાં ફેરવવાં, અને તેઓને ઉત્તમ રમકડાંની રમતોથી આનંદપૂર્વક શિક્ષણ મળે અને તેઓની ઈન્દ્રિયે, મન અને શરીર કેળવાય એવા ઉપાયો લેવા. તેમને પશુઓની અને પંખીઓની તથા વનસ્પતિઓની જાતિઓ ઓળખાવવી. તે જે કંઈ પૂછે તેનો પ્રેમથી ઉત્તર આપી તેમની જિજ્ઞાસા તૃપ્ત કરવી. તે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ભૂલ કરે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે તેમને સમજાવવા અને તે ઉત્સાહમય સ્વતન્ત્ર જીવન જીવવાલાયક બને એવું શિક્ષણ આપવું. તે સમજે એ પ્રમાણે પ્રથમ દશ્ય વસ્તુઓને નિરીક્ષણનું શિક્ષણ આપવું. તેઓને આનંદ પડે એવી મીઠી મીઠી સારી વાર્તા કહેવી. તેમને ખાવાપીવાનું વિવેકવાળું શિક્ષણ આપવું. તેમને સૂર્ય, ચંદ્ર, તારા વગેરે સંબંધી જિજ્ઞાસા થતાં તેમને જેટલું સમજે તે પ્રમાણમાં તે સંબંધી જ્ઞાન આપવું. દુઃખી મનુષ્યોની સેવા કરવા સંબંધી જ્ઞાન આપવું. તેમના હાથે કેટલાક સેવાનાં કર્મો કરાવવાં. તેઓ પિતાની મેળે જે કંઈ કરે તે કરવા દેવું; ફક્ત ભૂલે ત્યાં સહાય કરવી, તેથી તેમના આત્માનો વિકાસ વધતો જાય છે. તેમનામાં ભયના, શેકના, નિર્લજજ પણાના, હિંસાના તથા અસત્યના વિચાર આવવા દેવા નહિ. ધમકાવી–ડરાવી એમને સ્વતંત્ર વિકાસનું ખૂન કરવું નહિ. વિચારોનું ખૂન એ આત્માનું ખૂન છે.
તેમની સેવાચાકરી અને પાલનપોષણ કરતાં માબાપે કદી કંટાળવું નહિ. તેમના પર મારા જેવો પ્રેમ ધારણ કરે. બાળક આઠ વર્ષનાં થાય ત્યારે તેમને ગુરુકુળમાં લિપિ, ભાષા વગેરેના જ્ઞાન માટે મૂકવાં. આઠ વર્ષનું બાળક થાય એટલા સમયમાં મા પિતાના બાળકને દેવ, ગુરુ અને ધર્મનું જ્ઞાન
For Private And Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૯૪
અધ્યાત્મ મહાવીર
આપી અને ભક્ત, નીતિમાન બનાવી દે છે, કે જેથી મેાટી ઉંમરમાં તે સ`સ્કારો વડે પ્રભુની ભક્તિ કરી ઉત્તમ સદ્ગુણી મનુષ્ય અને છે.
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાના પેટમાં જ્યારથી સંતાન રહ્યુ. હેાય ત્યારથી માતાને ભય, શાક, કલેશ, દીનતા વગેરે અશુભ વિચારા પ્રગટે એવાં નિમિત્તો આપવાં નહિ. માતાઓને પ્રસૂતિગૃહમાં સર્વ પ્રકારે આરોગ્ય રહે એવા ઉપાયા ચેાજવા.
૮ માતાએ બાળકને ધવરાવતી વખતે ક્રોધ, માન, કલેશ, ભય, વૈર, વિશ્વાસઘાત વગેરે ખરાબ વિચાર કરવા નહિ. ગુસ્સા વગેરે કરવાથી સ્તનમાં રહેલા દૂધમાં ઝેરી અસર ઉત્પન્ન થાય છે, તેથી ખાળકને શારીરિક તથા આત્મિક હાનિ થાય છે. માએ બાળકને ધવરાવતી વખતે મન પ્રસન્ન રાખવુ. ભક્તિ, જ્ઞાન વગેરેની ઉત્તમ ભાવનાઓથી મનને તરખેાળ કરી દેવુ, વિશ્વપ્રેમથી મનને ભરી દેવુ' તથા અનેક શુભ કબ્યા અને વિચારાથી આત્માને ભરી દેવા. તેની અસર બાળક પર અમૃતપાનની પેઠે થાય છે અને થશે. નાનાં બાળકાની જિજ્ઞાસાને માએ વિવેકપૂર્વક પૂર્ણ કરવા પ્રયત્ન કરવા.
· પુત્ર કરતાં પુત્રીને હલકી ગણવી નહિ અને તેને ઉછેરવામાં કે ખાન,પાન,પઠન વગેરેમાં અંશમાત્ર ભે ધારણ કરવા નહિ. તેના પર પણ પુત્રની પેઠે પૂર્ણ પ્રેમ ધારણ કરવા. સ્વાની દૃષ્ટિ કરતાં મારા તરફની આજ્ઞાએ ફરજની દૃષ્ટિથી બાળકાને મારું લઘુવયનુ સ્વરૂપ માની, તેમને મારુ રૂપ માની રમાડવાં, જમાડવાં તથા તેને સર્વ પ્રકારનું ઉત્તમ શિક્ષણ આપવુ'. લઘુ ખાળકેની સેવામાં જે કાળ, પુરુષા, ધન વગેરેના વ્યય થાય તે મારી સેવામાં થયેલેા માનવા. તેમને કઈ રીતે તુચ્છ ગણવાં નહિ. તેમને દેશની ઢાલત, પૃથ્વીના રાજાઓ, ઋષિઓ, સંતા વગેરે માનવાં. તેમને પદ્મા મહાવીરસ્વરૂપની
For Private And Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૫
બાળશિક્ષણ શક્તિઓને પ્રાપ્ત કરવામાં સર્વ પ્રકારની સગવડ કરી આપવી.
લઘુ બાળકોને સેવાભક્તિના માર્ગ શીખવવા. તેમના ઉત્સાહની સર્વથા અભિવૃદ્ધિ કરવી અને તેઓનો આત્મમહાવીર વ્યાપક બને એવા સર્વ પ્રકારના ઉપાયોથી શિક્ષણ દેવું. તેઓ. દેશ, સમાજ, રાજ્ય, સંઘ, પ્રજા, ધર્મને માટે સર્વસ્વનું અર્પણ કરે અને સર્વ માટે પિતાને જીવવાનું છે અને પોતાની સર્વ શક્તિઓ વાપરવાની છે એવું ઉત્તમ શિક્ષણ તેમને આપવું. બાળકોને ગેખણપટ્ટીનું શિક્ષણ ન આપતાં તેઓને વિચાર કરવાનું શિક્ષણ આપવું, પોતાની મેળે નવી નવી શોધ કરી શકે એવું તેમને શિક્ષણ આપવું. બાળકને જીવતી ભાષામાં શિક્ષણ આપવું. શારીરિક બળ તથા માનસિક બળ વધે તથા તેઓ ઉચ્ચનીચ ભેદથી દૂર રહે અને વિશ્વોન્નતિમાં એકસરખો ભાગ લે એવા. ઉત્તમ વિચારેથી માતાએ બાળકનાં હૃદય ભરી દેવાં. મૃત્યુને ભય તેઓને સ્વપ્નમાં ન રહે એવું માએ બાળકને શિક્ષણ આપવું.
દેશ, કેમ, સંઘ, રાજ્ય, ધર્મ આદિ માટે મરવામાં, ધન વગેરેને ભોગ આપવામાં અંશમાત્ર હૃદય ઘડકે નહિ તથા દુષ્ટની સાથે યુદ્ધ કરવામાં કદી ભયને વિચાર ન આવે એવા બળવાન વિચારોથી માતાએ બાળકનાં હદય ભરી દેવાં. એવો. સમય કદી આવવાનો નથી કે દુનિયામાંથી દુષ્ટ લેકેનું યુદ્ધ નાબૂદ થાય, માટે બાળકને ધર્મ યુદ્ધની તાલીમ આપવી. એવા. વિચારે અને પ્રવૃત્તિરૂપ જૈનધર્મને કદાપિ ત્યજ નહિ.
“માએ અસત્ય પાપના ભય બતાવીને બાળકોને સત્ય પ્રવૃત્તિ કરવામાં નિર્બળ અને બાયેલાં બનાવવા નહિ. માએ બાળકે મેજશખમાં ચકચૂર બને નહિ અને દેશ, કેમ, સમાજ, રાજ્યની શક્તિઓથી હીન ન થાય એવી શિખામણે દષ્ટાંતપૂર્વક આપવી. બાળક સ્વતંત્ર વિચાર કરે અને દુશ્મનોથી ડરે. નહિ એ જુસ્સાથી બોધ આપે. તે ત્યાગ કરવામાં કદી પાછા.
For Private And Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૬
અધ્યાત્મ મહાવીર
ન હેઠે તથા પાકા કચેાગી અને એવા સદુપદેશ દેવા અને બાળપણથી જ એવાં કાં જાતે કરાવવાં.
:
આઠ–દસ વર્ષોં સુધી માની પાસે બાળક વસે છે. બાળકની માતા દેવી. પરમેશ્વરી છે. તેના વિચારમાં અને આચારામાં બાળકને પૂર્ણ વિશ્વાસ રહે છે. તેથી તે અવસ્થામાં મળેલા જ્ઞાનના, સેવાના, ભક્તિના સંસ્કારા મૃત્યુપર્યંન્ત ભૂંસાતા નથી.
6
મારા પરનાં પ્રેમ અને શ્રદ્ધા સપૂણ વૃદ્ધિ પામે એવુ શિક્ષણ માતાએએ ખાળકને આપવુ. ગળથૂથીમાંથી જ મારા પર વિશ્વાસ, પ્રેમ અને ભક્તિ વધે તેવુ' શિક્ષણ હંમેશાં આપવું. બાળકાને ભક્તિ, તત્ત્વજ્ઞાન, ઐતિહાસિક જ્ઞાન, વૈદ્યકીય જ્ઞાન, આજીવિકા અંગેનુ' ક જ્ઞાન વગેરે સર્વ પ્રકારનું જ્ઞાન આપવું. જ્યારથી બાળક ગુરુકુળામાં ગૃહસ્થ તથા ત્યાગી ગુરુએ પાસેથી જ્ઞાન ગ્રહણ કરે, ત્યારથી તેમનુ જોખમ ગુરુઓના શિરે પડે છે. જ્ઞાની, ભક્ત, કમ`ચેાગી એવાં માતા તથા પિતા હુજારા ગુરુએના કરતાં વિશેષ છે. માટે શ્રીમતી યશેાદાદેવી ! તમે પ્રિયદર્શીનાને સદવિચાર અને આચારના શિક્ષણથી આદશ પુત્રી અનાવે.
‘પુરુષ અને સ્ત્રી અને મળે છે ત્યારે સૃષ્ટિ સંપૂર્ણ અને છે, ધમ સંપૂર્ણ અને છે. પુત્રોની અને પુત્રીઓની કેળવણી સંપૂર્ણ થાય છે, ત્યારે ગૃહસ્થાશ્રમની સ’પૂર્ણશેભા પ્રગટે છે, પુત્રોની પેઠે પુત્રીઓને વિદ્યા, યુદ્ધ, વ્યાપાર, કૃષિક, યન્ત્રકમ, સેવા, ધર્માદિની સર્વ પ્રકારની કેળવણી આપવી. વિશેષમાં પુત્રીઓને "પાકશાસ્ત્રની, ખાળકો ઉછેરવાની, અતિથિ અને ગુરુઓની સેવા કરવાની, સ્ત્રી અને પુરુષવની દવા કરવાની, ઘર અને કુટુંબ વગેરેની વ્યવસ્થા કરવાની તથા પતિસેવા વગેરેની સ`પૂર્ણ કેળવણી આપવી. પુત્રીએ પોતાના ગુણુક સમાન વરેને પરીક્ષા કરી વરે. તે વીસ વર્ષની પહેલાં લગ્ન ન કરે તથા પુત્રો પણ વીસ,
For Private And Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળશિક્ષણ
૩૯૭.
આવીસ કે પચીસ વર્ષની પહેલાં લગ્ન ન કરે, એવું દાખલા દલીલે પૂર્વક ગુરુકુળમાં શિક્ષણ અપાય.
સર્વ પ્રકારની રાજકીય, વ્યાપારિક, હુન્નર કરવાની તથા ધાર્મિક કેળવણી સંપૂર્ણ લીધા વિના માતાપિતા પિતાનાં પુત્રો અને પુત્રીઓનાં લગ્ન કરે, તે તેઓને મારા હુકમનો અનાદર કરનાર જાણવાં. પરિણામે ભવિષ્યમાં–કલિયુગમાં તેમનાં સંતાન રાજ્ય, વિદ્યા, લક્ષમી, સત્તા, જ્ઞાન, શક્તિ, બળ વગેરેથી હીન થઈ અન્ય પ્રજાઓનાં ગુલામ થશે. પાછાં જ્યારે મારા હુકમને આદર કરી, તેના પાલન રૂ૫ ભક્તિને આચારમાં મૂકી વર્તશે ત્યારથી તેઓ દેશ, કોમ, સમાજ, સંઘ તથા રાજ્યમાં, વ્યાપારમાં અને શારીરિક તેમ જ માનસિક આરોગ્યમાં ચડતી પામશે, એમાં અંશમાત્ર સંદેહ રાખ.
નહિ.
“મારા કથનમાં સંશય રાખનારાઓ અને સંશયથી વર્તન નારાઓ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો વગેરે વિનાશ પામે છે. તેમનું સ્થાન મારી આજ્ઞા પ્રમાણે વ્ય વચે લગ્નાદિ કરનારી અન્ય પ્રજાઓ લે છે.
શ્રી યશોદાદેવી ! પુત્રીઓનું પુત્રોના સમાન સન્માન કરવું. માબાપે પુત્રના જેટલી જ તેમને ચાહવી. તેમને સર્વ પ્રકારની કેળવણી આપવામાં તથા તેમના આત્મિક મહાવીરની, માનસિક વીરની અને કાયિક વરની શક્તિના વિકાસમાં સર્વસ્વાર્પણ કરવું. એ જ મારી ભક્તિ અને મારી સેવા તથા ઉપાસના છે.
“પુત્રીઓ જ માતાઓ થવાની છે અને માતાઓ જ વિશ્વની દેવીઓ છે. તેમને સંતાનોત્પાદક યંત્ર સરખી જે લેકે રાખે છે તેઓની વંશપરંપરામાં મારા ભક્તોને અને ભક્તાણીઓને જન્મ થતો નથી. જે પોતાની પુત્રીઓને અયોગ્ય પતિઓ સાથે પરણાવે છે. જે મારા ભક્તો નથી હોતા તથા જે મારા નામમન્ટને અને મારા ભક્તના સંસ્કારને ગ્રહણ કરતા નથી તેઓની સાથે જે
For Private And Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
અધ્યાત્મ મહાવીર
પરણાવે છે તથા નિવય અને યોગ્ય શક્તિ વિનાની સાથે પરણાવે છે, તે મારા ભક્ત જૈન નથી. તે દેશ, સમાજ, જૈન સંધ, રાજ્ય વગેરેની પરંપરાએ પડતી કરનાર બને છે અને મૃત્યુ પામ્યા બાદ પુત્રીના શાપથી, પુત્રીની સ્વતંત્રતા હરવાથી તથા મારી આજ્ઞાવિરુદ્ધ વર્તવાથી અધોગતિને પામે છે.
પુત્રીને ગુલામડી, દાસી સમજનારની સાથે પુત્રીનાં લગ્ન ન કરવાં જોઈએ. પુત્રોને અને પુત્રીઓને તીર્થરૂપ માની તેઓની સલાહસંમતિ પૂર્વક લગ્ન કરવાં. પુત્રીઓને ગૃહવ્યવસ્થાની સર્વ પ્રકારની કેળવણી માતાએ અગર ગૃહમાં વડેરી અન્ય સ્ત્રીએ આપવી. સમાજમાં તે પિતાનું પદ જાળવી રાખે એવી લાયક બનાવવી. તેને દેશ અને ધર્માભિમાની બનાવવી. તે ગમે ત્યાં જાય, પરંતુ વ્યભિચારી ન બને એવી મારી શિક્ષા મુજબ કેળવણી આપવી.
“સ્ત્રી પ્રેમસ્વરૂપ છે, માટે પુત્રીઓને સર્વ પ્રકારના પ્રેમના ભેદનું રહસ્ય સમજાવવું. સત્ય પ્રેમ, દિવ્ય પ્રેમ, શુદ્ધ પ્રેમ આદિ સર્વ જૈનધર્મ છે. તેવા પ્રેમને હૃદયમાં ખીલવીને પુત્રીઓ વતે એ બોધ આપવો. ગૃહિણી અને સાધ્વી લાયક સર્વ પ્રકારના ગુણે વડે પુત્રીઓ ખીલે તથા ધર્મેયુદ્ધમાં પતિની સાથે પત્ની પણ ભાગ લે એવી સર્વ પ્રકારની કેળવણી આપવી. પુત્રીઓને ગાયનવિદ્યાની, નૃત્યકલાની અને પતિને રીઝવવાની વગેરે ગ્ય કલાઓની કેળવણું આપવી.
“શ્રીમતી યશદાદેવી ! તમારે પ્રિયદર્શના પુત્રીને સર્વ પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ આપવું અને તેને તમારી પ્રતિમારૂપ બનાવવી. એ જ તમારી મારા પ્રતિ ભક્તિ છે. દેશ અને સમાજમાં સર્વ માતા પિતાના પુત્રોને તથા પુત્રીઓને એ રીતે શિક્ષણ આપે તેમાં તમારે ભાગ લેવાની જરૂર છે. તેવું કર્તવ્ય કરતાં સર્વસ્વનું અર્પણ કરવું એ જ જૈનધર્મરૂપ મારી ભક્તિ જાણવી.
શ્રી યશદાદેવી પૂર્ણ પ્રેમસ્વરૂપ પ્રભો ! આપનાં વચનામૃત
For Private And Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળશિક્ષણ
૩૯૯
શ્રવણ કરીને મને અત્યંત આનંદ થયે છે. માતાની બાળકે પ્રતિ શિક્ષણ સંબંધી જે જે ફરે છે તે આપે સારી રીતે દર્શાવી છે.
“રજ-તમ–સત્વગુણાત્મક પ્રકૃતિની ત્રિવિધ શક્તિરૂપ બાહ્ય ધર્મ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર-વર્યાત્મક આન્તરધર્મયુક્ત અનાદિકાલીન સનાતન જૈનધર્મરૂપ એવા વીર ભગવાનના તિભાવ અને આવિર્ભાવ સ્વરૂપની ઉત્પાદ–વ્યય-ધ્રુવાત્મ શક્તિસ્વરૂપિણ એવી મારી આરાધનાને જેઓ આપનાથી અભિન્નપણે કરે છે તે બાળકોની ઉન્નતિ એ જ પિતાની ઉન્નતિનું ઉત્તરરૂપ છે એમ સમજી શકે છે. બાલિકાને સત્ય પ્રેમના સાગરરૂપ કરવાથી પુત્રીને દેવી કરી શકાય છે.
પ્રેમ એ જ સર્વ વિશ્વનું મહા આકર્ષક સ્વરૂપ છે. તે જેનામાં વ્યક્ત થાય છે તે મારી પ્રતિમા અર્થાત્ મારા સમાન બને છે. આપની આજ્ઞા મુજબ પ્રિયદર્શનને શિક્ષણ આપીશ. આપના સમાગમથી તે ઘણું આત્મવીરજ્ઞાન મેળવી શકે તેમ છે. પ્રિયદર્શન આંખો વડે જે જે પદાર્થો દેખે છે તે સંબંધી પ્રશ્નો પૂછીને જ્ઞાન મેળવે છે. તેને તીર્થકરેનો, મહાત્માઓની વાત સાંભળવી બહુ ગમે છે. જુઓ, આપના પર પ્રિયદર્શના કેટલે બધે પ્રેમ રાખે છે. તે આપને તથા મને પગે લાગે છે. આપનાં દર્શન કર્યા પછી તેને શાંતિ વળે છે. આપને તે મજાના પ્રશ્નો કરે છે. તે રોતી નથી, કલેશ કરતી નથી. સત્યસ્વરૂપ આપની પ્રભુતા તે સમજવા લાગી છે અને તેથી તે ઘણી પ્રસન્નતાને ધારણ કરે છે. આપના ખળામાં બેઠા બાદ તેને ઊઠવાનું મન થતું નથી. આપણે જે વાત કરીએ છીએ તેમાં તેને સમજણ પડે છે. તે કેઈથી ભય પામતી નથી. મૃત્યુની ભીતિની તેને અસર થતી નથી. તે ઉચ્ચનીચના ભેદથી રહિત મનવાળી છે. તે ઘેર આવેલા મનુષ્યનું સન્માન કરે છે અને પશુઓ પર તથા પંખીઓ પર પ્રેમ ધારણ કરે છે. તેઓને તે પંપાળે છે અને તેમના ખાવાપીવાની સંભાળ લે છે. હરણના પાળેલા અચ્ચા પર તે ઘણે પ્રેમ રાખે છે. બાગમાં ઊગેલાં વૃક્ષો અને
For Private And Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
અધ્યાત્મ મહાવીર
વનસ્પતિઓ તથા તેના ગુણે વગેરેને સમજવા લાગી છે.
રોગીઓને સહાય કરવાનું તેને ઘણું ગમે છે. તે ગરીબ લેકેને સુવર્ણ મહોરો આપે છે અને આપણી પાસે અપાવવાનું કહે છે. દુનિયાના પદાર્થો સંબંધી વારંવાર પ્રશ્ન કરીને જ્ઞાન મેળવે છે. તે સ્વચ્છ રહે છે અને વિવેકથી વર્તે છે. મને અનેક પ્રશ્નો પૂછી ગમ્મત સાથે જ્ઞાન મેળવે છે. તેનું મન સર્વ વિશ્વને પિતાનું કરી લેવા જેટલો લેભ રાખે છે. તેનું મન સર્વ વિશ્વથી પૂજાવા જેટલું માન ખીલવવા પ્રયત્ન કરે છે. તેના મનને ક્રોધ તેના મનને સત્ય પ્રેમથી વિશ્વવ્યાપક થવા પ્રેરે છે. તેની માયા સર્વ વિશ્વમાં કલાએથી વ્યાપ્ત થવા ઇચ્છે છે. આત્મરૂપ આપના વ્યાપક સ્વરૂપ જેવું તેનું રૂપ છે. તેથી તે વિશ્વવ્યાપક શક્તિઓ પ્રગટાવવા માટે ક્રોધ, માન, માયા, લેભાદિ પ્રકૃતિઓની આત્મવીર પ્રતિ અનુકૂળતા કરી આગળ વધવા મનુષ્યાવતારથી જન્મી છે. એવા આભાઓ આપની નજીકના હેઈ આપણી સાથે વિશ્વસેવામાં સહચારી બનવાના છે. તેથી તેમની સેવાભક્તિ તે આપની જ સેવાભક્તિ છે.
પ્રિયદર્શનાનું રૂપ અલૌકિક છે. મનરૂપ બ્રહ્માથી ઘડાયેલાં રૂપમાં પ્રિયદર્શનાનું અલૌકિક રૂપ દેખીને તેને જોવા વિશ્વ ઉત્સુક બને છે. પ્રિયદર્શનામાં આપના સ્વરૂપને દેખું છું. આપની પ્રતિમા તે છે. તેને રમાડવામાં મનની એકાગ્રતા તથા અન્યત્ર જતી ચિત્તવૃત્તિને નિરોધરૂપ ગની દશા અનુભવાય છે.
સર્વ બાળકનું શિક્ષણ માથી શરૂ થાય છે. માના શિક્ષણથી પરમાત્માના અવતાર પ્રગટે છે, માટે પરમાત્માની પેઠે માતારૂપ મહાદેવી પૂજ્ય છે. દયા અને પ્રેમની મૂર્તિ માતા છે. માટે આપના ઉપદેશ મુજબ પ્રિયદર્શનને શિક્ષણ આપી આદર્શ પુત્રી બનાવીશ. આપની ત્યાગાવસ્થામાં તે પૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરશે અને આપ સમવસરણમાં બેસી ઉપદેશ આપશે ત્યારે આપને
For Private And Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળશિક્ષણ
૪૦૧
તત્ત્વજ્ઞાનના મેધ સાંભળવા એ · આવશે. આપના વિશ્વાદ્વારક ધર્માંકા માં મારી પેઠે તે ધર્મપ્રવતિની ખનશે. સૂક્ષ્મ ક કાચની સહાયતાથી કાચના ઘરમાં રહેલી વસ્તુએ જેમ આવરણ વિના પાસે રહેલી હેાય તેવી અને માટી દેખાય છે, તેમ આપના વિશુદ્ધ પ્રેમના મળે હૃદયચક્ષુ ખીલી જવાથી આત્માઓની વચ્ચે રહેલા શરીરરૂપ પડદાઓને અંતરાય હવે નડતા નથી અને આત્માએ જેવા છે તેવા દેખાય છે. તેથી આપની કૃપાથી ખાળકને શિક્ષણ આપવાની કૂંચીએ અર્થાત્ ઉપાયેા સ્પષ્ટ અનુભવાય છે. દેશ, કેમ, સંઘ, સમાજ, રાજ્ય વગેરેની ઉન્નતિ કરનારુ શિક્ષણ પૂર્ણ પ્રેમપૂર્ણાંક બાળકોને આપીશ. વિશુદ્ધ પ્રેમથી આપનું અવલખન કરનારાઓને દોષ લાગતા નથી. તેથી આપનુ અવલંબન લઈ અને આપના સ્વરૂપ મની વિશ્વસેવા કરીશ.’
પ્રભુ મહાવીર : ‘શ્રીમતી યશેાદાદેવી ! તમે બાળકાના શિક્ષણ આપવા સંબંધી જે ઉદ્ગારા જણાવ્યા તે ચેાગ્ય છે. તમે ગૃહસ્થાવાસમાં રહીને તમારા માટે જે નિયતિ છે તેને અનુકૂળ વતી સ્ત્રીઓને કહેણીથી તથા રહેણીથી સેવાભિકતરૂપ જૈનધર્મીનુ સ્વરૂપ સમજાવે. ઋષિપત્નીએ તમને સહાયકારો થશે. યમુના, ગંગા, સરસ્વતી વગેરે તમને સહાયકારક થશે. સંઘમાં હવેથી સાવી અને શ્રાવિકા એ એ વને દાખલ કરી સર્વ પ્રકારનાં વ્યાવહારિક અને આન્તરિક ધર્મ કાર્યો કરવામાં તેમની સમ્મતિ લેવાશે અને સ્ત્રીના શરીરમાં રહેલા આત્મવીરાનુ' સન્માન કરવામાં આવશે.
‘ ધર્માંમાં પુરુષની મુખ્યતા અને તેની સાથે સ્ત્રીની ગૌણુતા એમ એ બન્નેની સહચારિતા અને એકતાના નિશ્ચય આચારમાં મુકાશે. સ` પ્રકારના દેહેામાં રહેલા આત્મમહાવીરેાની મહાવીરતા પ્રગટ કરવાના ઉપાયાને એકસરખી રીતે સર્વને લાભ મળશે. પ્રભુ અને દેવીની પ્રતિમા એક સમાન આસન ઉપર વિરાજિત થશે. · શ્રી યશે।દાદેવી ! ધર્મોના ઉદ્ધાર કરવામાં અનેક ઉપસગે,
ર
For Private And Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
અધ્યાત્મ માર
પરીષહા આવે છે. તેઓની સામે પડીકે અરિહન્ત બની અને મેહંમે પરાર્થે કરી તમે સહુથારિણી તરીકે એકાત્મરૂપથી કાથ કરશો, મારા સમું (સમાન) અન્ય કોઈનુ ખળ નથી. લાખા, કરાટા પૃથ્વીને એક છત્ર સમાન કરુ... અને હજારા લાખા મેરુપવ તાના એક દંડ કરી દઉં. સૂર્યના અસખ્ય ગોળાએ મારી આગળ સ્ફુલિ’અ—તણુખા સમાન છે. એવા મારી આગળ ઉપસગ અર્થાત્ પરીષšt નામમાત્ર છે, તેાપણુ વિશ્વના વાને એક ત્યાગાદશમાં શ્રમ”ના ગુણાને બાધ કરાવવા માટે, તેમની ષ્ટિએ ક્ષમાદિ ગુણેાના પાત્રની દશાએ વતી ને તેમને તેવા પ્રકારને આધ આપવા પડશે. . પરણા એવા મારા આગળ જડ કમ્ પ્રકૃતિનું કશુ જોર નથી. આત્માને જડ ક્રર્મો બધન કરવા સમર્થ થતાં નથી. આત્માના ત્રણે કાળમાં નાશ થતે નથી. શુદ્ધ નિશ્ચયદૃષ્ટિના પરિણામે આત્મમહાધીર નિલે પ છે. મનના લેપને આત્મા દૂર કરે છે. શુદ્ધ નિશ્ચયસ્વરૂપમાં કર્માદિ ક ંઈ હાતુ નથી. શુદ્ધપ્રેમાત્મવીરની મસ્તીમાં માહ એક ભ્રાન્તિમાત્ર છે. તેથી આત્મવીર વિના બીજી કશુ નથી—એવા એકાત્મભાવને પરિણામ પામીને મારા ભક્તો ગૃહસ્થાવાસને સ્વર્ગ બનાવે છે અને તેએ તન, મન, ધનને અન્ય મનુષ્યેાના ઉપયાગાથે વાપરે છે.
૮ દ્રવ્ય મનાદિ જડ પાંચાનુ આત્મા આગળ એક અંશમાત્ર પણ ખળ નથી, માટે મારા ભક્તો મારા કહેવા પ્રમાણે સર્વ પ્રકારનુ શિક્ષણ આપવામાં સ`સ્વનું અર્પણ કરે છે. તે ઈશ્વર સમાન અની વિશ્વ, દેશ, રાજ્ય, સંઘ, પ્રજાના શાસક બને છે. તેઓને કર્માદ્ધિના ભય રહેતા નથી. મારા ભક્તો શારીરિક કે માનસિક વીના અંશમાત્ર પણ દુરુપયેાગ કરતા નથી. જે મારી સાથે જન્મ્યા છે એવા મારા ભક્ત ગૃહસ્થા તથા ત્યાગીએ હવે વિવેાદ્ધાર કરવામાં ઉત્સુક થયા છે.
• ચશેાદાદેવી ! તમે હવે એક ક્ષણમાત્ર પ્રમાદ કર્યા વિના
For Private And Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આળશિક્ષણ
૪૩ વિશ્વરૂપ મારી વિરાટ પ્રભુની સેવામાં જીવન ગાળે. હવે હું ત્યાગી થઈશ, અર્થાત્ તમારા તથા કુટુંબના સંબંધમાં આવીને જેમ ધર્મની પ્રચારશું કરું છું તેના કરતાં વિશેષ પ્રકારે સમસ્ત વિશ્વના અને તારવા સર્વ ખંડમાં, દેશમાં પિથરીશ. સર્વ લેકે મારી પાસેથી ધર્મનું સ્વરૂપ સમજે તથા મારા આશયથી તરે, એવી રીતે ઉપદેશ આપીશ.
“મારી સર્વ શક્તિઓને આવિર્ભાવ કરી, તેઓ વડે વિશ્વના જીની શકિતઓને આવિર્ભાવ કરીશ. માટે તમે ત્યાગરૂપ મારા કાર્યને અનુમતિ આપે. જે જ્ઞાનસરોવર તમારી પાસે છે, તેને આખી દુનિયા માટે વપરાવા દેવું એ જ સત્ય ત્યાગ છે, એ જ સત્ય દાન છે. માટે એવા ત્યાગીની અપેક્ષાએ સર્વ દેશમાં જ્ઞાનદાન દેવા માટે દાની બનવા અનુમત થાઓ. પ્રિયદર્શનાબે તમે કેળવી શકશે એમ ઈચ્છું છું.'
શ્રી યશોદાદેવી પૂર્ણ પ્રેમસ્વરૂપ ભગવનઆપ જે કહે છે તે પરમ સત્ય છે. આપ ચતુર્વિધ સંઘને ઉદ્ધાર કરીને વિશ્વના જીનું કલ્યાણ કરનારા છો. આપનો મહિમા અપરંપાર છે. કોઈ તેને પાર પામી શકે તેમ નથી. આપના પર જેએની પૂર્ણ શ્રદ્ધાપ્રીતિ છે તે આપનાં મહિમા અને શક્તિને સમજવા હાયક બને છે. આપની આજ્ઞા પ્રમાણે આપના જ્ઞાનમાં પૃથ્વી, સુર્ય, ચન્દ્ર વગેરે અનેક ભુવમે ઉત્પાદ, લયને તથા મૂળરૂપે ધ્રુવતાને પામ્યા કરે છે. આપ તો શું, પણ આપના ભકતાત્માઓ પણ જડ કર્મપ્રકૃતિએને પિતાની આજ્ઞાનુસાર વર્તાવે છે અને સત્વગુણપ્રકૃતિને તાબામાં કરી ઈશ્વર બને છે. તે સ્વાશ્રયી બનીને આત્મમહાવીર પ્રભુને અંતરમાં વ્યકત કરે છે.
આપના ભલા જડ વિશ્વ અને ચેતન વિશ્વના પર્યામાં પિતાની ઈચ્છાનુસાર ફેરફાર કરવા શકિતમાન બને છે. તે મનુષ્યનાં, છાનાં શરીર, વાણી, કર્મ, અનાને પોતાની ઈચછાનુસાર ફેરફાર
For Private And Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪
અધ્યાત્મ મહાવીર
કરી વિશ્વસૃષ્ટિના પર્યાયદષ્ટિએ કર્તા-હર્તા બને છે, તે પછી જગજજીવન એવા આપ જે ધારો તે આજ્ઞા પ્રમાણે જ્ઞાન વડે કરવા સમર્થ છે, એમાં શું કહેવું? વિશ્વવત સર્વ જીવોની. પર્યાયસૃષ્ટિના કર્તા-હર્તા આપ છો. આપના ભકતની જેના પર કૃપાદૃષ્ટિ પડે છે તે આત્માની માનસિક અને કાર્મિક સૃષ્ટિની ઉન્નતિ થાય છે. આપ કરડે, અબજો જન દર રહેલા આપના. ભકતેનાં મનને અને કર્મને સારા રૂપમાં ફેરવી શકે છે. આપના ભકતો પણ પોતાની કટિથી નીચે રહેલા આત્માઓનાં મન અને કર્મ વગેરેને એક કૃપાદૃષ્ટિના બળથી ફેરવી શકે છે અને પોતાના આત્માને શુદ્ધાત્મમહાવીર પરમાત્મારૂપ કરી શકે છે. આપની કૃપાથી આપના ભક્તો જડ સૃષ્ટિના ઈશ્વર બને છે. તેથી તેઓ શુદ્ધ સત્ય બુદ્ધિથી કુટુંબાદિકનાં કર્મો કરે છે, છતાં તેઓ આત્મવીર બન્યા હેવાથી મેહકર્મની સત્તા તેમના પર ચાલતી નથી, તેમને કર્મ લાગી શકતું નથી. રંકને રાજા બનવું એ આત્મવીરની શક્તિ પર આધાર રાખે છે. મનુષ્યમાત્ર આત્મમહાવીર બની શકે છે.
પ્રિય પ્રત્યે ! હવે આપ આધ્યાત્મિક શક્તિઓના પ્રકાશ વડે વિશ્વને ઉદ્ધાર કરે. આપની ઈચ્છા પ્રમાણે વર્તવું એ જ મારી આપના પ્રતિ ભકિત છે. મનુષ્ય અને સર્વ જી પિતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, છતાં તેઓને ભવિતવ્યતા નડે છે. તેમાં ગુપ્ત રહસ્ય રહેલું છે. તે એ જ છે કે આપની આજ્ઞા પ્રમાણે વર્તનારી ભવિતવ્યતાશકિત તેમની જે માગે પ્રગતિ થવાની છે તે માર્ગ પ્રતિ તેમને ખેંચીને લઈ જાય છે. મનુષ્ય ધારે છે કંઈ અને થાય છે કંઈ તેમાં નિયતિએ નિશ્ચય કરેલ જે અન્ય માર્ગ આત્મવિકાસ માટે નિયત હોય છે તે તરફ ભવિતવ્યતા લઈ જાય છે.
ત્યાગમાર્ગની નિયતિએ ત્યાગમાર્ગ દ્વારા આત્મોન્નતિ થાય છે. અને ગૃહસ્થમાર્ગની નિયતિએ ગૃહસ્થાવસ્થા દ્વારા આત્મમહાવીરને વ્યકત કરાય છે. તે નિયતિ આપના જ્ઞાન પ્રમાણે વર્તે
For Private And Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આળશિક્ષણ
૪૫ છે. સર્વ મનુષ્યની નિયતિ, જે અનાદિકાલના સંગોથી નિર્મિત સ્વભાવસિદ્ધ થયેલી છે, તેનું સ્વરૂપ આપે જણાવ્યું છે તેથી તે પ્રમાણે આપની આજ્ઞાથી વર્તીશ અને દેશ, કેમ, સમાજ, સંઘ, પ્રજા અને ધર્મની સેવામાં સર્વ મનુષ્યોને તેમનાં કાલ, સ્વભાવ, પુરુષાર્થ, કર્મ અને નિયતિ પ્રમાણે નિર્ધારિત માર્ગોમાં તેઓને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણથી દેરીશ અને લેકેનું કલ્યાણ કરવા પ્રયત્ન કરીશ. આપની આજ્ઞા પ્રમાણે અપ્રમત્તયેગે સ્વપરપ્રગતિ માટે પ્રવૃત્તિ કરીશ. આપ ત્યાગમાર્ગ દ્વારા વિશ્વના લોકોનું કલ્યાણ કરવા આપની તીર્થંકરની શકિતઓ પૂર્ણપણે કામે લગાડે. આપના કાર્યમાં મારી સમ્મતિ છે. આપની સર્વેચ્છાઓ અને પ્રવૃત્તિઓમાં હું અભિન્ન છું. આપના સર્વ પ્રકારનાં મહાવીરસ્વરૂપનાં ગુણકર્મોમાં મારો પૂર્ણ પ્રેમ અને વિશ્વાસ છે.
“પ્રિયદર્શના વગેરેને સત્ય શિક્ષણ આપીશ અને તેઓને દ્રવ્ય–ભાવાદિ શકિતયુકત આત્મવીર સન્મુખ કરીશ. આપ વિશ્વના લેકેને ત્યાગપૂર્ણ આદર્શ જીવનની ઉપગિતા જણાવે. ત્યાગમાર્ગ દ્વારા સિદ્ધ થવાની તથા આપનું પદ પામવાની જેઓની નિયતિ હોય તેઓને તે માર્ગમાં જેડા અને ગૃહસ્થને ગૃહસ્થધર્મમાં જો. આપ જીર્ણ થયેલી ધર્મની સર્વ પ્રકારની સદ્વિચાર અને આચારની પ્રવૃત્તિઓને સજીવન કરે. કેવળજ્ઞાનથી ઉપદેશ આપી વિશ્વને ઉદ્ધાર કરે.
“આપે સર્વ જેને માટે સર્વ માર્ગો નિયત કરેલા છે. આડાઅવળા ભટકીને પણ છ પાછા આવી તે માર્ગો પર ચાલે છે. આપના હથિયાર તરીકે નિયતિએ નક્કી કરેલા માર્ગમાં ગમન કરીને મનુષ્ય દરેક યુગમાં અનેક પ્રકારે કાર્યો કરે છે. તેને પાર આપ વિના અન્ય કેાઈ પામી શકતું નથી. હથિયારે મનુષ્ય પોતાના ખપ પ્રમાણે ઉપાગ કરે છે, તેમ પ્રત્યે ! તમે મારે તથા વિશ્વવતી ભક્ત મનુષ્યને ઉપગ કરી સાધ્યબિન્દુ
For Private And Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ કરીશ
તરફ લેકેને વળે છે. ભક્ત મનુષ્યના મનમાં આપનો આધિભાવ થવાથી તેને આપ ઇચ્છિત માર્ગ તર ળો છે. આપના ભાત દેવ, દેવીએ, મહાત્માઓ અને ગ્રીઓ કૃપાપૂર્વક મળ્યાનાં મનમાં પ્રવેશીને તેમના આત્માને આપે નિયતિથી નિયત કરેલા મા તરફ લઈ જાય છે. તે સર્વ ખરેખર આપની શક્તિઓને મહિમા છે.
“મનુ અન્ય બતાહિકથી ચઢતા હોય છે. તેમની લે નિયતિ ન હોય તે કરો ઉપાયે કરવા છતાં ત્યાંથી પાછા હતી અને મૂળ સ્થાને આવી, આપની આજ્ઞા પ્રમાણે તેએાની જે ચિતિ સિદ્ધ હોય છે તે માર્ગ તરફ વળે છે અને આત્મશ્રીરને અધિહાર કરવા પ્રવૃત્તિ કરે છે. આપની પૂર્ણ શ્રદ્ધા અને પ્રતિથિી આવ્યનિયતિને નિશ્ચય થાય છે. કલિયુગમાં આપના પ્રેમથી જ અરમના કૃપાપાત્ર થાય છે અને તેથી નિયતિમાર્ગ ખુલ્લો કરે છે.
“સ્ત્રીવર્ગને આપની શ્રેમભક્તિનું મુખ્ય અવલંબન છે. આપના પ્રેમથી ઈન્દ્રિયલિકના વિષયે રસ તે નીરસ અનુભવાય છે અને મને લેકના આનંદરસને અનુભવ આવે છે. ત્યાંથી આત્મમહાવીર પ્રભુના પૂણુનન્દરસને અનુભવ થતાં બાહ્ય લેકેમાં પણ આનંદરસ જાણે છલછલ ઊભરાઈ ગયેલો હોય એમ અનુભવ આવે છે. દરિયાની ભરતી નદીનાળામાં ઊભાઈ જાધ છે ત્યારે નદીનાળામાં સાગરને અનુભવ થાય છે, તેમ આત્માનન્દ ઊભરાઈ જતાં મન, ઇન્દ્રિય વગેરેમાં પણ આનંદસ વ્યાપ્ત થયેલે જણાય છે.
“પ્રલે ! આપના શુદ્ધ પ્રેમની તાનમાં શાન, દર્શન, ચારિત્ર અને વીર્ય લબ્ધિઓને પ્રકાશ પ્રગટે છે અને તેથી અન્ય ગેબી, આરાધના બાકી રહેતી નથી. આપને પ્રેમ અને આપની કૃપા એ જ મારું રૂપ છે. તે વિના અન્ય ઈચ્છતી નથી. પ્રત્યે ! આપના વિના આપની પાસેથી અન્ય પ્રિય વસ્તુઓની જે યાચના કરે છે તે આપના સ્વરૂપને તથા આપના પ્રેમને પ્રાપ્ત કરી શક્યા
For Private And Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માળશિક્ષણ
૪૦૭
આપની
નથી. આપના સત્ય પ્રેમીઓને આપ જ પ્રિય છે. તે નવધા, દયા, દ્વાદશધા ભક્તિ પામીને આપને મળ્યા પછી જાપ, ધ્યાન, મન્ત્ર વગેરે ચેાગેાથી મુક્ત થાય છે.
આપે ભારત દેશમાં લાખા ચમકારા દેખાડીને ભારતના લેાકેાને આપના પૂર્ણ શ્રદ્ધાળુ કર્યા છે. આપને સત્ય પ્રેમ તે જ અન’ત ચમત્કારરૂપ છે. વિશુદ્ધ પ્રેમના ષટ્કારકરૂપ આપને જે વિશુદ્ધ પ્રેમ-મહાવીરરૂપે અનુભવે છે તે વિશુદ્ધ પ્રેમી મહાવીરરૂપ બને છે. વિશ્વમાં સ` શકિતનું ખીજ સત્ય પ્રેમ છે. હું પ્રેમભક્તિચાગિની છું અને આપ જ્ઞાનચૈાગી છે. આપના હૃદયમાં હું છું અને મારા હૃદયમાં આપ છે. હું અને આપ બન્ને એકરૂપ છીએ અને તેથી જે સ`ત્ર સંપૂર્ણ પરમાત્મત્વ અનુભવી કમ્ ચૈાગી બને છે તે અદ્વૈત મહાવીર પરશ્ન બને છે.
‘કલિયુગમાં પ્રેમભક્તિયોગ સમાન નિર્દોષ, નિષધ, નિલે પ કેાઈ ચેાગ નથી. સ્ત્રીવર્ગને આપ પરમપ્રિય પરમાત્મ મહાવીરરૂપ પતિના પ્રેમ વિના અન્ય કેાઈ વ્રત, તપ, જપ, મન્ત્ર આદિ નથી. માપની ઇચ્છા અને આપના પ્રેમ એ જ મારુ સ`સ્વ છે. શારીરિક, માનસિક દુઃખ એ આપના ભક્તોનુ તપ છે—એમણે નિશ્ચમ કર્યા છે તે શુદ્ધાત્મ મહાવીરષદને પ્રાપ્ત કરે છે. મ જીવાને પકવવા માટે અનેક જે વિપત્તિઓ છે તે શિક્ષણ અને પ્રગતિમય પ્રેરણારૂપ છે—એમ સમજી જેએ સર્વોમાં આપના હુકમ માનીને પ્રશ્નતે છે તેઓ દુઃખને સહેાત્સવ સમાન માની શરીર, મન, વાણી, કાયામાં વિરાજમાન આત્મમહાવીરના સાક્ષાત્ અનુભવ કરી શકે છે. ‘શરીરરૂપ સહેલ, કે જે ખાદ્ય કરાયા કે પક્ષ મા કરતાં મન તજીણી કમનવાળા છે અને જે ચૌદ લાકની પ્રતિમારૂપ છે, તેમાં આપ અણુએ અણુમાં રહેલા છે. તેના પૂર્ણ પ્રેમમાં લયલીન થવું અને સર્વ જીવતાં મદિરામાં રહેલા આત્મવીશની સેવા કરવી એ જ આપની ભક્તિ છે. આપની એ ભક્તિના હુ' સર્વાંત્ર પ્રચાર કરીશ અને પતિવ્રતાધમ થી ગૃહસ્થાવાસમાં રહી ધમ આચરીશુ.’
For Private And Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬. પ્રધાનાનુ વ્ય
બૃહસ્પતિએ ભગવાનને વિનંતી કરતાં કહ્યું : ‘પરમાત્મન્ મહાવીર પ્રભા ! આપના રાજ્યનેા હું પ્રધાન છું. આપ ત્યાગી થવાના છે. આપ અપ માસમાં ત્યાગગ્રહણ કરશે. આપના ઇ મધુ આ દેશના રાજા થયા છે. પ્રધાનયેાગ્ય જે કંઈ સૂચનાઓ આપવાની હાય તે આપશે. આપના મેધામૃતનું પાન કરવા હું પૂણુ પિપાસુ છું. રાજા, અધિકારીએ અને પ્રજાનાં ગુણ-કર્મ-ધર્મના પ્રકાશ કરશે.’
પ્રભુ મહાવીરે કહ્યું : ‘મંત્રિવર બૃહસ્પતિ ! તમે અમારા તી સ્વરૂપ પૂજ્ય પિતાજીના સમયથી મંત્રીપણું કરે છે. તમે તમારી પ્રધાનપણાની ફરજો અરામર બજાવી છે. રાજ્યકમના સ વિચારાના આધાર મંત્રી છે. રાજાની, સમસ્ત રાજ્યની તથા પ્રજાની આંખેાપાંખા મત્રી છે. દેશ, કેામ, સમાજ, રાજ્ય, ધર્મનું પૂર્ણ સ્વરૂપ જાણનાર સદ્ગુણી, નિલે[ભી, ન્યાયપરાયણુ, સ્વતંત્ર વિચારક, સ્વધ દેશાભિમાની, સકલાકુશલ, દેશકાલજ્ઞ, ઉત્સર્ગ અને આપદ્ધર્મજ્ઞ તથા પ્રવક, દુષ્પસનેાથી દૂર રહેનાર, ધર્મનિષ્ઠ, સ` પર સમાન ભાવ રાખનાર જ્યાં પ્રધાન હૈાય છે ત્યાં રાજ્ય છે.
જે રાજાને સાચી શિખામણ આપતા નથી અને જે પ્રજાના હિતમાં પ્રાણ સમર્પણ કરતા નથી તે પ્રધાન નથી. દેશ અને રાજ્યની પ્રગતિમાં પ્રધાને સદા તત્પર રહેવુ જોઈએ. પેાતાના અધિકારનું તેણે કદી અભિમાન ન કરવું અને વૈરથી કાઈનુ
For Private And Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રધાનનું કર્તવ્ય
૪૦૮
બૂરું ન કરવું. રાગથી પક્ષપાતમાં તણાવું નહિ અને શુદ્ધ બુદ્ધિથી સત્ય હકીકત જાહેર કરવામાં મૃત્યુને તલમાત્ર પણ ભય ગણવે નહિ. પ્રજાઓમાં મહાન એવા મહાજનવર્ગના વિચારને અનુસરીરાજ્યમાં અમલ કરવાના દેશકાલાનુસારે નિયમ ઘડવા. પ્રજાવર્ગને કઈ જાતનું દુઃખ કે સંકટ ન પડે એવા ઉપાયે સદાકાળ લેવા.
જૈનધર્મનું આરાધન કરવામાં પ્રજાને સર્વ પ્રકારની સહાય આપવી અને જેનોને જૈનધર્માભિમાની બનાવવા. તેમને સર્વ આબતમાં સહાય કરવી. દેશ, ભૂમિ, રાજ્ય, વ્યાપાર વગેરે આજીવિકાનાં સૂત્રે સદા જેનો પ્રાણુની પેઠે રક્ષી શકે એવી પ્રવૃત્તિ કરવી.
પ્રધાને રાજાના અને પ્રજાના સર્વ પ્રકારના વિચાર અને આચારેથી અને ગુપ્ત રહસ્યથી કુશલ રહેવું. સર્વ ધર્મોના અને સર્વ દેશના ઈતિહાસથી તેણે વાકેફ રહેવું. રાજા પર પ્રજાની સદા પ્રીતિ રહે અને પિતાના રાજા માટે પ્રજા પ્રાણ સમર્પે એવા ઉપાય
જવા. પ્રધાને રાજ્યનાં સર્વ ખાતાં તપાસવાં અને અન્ય દેશોના રાજાઓની ગુપ્ત હિલચાલે તપાસવા પિતાના વિશ્વાસુ ગુપ્તચરેને રાખવા. ચારે વર્ણો તથા ત્યાગી ધર્મગુરુઓ રાજ્યનાં મુખ્ય અંગ
છે. તેઓમાં જોઈતાં સર્વ જાતનાં બળ કાયમ રહે એવી વ્યવસ્થા ચિજવી. ચારે વર્ણમાંથી કઈ વર્ણનું બળ ન ઘટવા દેવું. ધર્મગુરુઓનું બળ ન ઘટવા દેવું. મારા ભક્તોને સર્વ પ્રકારની કેળવણ આપવી અને દેશકાલાનુસારે તેઓ યથાશક્તિ ભક્તિકર્મ, ઉપાસના અને જ્ઞાનની પ્રાપ્તિ કરે તેમ કરવું. સર્વ દેશના સમાચારજ્ઞાનથી પોતાના દેશની પ્રજાને વાકેફ રાખવી. પ્રધાને કદી લાંચ ન લેવી. સ્વરાજ્ય, સ્વભૂમિ અને સ્વધર્મને રાગ કદી ન ત્યજવે અને પ્રાણુને પણ ફૂટી ન જવું. ધર્મના, રાજ્યના અને દેશના દ્રોહી કદી ન બનવું. પોતાના અધિકારીઓને માન આપવું અને વિપત્તિ પ્રસંગે સર્વ પ્રજાના ઘેર ઘેર જવું અને તેને આશ્વાસન આપવું.
For Private And Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
યા વીર
૮ રાજામાં અને પ્રજામાં અભેદ્યપણે વતીને જેક વ્યા કરે છે તે પ્રાન છે. જે રાજાને ખુશામતિયે ખતા નથી અને પ્રશની સ્વતં તાનાં સુત્રો જીવતાં રાખે છે તે પ્રધાન છે. જે શાનું અને પ્રજાનું એક્સરખી રીતે શ્રેય સાધે છે તે પ્રધાન છે. માની ઉન્નતિને જે વિશધી છે તે પ્રમાન નથી, રાજા અને પ્રજા બન્નેની સંમતિથી દેશકાલાનુસારે પ્રધાન ચૂવા. પ્રધાન રાજકીય વિષચામાં નિષ્ણાત હાવા જોઈએ. પ્રધાન પ્રજાને વિશ્વાસપાત્ર અને પ્રજાની સમ્મતિથી રાજ્યકાય વાહક થવા જોઇ એ. પ્રજાના આગેવાન મહાજનાનુ અને રાજાનું સા સમાન મળ રહેવું જોઈ એ. ચારે વણુ માંથી કેાઈ વણુ મળવાન થઈ અન્ય વને ગુલામ મનાવે યા તેની શક્તિઓને નાશ કરે એવી અવ્યવસ્થાના પ્રધાને નાશ કરવા જાઈ એ. ચારે વણુની પ્રજાને પરતન્ત્ર મનાવનાર રાજાની સતતિ છેવટે પ્રજાખળના નાશથી ગુલામ ખને છે અને જેવુ કર્યુ હાય છે તેવુ' તે પામે છે. રાજાએ દૈનિક કર્મો નિયમસર કરવાં જોઈએ. તેણે મહાજન, પ્રધાન, સેનાધિક્ષતિ, કૌટુમિકા, ગૃહસ્થ ગુરુઓ તથા ત્યાગી ગુરુએની. સલાહક રાજ્ય ચલાવવુ જોઈ એ.
-
1
· દેશકાલાનુસાર પ્રજાની સર્વ પ્રકારની ઉન્નતિમાં તન, મનને ભેગ આપવા જોઈ એ. દેશકાલાનુસાર રાજ્ય ચલાવવાની. ધ્રુવ કલાઓના પારગામી બનવું જોઈએ. સામ, દૃામ, દંડ, ભેદથી રાજ્ય ચલાવનુ અને જૈનધમ'ના પ્રચાર માટે દેશકાલાનુસાર ગુરુને સવ પ્રકારની સહાય આપવી જોઈ એ. રાજાએ મ`ત્રીએ છું, શ્રધાનનું કહેવું લક્ષમાં લેવું. પ્રજાના હુમતે પ્રધાને ને અને મીઓ વગેરેને વારવાર ખાલતા રહેવુ. ગુરુસ, રાદિ વ, મહાજનવ વગેરેના સમૂહના બહુમતે સયધમત્તા યાઓમાં ફેરફાર કરવા. દેશમાં ગરીમમાં ગરીમ પુત્ર અને પુત્રીને સ` પ્રકારનુ શિક્ષણ મળે એવા પ્રમ'ધ કરવા. પ્રધાને
For Private And Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રધાનાનું કર્તવ્ય
સના ખળને સમાનપણું રાખવુ.
સેનાપતિએ અને ક્ષત્રિયાના યુદ્ધવિષયક મળને વ્યવસ્થિત રાખવુ' અને તેએ વડે દેશ અને રાજ્યની રક્ષા થાય એવી રીતે તેઓને વ્યવસ્થાકમથી ગોઠવવા. ક્ષાત્રખળને સદુપયેાગ થાય અને દુરુપયેાગ ન થાય એવી નીતિએ પ્રવર્તાવવી. ક્ષાત્રબળને દુશ્મનેના સામે ઉપયુક્ત રાખવું. તેઓને યુદ્ધને લગતાં સર્વ પ્રકારનાં શિક્ષણેાથી કેળવવા. ક્ષત્રિયેા નબળા ન પડે અને તેએ વંશપરપરાએ જ્ઞાની અને બળવાન રહે, ફાટફૂટ કરનારા ન બને તેમ જ રાજ્યપ્રદેશના દ્રોહી ન મને એવી રીતના ધર્મોપદેશ ફેલાવવા ધ ગુરુઓને ચેાજવા. ક્ષાત્રબળ ન ઘટે એ પ્રમાણે ગૃહસ્થ બ્રાહ્મણ ગુરુએ. દ્વારા ઉપદેશાદિકની વ્યવસ્થા કરવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઃ
‘ રાજાએ, પ્રધાને, સેનાધિપતિએ સ` દેશેામાં મુસાફરી કરવી, ધર્માંશુરુએને સદેશમાં મેકલવા તથા સ` દેશના કાયદાઓ અને રીતિરવાજેથી વાકેફ રહેવું. પ્રધાને વિદ્યાબળ, ક્ષાત્રબળ, વ્યાપારખળ વગેરે સવ ખળેા વધે એવા શિક્ષણને પ્રચાર કરવા માટે ગુરુકુળેા સ્થાપવાં. પેાતાના દેશ અને રાજ્યમાંથી અનીતિ, દુગુ ણા, દુરાચારે। અને વ્યસનાને હાંકી કાઢવા.
૪૧૧
કલિકાળમાં જે જૈનો સમય પ્રમાણે વતી વિદ્યા, ક્ષાત્રખળ, વ્યાપાર, રાજ્ય, દેશ વગેરેને પેાતાના તાબામાં રાખે તેએને મારા ખરા ભક્ત જાણવા. જૈનધર્માભિમાની એવા પ્રધાને જૈનોની શક્તિ અને સત્તા નષ્ટ ન થાય એવા આચારા અને પ્રવૃત્તિએ આદરવી. ગૃહસ્થાશ્રમમાં પ્રવૃત્તિધમ પ્રધાન હેાય છે, જ્યારે ત્યાગાવાસમાં ધ પ્રવૃત્તિ કેટલાક ત્યાગીઓને પ્રધાન હેાય છે. ઠેઠ મારી નજીક આવેલાઓને પણ ધમેપદેશાદિ પ્રવૃત્તિવ્યવહાર અને નિવૃત્તિ અન્નેની એકસરખી પ્રસગે પ્રસંગે ઉપચાગિતા છે. મારા ભક્તોની સર્વ પ્રવૃત્તિએ તથા સવ વિચારે જે જે દેશકાલાનુસારે હાય છે. તે સર્વે જૈનધમ રૂપ છે, એમ અપેક્ષાએ જાણવું. જૈનોની વૃદ્ધિ માટે,
For Private And Personal Use Only
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨
અધ્યાત્મ મહાવીર સર્વ પ્રકારની માનસિક અને કાયિક પ્રવૃત્તિઓને ભેગ મેક્ષાર્થે છે, એમ જૈન પ્રધાનેએ જાણવું.
બ્રહસ્પતિ અષિ ! તમારા જેવા જેને પ્રધાને ભવષ્યિમાં પાકે એવી નીતિઓની ગીતાઓ રચો. બૃહસ્પતિનીતિ નામની સ્મૃતિ ભવિષ્યમાં કલિયુગમાં પ્રગટ થશે. કલિયુગની નીતિઓ કલિયુગને માટે તમે જૈનસંઘના હિતાર્થ રચશે. ગુહાવાસમાં રહેલા જેનો
જ્યાં સુધી કલિયુગમાં ગૃહાવાસને યોગ્ય ઉપદેશેલા પ્રવૃત્તિધર્મરૂપ જૈનધર્મને આદરશે ત્યાં સુધી તેઓ રાજ્યાદિકના આગેવાન રહેવાના, પરંતુ જ્યારે તેઓ તમગુણી બુદ્ધિ અને તમે ગુણ આલસ્યરૂપ નિવૃત્તિને સેવશે ત્યારે તેઓ પડતી દશામાં આવવાના, અને
જ્યારથી પાછા મારા ઉપદેશ પ્રમાણે ગૃહસ્થાશ્રમધર્મની પ્રવૃત્તિએને સેવશે ત્યારથી તેઓ પાછા ચડતી પામશે.”
મિત્રેય ઋષિઃ “પરબ્રહ્મ મહાવીર ! આપને પૂર્ણ ભક્તિથી નમસ્કાર કરું છું. પ્રત્યે ! ઋષિ બ્રહસ્પતિ પ્રધાનને પ્રધાન વગેરેના કર્તરૂપ જેનધર્મને આપે ઉપદેશ આપે, તેથી હું અત્યંત હર્ષ પામ્યો છું.
શ્રી અરિષ્ટનેમિ ભગવાનના તીર્થકાળમાં હું તેમને ભક્ત. -ષિ હતો. તેમના ઉપદેશથી સમ્યકત્વજ્ઞાન પામી અને જૈનધર્મ આરાધી બ્રહ્મદેવલોકમાં વૈમાનિક દેવ થયો છું. આપ પ્રભો! હવે ત્યાગી થઈ તીર્થને પૂર્ણ રીતે પ્રકાશ કરવાના છે. આપે ઋષિ બૃહસ્પતિને સમ્યક્ નીતિને બોધ આપે તે મારા હૃદયમાં ઠસી ગયા છે. આપના તીર્થકાળમાં આપના નામને જેઓ જાપ કરશે તેનામાં અધિષ્ઠાયક બનીને તેઓને હું સન્માર્ગે દેરીશ.
' “શ્રી અરિષ્ટનેમિ પ્રભુ, કે જેનું નામ ઋષિઓએ વેદ્યમાં મંગલ તરીકે સ્વીકાર્યું છે, તે પ્રભુએ ચાવીસમા ઈશ્વરાવતાર મહાપ્રભુ આપ થવાના છે એમ જણાવ્યું હતું. સાથે એ પણ જણાવ્યું હતું કે પાંચમા આરામાં કલિયુગમાં આપના નામના જાપથી વિશ્વને
For Private And Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રધાનનું કર્તવ્ય
૪૧૩ ઉદ્ધાર થશે. ત્યારથી મેં આપના “મહાવીર પરબ્રહ્મ” નામમન્ટને જાપ આરંભે છે. બ્રહ્મદેવલેક વગેરે દેવલેકના દેવ અને દેવીએ આપના નામને ક્ષણે ક્ષણે જાપ જપ્યા કરે છે. ચોસઠ ઈન્દ્રો તથા ઈન્દ્રાણીઓ તથા બાર દેવક ઉપરાંત નવ રૈવેયક દેવે તથા પાંચ અનુત્તર વિમાનના દેવ તથા વ્યંતર, ભુવનપતિ અને જયેતિષી દેવ અને દેવીઓ આપના નામમન્ત્રનો જાપ જપ્યા કરે છે. આપના. ઉપદેશની અનહદ ઇવનિની મધુરી વાંસળી શ્રવણ કરતાં સર્વ મનેવૃત્તિઓરૂપ ગાયેનું આપના તરફ આકર્ષણ થાય છે. તેથી આપ. મહાકૃષ્ણ છે.
પાંચ પાંડ અને કૃષ્ણ, બળદેવ, ઉદ્ધવ, શુકદેવ, વ્યાસ વગેરેએ શ્રી અરિષ્ટનેમિ પ્રભુ પાસેથી આ૫ પરમાત્માનું અપૂર્વ માહાસ્ય સાંભળ્યું હતું. દ્વારિકામાં શ્રી નેમિપ્રભુએ જૈનધર્મનું સ્વરૂપ કૃષ્ણને સમજાવ્યું હતું. ત્યારે કહ્યું હતું કે ચોવીસમા મહેશ્વર તીર્થકર શ્રી મહાવીર પ્રભુ થશે. તેઓના નામરૂપની ભક્તિથી વિશ્વના સર્વ મનુષ્યનો ઉદ્ધાર થશે. કૃષ્ણને જે ઉપદેશ આ તે કૃષ્ણગીતાના નામથી પાંચમા આરામાં અઢી હજાર વર્ષ ગયા પછી મારા તરફથી આપના ભક્તો દ્વારા પ્રસિદ્ધ થશે.
આપનું “તત્વમસિ” પ્રજ્ઞાનબ્રહ્મ, આનંદબ્રા વગેરે અનેક શબ્દો મારફત ધ્યાન ધરું છું. રજોગુણ, તમે ગુણ અને સત્ત્વગુણની પેલી પાર રહેલું અનંતપરમસ્વરૂપ આપનું છે. તે તે આપ પ્રકાશ કરશે ત્યારે કરે મનુષ્ય આત્મવીર જ્ઞાની બનશે. આપને આશ્રય મેં ગ્રહણ કર્યો છે. આપના ભક્ત સૂરિ, વાચક આદિ. ભક્તોના હૃદયમાં પ્રવેશીને કલિયુગમાં આપના જૈનધર્મનાં ગુપ્ત રહસ્યને સમજાવીશ અને તેઓ દ્વારા એ પ્રગટ કરાવીશ. આપનાં ભક્તિ અને ઉપાસનામાં જે લયલીન બનશે, તેઓ તેમની પરા-પશ્થતીમાં ગુપ્ત પ્રણાલિકાઓ–પરંપરાએ વહેતાં આપનાં તને પ્રકાશ કરીશ અને આપના નામનું ભજન કરનારાઓને
For Private And Personal Use Only
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીરે
સવ પ્રકારે સહાય કરીશ.
હું પરબ્રહ્મ પ્રભા! કલિયુગમાં આપના ભક્ત એવા ગુણુકમ ચુક્ત બ્રાહ્મણા, ક્ષત્રિયા, વૈશ્યા, શૂદ્રો અને ત્યાગીઓનાં હૃદયની શુદ્ધિ કરવારૂપ આપની સેવાભક્તિ કરીશ. આપની ભક્તિથી મારે આત્મા પૂર્ણ` પરમાત્મ મહાવીરપદને પામશે તેમ જ બૃહસ્પતિ-ઋષિગણુ આપના નામમન્ત્રના જાપથી કચેાગી બની આપના પત્તુને પામશે. તેમાં આપની કૃપા જ કારણ છે. પ્રભા ! જૈનધમ ના આરાધકને લક્ષ્મી, પુત્ર, પુત્રી, રાજ્ય, વૈભવ, વિદ્યા, સત્ય વગેરેથી ઉન્નતિ
શાળી મનાવીશ.
અનાદિકાળથી સનાતન જૈનધમ અનેક ખાદ્ય અને અંતરંગ સ્વરૂપા વડે પ્રવર્તે છે અને અનતકાળ પન્ત અનેક પર્યાયે વડે પરમાત્મ મહાવી૨ . પરબ્રહ્મમય પ્રત્યે કરશે. પરબ્રહ્મ મહાવીરનું આંતરખાદ્યસ્વરૂપ જૈનધમ છે. પરબ્રહ્મ મહાવીર પર પૂર્ણ પ્રેમી બનતાં જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અન્તરાય એ અષ્ટ કર્મોના ક્ષય થાય છે અને આત્મા પરમાત્મમહાવીર અને છે.
For Private And Personal Use Only
આત્માની સાથે રહેલા મનના આશ્રયવાળી કૃષ્ણ, કાપાત, મીલ, તેનેલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલલેશ્યા એ છ લેશ્યાએ ઉત્તરાત્તર વિશુદ્ધ કરવા માટે, પ્રભુ મહાવીર ! તમારા પ્રેમમાં લયલીન થઈ ચારે વર્ણ શ્વેતપેાતાના ગુણુકર્માનુસાર પ્રવર્તે છે. સર્વ વડે પાતપેાતાનાં ગુણકર્મોને કરતી ઉત્તરાત્તર વૈયાઓની શુદ્ધિ પ્રાપ્ત કરે છે અને મનઃપ્રકૃતિની ઉચ્ચતા કરીને માત્મવાતચ્ મેળવે છે. દીક્ષકની ચારે માજુએ આવેલું કાચગ્રહ જેમ દીપકના પ્રકાશને હાનિ કરતું નથી, તેમ આપના ભક્તોના આત્માની સાથે રહેલા સાત્ત્વિક અહંકારાદિ કષાયા પણ આત્મપ્રકાશની વૃદ્ધિમાં હાનિ કરનારા થતા નથી. નેત્રની સાથે રહેલા સૂક્ષ્મદર્શક કાથ જેમ સૂક્ષ્મ વસ્તુઓમા પ્રકાશ કરવા સમથ થાય છે;
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રધાનનું કીચ્ય
કોલ તેમ આત્માની સાથે રહેલી સાવિક પ્રકૃતિ પણ આપના વિશુદ્ધ પ્રેમરૂપે પરિણામ પામીને સૂક્ષ્મધનાં રહસ્ય પ્રાપ્ત કરવાને સહાયકારી બને છે. દૂરદશકયંત્રની સહાયથી જેમ દૂર દૂરની વસ્તુઓ નજીક દેખાય છે, તેમ આપની પ્રેમભક્તિથી દેહભવનમાં દૂર રહેલ આત્મા પણ હૃદયમાં પાસેની પાસે અનુભવાય છે. માટે આપના ભક્તોની સાથે રહેલી સાત્વિક અહંવૃત્તિ અને ધર્માભિમાન આદિ કષાની પરિણતિ જીવનપર્યન્ત શરીરરક્ષણાદિ તથા દેશ, કેમ, સંઘ અને ધર્મની રક્ષાદિ પ્રવૃત્તિ કરાવનારી છે. આત્મમહાવીર શક્તિઓને વિકાસ ઉત્તરોત્તર વિશુદ્ધ અને સેવાદિ કર્મો કસ્યા અને કરાવવામાં અત્યંત ઉપયેગી બને છે.
“જે એકે આપને મૂકીને અન્ય દેવ અને દેવીઓની લપિત્તઉપાસના કરે છે અને આપની ઉપાસના-ભક્તિ છોડી દે છેતેઓ પર અમ દેવી ને દેવીઓની કૃપા ઊતરવી બશી.
પ્રભુ મહાવીર ! તમારી આજ્ઞાથી અને તમારી ભક્તિથી દેવે અને દેવીઓમાં આત્મવીર શક્તિઓને પ્રકાશ થાય છે, પણ તે વિના થતો નથી. માટે આપની ભક્તિમાં જેઓ અવ્યભિચારી પ્રેમભક્તિવાળા છે તેને તમારી આજ્ઞાથી દેવો અને દેવીઓ કૃપાપૂર્વક સહાય કરે છે. આપના નામમ– વિના અન્ય દેવના અને દેવીઓના નામમાત્ર ગણવાની જરૂર રહેતી નથી. આપના પર જેની પૂર્ણ શ્રદ્ધાભક્તિ છે તેના દાસને દાસ થઈને હું તેના આત્માને વિકાસ કરવા કૃપાયુક્ત થાઉં છું.
પરસ્પર અને જેમ ઉપકાર છે, તેમ અજીવથી જીવન ઉપગ્રહ થાય છે–એવી આપની આજ્ઞાનુસાર આપના ભકતને વ્યાપક અને જીવતી નીતિઓને પ્રકાશ પ્રાપ્ત થાય છે.
“બૃહસ્પતિ ત્રાષિના મૂળ બૃહસ્પતિએ જૈનધર્મની આરાધન કરી હતી અને મતિ, શ્રુત, અવધિજ્ઞાન પામી અનેક અદશ્ય તત્તની શોધ કરી હતી. તેથી વેદના મંગલમાં બૃહસ્પતિનું મંગલ આવે
For Private And Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૬
અધ્યાત્મ મહાવીર
છે, તે શ્રી અરિષ્ટનેમિપ્રભુના સમયમાં થયા હતા. આપની કૃપાથી અરિષ્ટનેમિ પ્રભુ, કે જે ઘાર, મહાūાર ઋષિ તરીકે પ્રખ્યાત છે, તેમના વંશજ બૃહસ્પતિ પ્રધાનને તેમ જ અન્ય ઋષિઆને આપની ભક્તિથી ભવિષ્યમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થશે.
"
પ્રભુ! પરબ્રહ્મ મહાવીર ! આપને વંદુ છું, સ્તવુ છુ કરાડા આગમા, વેદા, સ્મૃતિએ અને ગીતાએાના વાચનથી જે જ્ઞાન પ્રાપ્ત થતુ નથી તે આપના પૂર્ણ પ્રેમી ભક્તોને હૃદયમાં પ્રાપ્ત થાય છે. એવી વીરજ્ઞાન યાને બ્રહ્મજ્ઞાનરૂપ ચૈાતિ પામીને આપના ભક્તો આપની પરપ્રાન્ત્યાતિની સાથે સ્વાત્મન્ગેાતિ મેળવે છે અને મનના વિકલ્પ-સ’કલ્પ વારીને નિવિકલ્પ અને છે. એ દશા જેને પ્રાપ્ત થાય છે તે પાતે જાણે છે. પ્રત્યેા ! મેં જૈનધમ પ્રકાશક અનાદિ અનત આત્મસ્વરૂપ એવા આપનુ' શરણુ અંગીકાર કર્યુ છે. હું શરીર-મન-કર્માદિ જડ પ્રકૃતિને આપની સેવા માટે વાપરું છું,
.
"
For Private And Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭. સ્ત્રીઆનું શ્રેયસ્કર જીવન
સત્યરૂપાએ ભગવાનને પૂછ્યું : · શ્રી મહાવીર પ્રભા ! આપને વિધિપૂર્વક વંદન, નમન કરું, અને આપની આજ્ઞા પામીને પુછુ છું કે જે સ્ત્રીના પતિ પાતાની પત્નીના ત્યાગ કરીને ત્યાગી અને અથવા મરણ પામે અગર નાસી જાય તે। પછી તે સ્ત્રીએ કેવું જીવન ગાળવું ?'
પ્રભુ મહાવીરે ઉત્તર આપતાં જાન્યુ : - વદુષી સતી સત્યરૂપાદેવી ! તમે ચેાગ્ય પ્રશ્ન કર્યો છે. સતી અને પતિવ્રતા પત્નીએ પેાતાના પતિની પેઠે ચેાગ્ય લાગે તે ત્યાગી સાધ્વી અનવુ'. સંતાનેા હોય તા તેઓની સંભાળ રાખવી. તેઓને આત્મિક, માનસિક, વાચિક અને કાયિક ખારાક પુરા પાડવા અને તેમની સાથે ધર્માંની આરાધના કરવી. સંધની દેશકાલાનુસાર જે કરવાલાયક સેવા હાચ તે કરવી.
પતિ મરણ પામે તે તેની પાછળ વિશુદ્ધ પતિપ્રેમ ધારણ કરનારી પત્નીઓએ અન્ય પુરુષને પતિ ન કરવા અને બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું. મરણ પામેલા પતિની આજ્ઞાએ માનવી અને જૈનધર્મની આરાધનામાં જીવન ગાળવુ. સત્ય પ્રેમથી જે સ્ત્રીએ પેાતાના પતિની સાથે લગ્નસબંધ જોડયો હેાય છે અને તેના મરણ પછી પણ જે પેાતાના પતિ વિના અન્યને સ્વપ્નમાં ઈચ્છતી નથી, તે મૃત્યુ પામીને દિવ્ય પ્રેમિણી ખની દેવલેાકમાં સત્યપ્રેમી એવા પતિની સાથે દિવ્ય સુખ ભાગવે છે, અને સિદ્ધસ્થાનમાં
૨૭
For Private And Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
અધ્યાત્મ મહાવી૨
પણ સિદ્ધાત્મરૂપ થયેલ પતિની યાતિની સાથે પેાતાની જયેતિ મેળવી, એકરૂપ થઈ ને સગ્રહનયસત્તાની અપેક્ષાએ રહે છે.
‘સત્ય પ્રેમીયુગલે. મનુષ્યાવતારમાં પણ યુગલિકાની પેઠે સાથે રહે છે. દિવ્ય સત્ય પ્રેમને સોંધી એવા પતિ પેાતાની પતિવ્રતા સ્ત્રીના મૃત્યુ પછી અન્ય સ્ત્રીની સાથે કાયલગ્નથી જોડાતા નથી. તે ખાકીનું આયુષ્ય જૈનધર્મીની સેવામાં તથા જૈનધર્મના અનંત આધારરૂપ મારી સેવામાં ગાળે છે.
‘જેને પિત્ત નાસી ગયેા હાય અને જે પતિના આત્માની પ્રેમિણી હાય, તે બ્રહ્મચર્ય ધારણ કરે છે. પતિની પાછળ પત્ની સાધ્વી બને છે; અથવા ગૃહ, કુટુંબ, સમાજ, સંઘની સેવાના માર્ગો અંગીકાર કરીને આત્માને વિકાસ કરે છે. મારામાં પૂર્ણ શ્રદ્ધાભક્તિ ધારણ કરીને એ પ્રમાણે વર્તે છે. કલિયુગમાં દેશ; કાલ અને પેાતાની શક્તિ અનુસાર આત્મતુલના કરીને પતિના મૃત્યુ પશ્ચાત્ સ્ત્રીએ મારી ભક્તિપૂર્વક વ્યવહાર કરશે.
જેની કામવાસના પ્રખલ હશે અને જે કામને જીતવા
અસમર્થાં હશે તેવી યુવાન સ્ત્રીએ પેાતાના પતિના મૃત્યુ પછી કાયલગ્નની ભાગિણી ખની અન્ય પુરુષને પતિ તરીકે સ્વીકારશે અને જે સત્યપ્રેમ, દિવ્યપ્રેમ, પતિપ્રેમ લગ્નવાળી પતિવ્રતા સ્ત્રીએ હશે તે પતિના મરણ પછી ચામડીની પૂજારી ન બનતાં કામવાસનાને જીતી અન્યને પતિ કરશે નહિ. એવી આય સ્ત્રીઓથી કલિયુગમાં આ દેશની પ્રતિષ્ઠા કાયમ રહે છે.
કામભાગે। ભાગવવાથી વધે છે અને તેના વેરાગ્યથી નાશ થાય છે. પતિવ્રતા સ્ત્રીએની પેઠે પુરુષા પણ પત્નીવ્રતી બની બ્રહ્મચને ધારણ કરે છે. કલિયુગમાં પણ કેટલાક પત્નીવ્રતને ધારણ કરી ત્યાગી બનશે, અગર ગૃહસ્થાવાસમાં મારી સેવારૂપ જૈનધમ ની પ્રચારણામાં જીવન વ્યતીત કરશે. મારી ત્યાગી અવસ્થા થયા
For Private And Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનુ શ્રેયસ્કર વન
૪૧૯
પછી શ્રી ચñાદાદેવી પતિવ્રતા અને વ્રતશાલી મની સતાનને પાળવા છતાં જૈનધમ'ની પ્રચારણા કરશે.
વિધવાએએ જેમ બને તેમ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું. તેમણે બ્રહ્મચર્યનું પાલન થાય તેવા અનેક હેતુએનુ અવલ અન લેવુ', એવા મારા સદુપદેશ છે,
‘છતાં કાઈ યુવાન વિધવા બ્રહ્મચર્યની મહત્તા જાણવા છતાં તથા બ્રહ્મચર્ય પાલનના અનેક ઉપાયે લેવા છતાં અને વિષયસેવનમાં વિષસમ દુઃખ માનવાં છતાં પણ જો કામવેદનાને રાકવા કાઇ પણ રીતે સમથ ન થાય તોપણ છેવટે વ્યભિચારક માં પ્રવૃત્તિ ન કરતાં પેાતાના સમાન ગુણુક વાળા પુરુષની સાથે કાયદેસર દૈહિક લગ્ન કરશે તે તે કલિયુગમાં પણ કનિષ્ઠ લગ્ન જાવું.
વિધવા બ્રાહ્મણીએ પેાતાના પતિની પાછળ વિદ્યા વડે આછ વિકા ચલાવવી. વિધવા ક્ષત્રિયાણીએ યુદ્ધવિષયક કર્મો વડે, ખેતી વડે અથવા દેશકાલાનુસાર અન્ય કર્મો વડે આર્જીવિકા ચલાવવી, અને શારીરિક તેમ જ માનસિક બ્રહ્મચર્ય ધારણુ કરવુ.
‘આજીવિકાની સારી વ્યવસ્થાસામગ્રી હોય તા બ્રાહ્મણીએ, ક્ષત્રિયાણીએ તથા વિધવા વૈશ્ય એ વિદ્યાદિ પરોપકારનાં કમે સરવામાં તથા જૈનધી લેાકાની સેવામાં અને જૈનધમ સત્ર પ્રચારવામાં આત્મજીવન હેામનુ'. સંતતિ વગેરેના ભાર નહાય તે ત્યાગી મની દેશ, કામ, જૈનધમ અનેસંઘનાં પારમાર્થિક કાર્યાં કરવામાં, ઉપદેશ કરવામાં જીવન ગાળવું. શૂદ્રની વિધવા ઓએએ બ્રહ્મચર્યંત પાલનપૂર્ણાંક સતાનેા વગેરેનું પાલન કરવુ' અને નેકરી વગેરે કાં કરી આજીવિકા ચલાવવી તથા યથાશક્તિ જૈનધર્મની આરાધના કરવી. ઇન્દ્રિયને અને મનને વશમાં રાખવાં તથા મારા નામને માનસિક, વાચિક જાપ કરવા, એ
જૈનધમ છે.
For Private And Personal Use Only
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨૦
અધ્યાત્મ મહાવીર
‘વૃદ્ધ ઉંમર થતાં જેએ ત્યાગી ન બની શકે એવા પુરુષ અને સ્ત્રીઓએ પુત્રા વગેરેને ઘરના કારભાર સાંપી અને મહા વીરસમ ણુવ્રત સ્વીકારી મારા જ્ઞાન-ધ્યાતમાં તથા પારમાર્થિક જીવનમાં લક્ષ દેવુ અને આત્માપયેગથી વવું. તેણે દેહ છતાં દેહાતીત મહાવૃંદેહ આત્મવીર દશામાં લયલીન રહેવું અને કુટુ‘ખી વગેરે મનુષ્યાને જૈનધમ ની આરાધનામાં સ્થિર કરવા. સવં ખડામાં આર્યાવર્ત ખંડ વૈકું ડ——સ્વ છે. ય વિધવા સ્ત્રીઓએ પ્રાચયપાલનમાં આત્મમહાવીર પરથ્રા સુખને અનુભવ કરવે અને ઇન્દ્રિયના જડ સુખની ઇચ્છાઓને નિરેધ કરવે. ચામડીના રૂપ રંગને માહ ઉતાર્યા વિના અને આત્માનદને પૂણ્યનુભવ કર્યાં વિના કદી શાંતિ થવાની નથી. દેહ અને ઇન્દ્રિયના વિષયેાના બેગમાં સત્ય સુખ નથી. માટે તેને વિધવાએએ મેહ ઉતારી મારા શુદ્ધાત્મમહાવીર પૂર્ણાંનરસને અનુભવ કરવા અને તસાગર જેટલાં દેહ, ઇન્દ્રિય અને વિષયસુખે અનંતવાર અનત જીવાની સાથે ભોગવવા છતાં પણ મનની શાંતિ નથી. માટે વિષયભોગના સુખની કરેાડા લાલચેાને મનમાંથી દૂર કરીને અને પેાતાના મનમાં શુદ્ધાત્મમહાવીરનું સ્વરૂપ ધારણ કરીને વિવેકપૂર્ણાંક કર્યાં કરવાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
‘દૈહિક વિષયસુખથી કદાપિ તૃપ્તિ થઈ નથી અને થવાની નથી. આત્મમહાવીરાનન્દની આગળ દૈહિક વિષયભોગનુ' સુખ તે સુખ નથી, પણ મહદુઃખરૂપ છે એવે પૂછ્યુંનુભવ કરી અને માહુ અર્થાત્ કામવાસનાને નિવારી આત્મસુખ માટે મારા સ્વરૂપમાં પૂણ પ્રેમ ધારણ કરવા અને જેમ બને તેમ એક પત્ની કે પતિવ્રત ધારવા પુરુષો અને સ્રાએએ ઘુમવત રહેવુ',
‘કલિયુગમાં માગ પૂર્ણ રહસ્યને નહિ પામેલા કોઈક વિધુર વા કેઇક વિધવા પુનઃલગ્ન કરવા પ્રવશે તે તે કનિષ્ઠ લગ્ન જ ગણાશે, છતાં પણ તેએએ બ્રહ્મચર્યનું પાલન
For Private And Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓનું શ્રેયસ્કર જીવન
૪૨૧ કરવા લક્ષ દેવું અને પ્રજોત્પત્તિ માટે વર્ષમાં એકવાર વા બેવારથી વધુ પરસ્પર દૈહિક સંબંધમાં આવવું જ નહીં. તેમણે આત્માનંદને અનુભવ કરવા મારા શુદ્ધાત્મમહાવીરસ્વરૂપના પૂર્ણ પ્રેમી બનવું અને ઉત્તમ અપુનર્લગ્નના ધર્મની તારીફ કરવી. તેમણે કેઈને વિષયસુખથી લલચાવી પુનર્લગ્નમાં જોડવા ઉદીરણા કરવી નહિ. - “સત્ય પ્રેમ સમાન કેઈ મહાશક્તિ નથી. વ્યભિચારથી સત્ય વિશુદ્ધ પ્રેમને દંપતીમાં આવિર્ભાવ થતો નથી અને પરભવમાં તેથી એકદમ સત્ય પ્રેમની પ્રાપ્તિ થતી નથી. પુનર્લગ્ન કરનારા દેહલગ્નના સંબંધીઓ હોય છે. તેમાં દામ્પત્યપ્રેમની મહત્તા, પૂજ્યતા અનેક અંશે ન્યૂન હોય છે. જેઓ હજી સત્ય અને દિવ્ય પ્રેમ પ્રગટાવવા લાયક બન્યા હતા નથી, તેઓ જડ વસ્તુઓના તથા જડ ચામડીને રાગી હોવાથી પુનર્લગ્ન કરે છે. તેઓની સંતતિમાં પણ સદ્દગુરુના બેધ વિના તેવા સંગોમાં સત્ય અને દિવ્ય દાંપત્યપ્રેમ ખીલી શકતો નથી.
કલિયુગમાં સત્ય અને દિવ્ય પ્રેમલગ્નવાળા દંપતીનાં યુગલે ન્યૂન થવા માંડશે, તો પણ આદેશમાં અન્ય સર્વ દેશે કરતાં દિવ્ય અને સ્વર્ગીય પ્રેમવાળા દંપતીનાં જોડલાં ઘણા અધિક પ્રમાણમાં પ્રગટયાં કરશે. કલિયુગમાં ઉત્તમ, મધ્યમ અને અધમ એમ ત્રણ પ્રકારવાળાં લગ્ન કરેલાં દંપતીનાં જોડલાં થશે. આર્યા વર્તના ત્રણ પ્રકારના લગ્નવાળા મનુષ્ય પણ અન્ય સર્વ દેશો કરતાં અવ્યભિચારકર્મ આદિ ગુણોથી શ્રેષ્ઠ ગણાય છે. આર્યપતિવ્રતાએના હદયમાં પિતાના પતિ વિના અન્ય પુરુષ પતિ તરીકે સ્થાન મેળવી શકતા નથી. મારી શ્રદ્ધા, ભક્તિ અને આજ્ઞા પ્રમાણે વર્તનારા સર્વ ખંડેના જે મનુષ્ય મારી કૃપા મેળવી લગ્નાદિકમાં અનાસક્ત બનશે, તેઓ પરમાત્મા મહાવીર એવા મારા પદને પ્રાપ્ત કરશે.
કામ, મેહ, વિકાર અને વાસનાના જોરે વ્યભિચાર કરી ગર્ભ હત્યા કરનારી વિધવાઓ કરતાં પુનર્લગ્ન કરીને સંસાર.
For Private And Personal Use Only
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
અપ્યામ મહાવીર વ્યવહાર ચલાવનારી વિધવા પ્રકૃતિધર્મના તાબે રહી આત્મવિકાસ કરવામાં આગળ વધે છે–તેના કરતાં બ્રહ્મચર્ય ધારણ કરનારી વિધવા સ્ત્રી કામવિકારને જીતી દેવલેકમાં તથા સિદ્ધિસ્થાનમાં વસવામાં અનંતગુણી પ્રગતિ કરે છે. પ્રેમમાંથી આત્મમહાવીરના પ્રેમમાં આવનારી વિધવાઓ સાત્તિવક આહારવિહારથી તથા જ્ઞાનીએના બેધથી દ્રવ્ય અને ભાવપૂર્વક બ્રહ્મચર્ય ધારણ કરવામાં સમર્થ બને છે. ભેગો કરતાં શરીરની અનંતગણું મહત્તા અને શ્રેષતા છે. તેના કરતાં ઈન્દ્રિયોની, ઈન્દ્રિયો કરતાં મનની, મન કરતાં સત્ય પ્રેમમય આત્મવીરની, તેના કરતાં શુદ્ધ પ્રેમવિશિષ્ટ વીરાત્માની અને તેના કરતાં પરબ્રહ્મ આત્મમહાવીરની અનંતગુણ શ્રેષ્ઠતા છે. તમગુણ પતિપ્રેમ કરતાં રજોગુણ પતિપ્રેમની અનંતગુણ શ્રેષ્ઠતા છે અને તેના કરતાં સાત્ત્વિક ગુણ પતિપ્રેમની અનંતગુણી શ્રેષ્ઠતા છે.
“સાત્વિકગુણી પતિ પ્રેમના અસંખ્ય ભેદે છે. તમગુણ અને સવગુણ મિશ્રિત સાત્તિવક પતિપ્રેમ હોય છે ત્યાં સુધી એ દિવ્ય પતિપ્રેમ અથવા સત્ય પતિપ્રેમ ગણાતું નથી. સાત્વિક પતિપ્રેમી એવી સ્ત્રી અને સાત્વિક પત્ની પ્રેમી એવો પતિ એ બને દૈહિક પુનર્લગ્ન કદી કરતાં નથી. તેઓ પછી મારા મહાવીરજીવનથી જીવે છે અને મને પરમાત્મપતિ તરીકે માની મારા ઉપર દિવ્ય અને વિશુદ્ધ પ્રેમ ધારણ કરે છે. પશ્ચાત્ શુદ્ધાત્મમહાવીરરૂપ પતિ કે સ્વામી વિના અન્ય કોઈ પરમપ્રિય તરીકે અનુભવાત નથી. સાત્વિક ઉત્કૃષ્ટ પ્રેમ પ્રગટતાં આવી દશા પ્રાપ્ત થાય છે. તેવી દશામાં સ્ત્રીઓ અને પુરુષો કામવાસનાને જીતી અને તેને નાશ કરી મારા પરમ ભક્ત બને છે.”
સત્યરૂપા : “પરબ્રહ્મ મહાવીર ! આપે આપેલે બેધ સત્ય છે. દેશકાલાનુસારે તેમાં ફેરફાર થયા કરે છે. ગૃહસ્થાવાસમાં સર્વ વર્ણની સ્ત્રીઓએ અને પુરુષોએ મુખ્યતયા કેવી રીતે વર્તવું
For Private And Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સીત શ્રેયકર જીવન
તે જણાવશે.'
પરબ્રહ્ન મહાવીર : સત્યરૂપા ! તમારા પ્રશ્ન યથાર્થ છે. તમે ગૃહસ્થયને સારી રીતે જાણા છે. જૈનમના ગૃહસ્થધમ', ત્યાગીધ આદિ અનેક ભેદે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રના ગુણુકમાં પણ જૈનના ભેદો છે. આત્મા અને તેના ગુણપયા તથા કર્યાં પ્રકૃતિના જે આત્મસહાયક ભેદ–પ્રભેદો છે તે સ ને જે જાણે છે તે ગૃહાવાસમાં રહી અને રાગની પ્રશસ્યભાવનામાં રહેલા ત્યાગને પ્રગટાવી ત્યાગને અધિકારી બને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિ અને પત્નીએ પરસ્પરમાં મારું રૂપ દેખી એકબીજાના આત્માને ચહાવા અને પાતપેાતાના અધિકાર પ્રમાણે વર્તવુ. પતિધર્મ અને પત્નીધર્મનું રહસ્ય સમજી તે પ્રમાણે વવું. પાતાની સ ંતતિને ઉત્તમ મનાવવી. સદાચાર પાળવા. ઘેર આવેલા ત્યાગી અતિથિને પ્રેમપૂર્ણાંક સત્કાર કસ્યા અને તેઓને આદર અને માન પૂર્ણાંક ખવરાવી પછી ખાવું. ગુરુઓની અને વૃદ્ધ જૈનોની સેવા ભક્તિ કરવી. નવરાશના સમયમાં મારી ભક્તિ કરવી અને મનુખ્યાને અન્નદાન, વસ્ત્રદાન અને જ્ઞાનદાન આપવું. કાઈ ના તિરસ્કાર ન કરવે. પરસ્પર સ'પીને રહેવુ તથા લક્ષ્મીને સુપાત્રમાં વ્યય કરવેા. દેશ, કેમ, સંઘમાં કાઇપણ મનુષ્ય ભૂખ્યું ન રહે એવી વ્યવસ્થા કરવી. ઘેર ભિક્ષા માગવા આવનારના તિરસ્કાર ન કરવા, સાધુએને અન્ન, ભેાજન, વસ્ત્રદાનાદ્ધિ દેવાં. તેઓની સેવા કરવામાં ખામી ન રાખવી. દુઃખી, પીડિતાની વહારે ધાવુ.
‘ એ સંધ્યાકાલે આવશ્યક અને ભક્તિકમ કરવાં. દેવવંદન તથા ગુરુદન–વંદન કરી ખાવુ. પુણ્ય કર્મો કરવાં અને બૂરાં કર્મના ત્યાગ કરવા.
C
ઔષધાલયેા, અન્નાલા તથા ગુરુકુળ સ્થાપવાં. પુંચ નીમીને તેની મારફત ન્યાય મેળવવા. સાધુઓને અને ગુરુઓના
For Private And Personal Use Only
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
અધ્યાત્મ મહાવીર
વિનય કરવે. શૌચકમ કરી આફ્રિક કર્મો કરવાં, દેવ-ગુરુની પૂજા ફરવી. પ્રામાણિકપણે વર્તવુ'. કેાઈના વિશ્વાસઘાત ન કરવા. કાઈના પર કલંક ન મૂકવું. પ્રામાણિકપણે આજીવિકાવૃત્તિ ચલાવવી.
• કલિયુગમાં આપત્તિકાળપ્રસંગે આપદ્ધર્મને અનુસરી અલ્પ દોષ અને મહા લાભની ષ્ટિએ મારી ભક્તિપૂર્વક વ્યક કરવાં. દેશકાલાનુસાર ઉત્સગ`માગે અથવા અપવાદમાગે જે જે પ્રગતિકારક તત્ત્વા હાય અને જે જે ગુણુકમે થી જૈનો જગમાં જીવી શકે તે તે કર્મો કરવાં. આત્મપુરુષા રૂપ મારી શક્તિ જાણીને પુરુષાર્થ કરવા પ્રયત્નશીલ થવું, માનસિક, વાચિક, કાયિક શક્તિઓ એવી મેળવવી કે જેથી કેાઈ વખત દેશ, કામ, સમાજ, સંઘની પરતંત્રતા ન થાય. કુટુ'બ, સમાજ, સંધની શક્તિઓના કલેશ, કદાગ્રહ, વેર વગેરે કુમાર્ગોમાં વ્યય કરનારાઓ મારા ધર્મના ઘાતક છે એમ જાણી કુમાગમાં શક્તિઓને વ્યય ન કરવેા,
· દેશકાલાનુસાર જે જે નીતિએથી પેાતાની શક્તિએ વધે તે તે નીતિઓનું અવલખન લેવુ.... મનુષ્યજાતિને પોતાનાથી નીચ ન માનવી. મારેશ જૈનધમ પાળનાર ગમે તે મનુષ્ય હાય, પણ તેને સ્વાત્મ સમાન માનવે અને તેની સાથે અભેદભાવે વવું. જૈનધર્મી કાઈપણ મારા ભક્તોના દ્રોહ કરવા તે મારે દ્રોહ અને ઘાત કરવા ખરેખર છે. કોઈપણ વણ માં ગુણ, કર્મ, દેશ અને કાળ અનુસારે તથા અપવાદથી વવામાં અધમ માનવા નહિ.
6
મારા ઉપદેશ પ્રમાણે ધમ યુદ્ધાદિક કમ કરવામાં નિય રહેવું. અન્ય ખ`ડની પ્રજાઓને કેળવવી, પણ તેને ગુલામ
ન બનાવવી. મારે પરબ્રહ્મરસ જે જે અંશે મનુષ્યો હૃદયમાં ચાખે છે તે તે અંશે વિષયરસથી તે વરાગી બને છે. તેથી આત્મરસના સ્વાદની સાથે અપૂણ દશામાં વિષયરસ હાય છે.
For Private And Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૫
રસીઓનું શ્રેયસ્કર જીવન
સ્ત્રી-પુરુષ બંનેએ આત્મભેગ આપી અને સાથે રહી પારમાર્થિક જીવન ગાળવું. ધનને મેહ ન રાખતાં અન્ય લોકેની ઉન્નતિ કરવા તેને વ્યય કરે. સદા ઉત્સાહી રહેવું. પતિ અને પત્નીએ પૂર્વકર્મના રોગથી પરસ્પરને સંબંધ માની એકબીજાની સાથે સંતોષ અને સમભાવથી વર્તવું. પરસ્પર સ્વયંવરલગ્નઈચ્છા લગ્ન અને બ્રાહ્મલગ્ન કરવામાં આવે, તેપણ પ્રકૃતિમેળ સર્વથા મળતો ન આવે તે તેનું કારણ કર્મ છે, ભિન્ન પ્રકૃતિ છે, એમ જાણીને પરસ્પરના આત્માને ચાહ તથા ક્ષમા, મતભેદસહનતા, ગંભીરતા, ઉદારભાવના,વિશાલ દષ્ટિ અને મારી ભક્તિમાં પૂર્ણાનન્દ સ્વીકારી દેશ, સમાજ, સંઘ, કુટુંબાદિની સેવામાં જીવન ગાળવું. શરીરોગથી, અને પાર્જનથી સત્ય સુખ નથી; સત્ય સુખ તે આત્મામાં છે.
“આત્મા તે જ સત્તાએ પરમાત્મા છે અને કર્માવરણનના નાશથી આત્મા જ વ્યક્તિએ પરમાત્મા બને છે. આત્મા તે જ વીર, મહાવીર છે. આત્મરૂપ વીર તે જ સત્તાએ પંચપરમેષ્ઠી છે અને મેહના નાશથી તે જ વ્યક્ત થાય છે. આત્મા જ કર્મનાશથી પરમાત્મમહાવીર બને છે. દુનિયામાં અનંત આગમ, વેદે, નિગમો વગેરે શાસ્ત્રો થયાં છે, થાય છે અને થશે. તે આત્મરૂપ વીરમાંથી પ્રગટ્યાં છે, પ્રગટે છે અને પ્રગટશે. માટે આત્મવીર જે સાત ધાતુરૂપ સપ્તપર્ણના સ્થૂળ શરીરકેષમાં તથા કાર્માણ શરીરકેષમાં રહેલા છે તેને ઓળખવા અને પ્રાપ્ત કરવા માટે પૂર્ણ પ્રેમ, શ્રદ્ધા અને સ્વાર્પણનભાવ ગૃહસ્થાવાસમાં રહી ખીલવવા જોઈએ.
હું આત્મવીર છું. સઘળી દુનિયાના છે પણ આત્મવીરરૂપ અને વ્યક્તિએ મહાવીરરૂપ છે. તેથી હું તથા સર્વ મનુષ્ય, સવ છે અને સર્વાત્માઓ સત્તાએ એક પરબ્રહ્મરૂપ છીએ અને દેહાદિક ઉપાધિ વડે વ્યક્તિથી કથંચિત્ અપેક્ષાએ ભિન્ન છીએ, ચલ છીએ . મલ છીએ, સર્વરૂપ છીએ. મારામાં સર્વ જડ-ચેતન
For Private And Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
PRE
અધ્યાત્મ સહાવીર
વિશ્વ છે
અને વિશ્વમાં મારે વાસ છે, એમ અનેક રીતે જેએ સારુ' સંગ્રહસત્તાએ, દ્રવ્યાર્થિક દૃષ્ટિએ અને પર્યાયદૃષ્ટિએ સ્વરૂપ સમજે છે, તેઓ ગૃહાવાસમાં જીવન્મુક્ત, સિદ્ધ, વિદેહ આત્મ-દશાવાળા મને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ મન, વાણી, કાયાના તથા આત્માને વિકાસ કરવો. પાડાશીઓને આત્મવીરભાવે ચાહવા અને તેઓને જડપૂજારીભાવથી છેડાવી આત્મવીરરૂપ મારા પૂજારી બનાવવા. જે ગૃહસ્થા પાડાશી એને તથા અન્ય સં ખડવતી મનુષ્યેાને આત્મવીર પરમાત્મરૂપ મારા પૂજકા, ભક્તો, જૈનો બનાવે છે, તે વિશ્વની સવ ચાત્રાઓનુ સ` પૂજાઓનું, સત્રત અને તપેાનુ' તેમ જ સવ ધમ ક્રિયાઓનુ જે ફળ મળે તેના કરતાં અન’તગણું ફળ પ્રાપ્ત કરીને સના પહેલાં મને મૃત્યુ બાદ પ્રાપ્ત કરે છે. ગૃહસ્થાવાસમાં મારા ભક્ત જૈનોને મુક્તિ મળે છે અને ભવિષ્યમાં મળશે. ગૃહસ્થાવાસમાં અનેક પારમાર્થિક કાર્યમાં ધનરૂપ અગ્યારમા પ્રાણ વાપરવાથી શિયળની પ્રાપ્તિ કરી શકાય છે અને શિયળ પ્રાપ્ત કર્યાથી સ્વાત્યાગ તથા મનની અશુભ ઇચ્છાઓ! જીતવારૂપ તપની પ્રાપ્તિ કરી શકાય છે, આવા તપની પ્રાપ્તિ થયા પછી આત્મમહાવીરરૂપ મારા પ્રત્યે શુદ્ધ પ્રેમ, ઉલ્લાસ અને રાગભાવ યાને રુચિને આવિર્ભાવ થાય છે. પછીથી ભક્ત જૈનો આત્મમહાવીરને અન્તરમાં પૂર્ણ પણે દેખે છે અને જીવન્મુક્ત બની, ઉપદેશાદિકથી ઉપકાર કરી મારું સિદ્ધપદ પ્રાપ્ત કરે છે.
C
સત્યરૂપા ! ગૃહસ્થધના આચાર, ક્રિયા, આજીવિકાવૃત્તિ અને સદ્ગુણેના સમૂહરૂપ જૈનધમ છે. ગૃહસ્થાની જેવી દાનત તેવી બરકત થાય છે. ત, સત્તા, વિદ્યા વગેરેને જે ગૃહસ્થો અહંકાર કરે છે તેએ મારા પ્રેમથી દૂર જાય છે અને તેઓ દુ:ખના ખાડામાં પ્રવેશે છે. જેમા લક્ષ્મી, બ્યાપાર, સત્તા તથા કાયા–વાણીની શક્તિઓના સદુપયોગ કરવા મૂકીને મારા ઉપદેશ
For Private And Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીનું એરર જીવન વિસારી, મેહથી મૂઝાઈ તેને દુરૂપયેાગ કરે છે તે મારા શાનથી છાના રહી શકવાના નથી. તેઓને સત્ય ન્યાય મારી આજ્ઞામાં આદર-અનાદરના ફળ પ્રમાણે થાય છે. તેઓ રોઈ રેઈને આ ભવમાં તથા પરભવમાં દિવસે ગુજારે છે. કર્યા કર્મ ભગવ્યા વિના કેઈને છૂટકે થતો નથી. જેઓ મને ગૃહકાર્યો કરતાં અન્તરમાં ક્ષણમાત્ર પણું વીસરી જાય છે તેઓનાં હૃદયમાં મોહને પ્રવેશ થાય છે.
મારે જૈનધર્મ આરાધવાથી ગૃહસ્થલોકોને માટે, ત્યાગી લોકોને માટે તથા પશુપંખીઓને માટે વર્ષા થાય છે તેમ જ સૂર્ય તપે છે અને પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ નિયમસર પોતપોતાનું કાર્ય કરે છે.
“મારા સર્વવર્ણીય ગૃહસ્થ જૈને મને પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાના બળે દેખી શકે છે તથા પામી શકે છે, પણ જેઓ પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા વિનાના અને મારામાં સંશય રાખનારા છે તેમ જ અનેક તર્કો અને પ્રમાણેની કોટિએવાળા કોટિશાસ્ત્રોના વિવાદથી મને દેખવા વિચારે છે, તેઓ જ્યાં સુધી એવી દશામાં રહે છે ત્યાં સુધી મને પ્રાપ્ત કરી શકતા નથી અને સ્વયમેવ સંશયાલ બની નાશ પામે છે. તેઓ જડ પૂજારી બની દેશ, કેમ, સમાજ, સંઘને મહા હાનિ કરે છે. તેઓની આંખે જડ વિના કશું કંઈ દેખાતું નથી. તેઓ ગૃહસ્થાવાસમાં ચામડી અને રક્તને ભૂખ્યા બને છે અને જડ શરીરમાંથી પ્રાણ નીકળતાં તેઓ કર્યા કર્મ પ્રમાણે આમ મહાવીરની શક્તિથી કર્મના ભક્તા બને છે. જ્યાં સુધી એવા મિથ્યા નાસ્તિક સંસ્કારો વર્તે છે ત્યાં સુધી તેઓને વિશ્વશાળામાં મિથ્યાત્વશાળાની ભૂમિકામાં અવતારો લેવો પડે છે. લાખે, કરે ધર્મશાસ્ત્ર શ્રવણ કર્યા કરતાં અને વાંચ્યા કસ્તાં અથવા શ્રવણ કર્યા પછી કે વાંચ્યા પછી પણ જેઓ અન્તરમાં આત્મમહાવીરદેવને મહાવીરદષ્ટિ વડે પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી અનુભવતા નથી ત્યાં સુધી મને શ્રવણ કરનારાં શ્રાવકો અને શ્રાવિકાઓ જીવંત આત્મમહાવીર
For Private And Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર રૂપ પિતે છે એવો નિશ્ચય કર્યા વિના મરીને મહાવીરરૂપે થતા નથી. માટે મને પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી પ્રાપ્ત કરે જોઈએ
દુનિયામાં દેવ તરીકે જુદા જુદા સંપ્રદાયમાં અને જુદી જુદી ભાષાનાં શાસ્ત્રમાં મારાં જેટલાં નામ છે તેઓને અનંત સંખ્યામાં ગુણુએ અને કરડે વર્ષના આયુષ્યવાળા ભક્તો કરડે વર્ષ સુધી તે નામ જપે, તેનું સર્વરૂપ એકઠું કરીએ, તેના કરતાં અનંતગણું ફળ પૂર્ણ પ્રેમ–શ્રદ્ધાથી મારું “પરબ્રહ્મ મહાવીર વર્ધમાન યશોદાવર” એ પ્રમાણે નામ ગણનારાઓ કાચી બે ઘડીમાં પામે છે. મહાવીર નામને જાપ જપીને જેઓ ઉન્મની અવસ્થામાં સમાધિ પ્રાપ્ત કરે છે તેઓ શ્વાસોચ્છવાસમાં તેના કરતાં અનંતગણું ફળ પ્રાપ્ત કરી કેવલજ્ઞાની બને છે.
“સત્યરૂપા! એ પ્રમાણે શ્રી બૃહસ્પતિ ઋષિની સ્ત્રી જ્ઞાનરૂપી. જાણે છે અને તે વ્યષ્ટિ–સમષ્ટિમાં પ્રખ્યાત અનુભવપરા નામની સખીને જણાવે છે.
“સત્યરૂપા ! ગૃહસ્થ ધર્મમાં વર્તનારાઓ સાધુઓ અને સંતની સંગતિ કરીને જ્ઞાન પામે છે. તેઓ અનેક દુઃખ સહન, કરવારૂપ તપશ્ચરણને નિષ્કામપણે કરી આત્મોન્નતિના વિકાસમાં કુટાતા-પિટાતા શુદ્ધાત્મમહાવીરના અનંત સચ્ચિદાનન્દ સ્વરૂપમાં આગળ વધ્યા કરે છે અને કેટલાક પછી ત્યાગી બની સમષ્ટિ વિશ્વના ઉપકારક બને છે.”
સત્યરૂપાઃ “પરબ્રહ્મ મહાવીર પ્રભો ! હું આપને નમસ્કાર કરું છું. ગૃહસ્થ ધર્મનાં મુખ્ય કર્તવ્યો આપે દર્શાવ્યાં. તેમાંથી મારા ગ્ય મેં ગ્રહણ કર્યા છે.
“ગૃહસ્થ ધર્મ એ તીર્થનું અધું અંગ છે અને ત્યાગધર્મ એ તીર્થનું બીજું મુખ્ય અંગ છે. બન્ને મળીને એક તીર્થ બને છે, એમ આપે પ્રબોધ્યું તે સત્ય છે. ગૃહસ્થ ધર્મમાં અતિથિઓની,
For Private And Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીઓનું શ્રેયકર જીવન
સાધુસંતોની ભેજનાદિકથી સેવા કરવી એ મુખ્ય અંગ છે, અને ત્યાગીએને મારા અર્થે (આત્મવીર અર્થે) પરમાર્થ કૃત્યોમાં સર્વસ્વનું અપા, સર્વને ત્યાગ, સર્વ પ્રાણાદિકનો પરમાર્થ માટે હેમ કરવો એ જ મુખ્ય ધર્મ છે. આપની કૃપાથી આપનાં પૂર્ણ પ્રેમી ભક્તોમાં અનેક ચમત્કારી શક્તિઓ ખીલે છે. આપે ગૃહસ્થાવાસમાં રહીને લેકેના શ્રેય તથા તેના અનુકરણે માટે આદર્શ ગૃહસ્થ જીવને પ્રદર્શિત કર્યું છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શ્રી મુનિચંદ્ર, શુભંકર, કંસ્થ, તાઢ્ય વગેરે ધર્માચાર્યોએ મને જણાવ્યું હતું કે સર્વ ઈશ્વરાવતારમાં અનંતકલાનાથ શ્રી મહાવીર પ્રભુ તીર્થંકર થશે તેમ અમોને શ્રી પાર્શ્વનાથ તીર્થ કરે પરંપરાએ જણાવ્યું છે. તેઓ ગૃહસ્થાવસ્થામાં અને ત્યાગાવસ્થામાં બન્ને અવસ્થાના લેકો માટે જે ઉપદેશ આપશે તે આમના અને નિગમના નામે, ઉપનિષદેના નામે તથા ઈષ્ટવ પૂર્વના નામે પ્રસિદ્ધ થશે. તેઓ અનેક પ્રકારના (કપાતીત, કલ્પક જનક૯૫. સ્થવિરક૯૫, વેતાંબર, દિગંબર, હંસ, પરમહંસ, બ્રહ્મચારી, પ્રમત્ત, અપ્રમત્ત, પવ્રિાજક, ઋષિ, ક્ષમાશ્રમણ, નિગ્રંથ, પ્રવૃત્તિપમ, નિયત, સંયત, સ્નાતક, બકુશ, કુશીલ, ભિક્ષાચર, મુનિ, એગી આદિ) ત્યાગીના અને ચાર અને વિચારનું સ્વરૂપ વવશે, સર્વત્ર જૈન ધર્મના પ્રચાર કરશે અને તકાલીન પરદેશી સવારી કરનારી જાતિઓને જેતપમ બનાવશે.
આપે કલિયુગના લોડાને માટે જે . જે ગૃહસ્થ અને દાંપત્યધર્મ બતાવ્યા તે પણ તે પ્રમાણે "નશે પૂર્વના સર્વ રષિએ એ તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનન ક. છાના નવ ઋષિઓએ આપ પરમામાવતાર તીર્થકર તરીકે પ્રગટ થશે એમ જણાવ્યું છે.
પ્રભો ! આપની કૃપાથી ગુડ સ્વધર્મમાં નિયતિએ રહી ગૃહસ્થ ધર્મ પાળીશ અને ગૃહસ્થરૂપ જૈન ધર્મને સર્વ વિશ્વમાં
For Private And Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
ફેલાવીશ. મારે ઘેર પધારેલા સવ મહાત્માએની તથા સાવીએની ભોજનાદિથી સેવા કરીશ. આપની પરબ્રહ્મપ્રભુતાના મને પરિપૂ નિશ્ચય થયા છે, આત્મવીરની શક્તિઓના પ્રકાશાથે આ ભવમાં અને જે જે ભવે કે અવતારા ગ્રહણ કરવાના છે તેમાં આપ મહાવીર પરમાત્મા એ જ મારી આંખેાથી દેખાઓ, કાનાથી સંભળાએ; માણુથી સુબ્રમે, સ્પર્શેન્દ્રિયથી સ્પર્શાએ, મનથી ચિતવાએ, બુદ્ધિથી પ્રકાશિત થાઓ, આત્મમહાવીરરૂપે આત્મજ્ઞાનથી અપશ-ક્ષાનુભવે દેખાએ તથા આત્મકેવલજ્ઞાનથી સોંપૂર્ણ દેખાઓ. કાયાથી જે જે કરુ', મુખથી જે જે મેલુ, હાથથી જે જે કરું, પગથી જે કરુ` કે વિચરુ, જે ખારૂં, જે પીઉં', જે દેખુ', જે સાંભળુ', જે પથ્થું, જે જે ચિંતવું અને બુદ્ધિથી જે જે એ કરું, તે સર્વે અસભ્યપ્રદેશી મહાવીર પ્રભો ! આપની સેવાભક્તિરૂપ હા, પુજારૂપ હૈ, અને એ સર્વાંમાં ખાદ્ઘાંતર રૂપ અનુભવાશે. જડ ભૂત પરમાણુઓના બનેલા શરીરમાં આપ અનુ લવાએ દેહસૂષ્ટિ આદિ અનેક જડચેતનાત્મક મિશ્ર સૃષ્ટિઓના કર્તા-હર્તા આપ તેઓમાં કમ -પડદા પાછળ વ્યાપી રહેલા અનુભવાએ
હું
જે
આપ
‘આપ ગૃહસ્થધના ગૃહસ્થાનાં હૃદયોમાં અને ત્યાગ ધર્મના ત્યાગીઓનાં હૃદયેામાં પ્રકાશ કરી છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ધારણ કરનારા ઋષિએના હૃદયમાં આપ ધ્યેય તરીકે શુદ્ધાત્મમહાવીર એક પરમેશ્વર છે. આપના દિવ્ય અને સત્ય પ્રેમસાગરમાં સ્નાન કરો જે સ્નાતક બન્યા છે તેઓ ગૃહસ્થાશ્રમરૂપ જૈનધમ પાળવાના અધિકારી બને છે, જે એનાં હૃદયમાં આપ પરમાત્મા પ્રકાશી રહ્યા છે તેએને પરોક્ષ શાસ્રવાદતા પઠનપાઠનની જરૂર રહેતી નથી. ગૃહસ્થ। ગમે તેવા ભક્ત કે જ્ઞાની અને, તેપણ તેઓએ ગૃહસ્થજીવનમાં વર્ણાદિ અધિકારે ગૃહસ્થક કરવાં અને ત્યાગી ગુરુ સાધુની સેવા કરવી.
For Private And Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮. ભારતીય પ્રજાસધને ઉપદેશ
ભારતના
પ્રજાસ`ઘે ભગવવાનને વિનંતી કરતાં કહ્યું : પરબ્રહ્મ મહાવીર ! અમે આપને વઢીએ છીએ, પૂજીએ છીએ, સ્તવીએ છીએ અને આપનુ' કીર્તન કરીએ છીએ.
પ્રભા ! આપ ત્યાગી થવાના છે. આપ વિશ્વોદ્ધાર કરવાના છે. આપ મન, વાણી, કાયાની શક્તિએના આધારભૂત આત્માએની સપૂર્ણ શક્તિઓના આવિર્ભાવભૂત વ્યષ્ટિ અને સમષ્ટિનુ` સામ્રાજ્ય પ્રગટાવવાના છે. તેથી અમને અત્યાનન્દ થાય છે. આપ અમને ચેાગ્ય શિક્ષણ આપશે. અમે આપનાં વચનામૃત શ્રવણુ કરવા ઘણા ઉત્સુક થયા છીએ. ગૃહસ્થાશ્રમમાં કેવા સમાગમ કરવા તે જણાવશે.
પરબ્રહ્મ . મહાવીરે કહ્યું : ‘ભારતીય પ્રજાસંધ ! તમારું કલ્યાણુ થાએ. તમારુ' વિવેકપૂર્વક સ્વાગત કરુ છું. વિશ્વના જીવેાના કલ્યાણાર્થે ત્યાગની જરૂર છે. હુ' વિશ્વના સર્વ જીવેાના પરમેશ્વર છું. હું. વિશ્વની સર્વાં મનુષ્યજાતિઓનુ` તથા દેવા અને દેવીઓનુ એકસરખી રીતે કલ્યાણ કરનાર પરમેશ્વર : મારું સાકારસ્વરૂપ નિશ્ચયતઃ સર્વાં જીવાને ધર્મ, શાન્તિ, સુખ આપવા માટે છે. તે નિયતિસિદ્ધ ત્યાગમાથી સનું શ્રેય થવાનુ છે, માટે હું ત્યાગી થઈશ.
પ્રજાસંધ ! તમે ગૃહસ્થાવાસમાં અતિથિને દાન આપેા. પેાતાની શક્તિ પ્રમાણે જેને જે જોઈ એ તે મદદ કરેા. તમે વિશ્વના
For Private And Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૨
અધ્યાત્મ મહાવીર
અગદ્ભૂત છે. તમારી પાસે ધનાદિક જે શક્તિ છે તે વિશ્વમાંથી તમે મેળવી છે, માટે તે વિશ્વને આપે. તમારા એકલા માટે વિશ્વની કઈ વસ્તુ નથી. તમે વિશ્વના પદાર્થાને લઈ જીવા છે. વિશ્વના ભૂતાથી તમારા શ્વાસેાચ્છવાસ ચાલે છે. તે તમારી પાસે જે કંઈ છે તે ઉદ્ગારભાવથી વિશ્વના જીવાને આપે. આત્મમહાવીરને અ`ણુ કરવા માટે તમારુ સવ`સ્વ છે, માટે સૌને દાન કરવામાં માહ–મમતાને ત્યાગ કરો. મારી ભક્તિથી વિશ્વમાં સવ પ્રગટયુ છે. તેમાં સ`ના હુક છે. માટે સ્વાથી અની એકલા ન ખાઓ, એકલા ન પીએ. તમે સર્વે ભેગા મળીને ખાઓ અને દુષ્કાળાદિ પ્રસગમાં સને અન્નાદિક દાન દે. તમે જીવવાની કે મરવાની સ્પૃહા ન કરે. અતિથિઓને માટે સર્વસ્વનુ અપ ણુ કરવા ગૃહસ્થાશ્રમની જરૂર છે. મારા સર્વ જીવેશને વિશ્વમાં એક સરખી રીતે જીવવાને હક છે. એકબીજાના આત્મભાગથી જીવા જીવી શકે છે, તેા અન્યના શ્રેય માટે દેહાર્દિકનું અર્પણ કરવા માટે અંશમાત્ર ન અચકાવુ એ જ ગૃહસ્થ લેાકેાનુ' મારા પ્રતિ ભક્તિક બ્ય છે.
:
૮ મનુષ્યેાના અશ્રએ લૂએ. તેમને સ્વાત્મ સમાન ગણેા. તેઓના હકને હાનિ ન પહોંચાડા. તેઓને રાગાદિક દશામાં મદદ. કરે. મનુષ્યાનું ભલુ કરે. વિશ્વના જીવેાની સાથે આત્મપેઠે વન રાખા. વિશ્વના જીવાને પેાતાના અંગભૂત માને. દુનિયામાં જે પેાતાના પર ગુણૅ વડે રાજ્ય કરવા પરિપૂર્ણ શક્તિમાન થાય છે તે કુટુંબ, જાતિ, કેમ, સંઘ, રાજ્ય પર રાજ્ય. કરવા શક્તિમાન થાય છે—એમ જાણીને દુષ્ટ વિકારાને જીતી. અરિહંત ખના. અહિન્ત ખનવુ તમારા પેાતાના હાથમાં છે.
અન્ય મનુષ્યેાના કલ્યાણાર્થે તમારા સ્વાથે ના લેગ આપે. મારા વિચારેને ફેલાવે કરીને સ ́પૂર્ણ વિશ્વ ભરી દે। અને મલિન કે દુષ્ટ વિચારાને સવ વિશ્વમાંથી હાંકી મૂકે. સવ જીવ પડતા, આખડતા અને દોષ કરતા અને છતાં દેાષાને છતી આગળ
For Private And Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસંઘને ઉપદેશ
૪૩૩
વધવા પ્રયત્ન કરે છે, તેઓની પીઠ થામડી ઉત્સાહ આપે! અને તેમની ભૂલે માટે તેમને ઠપકા ન આપતાં પોતે રુદન કરેા અને મારી પ્રાથના કરી સહાય માગે.
‘જડ વસ્તુઓને ધન તરીકે માની તેને પેાતાની પાસે મમતાથી એકઠી કરી ન રાખા, પણ તેનુ' અન્યને તેના ખય પ્રમાણે અણુ કરા. ગરીમાના પાકારને શાન્ત કરે. મારુ' માલકીપણુ' ભૂલી જઈને દુનિયાના માલિક ન અનેા. વિશ્વસાગરમાંથી પીવા જેટલું પાણી પીએ, પણ સાગરને વાડ ન કરેા અને તેને ડહાળે! નહિ. અજ્ઞાનીએની બુદ્ધિ એક સ્કેલિંગ (તણખા) જેટલી છે, તેથી મારું સ્વરૂપ ન સમજાય તેાપણ નાસ્તિક ન બનેા અને અનેક તર્કવાદીઓની દલીલેાથી ભરમાઈ મારાથી દૂર ન જાઓ.
'
મારા પર જેએની પૂર્ણ શ્રદ્ધા અને પ્રીતિ છે, જેઆ મારા માટે જીવે છે અને સ્વાધિકારે કર્મો કરે છે, એવા ગૃહસ્થા અને સ` પ્રકારના ત્યાગીને સત્પુરુષા, ભકતા અને ભક્તાણીએ જાણવાં. એવા સાધુઓની સંગતિથી શ્રવણુ કરનારા શ્રાવકે અને શ્રાવિકાઓનાં હૃદયમાં ખરેખર મારી ભક્તિ જાગ્રત થાય છે. સંતના સમાગમમાં અને ભક્તોના ગાનમાં મારેા વ્યક્ત વાસ છે. દીવાથી દીવા થાય છે. મારા સંતાનાં હૃદયમાં હું... જાજ્વલ્યમાન, પ્રગટપણે, અંશે અંશે, તરતમયેાગે રહું છું. માટે તેમની પાસે જે પેાતાનુ દિલ ધરે છે તેના હૃદયમાં હુ‘પ્રગટપણે થાઉં છુ. મારા ભક્તોની અને સતાની વાણીમાં, કાયામાં અને તેમના આચારવિચારમાં મારી ઝાંખી થઈ શકે છે, માટે બાહ્ય અર્થાત્ ભૌતિક અને ખીજા અનેક લાભાને લાત મારીને સંતાના બેાધથી મારુ સ્વરૂપ અનુભવવુ. મારા નામના જાપ કરનારાએામાં, મારુ' જ્ઞાન કરી વિશ્વાસી મનેલાઓમાં, હડયેાગ, રાજયોગ વડે મને હૃદયમાં પ્રકાશનારાઓમાં અને મારા પર પૂર્ણ પ્રેમી મનેલાએમાં મારુ શુદ્ધાત્મમહાવીર સ્વરૂપ તરતમયેાગે પ્રગટ થય છે—એમ જાણી તેઓની પૂર્ણ પ્રેમ
C
૨૮
For Private And Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
અધ્યાત્મ મહાવીર
અને શ્રદ્ધાથી જેઓ સંગતિ કરે છે તેઓ પરમાનન્દી બને છે અને અનેક દુઃખમાંથી મુક્ત થઈ પૂર્ણ, સ્વતન્ત્ર અને સિદ્ધ બને છે. મને જે પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી ચાહે છે તેને હું પૂર્ણ પ્રેમથી ચાહું છું. મારામાં જે પૂર્ણ વિશ્વાસ મૂકે છે, તેના પર મારો પૂર્ણ કૃપાભાવ ઊતરે છે અને તેને આત્મા એક ક્ષણમાં પશુ મટીને આત્મવીર દેવ બને છે. મારા ભક્તો અનેક રીતે વર્તતા હોય કે મારા સાધુઓ મારા પર મસ્ત બનીને દુનિયાના વ્યવહારોએ જુદા વર્તાવા હોય, છતાં તેમની નિંદા ન કરવી અને તેમના પર પૂર્ણ શ્રદ્ધા રાખવી. તેઓની સંગતિ કરી તેઓની કૃપા મેળવવી.
મારો પૂર્ણ નિશ્ચય કરાવનાર જે હોય તેને ધર્માચાર્ય, ધર્મગુરુ તરીકે માની તેની સેવા કરવી. મારા જૈનધર્મના પ્રવર્તકેની અને મારી જે નિંદા કરે તેની સંગતિ કરવી નહિ, તેઓની સાથે સર્વ પ્રકારે સાવચેતીથી વર્તવું અને જે દેશકાળે તેઓની સાથે જે જે ઉપાયે વર્તવાનું હોય છે તે ઉપાયથી વર્તવું.
“મારી નામજાપરૂ૫ ભક્તિ વગેરેથી જેઓ દૂર હેય અર્થાત જે નાસ્તિક હોય તેઓને પ્રાણાને પણ કન્યા ન આપવી. તેઓ જે નાસ્તિકતા અને વિમુખતા છોડીને ચતુર્વિધ સંઘ કે જેને હું સ્થાપીશ, તેની સમક્ષ કલિયુગમાં મારી શ્રદ્ધા તથા પ્રેમથી સમ્યકત્વ સંસ્કારને ગ્રહણ કરી નિષ્કપટભાવથી જૈનધર્મ અંગીકાર કરે, તો તેઓની ખાતરી કરી કન્યાદાન દેવાને ગમે તે જાતિ સાથે સંબંધ બાંધવો. મારાં જ્યાં કીર્તને થતાં હોય ત્યાં પૂર્ણ ભાવથી જવું. હજારો વિદને વેઠીને પણ જવું. મારી અનેક પ્રકારની ભક્તિ કરવામાં જેઓએ લજજા અને ભયને ત્યાગ કર્યો છે તેઓની પાસે ગમન કરી, તેમનો વિનય કરી ભક્તિમાં ભળવું. મારા સ્વરૂપના જે જ્ઞાનીઓ હોય તેઓની પાસે જઈ વિનયવિવેકપૂર્વક જ્ઞાન મેળવવું. મારા સંતને દેખી જેઓનાં નેત્રામાં હર્ષા આવે છે અને રોમાંચ ખડા થાય છે તેમને સંતાનો સમાગમ કરનારા જાણવા. જેઓને
For Private And Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસંઘને ઉપદેશ
૪૩૫
મારા નામ વિના અન્ય નામ રુચતાં નથી, મારી વાત વિના અન્ય વાત રુચતી નથી; મારા શુદ્ધાત્મ મહાવીર સ્વરૂપ વિના અન્ય કેઈ સ્વરૂપ રુચતું નથી, મારા પ્રેમ વિના અન્ય પ્રેમ થતો નથી, મારા શુદ્ધાત્મરસ વિના અન્ય વિષયરસમાં ચેન પડતું નથી તેમની સંગતિ કરવામાં ડગલે ડગલે અને ક્ષણે ક્ષણે કરેડે પૂજાઓ અને યાત્રાએનું ફળ રહ્યું છે એમ જાણી, લૌકિક સર્વ એષણાઓને તુચ્છ સમજી તેમની સંગતિ કરવી. મારામાં પરબ્રહ્મનિત્યાનંદરસને જેણે નિશ્ચય કર્યો છે, દુનિયાના વિષયરસો ભાગવવવા છતાં જે તેમને તુચ્છ માને છે અને મારા અનંતાનન્દ રસ માટે જેઓ મારી તરફ વળે છે, તેઓની સંગતિ કરવાથી મનુષ્ય મારા પર પ્રેમી બને છે. જડ પદાર્થોના ભેગમાં જેઓ સુખ માને છે તે બહિર્દષ્ટિ મિથ્યાત્વી છે. મારા શુદ્ધાત્મવીરભાવમાં જેઓ અંશે અંશે સુખની ઝાંખી કરે છે અને સાથે જ જેઓ બાહ્ય વિષમાં સુખ માને છે, તેઓ અંશે અંશે મારા સન્મુખ થઈ જૈન બને છે. એવા જૈનોની સંગતિથી મિથ્યા જડવાદ ટળે છે.
“વિશ્વમાં પરબ્રહ્મ પરમાત્મા તરીકે જેઓએ મને જા છે તેઓ ગૃહસ્થાશ્રમમાં રહી છે જે અંશે વિષયરસથી અન્તરમાં વિરામ પામે છે, તે તે અંગે તેઓ અન્તરમાં મારા રસને અનુભવ કરતા જાય છે. જે જે અંશે મારે રાગરસ તેઓમાં પ્રગટે છે તે તે અંશે તે વિષયભાવને ત્યાગ કરતા જાય છે. તેવી સમ્યજ્ઞાન દશાને અંશે અંશે પામી મારી ભક્તિથી સંસારમાં નિરાસક્તભાવે સાંસારિક કાર્યો કરવા છતાં મારા સ્વરૂપની સન્મુખ થતા જાય છે તેવા મારા ભક્તોની સંગતિ કરવામાં તન, મન, ધન, આદિ સર્વસ્વનું અર્પણ કરવું અને સ્વાધિકારે પ્રવર્તવું.
પ્રજાસંઘ ! તમારી સર્વ શક્તિઓને પરંપરાએ નાશ ન થાય અને દેશ, કેમ, સંઘની સેવામાં પ્રમાદ ન થાય એવી રીતે તમે વર્તે. આત્મવીરની દષ્ટિએ હું સર્વ મનુષ્યના જીવોનાં હૃદયમાં
For Private And Personal Use Only
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૬
અધ્યાત્મ મહાવીર ય-ધ્યેયપણે પાસે જ છું—એમ જેઓ જાણે છે તેઓની સંગતિ કરવી અને એક જૈન બનાવવામાં સર્વ બ્રહ્માંડવત છને અભયદાન. દીધા જેટલું પુણ્ય સમજવું.
“મારી ભક્તિ માટે જેઓ તત્પર હોય તેઓ ગમે તેવા ગરીબ હોય તે પણ તેઓના ઘરમાં ઈન્દ્ર સરખાએ જવું અને તેઓની સાથે અભેદપણે વર્તવું. મારી શ્રદ્ધાથી વિમુખ નાસ્તિક લેકેની ધર્માથે સંગતિ કરવી નહિ. મારા ભક્ત અને જ્ઞાનીઓએ નાસ્તિકોને પણ આસ્તિકો કરવા પુરુષાર્થ કરવો. મારા ભક્તોએ ત્યાગીઓની સંગતિ કરવા સ્થાવર તીર્થોમાં જવું.
મારાં પ્રબોધેલાં શાસ્ત્રો તે મારી દિશા દેખાડે છે, પણ સર્વથા. મારે અનુભવ તે મારા સંતો કરાવે છે. માટે મારા સર્વ પ્રકારના સંતેને સમાગમ કરે, પણ તેઓની નિંદામાં પડવું નહિ. મારી ભક્તિ જેનામાં પ્રગટે છે તે સુધરે છે અને તેનું મન સ્વર્ગીય બને છે. મારી ખરા હૃદયથી અશુપૂર્ણ નેત્રે જે પ્રાર્થના કરે છે અને મને નિરાકારરૂપથી મળવા તલપી રહે છે, તેના સાત ધાતુવાળા શરીર તથા સૂક્ષ્મ શરીરમાં વ્યાપી રહેલે હું જ્ઞાનાનન્દભાવે તેને અપરોક્ષપણે અનુભવાઉં છું. એવા સંતોની સેવામાં સર્વ તીર્થોની સેવા જાણવી. સંતની કાયા તે મારી કાયા જાણવી. તેના હાથ તે મારા હાથ જાણવા. મારું પરબ્રહ્મ મહાવીર નામ જપનાર સંતોની વાણી તે મારી વાણું જાણવી. સંતનાં હદયો તે મારા હદ જાણવાં. સંતની દૃષ્ટિ તે મારી દષ્ટિ જાણવી. સંતેના કાન, હાથ, પગ, પિટ વગેરે અવયવો તે મારા જાણવા. સંતેને પ્રેમ તે મારો પ્રેમ જાણ. સંતની હાય કદાપિ ન લેવી. તેને ઉપદેશ તે મારો ઉપદેશ જાણ. સંતોની સેવાભક્તિ તે મારી સેવાભક્તિ જાણવી. સંતને આપેલું દાન તે વીસમર્પણ જાણવું. મારા સંતને જ્યાં વાસ છે તેને સ્વર્ગ કે વૈકુંઠધામ જાણવું.
ભારતીય પ્રજાસંઘ ! તમારાથી સંતે જુદા નથી. તમારા
For Private And Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસ દ્યને ઉપદેશ
૪૩૭
આત્મા તેમ જ વિશ્વસ્થ ભક્તામાં મારા સતા છે. મારા ભક્ત વિદ્વાને મારા મસ્તક સમાન છે. મારા ભકત ક્ષત્રિયે। મારા માહુ સમાન છે. મારા ભક્ત નૈસ્ત્રો મારા ઉદર સમાન છે. મારા ભક્ત શૂદ્રો મારા પાદ સમાન છે. એમ મારા વિરાટ 'ગની દૃષ્ટિએ જેએ મારા સવ અંગેાની એકસરખી મહત્તા જાણી તેઓને યથાશક્તિ સહાય કરે છે તેમને સંગ્રહ નયદૃષ્ટિએ મારા ભકતો જાણવા. એવા ભક્તો વિશ્વને મારારૂપ દેખે છે અને મને વિશ્વરૂપ દેખે છે. તે દેશ, કામ, સમાજ, સંઘમાં અભેદપ્રણે વતી ખરા કમ ચેાગીએ બને છે. એવા મારા ભક્તોએ મને અન'ત ષ્ટિઓએ જોવા અને કહેણી કરતાં રહેણીમાં મૌનપણે વર્તવું. એ જ આદર્શ સંતજીવન જાણવું, મારા સતા જ વિશ્વમાં ધ સામ્રાજ્યના પ્રવક છે. તેમની સ'ગતિ કરવી. તેમની પાસે બેસીને મારા જ્ઞાનની ગોષ્ઠિનું સુખ અનુભવવુ'. ભારતીય પ્રજાસંઘ ! તમારી શક્તિઓના સદુપયોગ કરે.
‘ પ્રજાસંઘ ! તમારું સ્વત્વ તમારે જાળવવું. સ` પ્રકારનાં સત્યા શેષવા તમે પ્રયત્ન કરે. આત્મશ્રદ્ધા રાખા અને ક બ્યકાર્યોમાં અપ્રમત્ત રહેા. નકામા બેસી ન રહેા. એશઆરામ કે મેજશાખ એ ઊધઈ સમાન છે. તેથી સર્વ શક્તિઓના નાશ થાય છે.
:
• દેશદ્રોહ, ગુરુદ્રોહ, રાજ્યદ્રોહ, મિત્રદ્રોહ, પ્રજાસ'ધદ્રોહ વગેરે દ્રોહાથી દૂર રહેા. દરરેાજ ગુપ્તદાન કરે. અભિમાન અને ઈર્ષ્યાથી સમાજ, દેશ, સંઘના તથા જૈન પ્રજાના નાશ થાય છે માટે એવાં પગલાં ન ભરે. કેાઈનું બૂરુ' કરતાં પહેલાં મારું સ્મરણુ કરી પાછા ફરે. કાઈ મદદની યા શરણની માગણી કરે, તે તેને સ્વીકાર કરે. કેઈપણુ મનુષ્યજાતિને ગુલામ ન બનાવે, નિહ તે તમારી સંતતિને ગુલામ બનવાના વખત આવશે.
* સર્વ વિશ્વમાં ફ્રા અને સવ જાતની પ્રજાઓને કેળવેા. લક્ષ્મી અને સત્તાના લેાલથી દેશ, કામ, સંઘની પડતીનેા ખાડા
For Private And Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
અધ્યાત્મ મહાવીર ખેદે નહિ. ભારતીય પ્રજાસંઘ ! તમારા સર્વ અંગેને બળવાન રાખે અને ગુરુકુલે સર્વત્ર સર્વ વિદ્યાઓના પઠન-પાઠનથી જીવતાં મંદિરે સરખાં બનાવે. તમારું કેઈપણ અંગ કેળવણી વિનાનું ન રાખે. વ્યાપાર, વિદ્યા, રાજ્ય, સત્તા વગેરેનું સંઘબળથી રક્ષણ કરો. કલિયુગમાં સંઘબળથી સર્વ સામ્રાજ્યની પ્રગતિ થશે. પ્રજા-- સંઘનાં સર્વ જાહેર કાર્ય સમસ્ત સંઘની સમ્મતિપૂર્વક કરે. પૃથ્વી, હવા, જળ વગેરેને સ્વચ્છ રાખે. સ્વચ્છ હવા-જળને ગ્રહે. સૂર્યનાં કિરણ વડે આરોગ્ય પ્રાપ્ત કરે. સર્વ સંઘે હળીમળી ચાલવું અને સર્વ જાતિના સંઘની એક્તા માટે તન, મન, ધન, કીર્તિ, રાજ્ય, સત્તા વગેરેનો ભેગ આપો. મારી ભક્તિનો પ્રવાહ તમારી રગેરગમાં વહેશે ત્યાં સુધી તમારી સર્વ શક્તિઓની ક્ષીણતા થશે નહિ.
ભારતીય પ્રજાસંઘ! તમારું જીવન આખી દુનિયાના કલ્યાણાર્થે છે. તમે સર્વ વિશ્વમાં છે અને તમારામાં સર્વ વિશ્વ છે. મારામાં સર્વ વિશ્વ છે અને સર્વ વિશ્વને નેતા, માલિક કે પરમેશ્વર હું છું—એમ જે જાણે છે તે પિતાના દેહમાં આત્મમહાવીરરૂપે પિતાને અનુભવે છે અને સર્વ દુઃખ તેમ જ બ્રાન્તિઓથી મુક્ત થાય છે. તે કેઈનાથી હણતા નથી અને કોઈપણ ઉપાય વડે તેને નાશ કરવા કેઈ સમર્થ થતું નથી. જંગલી સિંહ સમાન દુષ્ટ, કૂર અને અજ્ઞાન મનુષ્યજાતિઓને તાબામાં રાખે અને તેને કેળો. તે તમારે નાશ ન કરે માટે તેને દાબમાં રાખો. મારા ભક્તોને સર્વ પ્રકારની શક્તિઓ પ્રાપ્ત કરવામાં સહાય આપો. દરિયાપારના દેશમાં વસવાટ કરે અને જૈનધર્મને આરાધતા રહે. મારા જે ભક્તો. મારી મદદ માગે છે તેમને તેમની દાનત પ્રમાણે મદદ મળ્યા કરે છે. ભાવિભાવ અર્થાત્ થવાનું હશે તે થશે, કર્યા કર્મ પ્રમાણે થશે– એમ માની આળસુ અને અશ્રદ્ધાળુ ન બને. ઉધમ સદાકાળ કર્યા કરે. ઉદ્યમ કરતાં કરતાં મૃત્યુ આવે તો પણ ડરો નહિ. સાચા ઉઘમીને મારી સહાય મળે છે અને તે છેવટે વિજય મેળવે છે.
For Private And Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસ દ્યને ઉપદેશ
૪૩૯
૮ મારી ભક્તિ કરે અને આગળ વધેા. તમારી કરણી જેવી હશે તેવું ફળ મળશે. અહીન અને ફળશૂન્ય નકામા કર્મકાંડાને ત્યાગ કરે; સમજીને સ કરે. મારા મેધ પર પૂર્ણ વિશ્વાસ રાખે।. હજારા પાપ થાય છે ત્યારે દુનિયામાં રાગ, ઉત્પાત થાય છે. પુણ્યકર્મોથી પાપ હટે છે, માટે પુણ્ય કરે. મારા ભક્તોની સલાહ પ્રમાણે પુણ્યકર્મો કરેા. પુણ્ય, પાપ વગેરેનાં રહસ્યા મેં ભારદ્વાજ, ઇન્દ્રવાયુ, કૃષ્ણ, વ્યાસ, મુંડક, જામાલ, ઉત્પલ, શુકદેવ, જાંબુ, કઠ, ઋક્, યન્તુ, સામ, અથ, કવ, ધૂમ્ર, શુકલ વગેરે ઋષિઓને કૈલાસ પર્યંત પર સમજાવ્યા છે. અનેક બ્રાહ્મણેાને પણ તત્ત્વજ્ઞાનનાં રહસ્યા સમજાવ્યાં છે, અને સમવસરણમાં ઉપદેશ ઈ તીની એટલે કે વિશ્વધમની સ્થાપના કરીશ ત્યારે ભારતના લેાકેાને સર્વથા પ્રકારે જણાવીશ.
· ભારતીય પ્રજાએ ! તમે સંગ્રહનચે પરમાત્મા છો, સચ્ચિદાન દરૂપ છો, જેવા તમે સત્તાએ છો તેવા વ્યક્તિભાવે થાઓ. આત્મરૂપ જૈનધર્મના સત્ર પ્રકાશ કરી. મન, વાણી, કાયા તે વ્યવહાર જૈનધમ છે, એમ જાણી તેને આત્મમહાવીરશક્તિએના પ્રકાશાથે સદુપયાગ કરે.
· ભારતીય પ્રજાસ'ધ ! મારી આજ્ઞા પ્રમાણે જે મનુષ્યે ધમ કરે છે અને કરશે, જે રાજાએ, બ્રાહ્મણા, વૈશ્યા, શૂદ્રો અન્નદાન, વસ્ત્રદાન, જ્ઞાનદાન દેશે, જે રાજાએ કર ન્યૂન લેશે અને પ્રજાઆને સતાવશે નહિ, જે મનુષ્યા કઈ સિષ્ટિવરુદ્ધ કમૅને કરશે નહિ, જે મનુષ્યેા ચારી, વ્યભિચાર વગેરે કરશે નહિ તેમના દેશમાં સુવૃષ્ટિ થશે, આરેાગ્ય વધશે, પૃથ્વી રસકસથી ભરપુર થશે, નદીએ જળવાળી રહેશે, માગ્યા મેઘ વશે, પશુએ ખરાખર દૂધ આપશે, વનસ્પતિએ સારી રીતે ફૂલ આપશે, મનુષ્ચાની સ ંતતિ વધશે, સારી રીતે વ્યાપાર ચાલશે. જે મનુષ્ય પાપ કરશે તેને તે ભાગવવું પડશે. જે જન ધર્મ કરશે તેને તેનુ' સુખરૂપ ફળ મળશે.
For Private And Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:૪૪૦
અધ્યાત્મ મહાવીર
પ્રજાસંઘ, નૃપસંઘ પુણ્ય કરશે તે તે પુણ્ય ભેગવશે અને પાપ કરશે તે પાપ ભોગવવું પડશે. કાયાને ગુને કાયાને ભેગવે પડશે. જે દેશના કે ખંડના રાજાઓ અને પ્રજાસંઘો શુભ આચાર પાળે છે, પોપકારનાં કર્મો કરે છે અને સુવિચારો કરે છે, તેઓ પ્રગતિમાર્ગમાં વહે છે અને વહ્યા કરશે.
જે આત્મવીર બને છે તે વિશ્વમાં પારમાર્થિક જીવન ગાળવા સમર્થ બને છે. મારી ધર્મકૃપા જે મેળવે છે તે સુખી થાય છે. અન્યાય અને દુષ્ટતામય પાપકર્મ કરવારૂપ જે અવકૃપા મેળવે છે તે અવકૃપાથી આ ભવમાં તથા પરભવમાં દુઃખી થાય છે. જે આ ભવમાં મારા કહ્યા પ્રમાણે વર્તે છે તે પરભવમાં શ્રેષ્ઠ અવતાર પામે છે અને મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ રાખીને તે આત્મવિકાસમાં આગળ વધી છેવટે શુદ્ધાત્મ મહાવીર પદને પ્રાપ્ત કરે છે. જેટલા પ્રમાણમાં સુવિચારો અને સત્કર્મો થાય છે, તેટલા પ્રમાણમાં આત્મવીરશક્તિઓને વિકાસ થાય છે. જે જૈનધર્મરૂપ મારા ઉપદેશની આરાધના કરે છે તે દુનિયાના સર્વ ધની આરાધના કરે છે.
જે મને અસંખ્ય દષ્યિઓએ અનંતધર્મમય જાણે છે તેને મારા વિના અન્ય કોઈની સેવાભક્તિ છે જ નહિ. જે સાત નથી, સાત ભંગથી અને સદસદાદિ અષ્ટ પક્ષથી મને જાણે છે તેને કઈ તત્ત્વજ્ઞાન કરવું બાકી રહેતું નથી. જે મારી વિશ્વકર્તુત્વદષ્ટિએ ઔપચારિક કર્તતા જાણ ભક્તિ કરે છે અને આત્મહત્વદષ્ટિએ સદુભકિત કરે છે, જેઓ નૈગમાદિ નાની અપેક્ષાએ ઔપચારિક તથા અનાપચારિક કર્તતા જાણીને નિશ્ચયનયથી નિશ્ચિત કરે છે અને વ્યવહારનયના અનેક ભેદની દષ્ટિએ આરાધે છે તેઓ પૂર્ણ જ્ઞાની એવા જૈન બનીને સ્વયં જિન બને છે અર્થાત કેવલજ્ઞાનના પૂર્ણ પ્રકાશથી વ્યાપકભાવે વિષ્ણુઓ, અહંન્ત, બુદ્ધ બને છે.
For Private And Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસંઘને ઉપદેશ
૪૪૧
જેઓ તત્વના અગાધ સાગરમાં ઊતરવા શક્તિમાન નથી તેઓ ફક્ત મારા પૂર્ણ શ્રદ્ધાળુ અને પૂર્ણ પ્રેમી બની, હૃદયની શુદ્ધિ કરી અને આવરણને દૂર કરીને, આત્મકેવળજ્ઞાન પામી સર્વજ્ઞ મહાવીરપદ પામે છે. મારા ચરિત્રમાં, મારા ઉપદેશમાં જેઓ શંકા કરશે અને મારા ગૃહસ્થ ધર્મના ઉપદેશને જેઓ ધિક્કારશે તેઓ ગૃહસ્થ ધર્મમાં હીનતા પામશે. ત્યાગીઓ જે નિંદા કરશે, તે તેઓ ત્યાગધર્મનો નાશ કરશે. મારા ભક્તિજ્ઞાન સંબંધી -મુનિઓ, ત્યાગીઓ, ઋષિઓ, બ્રાહ્મણે, દેવ અને દેવીઓ જે જે ગ્રન્થ રચશે તે વિશ્વના કલ્યાણાર્થે થશે અને તેથી ભારતીય આર્યસંઘની ઉન્નતિ થશે. જેની જેવી દષ્ટિ, ભાવના કે વૃત્તિ હશે તેની દષ્ટિએ હું તે દેખાઈશ અને તેને તેની ભાવના કે વૃત્તિ પ્રમાણે આત્મવીર હું કર્તુત્વદષ્ટિએ ફળ આપનાર થઈશ.
પ્રજાસંઘ ! તમારું કલ્યાણ થાઓ. હવે અ૫ દિવસે વીત્યા બાદ ત્યાગી થવાને દિવસ આવશે. તમારી પ્રેમભકિતનું ફળ - તમને મળે છે અને મળશે. ચતુર્વિધ મહાસંઘનો ઉદય થાઓ. ભક્તોની ભક્તિ વધે. જ્ઞાનીઓનું જ્ઞાન વધે. નીતિઓ પ્રકાશે. પાપ નષ્ટ થાઓ. વિશ્વનું કલ્યાણ થાઓ.આરોગ્ય થાઓ.મંગલ પ્રગટે.”
ભારતીય જૈન આર્ય પ્રજાસંઘ અને નૃપસંઘઃ “પરબ્રહ્મા પરમાત્મા મહાવીર પ્રભો ! આપનાં વચનામૃતનું શ્રવણ કરીને અમને અપૂર્વ આનંદ થયેલ છે. આપનાં વચને એ જ દેવ વેદે, દિવ્ય વેદે, લેકોત્તર વેદે, દિવ્યાગ, પવિત્ર ધર્મક છે. - “આપના બધાનુસાર અમે ચાલીશું અને આર્યાવર્તની વિદ્યા, સત્તા અને ધર્માદિ વડે સર્વ પ્રકારની ઉન્નતિ સાધીશું. સર્વ પ્રકારનાં વ્યસનથી અમે મુક્ત રહીશું. અમે સર્વે આપનાં એક હવિરાટ અંગ જેવા બની ઉપાંગોની સાથે રહીશું અને જૈન ધર્મની વિશ્વમાં પ્રચારણા કરીશું. અસંખ્ય દષ્ટિઓ અને અસંખ્ય ગે.
For Private And Personal Use Only
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પૈકી જેને જે અધિકારે ગ્ય હશે તેના વડે આપના શિવપદની અસંખ્ય શ્રેણીઓનાં સોપાને પર આરહીશું. ગૃહસ્થ ધર્મ અને. ત્યાગધર્મની પરિપૂર્ણ મહત્તા જાણી છે. આપ બને ધર્મના પ્રવર્તકપ્રકાશક અને તીર્થસ્થાપક છે. અમે ભારત વગેરે સર્વ દેશમાં આપના જન્મજયંતી મહોત્સવ વડે આપની પ્રેમભક્તિ કરીએ છીએ અને કરીશું.
“આપની ગૃહસ્થાવાસની અવસ્થા આદર્શ અને પૂજ્ય છે. આપના પછી યશોદા અને આપની મૂર્તિને મંદિરોમાં તથા અન્ય પવિત્ર વૃક્ષ, નદી, બાગ વગેરે સ્થળમાં સ્થાપીને તેને ભારતના લોકો પૂજશે. આપના ગૃહસ્થ જીવનનાં ચરિતે અનુસરી. ગૃહસ્થ કર્મચાગી બનશે. આપની ત્યાગાવસ્થાની મૂતિએને ગૃહસ્થ. લેકે અને ત્યાગીએ મંદિરમાં સ્થાપી આપની ત્યાગદશાના. ઉપકારેને ગ્રહણ કરશે. ભાવદષ્ટિએ આપની પાછળ ગણધરે, સૂરિઓ વગેરેને આપની પ્રતિમાઓ કે મૂર્તિએ જાણીને ભારતીય જૈન પ્રજાસંઘતેમને આપની આજ્ઞા પ્રમાણે આપની પેઠે માનશે, પૂજશે..
ગૃહસ્થ ધર્મના પાલનથી ત્યાગધર્મની સિદ્ધતા થાય છે. ગ્રહો અને ત્યાગીઓ અને શુદ્ધાત્મવીરપદને પામે છે. આપનું શરણ અમે સર્વસંઘ સ્વીકારીએ છીએ. ઈન્દ્રો, ઈન્દ્રાણીએ, ચાર, નિકાયના દેવ અને દેવીઓ, સર્વ દેશના રાજાઓ, પ્રધાને, ઋષિઓ, બ્રાહ્મણે, ક્ષત્રિ, વૈશ્ય, શુદ્રો વગેરે આપની ત્યાગાવસ્થાની દીક્ષાપ્રસંગે મહોત્સવ કરવા પધારવાના છે. અમને ભારતીય પ્રજાસંઘને તે પ્રસંગે આપનાં દર્શન અને દીક્ષા પ્રસંગને બે સાંભળવાને. અમૂલ્ય અવસર પ્રાપ્ત થશે. તે દિવસને અમે ધન્ય ધન્ય માનીશું..
“દેશ, પ્રજા, સંઘ, રાજ્ય, ધર્મ આદિની ઉન્નતિ કરવામાં અમે અપ્રમત્તપણે જીવન ગાળીશું. આપના પર પૂર્ણ પ્રેમ રાખી. અને આપને સર્વસ્વ અર્પણ કરીને અર્થાત્ આત્મમહાવીરાર્પણ કરીને વર્તવું એ જ અમારા આત્માઓની પૂર્ણતાના પ્રકાશ.
For Private And Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસંઘને ઉપદેશ
४४३ માટે બસ છે. આપનાં સર્વાની શક્તિઓ અમારાં અંગેમાં પ્રગટે. આપનું સ્વરૂપ તે જ અમારું સ્વરૂપ છે. આપનું નામ, આપની આકૃતિ, આપને આત્મા અને આપનું મન તે જ સર્વ અમારું હે. . “અમારા પર સદાકાળ આપની પ્રેમધર્મદષ્ટિરૂપ કૃપા કાયમ રહે. આપ અમારું અને ભવિષ્યની સંતતિનું રક્ષણ કરો. સર્વ વિશ્વમાં આપ શાંતિ પ્રગટાવે. વિશ્વના સર્વ જીવેનું તીર્થસ્થાપન વડે આપ કલ્યાણ કરો. સર્વ વિશ્વમાં આપ પ્રભે! મંગલ પ્રગટાવો. આપના પર અમારો પૂર્ણ પ્રેમ એ જ અમારો પૂર્ણ ધર્મ છે. પ્રત્યે ! આપ સર્વ સંકટનું નિવારણ કરો. અજ્ઞાનને. નાશ કરે. આપ મેઘ, પૃથ્વી અને હવારૂપ બની ધર્મનાં બીજેને વૃક્ષારૂપે પ્રકટાવ. આપ સર્વ જીના વેગક્ષેમને કરે છે અને કરશે. આપ વિના અમારા હૃદયમાં અન્ય કેઈ નથી અને થશે નહિ. આપ પરબ્રહ્મ, પૂર્ણ સત્ય અને પૂર્ણ સતરૂપ છેઅમારું સર્વ પ્રકારે આ૫ મંગળ કરો. અમારાં કલ્યાણોનું મૂળ આપે છે. આપ જયવંતા વર્તો. % હીં શ્રી કલીં આદિ મંત્રરૂપ આપનું સદા સ્મરણ છે. અહંમહાવીરત્વમેવ પરમાત્માઇસિ.
પરબ્રહ્મ મહાવીરઃ “ભારતીય પ્રજાસંઘ ! તમારી ઉન્નતિ થાઓ. તમે સર્વના ભલામાં ભાગ લેતા રહે. અશક્ત અનાથને સહાય કરો. મારું સ્મરણ અને ભજન કરનારાઓની પાસે હું છું. મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખે. જેવા જેવા ભાવથી જે જે માટે દ્રવ્ય કે ભાવથી મને સેવશે, તેવા તેવા ભાવને તમે પામશે.
તમે આત્મા છે. જડ કર્મ અને વિશ્વ પર સત્તા ચલાવવાને તમે અનંતગુણ શક્તિમાન છે. કર્મસૃષ્ટિને રચવી, પાળવી અને તેને સંહાર કરે તે તમારા હાથમાં છે. મન, વાણી, કાયા અને આત્માના પુરુષાર્થરૂપ હું છું. શુદ્ધ દ્રવ્યાર્થિક–નિશ્ચયાત્મક દૃષ્ટિએ તમે જન્મ, જરા, મરણ અને કર્માદિથી અનાદિ-અનંત કાલ પર્યન્ત
For Private And Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
નિર્લેપ છે. સર્વ કર્તવ્યર્મો કરવા છતાં શુદ્ધ નિશ્ચયાત્મમહાવીર દષ્ટિના ઉપયોગે તમને બંધનેય નથી અને ક્ષેય નથી. ઔપચારિક કે વ્યાવહારિક દષ્ટિએ એટલે કે અસતુકલપનાએ બંધ અને મેક્ષ છે. માટે અસત કલ્પનાઓને પરિહરી ઔપચારિક અને અદ્ભુત દૃષ્ટિનાં વ્યાવહારિક કર્મોને કરે, પરંતુ અકર્મરૂપ આત્મામાં કર્મ ન દેખો. તે જ રીતે મન, વાણ, કાયા, મેહ વગેરે કર્મોમાં અકર્માત્મવીરને ન દેખે. દશ્ય તથા અદશ્ય કર્મોમાં આત્મવીરભાવને ધારણ કરે નહિ.
“સર્વ વિશ્વમાં આત્માઓને દેખે. સર્વત્ર સર્વ પ્રકારની બાહ્યાંતર જે જે શક્તિએ જીવતી છે તે મારું સ્વરૂપ છે–એમ નિશ્ચય કરીને સર્વ બાહ્યાંતર સામાજિક, ધાર્મિક, દેશિક શક્તિઓને પ્રાપ્ત કરે. અશક્તિઓથી હું ભિન્ન છું. જે સર્વ બાહ્યાન્તર જીવનશક્તિઓ છે તે તથા તે તે શક્તિઓને પ્રાપ્ત કરવાના ઉપાયે, કલા સર્વે જૈનધર્મસ્વરૂપ મહાવીર હું પરબ્રહ્મ છું એમ જાણીને તેઓને યુક્તિપ્રયુક્તિરૂપ સ્યાદ્વાદદષ્ટિ, કે જે મારું સાપેક્ષ સ્વરૂપ છે એમ માની, સાધે છે અને અશક્તિઓને, દુર્ગુણને, ભૂલને જે જીતે છે તે જૈન છે અને તે તે અંશે એ જિન છે. આત્માઓ જને છે અને આત્માઓ જ જિને કે અહંન્ત છે. પિતાને જે જિન કે વીર માને છે તે જ જૈન બને છે.
“સર્વ વિશ્વમાં મારી જીવતી શક્તિઓને જે આરાધે છે તે જૈન બને છે. જેનો મરતા નથી. તેઓને બંધન કે મેક્ષ છે જ નહિ. તે કર્મ, મેહ અને બ્રાન્તિથી રહિત થઈ જ્યારથી પ્રવૃત્તિ કરે છે, ત્યારથી જ્ઞાન-દર્શનકલાએ તથા શુદ્ધનિશ્ચયમહાવીરદષ્ટિએ જન્મ, મરણ, બંધ અને મોક્ષથી રહિત સ્વયં પરબ્રહ્મ મહાવીર બને છે.
વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાનથી પરિપૂર્ણ બને. સદાકાળ અપ્રમત્ત રહો. તમારા સંતાનો કલિયુગમાં કલિયુગના ધર્મ પ્રમાણે સર્વ કર્તવ્ય કર્મ અને પ્રવૃત્તિઓ કરીને જીવતાં રહેશે. કલિયુગમાં
For Private And Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભારતીય પ્રજાસંઘને ઉપદેશ
૪૪૫
ગૃહસ્થાશ્રમમાં ત્યાગીએની અગર ચેાથા આરાની જે પ્રવૃતિએ કરશે તે નષ્ટ થશે. માટે સ્વાધિકારે કર્મો કરે,
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારું જીવન આશા, ઉત્સાહ અને ખ'તથી ભરી દે. કન્યા કરતાં મૃત્યુથી જરા પણ ડરા નહિ. તમારા શરીર કે પ્રાણાના વિચાગથી ભય ન પામેા. આનંદથી પરમાથ કર્યાં કરવામાં દેહાર્દિકની આહુતિ આપેા. પરમા માટે મરવું કે મારા ધર્માંના રક્ષણ માટે મરવું એ જીવવા કરતાં અનંતગુણી આત્માની ઉન્નતિ કરનાર છે એવા મારા કથનમાં સપૂણ' વિશ્વાસ રાખી પ્રવ. મૃત્યુ વિના આત્મા આગળની ઉન્નતિ પ્રાપ્ત કરી શકતા નથી. માર જૈનો જીવનમાં અને મરણમાં એકસરખા વિચારવાળા અને પ્રવૃત્તિવાળા અને છે. મારા જૈનધમ માટે જે મરે છે તે અનત જીવન-પ્રાપ્ત કરે છે. મારા મૃત ભક્તોની પૂજા કરવા કરતાં તેઓને જીવ'તાવસ્થામાં પૂો. દોષ અને ગુણ્ણા અન્ને સાથે રહેલા છે, માટે મનુષ્યેાના ગુણા માટે મનુષ્યને પૂજો. કદી નિરાશા ધારણ કરતા નહિ. મારા ભક્તો મારામાં પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ ધારણ કરી આશામય જીવન ગાળે છે. તમારા આત્મા મરતા નથી, અને જે ક્રેડ, પ્રાણ વગેરે મરે છે તે તમે નથી. મારી મદદ સ` જીવે માટે એકસરખી છે. માટે તમે જૈન અનેા અને મારી મદદ ગ્રહણ કરે. મારી મદદ તમારા આત્મામાં પ્રગટ થાય છે, માટે સ્વાશ્રયી બની. એકે હજારાં, કરાડે બિચારાં’ માની, સ્વય... વીર બની પ્રવૃત્તિ કરે.
જેની જેટલી દૃષ્ટિ છે તેટલું તે મારુ, સ્વરૂપ ધર્મ શક્તિ વગેરે માટે ક૨ે છે. અન તદૃષ્ટિમાં મારા અનંત ધર્માં, સ્વભાવે અને અનત શક્તિએ ભાસે છે. પછી તે વ્યવહારથી ભિન્ન એવી અનત નિશ્ચયદૃષ્ટિમાં ગમન કરીને દેહ-વાણીના મર્યાદિત ધર્મોની પેલી પાર મારું અને પેાતાનું અન’ત સ્વરૂપ અનુભવી મારા-તારાપણાના ભેદ વિના જે કંઈ કરે છે તે સ ધરૂપ કરે છે એમ માને અને અનુભવે.
For Private And Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
ભારતીય પ્રજાસંઘ અને વિશ્વસંધ ! તમે મરનારાને આશ્વાસન આપ. મૃત્યુસમયે મારા મરણ પછીના શુભ સંદેશા સંભળાવે અને જાહેર કરો કે મારું નામસ્મરણ કરનારાનાં તથા મારું નામ શ્રવણ કરી મારા પર પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા ધારણ કરનારાનાં પાપ ટળે છે અને તે ઉત્ક્રાન્તિના માર્ગે પ્રવેશે છે. તેની અવક્રાન્તિ થતી નથી. મરનારાઓનાં શરીરને માન આપે અને તેના મૃત્યુસંસ્કારને કરે. મારા ભક્તોની અવનતિ કેઈ કાળે થતી નથી. મારા તીર્થમાં જે પ્રવેશે છે તેઓ જૈનો માટે જ ફક્ત જીવે છે અને તેમની ઉન્નતિ માટે જ મરે છે. તેઓ મનરૂપ બહાથી, વિષ્ણુથી અને મહેશ્વરથી વિશ્વને ઉત્પાદ, વ્યય અને પાલન કરે છે. અને તેની પાર રહેલા પરમબ્રહ્મ મહાવીરદેવરૂપ પિતાને અનુભવી તેમ જ જડ કર્મોને એક લીલારૂપ માની તેની પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે છે. તેમને કઈ બાંધી શકતું નથી. તેમની આગળ જડ કર્મોની અંશે જેટલી શકિત રહે છે તેથી તેઓના અનંતશતિમય જાગ્રત જેન આત્મા નિબંધ, નિર્લેપ મોક્ષરૂપ બને છે. તેમનાથી જડ મન અને કર્મો કરે છે, પણ તેવા જૈનોને જડ વિશ્વની જડ શક્તિએ ભય પમાડવા સમર્થ થતી નથી. તેઓ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરે સર્વ પદાર્થો પર સત્તા મેળવે છે અને તેમની સુવ્યવસ્થા કરે છે. તે આધ્યાત્મિક પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને નભરૂપ બની અનંત વેદના પૂજ્ય શાસ્તા તથા ઉત્પાદક બને છે. મારા જૈનો અનંતરૂપે અનંત દષ્ટિબિન્દુએથી જણાતા અનંત સત્યરૂપ જૈનધર્મનું આચરણ કરે છે. તેઓ સર્વ મન્ન. તન્ન, યન્ત અને કલાઓના ઈશ્વર બને છે. તેઓ મારા સવિકલ્પ અને નિર્વિકલ્પ સ્વરૂપને અનુભવે છે.
પ્રજાનૃપસંઘ ! તમે બાહ્ય જીવનને માટે જડ વસ્તુઓને ખપ પૂરત ઉપગ કરે, પણ અન્યના બાહ્ય જીવનની ખપ પડતી વસ્તુઓને ફકત તમારા માટે જ મમતા રાખી સંગ્રહી ન
For Private And Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસંઘને ઉપદેશ
૪૪૭
રાખો. તમારું જીવન સમગ્ર વિશ્વ માટે છે અને સમગ્ર વિશ્વનું
જીવન તમારા માટે છે. સર્વ વડે તમે જીવો છે, માટે સમસ્ત વિશ્વને મારું માની નિષ્કામપણે સર્વને તમારું સર્વ આપે ને સર્વમાંથી લે, એમ પ્રવર્તે.
પ્રજાસંઘ! ગ્રહસ્થાવાસમાં આત્મરૂપ મહાવીરને સર્વ -જડ વસ્તુઓમાં રહેલ પણ સર્વથી ન્યારો દેખી-અનુભવી સ્વાધિકારે -વ્યવહારકર્મ કરે, પણ તેમાં નિર્લેપ રહો. આત્માને આત્મભાવે -જાણ તે સપગ યાને શુદ્ધપાગ છે. શુદ્ધ પગ એ જ મેક્ષ છે અને જડવસ્તુઓમાં આત્મબુદ્ધિ એ જ સંસાર છે.
“મારામાં જેને પૂર્ણ પ્રેમ અને પૂર્ણ વિશ્વાસ છે અને જેને આનંદરસ મળે છે તે ગૃહસ્થ ભકતમાં જ્ઞાન-દર્શન–ચારિત્રનું એક શુદ્ધપાગરૂપ સ્વરૂપ–મોક્ષ વર્તે છે, અને જ્ઞાન-દર્શન–ચારિત્રના એકભાવરૂપ પૂર્ણ પ્રેમભક્તિમય સામીપ્યમુક્તિ વતે છે, એમ જાણવું. તેનું મન શુદ્ધ પ્રેમથી આત્મમહાવીરની સાથે જાવાથી સાયુજય મુક્તિ જાણવી. તેનું મન શુદ્ધ પ્રેમબળે સર્વ સંકલ્પ રહિત દશાવાળું જ્યારે થાય છે, ત્યારે તેને નિરાલંબન નિર્યું જ્ય મુકિતવાળું જાણવું.
સારૂપ્ય, સામીપ્ય, સાયુજ્ય, નિકુંજય—એ ચારે પ્રકારની આત્મરૂપ મહાવીરની દશાઓ મુક્તિરૂપ છે, માટે જ્ઞાની એવા મારા ભકતના આત્માઓમાં ચારે પ્રકારની તથા તેનાથી પેલી પારની એવભૂત નયરૂપ મુક્તિ જાણવી. આત્માની સ્વતંત્ર વૃત્તિઓ એ મુક્તિ છે. આત્માની સન્મુખ થતું મન એ મુકિત છે. અજ્ઞાનદશાથી મુક્ત થવું એ જ્ઞાનમુકિત છે. સર્વ સંશથી મુકત થવું તે સમ્યકત્વમુકિત છે. અસત્ય જડ વસ્તુઓના રાગથી મુકત થવું અને આત્મમહાવીરના રાગમાં પૂર્ણ રંગે રંગાઈ જવું એ વિરતમુક્તિ છે. દેશથી અને સર્વથી આત્મમહાવીરના પ્રેમમાં તલ્લીન થવું એ ચારિત્રમુકિત છે. તેને આવિર્ભાવ પરમાનન્દ
For Private And Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮
અધ્યાત્મ મહાવીર રસરૂપ અનુભવાય છે. અશુભ ઈચ્છાઓથી મુકાવું તે તપમુકિત છે. સર્વ પ્રકારની જડ વાસનાઓથી મુકાવું અને સર્વ કર્તવ્ય કમને. પ્રારબ્ધગ સુધી કર્યા કરવાં તે કર્મયેગીની મુક્તિ છે. સચ્ચિદાનંદ મહાવીર એ જ પતે આત્મા છે એ અનુભવ છે તે સમ્યકત્વયુક્ત. મુકિત છે. સર્વ કર્મોથી રહિત થવું તે કર્માતીત સિદ્ધ-બુદ્ધની પૂર્ણ સર્વોત્તમ મુક્તિ છે. સવિકલ્પ દશામાં અસંખ્ય ગેની પ્રાપ્તિ વડે મુકિતના અસંખ્ય ભેદે છે, પણ નિર્વિકલ્પ દશામાં એવો ભેદ. રહેતો નથી. ફક્ત શુદ્ધ ક્ષાયિકભાવે કેવલજ્ઞાનદર્શનરૂપ મુકિત છે. સત્યાનંદ રસને અનુભવ થવો અને દુઃખની ભ્રાનિત ટળવી એ જ સત્ય મુકિત છે.
“અનેક દષ્ટિઓની સાપેક્ષતાએ આનન્દરૂપ મુક્તિને અનુભવ કરે જોઈએ એ જ મારી આજ્ઞા છે. કર્મ અને આત્મા બનેનું સાપેક્ષ સ્વરૂપ સમજવાથી સત્યાનંદ રસરૂપ મુક્તિનો અનુભવ મળે છે. જડ કર્મ પુદ્ગલ અને દશ્ય વસ્તુઓના સંબંધે આત્માની શક્તિઓને વિકાસ થતો જાય છે. મન, વાણી, કાયા વગેરે કર્મના પર્યા છે અને તેના સંબંધથી આત્મમહાવીરને પ્રકાશ થતા જાય છે. સર્વથા સંપૂર્ણ જ્ઞાનાદિ ગુણોને પ્રકાશ થયા બાદ જડ પુદ્ગલ તથા તેના શરીર, મન, કર્માદિ પર્યાની સ્પૃહા રહેતી નથી. માટે મારું સંપૂર્ણ મુક્તસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે ઉત્તરોત્તર જડ પુદ્ગલપર્યાયરૂપ મન, વાણી, કાયાદિ પ્રકૃતિએનું અવલંબન કરો અને આગળ આત્મવિકાસમાં વૃદ્ધિ પામે. પ્રકૃતિને આત્માની સાથેના સંબંધ વિકાસાર્થે અનુભવીને તમે કર્મોમાં અકર્મ બ્રહ્મભાવ દેખે. પ્રકૃતિને આમેન્નતિ માટે અવલંબે, પરંતુ અદ્વૈતપરબ્રહ્મ એવા મહાવીરસત્તાએ સર્વાત્માઓને એકરૂપ દેખે. અનૌપચારિક સદ્ભુત વ્યવહારદષ્ટિએ ગુણગુણને ભેદ અને શુદ્ધ દ્રવ્યસત્તાદષ્ટિએ સર્વ વિશ્વને એકરૂપ દે. મારા ભક્ત જૈન ! તમે મારી ભક્તિ કર્યા કરે.
For Private And Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય પ્રજાસંઘને ઉપદેશ
૪૪૯ પ્રજાસંઘ! તમે શક્તિઓ વડે તમારી પ્રતિષ્ઠા જાળવે. આપત્કાળમાં સર્વને સહાય કરનાર હું છું. જેઓ મારા ભકતનાં રુદન, પિકાર, યાચના સાંભળે છે, તેમનાં પિકાર, રુદન હું શ્રવણ કરું છું. જે મને સ્મરે છે તેમના હૃદયમાં હું પ્રગટ થાઉં છું અને અણધારી સહાય કરું છું. મારી ભકિત કરનારાઓની શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, અદ્ધિ, વૃદ્ધિ અનેક પ્રકારે હું કર્યા કરું છું. મારી ખરા દિલથી પ્રાર્થના કરનારાઓની વહારે હું અનેક રીતથી આવું છું. જેઓ પૂર્ણ નાસ્તિક છે તેમાં મારું ભજન કરતા નથી, અને કુતપૂર્ણ વાદવિવાદની ચર્ચાઓથી શુષ્ક બને છે.
અનેક ન, છદ્મસ્થ જ્ઞાનની અનેક દષ્ટિએ અને મનના અનેક વિકલ્પભંગ વડે મારુ નિર્વિકલ્પ સ્વરૂપ પૂર્વ ધારાદિ પણું પામી શકતા નથી. જે મનની પેલી પાર જાય છે તેઓ મને પામે છે. જડ વસ્તુઓની શોધ કરનારાઓ છેવટે જડનું જ્ઞાન કરતાં કરતાં નાસ્તિક બનીને પણ અનેક ભો કરી છેવટે મને પામે છે ત્યારે શાંત થાય છે.
પ્રજાસંઘ ! તમે શરીરમાં મને છે અને શરીરમાં પિંડસ્થ ધ્યાન ધરીને મારી ભક્તિમાં લયલીન બને. મારા પ્રેમી ભકતની મનની અનેક અવસ્થાએ થાય છે. તેઓને અનેક અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. મારા શુદ્ધાત્મમહાવીરસ્વરૂપની પ્રાપ્તિમાં પૂર્ણ જ્ઞાનાનંદ અવશેષ રહે છે. રસરૂપ હું છું. અનેક વ્યાવહારિક અને ઔપચારિક દષ્ટિએના વિવને વટાવીને છેવટે સત્આ નંદરૂપ મારું સ્વરૂપ અનુભવવું એ જ મારા પરબ્રહ્મમહાવીરરૂપ અદ્વૈતભાવનું સ્વરૂપ છે.
‘ષદષ્ટિ, ગુણદષ્ટિ, શુભદષ્ટિ, અશુભદષ્ટિ, કર્મષ્ટિ આદિ અનેક દૃષ્ટિએના વિલય પછી તમે શુદ્ધાત્મવીરરૂપ અનુભવી શકશે. આત્માના ગુણે કે ધર્મોનું જડ કર્મમાં પરિણમન થતું નથી. અને જડ કર્મના ગુણધર્મોનું આત્મવીરમાં પરિણમન થતું નથી.
૨૯
For Private And Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
અધ્યાત્મ મહાવીર
શુદ્ધ નિશ્ચયદષ્ટિએ વ્યાવહારિક કર્મ અને આત્મપરિણામની પેલી પાર આત્મવીર સ્વરૂપ છે–એમ જેઓ અનુભવે છે તેઓ કર્મ, મન વગેરેથી બંધાતા નથી. સર્વ ભેગો અને વિષયો ભેગવવા છતાં તેઓ અક્તા છે. સર્વ મેહબંધનમાં પણ તેઓ અબંધ છે. સર્વ કર્મો કરવા છતાં અને ગૃહસ્થ અગર ત્યાગી રહેવા છતાં તેઓ કર્મ રહિત છે. તેઓ વીર્યવાળા, ભકિતવાળા જેનો બન્યા પછી જે જે કરે છે, વિચારે છે, તે તેઓના તથા અન્ય જીના પ્રારબ્ધથી જાણવું. તેઓ કષા કરે છે, છતાં તેઓ અપુનબંધક છે. તેઓને જડ વસ્તુઓને રાગ નહિ હોવાથી તથા સર્વાત્મારૂપ વિરાટ મારા સ્વરૂપના રાગી હોવાથી તે વીતરાગ છે. તેઓને જડ કર્મોની કંઈ અસર થતી નથી. તેઓ સૂર્યના પ્રકાશ પિઠે પ્રકાશિત હોવાથી અંધકારરૂપ કર્મ તેઓને લાગતાં નથી. તેઓ આત્મવીરની મહાવીરતાને પ્રકટ કરે છે. પ્રજાસંઘ ! તમે આત્મમહાવીરના પૂજકો બનો. તમારો આત્મા તે મહાવીર પરબ્રહ્મ છે. અંતરમાં જે સર્વ શકિતઓ છે તેઓને પ્રકટાવે. એકાન્ત સ્વાર્થી ન બને. મારા શબ્દ પ્રેમરસરૂપ બનીને સજીવન અમર થાઓ. નાના બાળકથી માંડીને વૃદ્ધ પર્યન્ત સર્વ મનુષ્યને મારી ભક્તિ, ઉપાસના અને કર્મજ્ઞાનગથી કેળ. મારા સ્વરૂપ વિના અન્ય કોઈ સત્ય નથી. ગુણપર્યાયવન્ત દ્રવ્ય સત્ય છે. આત્મવીર દ્રવ્યના અનંત ગુણપર્યા છે. તે સર્વ અસ્તિ-નાસ્તિ પર્યાચો તમારા છે અને તે જ મારા પણ છે. તેથી સર્વે અભેદરૂપ છે, એમ અનુભવી મારી અભેદ જ્ઞાનભક્તિના રસિક બને. નવરસરૂપ બાહ્યાંતરભાવે મને જાણે અને તે રૂપે સર્વ દષ્ટિએ મને અનુભવે.
“વિશ્વપ્રજા–નૃપસંઘ ! તમે મારા ઉપદેશને સમજે અને કર્તવ્યકર્મો કરવામાં અપ્રમત્ત રહે.
For Private And Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદો અને વેદ
સંકેપનિષદ
મંદૂક ઋષિઃ “ત્રિશલાતની, સિદ્ધાર્થસુત, યશોદાકાન્ત, વિશ્વદેવ, મહાવીર પ્રભે ! આપે ભારતાદિ સર્વ દેશોના સંઘને અનેક પ્રકારને ઉપદેશ આપે. તેથી પરમાનન્દ પામ્ય છું. આપને પરમ ભકત બન્યો છું. આપ પરબ્રહ્મ પુરુષ છો. આપનાં પુરુષસૂકતોને પાર આવી શકે તેમ નથી. વિશ્વસ્થ સર્વ જીવોના અનેક આકારોને જેઓ આ સ્વરૂપ માની તેઓમાં સ્વમહાવીરત્વ અનુભવે છે તથા આપમાં અનેક આત્માઓ અને જડને સમાવે છે અને અનેકમાં એક આપને સમાવે છે, જે એકમાં અનેક જુએ છે અને અનેકમાં એક જુએ છે તેમ જ અનુભવે છે તે આપરૂપ છે, એમ નિશ્ચય કરું છું.
“સત અને અસતુ પર્યાને જે આ૫ આત્મમહાવીરમાં સમાયેલા તથા સમાશે એમ અનુભવે છે, તે જડ-ચેતનને સર્વ પર્યાથી પૂર્ણ જાણે છે અને પિતાનામાં સર્વ પ્રકારની પૂર્ણતાને અનુભવે છે. જ્ઞાનરૂપી અગ્નિમાં જેઓ સર્વસ્વ હેમ કરે છે તેઓ ક્ષમારૂપ પૃથ્વી બને છે, સમતારૂપ જળ બને છે, શુદ્ધતારૂપ વાયુ અને છે અને નિર્વિકલ્પ શુદ્ધોપગરૂપ આપના આકાશસ્વરૂપને અનુભવે છે. તેઓ દાન, શિયલ, તપ, ભાવરૂપ સ્વસ્તિકને પામે છે, અષ્ટસિદ્ધિરૂપ અષ્ટમંગલને પામે છે, ચતુર્દશ મહાસ્વરૂપ ચૌદ પ્રકારની સંજ્ઞાવાળી આત્મશકિતઓને પામે છે તથા પકાધારરૂપ મહામંત્ર મહાવીરદશાને પામે છે. તેઓ મનુષ્યપિંડમાં
For Private And Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૨
અધ્યાત્મ મહાવીર
ચૌદ રાજલેકનાં સૂક્ષ્મ રૂપને અનુભવે છે અને નિર્વિકલ્પ જ્ઞાનરૂપ અલકાકાશને આત્મપ્રદેશમાં દેખે છે.
તેઓ આપની સત-અસત, ઉપચરિત-અનુપચરિત, દ્રવ્યદૃષ્ટિ, પર્યાયષ્ટિ, વ્યવહારદષ્ટિ, નિશ્ચયદષ્ટિ, સત્તાદષ્ટિ, વ્યકિતદષ્ટિ, શકિતદષ્ટિ,પિંડદષ્ટિ, બ્રહ્માંડદષ્ટિ, વ્યાપ્યદષ્ટિ, વ્યાપક-વિરાટદષ્ટિ, એકદષ્ટિ, અનેકદષ્ટિમહિમાદષ્ટિ, સ્વભાવદષ્ટિ, પુરુષાર્થ દષ્ટિ, નિયતિદષ્ટિ, કર્મદષ્ટિ, જડદષ્ટિ, અતિદષ્ટિ, નાસ્તિદષ્ટિ આદિ અનેક દૃષ્ટિવાદ–દષ્ટિને જાણે છે, તેઓ આપમાં તથા વિશ્વમાં સર્વ દષ્ટિઓની એકવાક્યતા અર્થાત્ સાપેક્ષતા અનુભવી, મનરૂપ દ્વિધાભાવને જ્ઞાનરૂપી વધસ્તંભ પર વધ કરી, પુનઃ આત્મમહાવીરજીવને દ્વિજ જીવન પ્રાપ્ત કરે છે અને અપુનર્જન્મદષ્ટિરૂપ તમારી નિશ્ચયદષ્ટિની સૃષ્ટિને પામે છે. પછી તેઓ પુનઃ નીચી દશાની મનોદશાના પર્યાના જન્મ–જરા-મરણભાવને પામતા નથી.
“વિશ્વમાં આપના ભકતોના મનમાં સર્વ દશાના આશયો અને ભાવ પ્રગટે છે. તેઓ ત્યાંથી પસાર થઈ અને દેહસ્થિત વ્યાપક એકાત્મ મહાવીરના રસિયા બની અપુનર્જન્મદશાની દષ્ટિને પામે છે. મન-વાણી-કાયાથી પર એવા આત્મામાં જન્મમરણ નથી. આત્મા અનાદિ–અનંત નિત્ય દ્રવ્ય છે. તેના જ્ઞાનાદિ પર્યામાં ભાસતા પર્યાની અનંત સૃષ્ટિઓ ઊપજે છે અને વિનશે. છે. તેઓના કર્તા-હર્તા–પાલક આત્મમહાવીર પોતે છે, એમ જેઓ અનુભવે છે તેઓને સર્વ બ્રહ્માંડવતી સત્ય જૈનો જાણવા. એવા અનંત જૈનો થયા છે, થાય છે અને થશે. તેઓને સર્વ વેદાન્તના મૂળ બીજ–આધારરૂપ જાણવા.
“પાંચ જ્ઞાનથી, ચૌદ, વસ, અઠ્ઠાવીસ, એકાવન આદિ અનેક જ્ઞાનથી આપને જે અનંત, પૂર્ણ, વ્યાપક અને જ્ઞાનાનન્દરૂપ જાણે છે તેઓ આપનારૂપ જૈનો જાણવા. તેઓને આત્મમહાદેની જીવંત પ્રતિમાઓ જાણવી.”
For Private And Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ઉપનિષદા અને વેઢા
ચૈત્રોપનિષદ :
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૩
મૈત્રેય મહિષ : પરબ્રહ્મ મહાવીર ! આપ ભગવન્ત ત્યાગાવસ્થા ગ્રહણ કરીને જૈનધમ ના પ્રકાશ કરવા તૈયાર થયા છે. આપે અનેક મહષિ એને મેધ આપીને અનેક ઉપનિષદે પ્રકાશ્યાં છે.
જૈન મૈત્રોપનિષદ આપે મારા હૃદયમાં પ્રકાશી છે. આપ વિશ્વમાં જ્ઞાન-પ્રેમદૃષ્ટિએ આવાસ્ય છે. આપ સત્ર સમાં ખાદ્યઆન્તર વૈરાટ પરબ્રહ્મરૂપ છે. જ્યાં દેખું' ત્યાં આપ છે. આપની સ્યાદ્વાદ જ્ઞાનશક્તિ આન્તર-બાહ્ય આગ્રહરહિત છે. આપ પેાતાની શક્તિઓને વિશ્વના ભલા માટે વાપરે છે, તે ત્યાગ છે. સ સઘમાં છતાં અન્તરથી સ` સંઘની અનાસક્તિરૂપ શુદ્ધાત્મભાવ અનાદિકાલથી છતા છે, તે વ્યાપારપણે પ્રવતે એવા આપના સનાતન જૈન વેદધ્વનિ છે. ભ્રાન્તિ ટળવાની સાથે આત્માની મુક્તિ છે.
આપને પિંડમાં, બ્રહ્માંડમાં એકાત્મશુદ્ધ મહાવીરભાવે અનુભવવા તે જ પરમ ભક્તિની તથા પરમ ઉપાસનાની અવસ્થા છે. શુદ્ધાત્મમહાવીરની અનત શક્તિએ, ચમત્કારે જ્યાં ત્યાં આપના સન્ત ભક્તોમાં પ્રગટ થાય છે, તેથી વિશ્વ અને જૈનધર્મના આધારરૂપ આપની શક્તિએ સન્મુખ થાય છે. મધ, મેાક્ષ, જન્મ, મરણાદિ કલ્પનાએનુ કરનાર મન છે અને તેને આત્મજ્ઞાનથી નાશ થાય છે. મનની કલ્પનાએની અનન્ત સૃષ્ટિઓના આત્મજ્ઞાન થતાં અભાવ થાય છે. આત્માની અનંત જ્ઞાનાદિ કિતના જે પ્રાદુર્ભાવ છે તે જ હું પ્રલા ! તમે પર્યંચમહાવીર છો.
For Private And Personal Use Only
‘અકષાય, વીય, ઉપયાગ, ધ્યાન, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, પ્રેમાદ્રિ અનંત અનેક પર્યાયસમૂહરૂપ અનંત પરબ્રહ્મ મહાવીરની અનંત હિર'તર પરમાત્મદશાઓને મૂવેલા (મરેલા) અજ્ઞાનીઓ જાણતાં નથી, પણ જીવતા જૈન જ્ઞાની બ્રાહ્મણા, સતા, ત્યાગીઓ જાણે છે.
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
અધ્યાત્મ મહાવીર
“પ્રભે મહાવીર ! આપના ભકતને સર્વ પ્રકારના આશ્ર પિતાના માટે તથા પરછના માટે કર્યા છતાં તે સાધકરૂપે– સંવરરૂપે સર્વાવસ્થામાં પરિણમે છે, અને સર્વ યુગમાં પરિણમે છે. જ્ઞાનીઓને આશ્રમની સર્વ ક્રિયાઓ આત્મોન્નતિ અને વિકાસ માટે થાય છે. કાંટાથી કાંટે નીકળે છે. જડ ક્રિયાકર્મથી પ્રતિપક્ષી જડ ક્રિયાકર્મને નાશ થાય છે. કર્મથી કર્મને નાશ થાય છે. બાધક ભાવ જેને સાધકપણે પરિણમે છે તે અન્તરાત્મમહાવીરરૂપને અન્તરમાં વ્યકત કરે છે. આત્મમહાવીરદેવ અન્તરમાં છે. સાધે છે તેને તે સહેજે મળે છે. પ્રત્યે ! જ્ઞાનીને તમારા માર્ગે વિચરતાં સર્વ વિદને આત્મપ્રકાશાથે પરિણમે છે. જે અન્યના માત્ર દે દેખે છે, તે બ્રાન્ત છે. જે દેષદષ્ટિરહિત સર્વને સર્વાવસ્થામાં દેખે છે તે આપને ભકત છે. જે જે દેષો, પાપે છે તેને ગુણ અને પુણ્યરૂપે જ્ઞાની અધિકાર દશા પ્રમાણે દેખે છે.
પરબ્રહ્મ મહાવીર ! હું આપને પરમ ભકત બન્યો છું. આપના ભકત બનેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રાદિક જેમાં અમુક વર્ષ પર્યન્ત આવિર્ભાવ પામીને આપનાં સર્વ આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનનાં રહસ્યને કલિયુગમાં વારંવાર પ્રકટ કરીશ અને સન્ત, મહાત્મા, બ્રાહ્મણ, ઉપયુગપ્રધાન, યુગપ્રધાન વગેરેનાં હૃદયમાં પ્રગટીશ.
આત્મબ્રહ્મરૂપ આપ સર્વત્ર સર્વશકિતમાન દેવ છે. આપનાં આધ્યાત્મિક જ્ઞાનતને મોટે ભાગ ગુરુપરંપરાએ ગુપ્તપણે શાસ્ત્રોમાં લખાયા વિના મારા જેવા દેવોની સહાય વગેરેથી પ્રવર્તશે. સ્થૂળ કરતાં સૂક્ષ્મ આત્મપર્યાની ઉત્તરોત્તર અનંતગુણ વિશેષ શકિતઓ છે. કાયા કરતાં મન અને મન કરતાં આત્મા અને તેના પર્યાની અનંતગુણ વિશેષ શકિતઓ છે. આપ સર્વ પ્રકારની અનંત શકિતઓના સમૂહરૂપ છે. આપને જાણ્યાથી સર્વ વિશ્વ જણાય છે. આપને હું નમું છું, સ્તવું છું.'
For Private And Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૫
ઉપનિષદ અને વેદ વસિષ્ઠોપનિષદ:
વસિષ્ઠ ઋષિ : “પરબ્રહ્મ મહાવીર ભગવદ્ ! આપે ગૃહસ્થાશ્રમના સર્વ વર્ણોના સર્વ પ્રકારના જૈનધર્મો, કે જે લૌકિક અને લેકોત્તર વ્યવહારથી કર્તવ્ય છે, તે બતાવ્યા છે. વિદ્યમાન સર્વ ઋષિએ વગેરેનાં હૃદયને આપે તે પ્રકાશ્યાં છે. ગૃહસ્થાશ્રમીઓને આપે અદ્યપર્યન્ત અનેક પ્રકારની શકિતઓ આપી છે. આપને હું નમું છું, સ્તવું છું. આપનું ધ્યાન ધરું છું.
“અતિથિસેવા, દાન, ભક્તિ એ ત્રણથી ગૃહસ્થાશ્રમીઓના હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી આપની પ્રાપ્તિ થાય છે. આપ સાકારરૂપે સાક્ષાત્ છે. આપના નિરાકારસ્વરૂપનું દર્શન થાય છે અને તેમાં સર્વ વિશ્વ સમાય છે. આપ ચિદાનન્દરૂપ છો, પરમાનન્દરસરૂપ છો. આપ પરમાત્માએ પૂર્વકાળમાં કપિલ મહર્ષિને તત્વજ્ઞાનને બોધ આપ્યા હતા અને તેથી તેમણે જૈનદર્શનરૂપ આપના એક અંશરૂપ સાંખ્યદર્શનને વ્યવહારથી પ્રવર્તાવ્યું હતું. આ અનેક ઋષિએરૂપે થયા હતા. આપ પૂર્વકાળમાં વાસુદેવરૂપે થયા હતા અને ઉત્તમ એવા રજોગુણ, તમે ગુણ અને સત્વગુણની પ્રકૃતિને હથિયારરૂપે વાપરી રાજેદ્ધારની દૃષ્ટિએ વિશ્વનો ઉદ્ધાર કર્યો હતો.
“આપ સર્વના અંતર્યામી છે. વિશ્વના સર્વ જીવોના હૃદયમાં આપ સત્તાએ છો. ફકત વ્યકિતશકિતરૂપે કરવામાં ભ્રાન્તિના નાશનીવાર છે. આપનું મન રજસુ, તમસ, સત્ત્વગુણાત્મક ત્રિપ્રકૃતિરૂપ બાહ્ય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર બનીને વિશ્વના સર્ગ, પાલન અને લયને કરે છે. આ૫ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સર્વ આન્તર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરના કર્તા, હર્તા, પાલક છો. આપની જ્ઞાનાદિ લીલાને અનેક નાની દષ્ટિએાએ પાર પામી શકાય તેમ નથી. સર્વ ધર્મો અને સર્વ દર્શને અંશરૂપ છે અને સાગરરૂપ જૈન ધર્મમાં તે જલબિન્દુરૂપ બનીને સમાય છે.
For Private And Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬
અધ્યાત્મ મહાવીર
અનંત પિંડસૃષ્ટિરૂપ વિશ્વના કર્તા-હર્તા અને અકર્તા–હિત આપ છો. જેટલા ધર્મો ઉત્પન્ન થયા અને થશે તે આપના મનના અને આત્માના પર્યા છે. તે ઉત્પાદ, વ્યય, ધૃવરૂપે છે. મને આપની કૃપાથી આત્મપર્યાયરૂપ જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે. વિશ્વના સર્વ જીવો મન, વાણી, કાયાથી સતકરૂપ જૈનધર્મને પાળે છે અને પાળશે. તેઓ આત્મજ્ઞાનરૂપ જૈનધર્મથી આપમાં એકતા પામ્યા છે અને પામશે. આપની ભકિતથી, ધ્યાનથી વિશ્વના છે શાંતિનો શ્વાસ લે છે.
આપ હવે ત્યાગાશ્રમને ઉદ્ધાર કરી સર્વાશ્રમરૂપ જૈનધર્મને પરિપૂર્ણ પ્રકાશ કરશે. આપનું ક્ષણે ક્ષણે ધ્યાન હે. સર્વત્ર આપને જય, વિજય પ્રકાશિત થાઓ. આપને પ્રણમું છું, સ્તવું છું.” જાલંધરોપનિષદ :
જાલંધર ઋષિ : “પરમાત્મ પરમેશ્વર મહાવીર પ્રભે ! આપને નમસ્કાર કરું છું. આપ ત્યાગાશ્રમને ઉદ્ધાર કરવાના છો. આપ કેવળજ્ઞાનનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિ દર્શાવવાના છો. આપ સત્ય જૈનધર્મની સર્વ વિશાળદષ્ટિઓને પ્રકાશ કરવાના છો. સર્વ પ્રકારની જે વીરશક્તિઓ છે તે જૈનધર્મ છે અને તેના આધાર આપ છે. આપની કૃપાથી સર્વ જીવમાં જ્ઞાનાદિ શક્તિઓને પ્રકાશ થાય છે. ચક્રવર્તીએ, વાસુદેવે, બળદે, રુદ્ર, ઋષિઓ, સર્વેશ્વરાવતારે અને રામે અસંખ્ય થઈ ગયા અને થશે. તે સર્વની અનંત શકિતઓના આપ માલિક અને આધારરૂપ છે અને શ્રી યશોદા મહાદેવી બીજરૂપ છે–એમ જેઓ જાણે છે તે જ બ્રાહ્મણે છે, તે જ જેને છે અને તે જ મહર્ષિએ છે. આપ સત્તાએ તેવા છો અને વ્યક્તિશકિતએ પણ તેવા છે. સર્વ છદ્મસ્થ મનુષ્યની એકેક અંશગ્રાહી બુદ્ધિથી આપના સર્વાશરૂપનું માપ થઈ શકતું નથી. આપના ઉપર પ્રેમશ્રદ્ધા વિનાના મનુષ્ય આપના અંશે, કે જે તેઓને તેમની અલ્પ બુદ્ધિથી પરસ્પર વિરુદ્ધ લાગતા હોય છે,
For Private And Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ અને વેદ
૪પ૭ તેને તેઓ નામરૂપ અને વિચારાચારના ભેદેથી ભેદ માની અસંતોષી અને વિક્ષેપદશાવાળા રહે છે. જેઓ હૃદયની શુદ્ધિ કરી આપને તથા આપની શક્તિઓને જાણે છે તેઓ સત્ય જેને બની પોતાનામાં અને સર્વવિશ્વમાં મહત્તમ સત્તારૂપચૈતન્યસંઘરૂપે આપને અનુભવે છે.” ભૃગુ ઉપનિષદ :
ભગુ ઋષિઃ “પરમાત્મ મહાવીર દેવ! આપને નમસ્કાર વંદન કરું છું. આપની સેવાભકિત કરું છું.
અમારી વંશપરંપરાએ વશિષ્ઠ, જાલંધર, કાત્યાયન ઋષિઓન પૂર્વજોની પેઠે સકષાય સવિકલ્પક તથા વીતરાગ નિર્વિકલ્પક જૈનધર્મની આરાધના કરી હતી અને કરીએ છીએ.
“મનની સાથે કષાની પ્રકૃતિઓનો સંબંધ છે. આપના ભકતને કષાયે પણ ધર્મરૂપે પરિણમે છે અને તેથી તીર્થંકરાદિ ઈશ્વરાવતારની પ્રાપ્તિ થાય છે. કલિયુગમાં સકષાય જૈનધર્મીઓ દેશ, કામ, સંધ, રાજ્યાદિકનું બળ વધારી, જીવીને પરંપરાએ સ્વાસ્તિત્વ જાળવી શકશે. આપના ભકત જેને કષાને યોગ્ય ઉપગ કરી આત્મશકિતઓને પ્રકાશ કરે છે. ત્યાગીઓ, ઋષિઓ અને ગૃહસ્થ બ્રાહ્મણે વગેરે સર્વ પ્રકારના કષાયના બળથી ચગ્ય રીતે ઉત્તરોત્તર ધાર્મિક કર્મોને કરી ભકિતરૂપ જીવનથી જીવી શકે છે સર્વ કલાને ઉચ્ચ અને ચગ્ય માર્ગો ઉપયોગ કરવો તે ભકિત છે.
“આપના ભકતે કષાયોને સત્ય માટે ઉપયોગ કરી આત્માદિકની ઉન્નતિ કરી શકે છે. આપના ભકત જ્ઞાનીઓને કષાયે સદા સાધકરૂપે પરિણમે છે અને વિષપભેગે પણ સાધક અવલંબનરૂપે પરિણમે છે. તેથી તેઓ જૈનધર્મ, સમાજ, રાજ્ય, સ્વદેશાચાર, નીતિ વગેરેનું પાલન કરવા અને કરાવવામાં સમર્થ થઈ શકે છે. કષાયે સર્વ સમાજ, રાજ્ય, સંઘ, જનધર્મ, આત્મા વગેરે બાબતોમાં ઉપયોગ કરવાથી આત્મા ઉચ્ચ ગુણસ્થાનકો પર
For Private And Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
અધ્યાત્મ મહાવીર આરહી શકે છે, અને કાને દુરુપગ કરવાથી ગુણસ્થાનકેથી નીચે ઊતરે છે. અશક્ત જૈનેને સકષાય બળની જરૂર છે, પરંતુ આત્મમહાવીરની શક્તિ પામેલા જૈનેને કષાયોની જરૂર રહેતી નથી, કારણ કે તેઓના આત્માઓ આત્મપરબ્રહ્મ શક્તિઓ વડે પ્રકાશિત. થયેલા છે, એમ આપે જૈન ધર્મના સ્વરૂપની વ્યાખ્યા કરી દર્શાવ્યું છે.
વીર્યશકિતવાળા જ જીવી શકે છે. વીર્યવન્ત આત્મમહાવીરરૂપ. આપને પ્રાપ્ત કરી શકે છે. માયાની શક્તિઓને માયાથી પ્રાપ્ત કરાય છે. માયાથી માયાની પ્રાપ્તિ થાય છે. સકષાય પરિણામે જડના. સંબંધવાળી અનેક લબ્ધિ, સિદ્ધિ, ચમકારેને પ્રકાશ થાય છે. મનની સાથે કષાયની પરિણતિ એ માયા છે. માયા જ સ્વર્ગ અને નરક છે. આત્મરૂપ સૂર્યની આગળ માયાનું જોર રહેતું નથી. શુદ્ધાત્મપરબ્રહ્મ. સૂર્ય રૂપ મહાવીર પ્રભુની સન્મુખ ચાલનારાઓની પાછળ માયાની લબ્ધિશકિતઓ સ્વયમેવ પુરુષ છાયાવતુ આવ્યા કરે છે. માયાને આપના સ્વરૂપથી અવેલેકતાં આપ એકલા દેખાઓ છો, ભાવકર્મ, દ્રવ્યકર્મ અને તેના જડ હેતુઓ સર્વે માયારૂપ માતાપણે પરિણમીને વિશ્વને ઉત્પાદ કરે છે. અષ્ટ કર્મ અને તેના એક અડતાળીસ તથા. એક અઠ્ઠાવન ભેદમાં જે પોતાના આત્માને શુદ્ધાત્મવીરરૂપે દેખે છેઅને એકસો અઠ્ઠાવન કર્મપ્રકૃતિને બ્રાન્તિરૂપ માની સર્વ કર્તવ્યકર્મ કરે છે, તેની આગળથી માયારૂપ કર્મના અસંખ્ય પડદાઓ દૂર: થાય છે અને તે શુદ્ધાત્મમહાવીરરૂપ એવા આપ નિરાકાર પ્રભુને દેખે છે.
“આપતું સાકાર અને નિરાકાર સ્વરૂપ જેણે અનુભવ્યું છે તેને આપને મળવા માટે વેદાગમશાસ્રરૂપ ચિઠ્ઠીએ અગર સંદેશા તથા તપજપની જરૂર રહેતી નથી. સ્ત્રીને સ્વપતિ મળ્યા પછી સંદેશા મોકલવાની અગર તાજપની જરૂર રહેતી નથી, તેમ આપ સાકારસ્વરૂપે મળ્યા પછી કશા સાધનની જરૂર રહેતી નથી. આપને. કષાય વડે ભજવાથી અનેક પગલિક અને માયિક લબ્ધિઓ, ચમત્કાર પ્રગટે છે. તેમાં જડ-ચેતનની મિશ્રતારૂપ વિભાવશકિતની
For Private And Personal Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ્યા અને વેઢા
૪૫૯
મુખ્યતા હાય છે એવી આપની અપર'પાર જડ-ચેતનથી મિશ્ર માયા-કિતઓને તથા શુદ્ધાત્મપરબ્રહ્મ શક્તિઓના કાઈ પાર પામી શકતું નથી. જેઓ પાર પામે છે, તેઓ વૈખરીથી કરાડા વ સુધી તેનું વણ ન કરે તેાપણુ પાર લાવી શકતા નથી.
ધ્રુવે આપની પૂર્વભવામાં ભિકત કરી હતી, તેથી તે દેવપદને પામ્યા, મનરૂપ પ્રહ્લાદે આપની પરમાત્મભાવે સેવા કરી હતી, તેથી તે દેહરૂપ લે હસ્તંભમાંથી આપને પુરુષસિહપરાક્રમરૂપ અવતારથી દેખી શકયો. આપના ભકતાને આપ અનેક રૂપેાથી, અનેક મનુષ્યો દ્વારા પ્રેરણા મળથો સહાય કરે છે. આપ નોધારાના આધાર છે. આપ ત્યાગાશ્રમમાં પેઠેલી અનેક સકુચિત, અશૂન્ય, નિરુપયેાગી રૂઢિઓની મલિનતા દૂર કરનારા છે અને ત્યાગાશ્રમના અલૌકિક પ્રવૃત્તિધમ ના પ્રકાશ કરનારા છે. તેથી ત્યાગીએ દેશ, સંઘ, સમાજ, વણુ અને રાજ્યની ઉન્નતિ કરવા પૂર્યાંક આપમાં લયલીન ખને છે. વેઢા :
*
પરબ્રહ્મ
ઋક્, યન્તુ, સામ અને અથ ઋષિઓએ કહ્યું : મહાવીર દેવ પ્રભા ! આપને અમે નમસ્કાર કરીએ છીએ, આપની ભકિતથી અમારાં હૃદય ભર્યાં છે. આપ પાપીઓને શિક્ષા કરા છે અને ધમી એને સુખ આપે છે. આપ એક છે, છતાં વ્યકિતની અપેક્ષાએ બહુ છો. જડ અને આત્મા એ એના સંચાગ અને તેમનુ પરસ્પર કર્તૃત્વ અપેક્ષાએ છે. ઔપચારિક કતુ ન્યદૃષ્ટિએ આપ સર્વ વિશ્વના કર્તા-હર્તા છે, શાસક છે; અને તે દૃષ્ટિએ આપની શક્તિ વિના વૃક્ષનુ એક પાંદડુ પણ હાલીચાલી શકતું નથી. ઔપચારિક વ્યવહારકર્તૃત્વની દૃષ્ટિએ આપની ઇચ્છા પ્રમાણે સવ થાય છે, એમ આપે અમારા શુદ્ધ હૃદયમાં પ્રકાશ્યું છે અને તે દૃષ્ટિએ વેદમાં આપનું કર્તૃત્વ અને પાલકત્વ અમેએ વણુ ન્યુ છે. અનેક ઋષિઓએ આપને કર્તા, અકર્તા, અન્યથાર્તા આદિ અનેક ધર્માંરૂપે, કે જે પરસ્પર વિરુદ્ધ છે અને છતાં તેના આધારભૂત
For Private And Personal Use Only
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
અધ્યાત્મ મહાવીર
પરસ્પર નચેાની અપેક્ષાએ સત્ય છે, વણ ન્યા છે. આપ વ્યાવહારિક આત્મદૃષ્ટિએ પૃથ્વી આદિ ભૂતાના પરમાણુસ્કંધાને પિંડ અને બ્રહ્માંડમાં અનેક સૃષ્ટિરૂપે બનાવે છે અને સહુર છે. જડપુદ્ગલ પર્યાયોને અનેકરૂપે આપ કરી છે. અને તેએમાં આપ અનેક ભાવે વિલસા છે, છતાં આપ શુદ્ધ નિશ્ચયનયથી ન્યારા છે. આપને પુદ્ગલમય સ` સૃષ્ટિને તેની મધ્યમાં રહ્યા છતાં લેપમાત્ર થતા નથી.ઔપચારિક કર્તૃત્વના મહિમાની દૃષ્ટિએ સવ નિગમેામાં અને સવ દશનામાં આપ સર્વ વિશ્વના કર્તારૂપ વર્ણિત થયા છે અને તત્ત્વદૃષ્ટિએ આપ સ્વરૂપના કર્તા છે. શુદ્ધ નિશ્ચયદૃષ્ટિએ આપ નિમલ પરબ્રહ્મ છે અને વ્યવહારદૃષ્ટિએ સમલ પ્રશ્ન છે. વ્યવહારી મનુષ્યો આપને કતૃત્વષ્ટિએ આરાધીને આપની ભક્તિ પામે છે.
‘આપની તત્ત્વજ્ઞાનની શ્રુતિઓના અથમાં નિત્યત્વ છે અને ગૃહસ્થ તેમ જ ત્યાગીએના આચારા અને પ્રવૃત્તિએરૂપ જે જે ક્રિયાઓ છે તે તે દેશકાળે ને યુગે યુગે નવનવારૂપે મનુષ્યેાની પરિસ્થિતિ પ્રમાણે ર્યો કરે છે. આપના ભકત જ્ઞાનીએ દેશકાળ અનુસાર ગૃહસ્થ અને ત્યાગીઓના વ્યાવહારિક, ધાર્મિક, સામાજિક, સંઘ, દેશ, રાજ્ય, કેળવણીના આચાર અને તેના વિચારામાં અલ્પ હાનિ અને બહુ લાભની દૃષ્ટિએ ફેરફાર કરે છે. અને તે જ આપની આજ્ઞા છે. તેમાં જેઓ સશય કરે છે અને કલિયુગમાં કરશે, તેએ પડતીને પામે છે અને પામશે.
‘રાજ્યના અને સમાજના નીતિના નિયમમાં ફેરફાર થયા કરે છે અને તે આપની આજ્ઞા વિના અનતું નથી એમ અમે જાણીએ છીએ. એ પ્રમાણે અનાદિકાળથી આપની આજ્ઞાને જ જૈનધર્મ માનીએ છીએ અને માનીશુ. અમે તેવા જૈને અને જિના છીએ. ને સ` વર્ણોના મનુષ્યે આપની આજ્ઞાથી જિનેપવીત ધારણ કરીને, દ્વિજ બની સત્ય જૈનેા તરીકે વિશ્વમાં સત્ર સર્વ પ્રકારની રાષ્ટ્રિક, વ્યાપારિક, વિદ્યાવિષયક ધાર્મિક શક્તિઓને
For Private And Personal Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદો અને વેદ
૪૬૧
પામી જ્ય-વિજય કરતાં જીવે છે અને સર્વ વિશ્વના મનુષ્યને. આપના ભક્તો બનાવીને જિવાડે છે.
આત્માઓ મરતા નથી અને આત્માઓની સાથેનું જડસાકાર વિશ્વ અનેકરૂપે ઊપજે છે, વિણસે છે. છેવટની આત્માની પૂર્ણ શક્તિઓના વિકાસ સુધી જડ શરીર, મન વગેરેની સહાયતા. છે. તેથી શરીરાદિરૂપ પ્રકૃતિ મહાશક્તિ ઈશ્વરી દેવી તરીકે આપની. આજ્ઞા પ્રમાણે વર્તે છે.
સર્વ પ્રકારના શુભ કષાની કલાઓના સ્વરૂપની પ્રકૃતિ એ. આપનું બાહ્ય સ્વરૂપ છે. તેના અવલંબન વિના બાહ્ય જીવનથી મનુષ્ય જીવી શકતા નથી. કષાયેની કલાઓને શુભ માર્ગમાં વાપરીને. મનુષ્ય સત્ય જૈનો, વીર જૈનો બનશે અને દેશ, કેમ સમાજની સેવા કરીને આપના બાહ્યાંતર સ્વરૂપને પામશે. એક દષ્ટિથી અને આપના એક ધર્મથી વિશ્વ જે જીવે છે તે એકી વખતે જીવે છે; નહિ તે એકી વખતે મરે છે. અને આપની નૈગમાદિ અનેક નયદષ્ટિએ. તેના વિચારો અને તેના અનેક ધર્મોથી વિશ્વમાં મનુષ્ય પોતપોતાના આત્માઓને અનેક રીતે અનેક દષ્ટિએ કર્મોને પકવવા છતાં વિકાસ કરી શકે છે. ભિન્નભિન્ન વિચારો અને ભિન્ન ભિન્ન આચારોમાં વિવિધતા જેવી અને એ પ્રમાણે વર્તવું તે આત્મમહાવીરની પ્રાપ્તિ માટે છે, પરંતુ ભિન્ન ભિન્ન વિચાર-આચારમાં ભેદતા જેવી અને કલેશ કે ખેદ કરે એથી આત્મશક્તિઓને વિકાસ થતું નથી, એવું આપે પ્રકાણ્યું છે તે પ્રમાણે વર્તવારૂપ જૈનધર્મને અમે સેવીએ. છીએ. તેને સર્વત્ર પ્રકાશ કરીને આપ વિદ્ધાર કરવાના છો.
“આત્માઓ જ્યારે રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણની સૃષ્ટિને પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે, સંહરે છે અને તાબામાં રાખે છે,
ત્યારે તેઓ પ્રકૃતિરૂપ વિશ્વના ઈશ્વર બને છે, અને પ્રકૃતિના તાબે રહે છે. ત્યાં સુધી તેઓ બહિરાત્મા–જીવે છે, એમ આપે અમારા હૃદયમાં પ્રકાવ્યું છે. તત્ત્વદૃષ્ટિએ જડને કર્તા જડ છે.
For Private And Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૪૬૨
અધ્યાત્મ મહાવીર અને આત્મા તેના પર્યાયને વ્યવહારથી કર્તા-હર્તા છે, છતાં નિત્ય છે, એમ નયસાપેક્ષ બેધ–વેદને અમે જાણીએ છીએ.”
શ્રી મહાવીર પ્રભુ : “શ્રી મંડૂકાદિ ઋષિઓ! તમારું કલ્યાણ થાઓ. તમે કદાપિ બાહ્ય અને આંતર શક્તિથી હીન ન બને. બાહ્યાંતર શક્તિરૂપ મને જેઓ પ્રાપ્ત કરતા નથી તેઓ જેનો અર્થાત આર્યો નથી, પણ મડદાં છે. કલિયુગમાં પાંચમા આરામાં જેઓ જીવતી જડ-ચેતનશક્તિઓરૂપ બનશે તેઓ મારા જૈનો અષિઓ વગેરે જાણવા. સંપૂર્ણ શક્ત મહાવીર બનેલે ક્ષમા, દયા, અહિંસા, સંયમ કરવાને અધિકારી છે. જેઓ દ્રવ્ય અને ભાવથી સ્વાત્માઓને વીર બનાવતા નથી તેઓ પિતાની, દેશની, સંઘની અને રાજ્યની હિંસા કરે છે.
‘બાહ્ય બળ તથા આધ્યાત્મિક બળ જ્યાં જીવતું છે, ત્યાં હું પ્રગટ છું. જે દેશ, ખંડ, સમાજ, સંઘ અને રાજ્ય મારી શક્તિએના સમૂહથી વિલસે છે, ત્યાં હું પ્રગટ છું. શાસ્ત્રબળ, સંઘબળ, પ્રજાસંઘબળ, રાજ્યબળ વગેરે બળેથી જે પુરુષાર્થ ફેરવી વીર બને છે તેઓ મને પામે છે. જેઓ સંઘ, ધર્મ, રાજ્ય વગેરેનું રક્ષણ કરવા સમર્થ નથી; માતા, કન્યા, કુટુંબ, પુત્ર વગેરેનું રક્ષણ કરવા સમર્થ નથી; તેઓ દયા કરવા શક્તિમાન નથી.
મારા નામપૂર્વક તથા મારી આકૃતિ વગેરેના પ્રેમીઓ બની જેઓ વીરરસને દ્રવ્ય-ભાવથી ખીલવે છે અને તેને દેશકાલાનુસારે શુભાથે કે સ્વાર્થે પરાર્થે ઉત્સર્ગોપવાદથી ઉપગ કરે છે, તેઓ ગૃહસ્થ તથા ત્યાગી જૈન જાણવા. જેઓ દ્રવ્ય તથા ભાવ રાક્ષસને પરાજય કરવા તંત્ર, યંત્ર, મંત્ર, શક્તિરૂપ મારી પ્રાપ્તિ કરી શકતા નથી, તેઓને નામમાત્રના અને મડદા સમાન જેને જાણવા જેઓ દેશ, કેમ, સંઘ અને રાજ્યાદિક માટે મરતા નથી, પિતાના ધર્મનું રક્ષણ કરવા કરતાં જીવવું જે વહાલું ગણે છે અને વિષયભેગના કીડા બની સર્વ શક્તિએને ક્ષીણ કરી નાખે છે, તેઓ પિતાની
For Private And Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષ અને વેઢે
૪૬૩ -વંશપરંપરાને અજ્ઞાની, બીકણ, નિર્બળ, સત્વહીન બનાવી પોતાના સર્વસ્વને નાશ કરે છે. જેને મેં દેશ, રાજ્ય, ધન વગેરે આપ્યાં છે તેઓ જે પુરુષાર્થ કરતા નથી અને ભક્તિને વ્યભિચારી શૃંગારરસના રૂપમાં ઉતારી વ્યભિચારી અને વિષયમેજી બને છે, તે તેઓ મારી જીવતી વીર જડશક્તિને પ્રકટ કરનારી કેમના પગ -તળે કચરાય છે.
જીવના દેહાદિક જીવનથી જે પરસ્પર જીવે છે. ગૃહસ્થ જેન ઋષિએ, ક્ષત્રિ, વિ વગેરેએ શાદિક બળને મારા જૈનધર્મરૂપ બાહ્યાંગ માનીને તેનાથી કદી વિયેગી ન બનવું અને દેશ, કેમ, સમાજ, સ્વદેશભૂમિ વગેરેને હાનિ થાય એ તેને દુરુપયેગ ન કરે. મારા ભક્ત મંડૂકદિ ઋષિઓ! તમેએ મારા ઉપદેશને ઝીલ્યા છે અને તમારા હૃદયમાં હું પ્રકાશિત થયે છું. મેં પરાવાણીમાં વિચારે પ્રગટાવ્યા છે તથા કલિયુગમાં મારા પૂર્ણ શ્રદ્ધાળુ પ્રેમીઓનાં હૃદયોની પરા ભાષાઓમાં સત્ય જ્ઞાનની કુરણરૂપે પ્રગટીને અનેક ગુપ્ત જ્ઞાનેને પ્રકટાવીશ, અને જે શાસ્ત્રો તેમ જ પુસ્તકમાં લખાયેલું હશે તેના કરતાં અનંતગણું તેઓનાં હૃદયેમાં કુરણ અને પ્રેરણાથી પ્રગટાવીશ. તેથી મારે જૈનધર્મ પુનઃ પુનઃ ઉદય પામીને મારાં નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ સ્વરૂપને સર્વ વિશ્વમાં પ્રગટાવશે.
જે ષિઓ, બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્રો વગેરે પૃથ્વીના સર્વ મનુષ્યો કલિયુગમાં મારા નામસ્મરણથી, મારી ભક્તિથી મારા જૈનધર્મથી વિમુખ થઈ સંકુચિત અને એકદેશી નવીન ધર્મોમાં પ્રવેશશે તથા મારું ભજન મૂકી દેશે, તેઓ પરતંત્ર, શક્તિહીન, બાયેલા, અજ્ઞાની અને સર્વ બળથી ભ્રષ્ટ થઈ પશુ જેવા બનશે; અને જેઓ પાછા મારા નામનું ભજન કરશે, મારા પર પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા ધારણ કરશે, મારી આજ્ઞા પ્રમાણે ગૃહસ્થાવાસમાં વર્તશે અને મેં જે ગૃહસ્થાવાસમાં સર્વ લેકે માટે જૈનધર્મ કહ્યો છે તેને
For Private And Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૪
અધ્યાત્મ મહાવીરે
શ્રદ્ધાથી આચરશે તેમનું કલ્યાણ થશે, પરંતુ ગૃહાવસ્થાવાસમાં રહ્યા છતાં તેને સૂકી, છેલ્લી દશાના ત્યાગી જેવા આચાર પાળવા માંડશે તા તેઓ જૈનધર્મના નાશ કરનારા મનશે.
પાંચમા આરામાં વેદ, ઉપનિષદ, પુરાણેા, આગમ, સિદ્ધાંતા, પ્રકરણેા વગેરેની ગૃહસ્થાવાસમાં ગૃહસ્થાગ્ય એકવાકયતાએ વ્યવસ્થા કરી જેઆ ચાલશે અને ત્યાગાવાસના અનેક ભેદામાં તે સની એકવાકયતા કરીને સ્વાધિકારે પ્રવશે તેમ જ મન, વાણી, કાયા તથા આત્મામાં મહાવીરશક્તિએને પૂર્ણ ઉત્સાહથી પ્રગટાવશે, તે આપદ્ધર્મની મુખ્યતાએ દ્રવ્ય-ભાવકલાવન્ત મની પાતે જીવશે અને વિશ્વને જિવાડશે. મારા ભક્તો નિરાશ, નિરુત્સાહી, નિરુદ્યમી કદી બનતા નથી. તેઓ અનેક રીતે દ્રવ્યભાવથી જીવે છે અને મારા ભક્તો માટે મરે છે.
‘ઋષિએ ! તમારા વંશજો જો કલિયુગમાં મારા ઉપદેશથી દૂર રહેશે તથા તેઓ અશક્તિ વધારનારાં શાસ્ત્રો રચશે, તે તેએ દુઃખી થશે અને છેવટે તેઓ મારા આશ્રય કરી ને જ સ્વતંત્ર, મુક્ત અને સુખી બનશે,’
વ્યાસેાપનિષદ—ભ્યાસસૂક્ત :
'
વ્યાસ ઋષિ : પરબ્રહ્મ મહાવીરદેવ! આપને નમું છુ, સ્તવુ છું. આપે ઋિષએને જે ઉપદેશ આપ્ચા છે તે યથાય છે. જેએ આપના પર વિશ્વાસ રાખે છે તે રજોગુણના, તમે ગુણુને તથા સત્ત્વગુણના સ્વાથમાં, દેશ, કેમ, સંઘ, રાજ્યાર્દિકના પરમા માં સદુપયેાગ કરે છે અને જ્ઞાની મની તેમ જ સવ વણુ નાં ગુણુકાં કરવા છતાં અશુભ વૃત્તિઓને શુભવૃત્તિઓના રૂપમાં ફેરવી તરતમયેાગે જેના અને છે. મનુબ્યાના વિચારમાં પરિણમીને તેઓની પ્રાથના પ્રમાણે તથા તેઓના પુરુષાર્થ પ્રમાણે તેઓને તમે સહાય કરેા છો. તે સહાય કેવી રીતે મળે છે તેની તેઓને ગમ ( સમજ ) પડતી નથી. આપ આપના લકતેમાં અવતરીને અનેકરૂપે વિશ્વના
For Private And Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ અને વેદા
૪૬૫ જીવને વિશ્વશાળામાં સુખ-દુઃખના શિક્ષણમાંથી જ્ઞાન પ્રગટાવી આગળ ચઢાવે છો.
“આપને જેઓ સર્વ મનુષ્ય વગેરેનાં હૃદયમાં મહાવીરશક્તિપણે માનતા નથી તેઓ નાસ્તિક છે. તેઓ ગુરુઓમાં અને આપમાં ભેદ માની અંધકારમાં પ્રવેશ કરે છે. જેઓ આત્મવીરમાં આપની શક્તિઓને પ્રગટાવે છે તેઓ જ્ઞાનના પ્રકાશમાં જાય છે. તેઓ ગુરુમાં અને આપનામાં અભેદ માને છે તથા અભેદપણે વર્તે છે. જેઓ સામાન્ય બાબતોમાં મેહ અને કલેશ કરે છે તેઓ આપના વ્યાપક જૈનધર્મને નાશ કે તિરસ્કાર કરે છે.
“રજોગુણ જેનો અને તમે ગુણી જૈનો વિશ્વમાં રાજ્ય, કેમ, સંઘના વાડ સમાન રક્ષક બને છે. ત્રણ ગુણની ગૌણતા–મુખ્યતાવાળા જેનો વિશ્વમાં સર્વત્ર બાહ્ય રાજ્યાદિકનું રક્ષણ કરવા સમર્થ બને છે. સત્વગુણી જૈનો યુક્તિપ્રયુક્તિની કલાઓથી સર્વ પ્રજાઓને પોતાના તાબે રાખે છે અને મારા સત્ત્વસ્વરૂપની વૃદ્ધિ કરે છે. જેઓ ધર્મ, દેશ, કોમ, સંઘ, રાજ્ય, વ્યાપાર વગેરેનું પરિપૂર્ણ જ્ઞાન મેળવે છે, તેઓ સર્વકાલમાં આપના આરાધક બને છે.
પ્રભે મહાવીર ! હું મન, વાણી, કાયાથી આપને ભક્ત બને છું. પહેલાં મેં શ્રી નેમિનાથ તથા શ્રીકૃષ્ણની ભકિત ગાઈ હતી. સર્વ તીર્થકરેથી, ઈશ્વરથી કલાએ અનંતગુણ મહાન એવા આપની ભક્તિ મેં સ્વીકારી છે. આપના ગુણગાનથી મને પૂર્ણ આનંદ મળે છે. શ્રીકૃષ્ણ પૂર્વે આપના ગુણ ગાયા હતા અને આપની ભક્તિ પૂર્ણરાગથી સ્વીકારી હતી. અનંતગુણકલાયુકત આપ પ્રગટ થશે તેવું તેમણે મને કહ્યું હતું. હું દેવાનિમાં અવતર્યો છું. અને વ્યાસ ઋષિનું શરીર વિકુવી આપને વંદન કરવા આવ્યો છું.
જે આપનું નામ ભજે છે તેને અનંત ઈકવરે–તીર્થકરેનાં નામનું વજન કરતાં કટિ વર્ષે જે ફળ મળે છે તે ફળ તે એક
For Private And Personal Use Only
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૬
અધ્યાત્મ મહાવીર
અન્તર્મુહૂતમાં મળે છે. આપના નામના ભજન-સ્મરણથી એટલાં બધાં પાપકમેટળે છે કે એટલાં બધાં પાપા દુનિયાના સ મનુષ્ચા ભેગા થઈને પણ કરી શકતા નથી—એમ જે સત્ય માને છે તે સત્ય જૈન બ્રાહ્મણ છે, ભકત છે; અને તેમાં જે શંકા કરે છે તે નાશતાને પામે છે, આપના ભક્તો પરસ્પર સપીને વતે છે. આપના નામને, ધમના જેઆને રાગ છે તેએ સંઘખળ વધારે છે અને અન્ય પ્રજાએની આગળ સ્વતંત્ર જીવન ગાળી શકે છે. જેએ આપના ભક્તોના સઘ માટે મરે છે યા જીવે છે અને તે માટે સ`સ્વનું અપ ણ કરે છે તે ખરા જૈનો છે. આપના નામ, જાપ અને સ્મરણમાં સવં વેદ, શ્રુતિએ અને આગમાના સમાવેશ થાય છે. આપના નામ અને તેના અરૂપ પરબ્રહ્મ આગળ સર્વ વિશ્વ એક બિન્દુ સમાન છે. આપનું નામ તે જ વેદ, આગમ અને દૃષ્ટિવાદ છે. આપની શક્તિઆથી સર્વ જીવા ધ જીવન જીવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• હે પ્રભો ! આપ અનંત શકિતરૂપ છે. સ` ઉપસગેોને સહીને શકતાને આપ ક્ષમાના પાઠ શીખવનારા છો. જેની પરિપૂર્ણ વીરશકિતએ ખીલે છે તેઓ અન્ય ક્ષુદ્ર પ્રાણીએના ઉપદ્રવાને ન ગણકારતાં તેઓને તારે છે—એમ દુવિધ ક્ષમાદિ ધર્મરૂપ ત્યાગથી આપ શકિતમન્તાને શિક્ષણીય આદર્શ જીવન ગાળી ખતાવનારા છો. માંકી આપને અન્ય હેતુએ અન્ય ત્યાગ ઘટતા નથી.
આરણ્યકાપનિષદ :
ત
હે પ્રભુ ! મે' સમ્યકત્વજ્ઞાનને આપની કૃપાથી પ્રાપ્ત કર્યુ છે. આપની ભકિતમાં ચારિત્ર છે એમ મેં અનુભવ કર્યો છે. પૂર્વે મારી રચેલી જે કૃષ્ણગીતા છે તે આપની મહાવીરગીતામાં તથા ઉપનિષદોમાં લય થશે. સવ` પ્રકારના અજ્ઞાન, માદિ દેખરહિત શ્રી મહાવીરદેવ ! આપ વિશ્વના તીના હવે સ'પૂર્ણ' ઉદ્ધાર કરા અને જૈનો આપની જીવતી શિતએવાળા અને.’
આરણ્યક ઋષિ : જિનેશ્વર પરમ્રશ્ન મહાવીરદેવ ! આપ
C
For Private And Personal Use Only
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદા અને વેઢા
પરમાત્માને હું નમસ્કાર કરું છું.
શરીર, મન, રજોગુણ, તમેગુણુ અને સત્ત્વગુણુ કમ પ્રકૃતિની અપેક્ષાએ આપ સાકાર પરમાત્મા છો. સાકાર લેાકેાને સાકાર પરમાત્મા ઉપકાર કરે છે, જેવા મનુષ્યના આકાર છે તેવા આકારવિશિષ્ટ પરમાત્મા હેાય છે, તે જ લેાકેાથી તેએનું અનુકરણ થઈ શકે છે. સાગરની એક લહેરી સમાન સાકાર સ્વરૂપ છે અને સપૂર્ણ સાગરની પેઠે નિરાકાર સ્વરૂપ છે. સાકાર અન્તરાત્માએ અને પરમાત્માએ શરીરાઢિ પ્રકૃતિથી જ ઉપકાર કરી શકે છે. પ્રકૃતિના સંબંધથો આત્મા પાતે પરમાત્મ મહાવીર બને છે. પ્રકૃતિનાં કાર્યો જ સંસારરૂપ છે, જડતવરૂપ છે. પ્રકૃતિ એ આપનુ જડરૂપ છે. જેવું પિ'ડમાં છે તેવું બ્રહ્માંડમાં છે. પિ'ડપ્રકૃતિરૂપ વિશ્વનેા માલિક બ્રહ્માંડરૂપવિશ્વના માલિક બની શકે છે. જેવું પિંડમાં તેવું બ્રહ્માંડમાં છે, ઇત્યાદિ આપના સદુપદેશરૂપ જૈનતત્ત્વજ્ઞાનની અનાદિકાળથી અસ્તિતા છે.
૪૬૭
‘મન એ મહત્ તત્ત્વ છે અને તેમાંથી રોગુણ તમેગુણુ અને સત્ત્વગુણ પ્રકટે છે. કમ`એ મહત્ તત્ત્વ છે. તેમાંથી જન્મમરણુરૂપ સ'સાર પ્રકટે છે. મનને અને કમ ને આશ્રયીને આત્માની સાથે અનાદિકાલથી ગુણસ્થાનકાના અને પાંચ ભાવાના સંબંધો છે— એમ આપે પ્રકાશ્યું છે અને તે જ મહાવેદાન્ત તત્ત્વજ્ઞાન છે. મન આત્માની સાથે રહેલ છે. જે કષાયેા છે તે આત્માની બાહ્યમાં વાપરવાની શક્તિ છે. તેના જેમ જેમ પરમા માટે સદુંપચાળ કરવામાં આવે છે તેમ તેમ આત્મશક્તિઓને પ્રકાશ થાય છે અને મેહાવરણના નાશ થાય છે.
For Private And Personal Use Only
શરીર, મન, વાણી આદિ જે પ્રકૃતિતત્ત્વ છે તે આત્મમહાવીર સમાન ઉપચેાગી અને વિશ્વના જીવા સાથે ઉપકારાર્થે છે. તેથી તે અસાર નથી, પણુ અન ́તગણુા સારભૂત છે. શરીરમાં રહીને આત્મવીર પેાતાની જ્ઞાનાદિ શક્તિઓના પ્રકાશથી પરપ્રશ્ન
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૮
અધ્યાત્મ મહાવી
મહાવીર દેવ અને છે અને આપની જ્યેાતિની સાથે એક ચેાતિ. મેળવે છે. શરીરમાં રહેલા જીવતા અને ખેલતા ચાલતા સાકાર મહા-વીરદેવાને જે સત્તાએ અનુભવે છે તેઓને સવ ક્રિયાઓ કરતાં અક્રિયપણું અને ભાગેામાં અપિરણામીપણું સદા રહે છે અને તેવા મનુષ્યેા ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમમાં રહી સર્વાં જીવાનુ નિય અને સાક્ષીપણું કલ્યાણ કરવા સમક અને છે—એમ આપે ગંગાનદીના અરણ્યવાસી અમારા જેવા ઋષિઓને આધ આપી. જણાવ્યુ છે.
ઋષિઓએ તે મેધનાં આરણ્યકસૂત્તે રચ્યાં છે અને તે ગુપ્ત રહેશે. કલિયુગમાં તે અમારા જેવા દેવ અનેલા ઋષિએ દ્વારા મનુધ્યેાની ચેાગ્યતા પ્રમાણે યુગપ્રધાના, ઉપયુગપ્રધાને વગેરે દ્વારા પ્રગટ કરવામાં આવશે. તેથી આય જૈનોની આત્મશક્તિ ખીલશે અને તેને સર્વ વિશ્વ પર પ્રકાશ પડશે. હૃદયાકાશમાં સર્વ સત્ય જ્ઞાનો પ્રગટે છે.
‘મનરૂપ આકાશમાંથી સ જડ પરમાણુ-ભૂતાવાળી સૃષ્ટિની ઉત્પત્તિ અને તેને વિનાશ થાય છે. સર્વ પ્રકારના જ્ઞાની મનુષ્યેા આપને એકસરખી રીતે પ્રાપ્ત કરે છે. પૂર્વકાળમાં જે જ્ઞાને પ્રગટચાં હતાં તે હાલ વમાનમાં પ્રગટે છે અને ભવિષ્યમાં ભક્ત જ્ઞાનીઓના હૃદયમાં પ્રગટશે. પ્રાચીનકાળમાં જે સત્યેા હતાં તે જ સત્યેા વમાનકાળમાં છે અને તે જ સત્યેા ભવિષ્યકાળમાં પ્રકટશે. ભાષાઓ, નિયમે અને ક્રિયાનુષ્ઠાનેાના નિરક ખેાજાથી મનુષ્યેા સ્વત ંત્ર જ્ઞાનને પ્રકાશિત કરી શકતા નથી. તેને સત્ય પ્રકાશ આપ પાડવાના છો. આપ પરબ્રહ્મ પરમાત્માને અગ્નિ, વાયુ, પૃથ્વી, જલ, આકાશાદિ રૂપકાએ સત્તા-વ્યક્તિથી ઋષિએએ સ્તન્યા છે. આપની પૂર્ણ શ્રદ્ધા તથા પ્રેમથી શુદ્ધ થયેલાં ભક્તોનાં હૃદયેામાં ત્રણે કાળનું સત્ય જ્ઞાન પ્રકાશે છે. સૂર્ય —ચન્દ્રાદિ ગ્રહેાનુ જ્ઞાન પેાતાના શુદ્ધ હૃદયમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં આપના વીરભક્તોનાં
For Private And Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદો અને વેદો
હૃદયમાં પ્રકાશશે.
“આપ બ્રહ્માગ્નિરૂપે જેઓનાં હૃદયમાં પ્રજવલિત થયા છો તેઓ અગ્નિની પેઠે સર્વક્તા હોવા છતાં તેઓનું કઈ ભક્ષણ કરી શકતું નથી. તેઓ ઉદારભાવથી વિશ્વની સેવા કરે છે. આપના જૈનોમાં આશા, ઉત્સાહ, ધીરજ, ખંત, પુરુષાર્થ, સંપ, વિવેક, કર્મ કરવાની શક્તિ, પરોપકાર, કૃપા, સત્ય, પ્રેમ વગેરે અનેક વીરરૂપ સદ્ગુણે ખીલ્યા હોય છે. તેઓ દેશ, કેમ, સંઘ, રાજ્ય, ભૂમિ વગેરેનું રક્ષણ અને સેવા કરવામાં સર્વસ્વ અર્પણ કરે છે. તેઓ મૃત્યુને હિસાબમાં ગણતા નથી. શરીરને મૃત્યુ છે અને શરીરના મૃત્યુ પછી તે આત્મા આગળ ને આગળ ઉન્નતિકમમાં વધતા જાય છે. જેમ જેમ પરિષહ, ઉપસર્ગ, દુઃખ, વિપત્તિ વિશેષ પ્રમાણમાં ભેગવવામાં આવે છે અને જેમ જેમ મૃત્યુઓ વારંવાર તથા અવતારો વારંવાર લેવામાં આવે છે, તેમ તેમ આત્મવિકાસ વિશેષ અને અનંતગુણ વધતું જાય છે અને તે તે પ્રમાણે આત્મારૂપ મહાવીર પિતાના પ્રકાશને દીપક, મણિ, ચંદ્ર, સૂર્યની પેઠે વિશેષ પ્રમાણમાં ખીલવતો જાય છે–એમ આપે અરણ્યવાસી ઋષિએને થોડા દિવસ પહેલાં બધ આ હતું. તેથી ઋષિઓમાં ચેતન્યમહાવીરના પ્રકાશનું નવું જીવન આવ્યું છે. તેઓ સત્ય જૈનો તથા સત્ય અંશે જિન બનવા લાગ્યા છે.
આપની આજ્ઞા પ્રમાણે વિશ્વક ફર્યા કરે છે. જેઓ સ્વાત્મામાં મહાવીરત્વ પ્રકટાવવા સ્વાશ્રયી બનતા નથી તેઓ બાહ્ય જીવનથી તથા આંતરજીવનથી જીવતા નથી.
પરબ્રહ્મ વ્યક્ત મહાવીર દેવ ! આપને હું ભક્ત બન્યા " છું અને મારાં હસ્ત, પાદ, આંખ, કાન, હૃદય વગેરે સર્વને સર્વ પ્રકારે વીરરૂપ પ્રકાશીશ અને આત્મમહાવીરને સંપૂર્ણ ભાવે વ્યક્ત કરીશ. આપને હું પૂછું છું, આપનું શરણ અંગીકાર કરું છું. આરણ્યકસૂક્તો એક સમયે શબ્દ અને ભાષાથી નષ્ટ થઈ પાછા પ્રગટશે.”
For Private And Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦
અધ્યાત્મ મહાવીર
કપનિષદ :
કઠ ઋષિ : “સર્વવિશ્વ મહાદેવ ! વિશ્વોત્પત્તિ, વ્યવસ્થિતિ અને યજ્ઞાનાધાર મહાવીર દેવ ! આપને મન, વાણી, કાયા વડે પ્રણમું છું, સ્તવું છું. આપનું શરણ સ્વીકારું છું.
આપની વાણુરૂપ શ્રુતિમાં ત્રણે કાળનું તત્વજ્ઞાન ભાસે છે. વિશ્વ માટે આપના સર્વસ્વાર્પણનું નામ જ ત્યાગ છે અને વિશ્વના અને તે માગ શીખવવા માટે આપ ત્યાગની અવસ્થા અંગીકાર કરી વિશ્વોદ્ધાર કરવાના છો. આપના સાકાર-નિરાકાર સ્વરૂપમાં પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી લયલીન બની સર્વ કર્તવ્ય કરવાં એ જ ત્યાગ છે. 1. મનની અનેક વૃત્તિઓમાં સાપેક્ષબુદ્ધિથી વત અનેક વૃત્તિઓમાં રહ્યા છતાં અસંખ્ય વૃત્તિઓના પાલક અને છતાં તેમાંથી ભિન્ન એવા આપ પરબ્રહ્મ મહાવીરદેવને અનુભવ કરતાં જીવન્મુક્તદશા પ્રાપ્ત થાય છે. આપ પરબ્રહ્મને અનુભવ કરવા માટે કર્મકાંડરૂપ ધૂમ્રમાર્ગ કરતાં જ્ઞાનરૂપ સૂર્યમાર્ગ ઉત્તમ છે. આપ હૃદયમાં પ્રકાશ્યા બાદ અભેદજ્ઞાનરૂપ સૂર્યમાર્ગને પ્રકાશ થાય છે. આપ ભક્તિવેગે પરા–પશ્યતીમાં પ્રગટ થાઓ છો ત્યારે ભૂત, વર્તમાન અને ભવિષ્યના વેદાગમને સર્વથા પ્રકાશ થાય છે.
શુદ્ધપ્રેમરૂપ પરબ્રહમહાવીર પ્રભો ! ચગદષ્ટિએ ક્રમાં આપની અનંત તિને પ્રકાશ થાય છે. જ્યારે બહિરાત્મભાવને લય થતાં અંતરાત્મવીરભાવને સત્યાનંદરસ અનુભવાય છે, ત્યારે જડ-ચેતનાત્મક વિશ્વ એાર પ્રકારનું અનુભવમાં આવે છે. ત્યારે મનની ભ્રાન્તિરૂપ સ્વપ્નદશા અને નિદ્રાદશાને વિલય થાય છે. આત્માની આજ્ઞા પ્રમાણે મન વતે છે, ત્યારે મનુષ્ય જૈન બની શકે છે. સર્વવર્ણીય મનુષ્ય પાતપિતનાં ગુણકર્મોમાં વર્તવા છતાં આપની સેવા ભક્તિથી આપના બાહ્યાંતર પદને પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ અને વેદ
૪૭૧ - “આપે જે બોધ આપ્યો છે તે અમારી વંશપરંપરામાં ઋષિઓ દ્વારા કલિયુગમાં પણ કાયમ રહેશે. સર્વ ધર્મશાસ્ત્રો અને કર્મશાસ્ત્રો વડે આપનો અનેકાન્ત સ્વાદુવાદરૂપ જ્ઞાનમાર્ગ વિશ્વમાં સર્વ મિથ્યા કદાગ્રહોને નાશ કરતે જયવંતો વતે છે. આપને પરોપકાર અનંત છે. જેને જેને અને અજીવોને પરસ્પર ઉપકાર છે અને તેવી સાહજિક ઉપગ્રહતા એ જ જૈનધર્મ છે. તેમાં આશંસા, ઈચ્છા, ભય આદિ વાસના વિના વિચરવું એ જ્ઞાની ઈશ્વરની દશા છે. લેકસંજ્ઞા, વ્યવહાર સંજ્ઞા, શાસ્ત્ર સંજ્ઞા અને નામાદિસંજ્ઞાથી મુક્ત થઈ સ્વાદુવાદજ્ઞાને સ્વતંત્રપણે વિચરવું એ જિનદશા છે. એમાં અનંત સુખ છે.
અનંતાનંદરૂપ પિતાને આત્મા જ્યારે પિતાપિતાને વેદાય છે ત્યારે સકલ વિષયરસેના વેગે ટળે છે અને ઇન્દ્રિયો શાંત થાય છે. ત્યારે પ્રારબ્ધ વેદતાં છતાં અને ભેગે ભેગવતાં છતાં આંતરત્યાગ પ્રાપ્ત થાય છે. ત્યારે ગ્રહણ–ત્યાગની, ધર્મ–અધર્મની સર્વ વૃત્તિઓમાં મુક્તપણે વિચરાય છે. એવી જીવન્મુક્તદશાવાળા જૈન જ જિનો છે. તેઓ વિશ્વમાં પરમાર્થ માટે જીવે છે. તેઓની એકક્ષણમાત્ર સંગત કરવાથી કરોડો યજ્ઞ અર્થાત્ પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે.
જ્યાં દેષદષ્ટિ નથી ત્યાં ગુણદષ્ટિ હોય છે. આપના ઉપર તેમ જ આપના ત્યાગી અને ગૃહસ્થ જૈનોના સેવકેના સેવકે ઉપર પ્રેમ ધારણ કરવાથી તેર હજાર જેઠાઓના પડદાઓને દૂર કરી આપના રાગીઓને આપ નિરાકારરૂપે દર્શન આપો છો અને પરાભાષાથી વાત કરે છો–એમ આપે ગદર્શનનાં અનેક રહસ્યોને વર્ણવતી વખતે પ્રકાણ્યું છે. એવો પ્રકાશ પહેલાં કદી પડ્યો નહોતે.
જીના શુભાશુભ સંક૯પ-વિકલ્પ અને શુભાશુભ કર્મ અનુસાર પંચભૂતમાં શુભાશુભ ફેરફાર થાય છે અને સુખદુઃખના
For Private And Personal Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
•
૪૭૨
અધ્યાત્મ મહાવીર
હેતુએની સૃષ્ટિ રચાય છે. જેવી ભાવના તેવી પિડમાં પુણ્ય-પાપની સૃષ્ટિ અને છે અને તેની બાહ્ય બ્રહ્માંડ પર શુભાશુભ અસર થાય છે. વિશ્વના સર્વ જીવાના સંધની સકલ્પ–વિકલ્પ વૃત્તિએ પ્રમાણે બ્રહ્માંડાની અનાદિકાળથી પર્યાયરૂપ રચના થઈ છે, થાય છે અને થશે. પ્રત્યેક આત્માનું બ્રહ્માંડ જુદુ' જુદું છે. એવા અનંત આત્માએનાં અનંત બ્રહ્માંડે। અને સૃષ્ટિઓની ઉત્પત્તિ, સ્થિતિ, લય અનેક શુભાશુભ રૂપાંતરે એ થયા કરે છે—એમ આપે જડ-ચેતનસૃષ્ટિના પર્યાયેાની પરિસ્થિતિએ જણાવી છે. આપે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપ વજ્ઞાન, કેવળજ્ઞાન તથા ચાર દશન તથા અજ્ઞાનેનું સ્વરૂપ જણાવ્યું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6
જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. જ્ઞાન પ્રમાણે જ્ઞેયની પરિણતિ થાય છે. આત્માનું વાસ્તવિક જ્ઞાન થતાં ઇન્દ્રિય, મને જ્ઞાન અને બુદ્ધિજુદા પ્રકારની અનુભવાય છે. તેથી દેહ-પ્રાણના ત્યાગ કરતાં ઇન્દ્રિય, મન કે બુદ્ધિની યાદીની જરૂર રહેતી નથી. મનદ્વારા પ્રકટતી બુદ્ધિથી શુદ્ધાત્મજ્ઞાન ભિન્ન છે. તેથી ઇન્દ્રિયાદિ ક્ષીણ થતાં બુદ્ધિની મંદતા—ક્ષીણતા થાય છે, પણ શુદ્ધાત્મજ્ઞાનની ક્ષીણુતા થતી નથી. તેથી સાંખ્યદર્શનથી વિશેષ પ્રકારે આપ આત્મસ્વરૂપ વર્ણવા છો અને તે અનુભવમાં આવે છે.
· વ્યવહારમાં ભિન્નતા છે; નિશ્ચયમાં એકતા છે. વ્યવહારમાં જડ–ચેતનની મિશ્ર ઔપચારિક સમધાની કલ્પના છે; નિશ્ચયમાં ઔપચારિક કલ્પનાએ નથી. નિશ્ચયમાં તે પરિપૂર્ણ નગ્ન સત્ય છે. દ્રવ્ય તે ભાવનિમિત્ત છે, સંચાગ ત્યાં વિચાગ છે. સયાગ—વિયેાગ તે મન અને કાયાના વ્યવહારથી છે. શુદ્ધ નિશ્ચયનયથી સંચેાગા, વિયેાગા, ક બન્ય, મેાક્ષ નથી. જે સત્ છે તે ત્રણે કાળમાં શુદ્ધ દ્રષ્યપણે એક, અખંડ, નિત્ય અને નિરવયવ રહે છે. તેમાં ભૂત, ભવન, ભાવિ, અસ્તિ, નાસ્તિ એવા સ` પર્યાયરૂપ વિશ્વને ઉત્પા—વ્યય થયા કરે છે. તેથી આત્મા દ્રવ્યરૂપે ધ્રુવ છે અને પર્યાયષ્ટિએ ઉત્પાદ-પ્રલયરૂપે
For Private And Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૩
ઉપનિષદો અને વેદો જ્ઞાનાદિકમાં પરિણમે છે–એ આપ સર્વજ્ઞાનરૂપ વેદાન્તને ઉપદેશ આપીને મને કૃતાર્થ કર્યો છે.” કેનેપનિષદ:
કેન ઋષિઃ “પરબ્રહ્મ, સર્વદેવશિરોમણિ મહાવીર દેવ ! હું આપને નમું છું, સ્તવું છું, આપનું શરણ સ્વીકારું છું.
“આપ ત્યાગાશ્રમ ગ્રહણ કરી વિશ્વનાં તીર્થોનો ઉદ્ધાર કરવાના છે, એમ પૂર્ણ નિશ્ચય થયું છે. આપ સર્વત્ર એક પરમેશ્વર છે. આપની મન, વાણી, કાયાથી એમ ત્રણ પ્રકારની ભક્તિ જે કરે છે તે ત્રણ પ્રકારની કર્મપ્રકૃતિથી અતીત થાય છે. આપે અનેક પ્રકારે મને બોધ આપે છે. તેથી આત્મવીરને પ્રકાશ થયે છે.
રજોગુણું જ્ઞાન, તમે ગુણી જ્ઞાન અને સત્ત્વગુણી જ્ઞાન એમ ત્રણ પ્રકારનું જ્ઞાન આપે પ્રકાસ્યું છે. રજોગુણી ભક્તિ, તમગુણી ભક્તિ અને સર્વગુણ ભક્તિ એમ ત્રણ પ્રકારે આપે ભક્તિ પ્રકાશી છે. રજોગુણું સેવા, તમે ગુણ સેવા અને સત્ત્વગુણું સેવા એમ ત્રણ પ્રકારની સેવા છે. રજોગુણ ઉપાસના, તમે ગુણે ઉપાસના અને સત્ત્વગુણી ઉપાસના એમ ત્રણ પ્રકારની ઉપાસના છે. રજોગુણી આહાર, તમે ગુણ આહાર અને સત્વગુણુ આહાર એમ ત્રણ પ્રકારને આહાર છે. રજોગુણ ઈશ્વર, તમગુણ ઈશ્વર અને સત્ત્વગુણી ઈશ્વર એમ ત્રણ પ્રકારના જે ઈશ્વરે છે તેમને જ ત્રણ પ્રકારના આત્મા જાણવા. રજોગુણું સેવક, તમેગુણું સેવક અને સવગુણું સેવક એમ ત્રણ પ્રકારના સેવકે જાણવા. રજોગુણ ધર્મ, તમેગુણ ધર્મ અને સર્વગુણ ધર્મ એમ ત્રણ પ્રકારને ધર્મ જાણો. રજોગુણું ગુરુ, તમે ગુણ ગુરુ અને સત્ત્વગુણુ ગુરુ એમ ત્રણ પ્રકારના ગુરુ જાણવા. બહિરાભ, અન્તરાત્મા અને પરમાત્મા એમ આત્માના ત્રણ ભેદ જાણવા. તે જ રીતે આઠ પ્રકારે પણ આત્મા જાણો. આમ અનેક ભેગે આપે વિસ્તારથી મને સમજાવ્યા છે.
For Private And Personal Use Only
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૭૪
અધ્યાત્મ મહાવીર
‹ પૂના વેદામાં જે જે જ્ઞાન પ્રકાશિત થયું નહેતુ” તે આપે પ્રકાશિત કર્યું છે. તેથી તે વેદાન્ત, શ્રુતિ, આગમ વગેરે નામાને ધારણ કરશે. રોગુણી શાસ્ર, તમાગુણી શાસ્ત્ર અને સત્ત્વગુણી શાસ્ત્ર એમ ત્રણ પ્રકારનાં શાસ્ત્ર છે. રજોગુણી જૈનો, તમેગુણી જૈનો અને સત્ત્વગુણી જૈનો એમ ત્રણ પ્રકારના જૈનો છે. આ ત્રણ પ્રકારના જૈનો આત્મમહાવીરની ત્રણ પ્રકારની જ્ઞાન-દનચારિત્રાદિક શક્તિઓને પ્રાપ્ત કરે છે.
www.kobatirth.org
:
· આપની કૃપાએ આપને! હું... ભક્ત અને શિષ્ય બન્યો છું, અને તેથી મારા હૃદયમાં સર્વ પ્રકારનાં જ્ઞાનાના પ્રકાશ થયા છે. રજોગુણી અને તમેગુણી જ્ઞાન કરતાં સત્ત્વગુણી જ્ઞાન વિશેષ ઉત્તમ છે.તમેગુણી અને રજોગુણી ચારિત્ર કરતાં સત્ત્વગણી ચારિત્ર વિશેષ ઉત્તમ છે. કલિયુગમાં કલિયુગ પ્રમાણે રજોગુણી અને તમેગુણી જ્ઞાન, સેવા, ભક્તિ, આહાર અને મન વગેરેની મુખ્યતા તથા અહુલતા હેાય છે. સત્ત્વગુણીએ આત્માના પ્રકાશમાં આગળ વધે છે,, રજોગુણી, તમેાગુણી, સત્ત્વગુણી ગૃહસ્થા અને ત્યાગીએ હાય છે. જ્ઞાનાવરણ, દનાવરણુ, વેઢનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અંતરાય એ આઠ કર્મીમાં ત્રણ પ્રકારની પ્રકૃતિને સમાવેશ થાય છે. પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણુ એ ત્રણ પ્રકારનાં કર્માના આઠ કર્માંમાં સમાવેશ થાય છે, અને આઠ કર્મોના એ ત્રણ. કમમાં સમાવેશ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યા, સત્ય, પ્રેમ, અહિંસા, મૈત્રી વગેરે ચાર ભાવનાઓ, યમ,નિયમ તેમ જ શુભ વિચારેા વગેરેના સત્ત્વગુણુમાં સમાવેશ થાય છે. અહંકાર, ક્રોધ, હિંસા, કલેશ વગેરેના તમેગુણુમાં સમાવેશ થાય. છે અને લેાભ, સ્વાર્થ, કામલેાગ, મેાજશેાખ, માયા વગેરેને રજોગુણમાં સમાવેશ થાય છે.
*
એકેન્દ્રિયાદિ સર્વ જીવેાના સમૂહરૂપ વિષ્ણુથી આ સ વિશ્વ ભર્યુ. છે. આકાશમાં, પાતાલમાં, જળમાં, સ્થળમાં સત્ર.
For Private And Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ્યા અને વેઢા
૪૭૫
સર્વાં જીવેાના સમૂહરૂપ વિષ્ણુ છે. તેનાથી એક તલમાત્ર જેટલી જગ્યા પણ ખાલી નથી. સર્વ જીવાને અનાદિકાળથી કમ લાગ્યાં છે. તેથી તેઓ ચેારાસી લાખ જીવયેાનિમાં અનંતવાર પરિભ્રમણ કરે છે. કર્માંના કર્તાએ તથા ભાક્તાએ આત્મારૂપ ઈશ્વરે છે, અને સત્તાની દૃષ્ટિએ એક પરબ્રહ્મ મહાવીર તરીકે આપ છે. રજોગુણી જીવાને સંઘ તે બ્રહ્મા, તમેગુણી જીવાને વિરાટ સંઘ તે મહાદેવ અને સત્ત્વગુણી જીવેાને વિરાટ સંઘ તે વિષ્ણુ—એમ આપે બ્રહ્મા, મહાદેવ અને વિષ્ણુદેવનુ અપેક્ષાએ સ્વરૂપ પ્રકાશ્યું છે, તે ત્રણુ આપની ભક્તિ, ઉપાસના, સેવા તથા ધ્યાન ધરીને જિનેશ્વર, વીતરાગ અને ત્રિગુણાતીત મને છે.
C આત્મા અને કમ ના અનાદિકાળથી સંઅંધ છે. પુરુષાર્થ અને કર્તાની દૃષ્ટિએ આત્મા મળવાન છે, તેા નિકાચિત પ્રારબ્ધ કની દૃષ્ટિએ ક બળવાન છે. આત્મજ્ઞાની અનંત કનીં અનંત વણાઓને એક શ્વાસેાવાસમાં ખેરવી સિદ્ધબુદ્ધ અને છે—એવે આપે આપેલા મેધ વિશ્વના સર્વ જીવેાને હિતકારક છે. આપની કૃપાદૃષ્ટિથી આત્માએ શુદ્ધ બને છે.
દત્તાત્રેયગીતા :
:
<
દત્તાત્રેય ઋષિ પરબ્રહ્મ મહાવીરદેવ ! આપને હું વંદું નમું છું, સ્તવુ છુ, પયુ પાસુ છું. આપનું શરણુ અંગીકાર કરુ છુ... આપ ત્યાગી બનીને વિશ્વને ત્યાગદશાનું શિક્ષણ આપવાની તૈયારી કરેા છે, તેથી મને પૂણૅનન્દ થયા છે. મારે નિવાસ કૈલાસપર્યંત પર છે. પૂર્વ મનુષ્યભવમાં ચાવીસ ગુરુએ કરીને મે સદ્ગુણ્ણાના મેધ લીધા હતા. આપના મેધથી મને દેવભવમાં સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે. હિમાલયના કૈલાસશિખર પર મારે. ઘણેાખરે નિવાસ છે. ત્યાંના ઋષિઓના કથનથી આપ પરા. પરમાત્માને મને નિશ્ચય થા છે.
For Private And Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર તિબેટ તથા તેની ઉત્તર તરફના પર્વતે અને દેશના મહાત્માઓ આપની ભક્તિ કરે છે. દેવભવના આયુષ્યમાં આપના ભક્તો, કે જે આપની ભક્તિમાં પૂર્ણ આસક્ત હશે, આપ ઉપકારી ગુરુ માટે સર્વસ્વનું અર્પણ કરનારા હશે તથા આપનામાં અને ગુરુમાં પ્રેમશ્રદ્ધાથી અભેદ–એકત્વ જનારા હશે, તેઓને અનેક રૂપે હું દર્શન તથા સહાયતા આપીશ અને જૈન ધર્મમાં સ્થિર કરીશ.
હાલમાં બ્રાહ્મી લિપિમાં લખાયેલે આપને ઉપદેશ છે. તેનાં પુસ્તકોને હું કૈલાસ આદિ ગુપ્ત સ્થાનમાં ગુપ્ત રાખીશ અને જેઓ અહીં આવી કે દૂર રહી આપનું ધ્યાન ધરશે તેઓને પ્રત્યક્ષ દર્શન દઈ કલિયુગમાં એ પુસ્તકનો સાર અર્પણ કરીશ. તેમને સૂર્યાવસ્થામાં પ્રત્યક્ષ બની આપના જૈન તત્ત્વજ્ઞાનને પૂર્ણ બોધ આપીશ. તેથી કલિયુગમાં આપના ભક્તોની તથા આપના અવતારસ્વરૂપ યુગપ્રધાન વગેરેની સેવા કરીને જૈનોની આત્મિક અને વ્યાવહારિક ચઢતીમાં ભાગ લઈશ. આપના માટે જે તન, મન, ધનને ત્યાગ કરશે તથા આપના નામને જે અહર્નિશ જાપ જપનારા હશે તેમને હું કલિયુગમાં સહાય આપીશ. જ્ઞાનદર્શનચારિત્રરૂપ આપની આરાધના કરનારા જેનોને હું ભક્ત છું. આપ પરમાત્માનાં સાક્ષાત્ દર્શન થવાથી હવે મારે કંઈ કર્તવ્ય બાકી રહેતું નથી. મન, વાણી અને કાયાથી જે કંઈ કરું છું તે આપની સેવા છે. નવ તત્ત્વ, સાત ન વગેરેથી આત્મજ્ઞાન કરનારા જૈનોનો સંઘ સ્થાપીને આપ હવે વિશ્વતીર્થને ઉદ્ધાર કરો.” યાજ્ઞવલક્યોપનિષદ:
યાજ્ઞવલક્ય : “વીસમા તીર્થંકર પરમાત્મદેવ મહાવીર પ્રભુ! હું આપને નમું છું, સ્તવું છું.
ધ્યાનસમાધિમાં શુદ્ધાત્મમહાવીરરૂપ પરબ્રહ્મ આપ પ્રકાશ છે. મનોવૃત્તિઓની પેલી પાર, છઘસ્થ બુદ્ધિની પેલી પાર, રાગ
For Private And Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ્યા અને વેઢા
૪૭
દ્વેષ અને વિકલ્પ–સંકલ્પરહિત અનંત ચૈાતિરૂપ આપ પ્રકાશે છે. આપના અનંત બ્રહ્મજ્યંતિરૂપ નિરાકાર રૂપનાં દન કરીને શ્રાવક, શ્રાવિકાઓ, સાધુએ, સાધ્વીએ, ક્ષમાશ્રમણેા, હુંસે, પરમહંસા, રિવ્રાજકેા, સ્નાતકે શુદ્ધાત્મમહાવીરરૂપ બને છે.
:
સર્વાં પ્રિયમાં પ્રિય વસ્તુઓમાં જે પ્રેમ ઉત્પન્ન થાય છે તે પ્રેમથી આપ પ્રેમરૂપ અને પ્રિયરૂપ અનેા છે. પૂર્ણ પ્રેમસ્વરૂપ આપ છે, તેથી આપની સાથે સત્ત્વગુણી માયાનાં બનેલાં શરીર, મન અને ઇન્દ્રિયા વગેરે પણ પ્રેમરૂપ અને પ્રિયરૂપ ભાસે છે. ‘આપ ત્યાગદશામાં અનેક પ્રકારના સુધારા કરવાના છે. આપ પરમાત્માની ઇચ્છા પ્રમાણે સઘળુ બન્યા કરે છે. ધર્માંમાં, શાસ્ત્રામાં અને યજ્ઞામાં થયેલી સર્વ પ્રકારની મલિનતાને આપ નાશ કરનારા છે. અનેક ધર્મ શાસ્ત્રાના અભ્યાસ કરીને છેવટે તે આપને પ્રાપ્ત કરવાના હેાય છે, પરંતુ આપ તા સહેજે સાકાર અને નિરાકારરૂપથી મળ્યા છે.
‘અનેક પ્રકારના તર્કવિતર્કી, પ્રમાણેાને વાદવિવાદ કરીને કાઈ આપના પાર પામી શકતું નથી. અનેક પ્રકારના તર્કથી આપની શ્રદ્ધા થતી નથી. આપ તે પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી જ પ્રાપ્ત થાઓ છે. પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમરૂપ આપ માહ્ય તથા આન્તરભાવે વિલસે છે. ચાવીસ પ્રકૃતિની પેલી પાર પરબ્રહ્મ પરમાત્મા મહાવીર આપ છે. જે જ્ઞાનદનાનન્દરૂપ છે તે આપ જ છે.
આપમાં જેએ રમે છે તેએ પ્રેમરૂપ અને પૂર્ણાનન્દના ભાક્તા અને છે, જડ પદાર્થો તે આપની બાહ્ય જડ વિભૂતિઓ છે. તેમાં ચિદાનન્દુત્વ નથી. તે પુદ્ગલરૂપે સત્ છે, પણ ચિદાનન્દરૂપ નહાવાથી તેમના પર ધારણ કરેલા પ્રેમ સ્થિર રહી શકતા નથી.
· ગાગી વગેરે પ્રાવાહિનીએ આપના સ્વરૂપમાં લયલીન અનીને સિદ્ધ−યુદ્ધ ખની છે. નરનારાયણ વગેરેએ આપના નિર્વિકલ્પ,
For Private And Personal Use Only
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
અધ્યાત્મ મહાવીર
નિરંજન, પરબ્રહ્મ સ્વરૂપનું ધ્યાન ધર્યું હતું. મિથિલા નગરીના વિદેહી જનક રાજાએ, તેના વંશોએ તથા રામ અને લક્ષ્મણે શુદ્ધાત્મ મહાવીરદેવનું ધ્યાન ધર્યું હતું અને તેથી તેઓ જીવન્મુક્ત
અન્યા હતા.
‘સાગરને પાર લેવા જનારી લવણપૂતળી જેમ સાગરમાં સમાઈ જાય છે અને સાગરથી ભિન્ન રહેતી નથી, તેમ આપ પરબ્રહ્મનુ ધ્યાન ધરનારા આપરૂપ બને છે, તે આપના સ્વરૂપથી ભિન્ન રહેતા નથી.
· આપને ભક્ત જૈન ઋષિ બનીને હું આપથી અભિન્નસ્વરૂપે પરિણમ્ ..
ઘંટાકણ ગીતા :
ઘંટાકણુ મહાવીર · વિશ્વપાલક અને વિશ્વસ્રષ્ટા શ્રી મહાવીર પ્રભા ! આપને પ્રણિપાત કરુછું', પૂજી' છું, ધ્યાવુ. .. · આપ તી કર, પરમાત્મા,જિનેશ્વર, વીતરાગ, સ યજ્ઞદેવ તથા જ્ઞાનાદિયજ્ઞરૂપ છે. અનેક રીતે આપને વર્ણવતા લેાકેા ભિન્ન ભિન્ન અસંખ્ય માગેથિી છેવટે આપને પ્રાપ્ત કરે છે. આપ હવે ત્યાગી થઈ તીથને પૂર્ણ રૂપથી સ્થાપવાના છે. જૈનધર્મના શાસનદેવ આપ પ્રગટથા છે. આપની ભક્તિ અને સેવા તેમ જ આપના ભક્તોની સહાયરૂપ સેવા માટે હું મહાયક્ષ મહાવીર સČત્ર ઉજમાળ છું. સર્વ વિશ્વમાં આપના ભક્તોને અનેકરૂપે અને અનેક પ્રકારે હું' સહાય કરીશ.
· મે' પહેલાં મનુષ્યાવતારમાં સહસ્ત્રાર્જુન રાજાના સમયમાં નદા નદી પર ધ્યાન ધર્યુ હતુ. અને આપની પૂજારૂપ, અનુઝાનરૂપ અનેક જાતના યજ્ઞા પણ કર્યાં હતા. મે'લાખા, કરાડો ગાયાની રક્ષા કરી હતી. સતી, બ્રાહ્મણુ, કન્યાઓ અને સાધુઓની રક્ષા કરી હતી. દુષ્ટ રાક્ષસેા, કે જે બ્રાહ્મણાદિ જૈનોના ધરૂપ
For Private And Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપનિષદે અને વેઢા
૪૭૯
ચડ્ડામાં વિઘ્ન કરતા હતા, તેઓને નાશ કર્યાં હતા. રાજા તરીકે મારી ફરજો, કે જે જૈનધ રૂપ છે, તેને મે' આત્મભેગ આપીને મજાવી હતી. તેથી મેં શુભ પુણ્ય માંધ્યું હતું. તેથી હુ' ઘંટાકણુ મહાવીર તરીકે લાખા વર્ષ પહેલાં દેવભવમાં ઉત્પન્ન થયા છું. આપનાં દર્શનથી અને આપ પરબ્રહ્મમહાવીર પ્રભુના આત્મજ્ઞાનના ખેાધથી મને આત્મજ્ઞાન–સમ્યજ્ઞાન પ્રગટયુ છે અને તેથી સ` વિશ્વરૂપ આપ જ જ્યાંત્યાં સત્ર દેખાઓ છે।.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ સ` પ્રકારનાં સત્યે તે જ જૈનધમ છે. મિથ્યાબુદ્ધિ અર્થાત્ અજ્ઞાનથી મુક્ત થઈ ને જેએ આત્મજ્ઞાની થયા છે અને “જેએ દેવ-ગુરુ-ધની ભક્તિ કરે છે તે જૈન છે. સર્વ વિશ્વને આત્મભાવે દેખનારા મહાજ્જૈનો પાતે જ જિને છે. તે મહર્ષિ આ છે તથા મહાપ્રાહ્મણેા છે. જેએ આપનુ' નામ જપે છે અને ધમવિઘાતક દુષ્ટ શત્રુઓને જીતે છે તે જૈને છે.
· શ્રી રામચંદ્રજી તથા લક્ષ્મણ, સહસ્રાન, કાતિ કેય, રતિદેવ વગેરે રાજાએ જૈનો થઈ આપનું પરબ્રહ્મપદ પામ્યા છે. શ્રીકૃષ્ણ વગેરે વાસુદેવા, અળદેવા, પ્રતિવાસુદેવે પરબ્રહ્મ એવા આપનું' ભજન કરતા હતા અને તેથી શુદ્ધાત્મમહાવીરના પરબ્રહ્મપદસ્વરૂપ તરફ વળ્યા. જે આપના ભક્ત, દૃઢ શ્રદ્ધાળુ અને પૂર્ણ પ્રેમી લેાકેા થશે તેઓને હું... હાલ તથા કલિયુગમાં અનેકરૂપે સહાય કરીશ.
6
આપના રજોગુણી, તમેગુણી અને સત્ત્વગુણી ભક્ત જૈના તેમની વૃત્તિએ અનુસાર ફળ પામ્યા કરે છે અને પામશે. આપને જેવા જેવા રૂપે અને જેવા જેવા ભાવે લેાકેા ભજે છે તેવા રૂપે અને તેવા ભાવે તે અને છે. આપ તેને તેવા તેવા રૂપે અને તેવા તેવા ભાવે ફળ આપેા છે. આપને સેવક મહાયક્ષ હું આપની આજ્ઞા પ્રમાણે આપની સેવાભક્તિ કરનારાઓને અનેક રૂપથી સહાય કરું છું.
For Private And Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮૦
અધ્યાત્મ મહાવીર
:
કલિયુગમાં જે જૈનો જૈનધમ પાળવામાં અને આપની ભક્તિમાં પૂર્ણ શ્રદ્ધાળુ અને પ્રેમી બનશે તેઓને હું... સવČથા પ્રકારે સહાય કરીશ. કલિયુગમાં શાંતિક, તુષ્ટિક, પૌષ્ટિક આદિ સ કર્મો કરનારા જૈનોને હું સહાય કરીશ. જેએ આપના વિચારને અને આપને સ્વીકારે છે તે લેકે આ યાને જૈનો છે. જે આપની સાથે અભેદપણે પરિણમે છે તેઓને હું સ॰થા પ્રકારે સહાય કરું છું. આપની સેવારૂપ જૈનધમ ને સેવનારા હું આપ સત્તાએ અનાદિ અનંત છો અને શક્તિ-વ્યક્તિપરબ્રહ્મદશાએ આપ સાદિ-અનત છો. આપની શક્તિથી સ પ્રકારના વિચારે થાય છે. એવા આપ શુદ્ધાત્મમહાવીરને જેએ જાણે છે તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત બને છે. કલિયુગમાં જ્યારે એક વખત એવા આવશે કે આપની ભક્તિથી ભ્રષ્ટ થયેલા લેાકેા પરતંત્ર, ગુલામ અને વૃદ્ધિહીન થવા માંડશે, ત્યારે હુ ગુપ્ત રીતે તેઓના મનમાં પ્રવેશી તેઓની આંખેા ઉઘાડીશ અને તેઆને પાછા આપની શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, કર્મ વગેરેમાં પૂર્ણ પ્રેમી અનેલા જોઈ ને સહાય કરીશ. તૂર્યાવસ્થામાં મારી સહાય ઇચ્છનાર મનુષ્યે! સમક્ષ આપના સત્ય સિદ્ધાંતને પ્રકાશીશ, જેથી તેઓ સત્ય જૈનધર્મીનાં પુસ્તકામાં ભળેલી અસત્યતાને દૂર કરશે.’
કારાપનિષદ :
સર્વ ઋષિઓ : પરબ્રહ્મ મહાવીર પ્રભા ! આપને અમે આય. ઋષિએ વઢ્ઢીએ છીએ, નમીએ છીએ, સ્તવીએ છીએ, ધ્યાઈ એ છીએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· અનાદિકાલીન અને એકારશબ્દવાચ્ય આપ પરબ્રહ્મ છો. સ વર્ષોં આપમાંથી ઊપજી આપમાં સમાય છે. અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય, મુનિ એ પાંચના ‘ અસિમ ’ એ પાંચ શબ્દોથી આંકાર બને છે. તે આકારવાચ્ય આપ છે તેથી આપ પાતે પંચપરમેષ્ડીરૂપ છે. અ-ઉવાચ્ય ચિદાનંદ છે. અને
For Private And Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદો અને વેદ
૪૮૧ તેનું માન કરનારા આપ છે. સચ્ચિદાનન્દ પ્રજ્ઞાનબ્રહ્મવાચ્ચ કાર એ આપનું મુખ્ય વર્ણાત્મક સ્વરૂપ છે.
આપના એક અક્ષરવર્ણને વર્ણવવાને અસંખ્ય વણે પણ શક્તિમાન થતા નથી. સર્વ દેવીઓ, દે, ગુરુએ તેમ જ અનંત અસ્તિ-નાસ્તિધર્મ કારરૂપ એવા આપમાં સમાય છે. સર્વ પ્રકારની બાહ્યાંતર શક્તિઓને હોંકારમાં સમાવેશ થાય છે. હ્રીંકારરૂપ યશોદાદેવીને આપમાં સમાવેશ થાય છે અને આપ સ્વયં સર્વ જ્ઞાન, દર્શન, ચારિત્ર શક્તિરૂપ યશદાદેવીમાં સમાઓ છે. સર્વ બીજમંત્રોને એંકારશખવા સવિકલ્પ પ્રકૃતિશક્તિ મિશ્ર આપ પરબ્રહ્મમાં સમાવેશ થાય છે. ઍકારશદ્વાચ્ય આપમાં અનાદિકાલથી જ્ઞાનાદિ અનંત ગુણે અને ધર્મો સત્તાએ છે અને વ્યક્ત થશે.
સત્વ, રજ અને તમોગુણરૂપ પ્રકૃતિની સાથે અનાદિકાળથી આપને સંબંધ છે. તેને આપ સારી રીતે વાપરી શકે છે અને સર્વ જીવોના કલ્યાણાર્થે આપ તેને ઉપગ પણ યથાવત કરે છે.
કલેકમાં સર્વ અસ્તિ-નાસ્તિપર્યાયરૂપ ય અને જ્ઞાતા એવા આપનું કારથી જ્ઞાન થાય છે. કારવાચ્ય પિંડ અને બ્રહ્માંડ વિશ્વના સ્વામી આપ મહાવીર છે. આપ જ મહાવીરશદવા ઓંકાર છે અને કાર શબ્દવા મહાવીર છો.
“રજોગુણ, તમોગુણ અને સવગુણ સર્વ આત્માઓનું કારવા આપ મહાવીરદેવની સાથે સંગ્રહનયાત્મક સત્તાદષ્ટિએ અનાદિકાલથી ખરેખર એકત્વ છે અને વ્યવહારદષ્ટિએ વ્યક્તિપણે ભિન્નત્વ છે, એમ જાણી જેઓ ચક્રમાં પદસ્થ, પિંડસ્થ અને રૂપસ્થ ધ્યાને આપનું ધ્યાન કરે છે તેઓનાં હૃદયમાં આપ પ્રકાશ છો. તે વયમેવ પરબ્રહ્મ મહાવીર બને છે. કારવાચ્ય નિવિકલ૫, નિર્વિષય, નિરાકાર, અરૂપી એવા આપને જેઓ બ્રહ્મરંધ્રમાં ધ્યાવે
૩૧
For Private And Personal Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
અધ્યાત્મ મહાવીર
છે, તેઓ આત્માને પરબ્રહ્મરૂપે અનુભવીને સવ' બ્રાન્તિ ને દુઃખથી મુક્ત થઈ સ્વતંત્ર, સિદ્ધ અને બુદ્ધ અને છે. પરા-શ્ય’પીમાં આકારવાચ્ય આપને અનુભવીને ઋષિઓ, ચૈાગીઓ, મહાત્માઓ, બ્રાહ્મણા, શ્રાવક, શ્રાવિકાએ વગેરે પરમાનન્દ સ્વરૂપી અને છે.’
For Private And Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦. પરબ્રહ્મમહાવીરસૂક્તિ પરબ્રહ્મ મહાવીર દેવે કહ્યું : “ઋષિઓ, દેવ અને દેવીએ ! - તમારું કલ્યાણ થાઓ.
વિઘાઓને સમૂહ બ્રાહ્મણ છે અને સર્વશક્તિઓને સમૂહ તે જૈન છે. વિદ્યાજ્ઞાનથી બ્રાહ્મણ થવાય છે અને તેની પૂર્વે વિજયાદિ ગુણે માટે જૈન થવું પડે છે. પશ્ચાત્ બ્રાહ્મણ થયા આદ બાહ્યાંતર શક્તિઓ વડે જૈન બની અને છેવટે જડ ગુણેના ગુણ થયા બાદ તેને જય કરી, વીતરાગ બન્યા બાદ શુદ્ધ રમણુતા, આનન્દ, પ્રજ્ઞાન આદિ ગુણેથી આત્મજિન થવું પડે છે. પરિણામે આત્મા જન્મ-મરણનાં દુખેથી મુક્ત થાય છે.
જેઓ આત્માને આત્મભાવે અને જડને જડપણે જુએ છે એવા મારા ભક્ત જેને પિતે દેવ છે, પિતે અરિહંત છે. તે પિતાના આત્મામાંથી કલિયુગમાં જ્ઞાન પ્રગટાવે છે. વિશ્વમાં જેટલાં શા, ભાષાઓ વગેરે પ્રકટી તેમાં જેટલાં જ્ઞાન પ્રકટયાં છે, પ્રગટે છે તથા ભવિષ્યમાં પ્રગટશે તે સર્વે આત્મરૂપ વીરમાંથી પ્રગટયાં છે, પ્રગટે છે અને પ્રકટશે. માટે આત્મમહાવીરને જે સર્વ શક્તિઓના આધારભૂત માને છે તેઓ જૈને છે. જ્યાં જ્યાં શક્તિઓ પ્રગટેલી છે ત્યાં ત્યાં જૈનત્વ વ્યક્તિ છે. આત્મા જૈન છે અને આત્માના ગુણપ સર્વે જૈન ધર્મ છે. ઉપચારે શરીર અને ચિત્ત આદિ ઉપગી જડ ગુણપર્યા પણ જૈનધર્મ છે–એમ મારી ભક્તિથી જેઓ જાણે છે અને મને સેવે છે તેવા જેને પિતે સવ" વણે છે, તેઓ દેવ છે, દેવીઓ છે. તેઓને ધર્મ–આચાર અને
For Private And Personal Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૪
અધ્યાત્મ મહાવીર
મારે ધર્મ–આચાર જાતિએ એકરૂપ છે. મારામાં જે જૈનધર્મ છે તે તેએામાં છે. સર્વ જીવે સત્તાએ જેને છે અને તેઓ તમોગુણી, રજોગુણી, સત્ત્વગુણ સબલ બ્રહ્મને આનંદરસ ભેગવવા છતાં તથા તે સાથે રજોગુણી, તમોગુણી, સત્ત્વગુણી દુખ ભેગવવા છતાં
જ્યારે સહેજે મારી કૃપાથી સવગુણી સુખમાંથી આત્મમહાવીરના સુખમાં પ્રવેશ કરે છે, ત્યારે કામગાદિ ઈન્દ્રિય કે મનનાં સુખરૂપ નાનાં તળાવોમાંથી અનંતાનન્દરૂપ આત્મવીરમાં પ્રવેશ કરી અને આત્માનન્દરસ ચાખી ઇન્દ્રિયમને વ્યાપારમાં પશ્ચાત સુખ અનુભવતા. નથી. એવી છેવટની દશારૂપ મારી પ્રાપ્તિને માટે મારા જૈને મારી આરાધના અને સમાધિ-ધ્યાન કરે છે.
સ્પર્શેન્દ્રિયના સુખ કરતાં રસેન્દ્રિયનું સુખ વિશેષ છે. તેના કરતાં ધ્રાણેન્દ્રિયનું સુખ, તેના કરતાં નેત્રનું સુખ, તેના કરતાં કર્ણનું સુખ, તેના કરતાં મનનું સુખ અને તેના કરતાં અનંત આત્મસુખ ઉત્તરોત્તર કમે કમે વધે છે અને તે જ્ઞાનીઓને પ્રાપ્ત થાય છે. જડ વિષપભેગેમાં અપેક્ષાએ સુખ છે અને અપેક્ષાએ દુઃખ છે. કેઈને જે વિષય દુઃખરૂપ લાગે છે તે કેઈને સુખરૂપ લાગે છે. કોઈને જે ધર્મરૂપ લાગે છે તે કેઈને તેની દષ્ટિએ અધર્મરૂપ લાગે છે. ધર્મ તે અધર્મ છે અને અધર્મ તે કઈને. તેના અધિકારો ધર્મ છે.
નિમિત્તધર્મ અને ઉપાદાનધર્મ સર્વ જૈનધર્મરૂપ છે. દુનિયામાં પ્રવર્તેલા, પ્રવર્તનાર તથા જે પ્રવર્તશે તે બધાં દર્શને અને તેમાંથી જીવે છે જે વિચારો અને આચારમાં પસાર થાય છે તે તે વિચારો અને આચારો અપેક્ષાએ જૈનધર્મના. શ્રતજ્ઞાચારરૂપ છે. તેમાંથી પસાર થઈને અંશે અંશે જૈનો બનેલા ભક્તો મિથ્થાબુદ્ધિનામના ગણસ્થાનકનાં અસંખ્ય વિચારે ભેગવી અને પછી સમ્યકત્વજ્ઞાને મારા કહેલા સર્વ ઉપદેશને અનુભવી સમ્યદષ્ટિજન બને છે. પછી તેઓ અપુનબંધક બને છે. તેઓ સર્વ
For Private And Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરબ્રહ્મમહાવીરસૂત
૪૮૫ બ્રાંતિઓથી મુક્ત થઈ સર્વાશ્રને સર્વ સંવરપણે અર્થાત જૈનધર્મપણે પરિણાવીને આગળ ને આગળ ચાલ્યા કરે છે. સર્વ દર્શનેનાં તત્વજ્ઞાનને તેઓ જૈન તત્વજ્ઞાનમાં સમ્યપણે પરિણુમાવે છે. સર્વ ખંડમાં પ્રવર્તેલા ધર્મને અપેક્ષાદષ્ટિએ જે મારા જૈનધર્મમાં સમાવે છે તે સર્વ બાહ્ય દિશાઓમાંથી મારી સન્મુખ ગમન કરે છે. ઔપચારિક સર્વ અસંખ્ય નિમિત્ત ધર્મોને મારા જૈન સાધ્યની આપેક્ષાએ સાધનભૂત ઉપાદાનધર્મોમાં સહુ સહુના અધિકાર પ્રમાણે
સ્વીકારે છે અને અન્યના એકાન્ત કદાગ્રહમાં પડતા નથી. - “મનને જે જે સ્થાનમાં રસ પડે છે ત્યાં દ્રવ્યસમાધિ છે, અને આભામાં મન રમે છે તે અપેક્ષાએ તેટલી ભાવસમાધિ છે. જડ પદાર્થો સુખ-દુઃખરૂપે પરિણમીને શિક્ષાબેધરૂપ જૈનધર્મને અનુભવ આપે છે. વિશ્વના પદાથે શિક્ષાબંધ આપીને, મનને સર્વ પ્રકારને અનુભવ કરાવી અને આત્માને જૈન બનાવી આત્માને વિકાસ કરવામાં નિમિત્તકારણરૂપ જૈનધર્મપણે પરિણમે છે.
સર્વ જીની કર્મચગે વિચિત્ર દશાઓ હેય છે. કેઈને પિતાના અધિકાર પ્રમાણે જુદા પ્રકારને ધર્મ હોય અને તે અન્યને પિતાના અધિકારની દષ્ટિએ અધર્મ લાગતો હોય એમ છદ્મસ્થ મનબુદ્ધિવાળા મનમાં કેટકેટલાક પરસ્પર ધર્મભેદના વિચાર-આચા ૨ની વિરુદ્ધતાને ભજનારા જણાય છે, પણ જેઓ મારા ભક્ત જ્ઞાની જૈન, નષિઓ, બ્રાહ્મણે હોય છે, તેઓ પરસ્પર દષ્ટિભેદની વિરુદ્ધતાને સ્થાને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, કર્મ, વર્ણ, સ્થિતિ વગેરેને પરસ્પર સાપેક્ષ વિચાર કરી અવિરેાધિતા અનુભવે છે અને સર્વ લેકની સાથે પ્રેમથી વર્તે છે. તેથી મનુ ધર્મવેરને નાશ કરે છે અને નયદષ્ટિસાપેક્ષ ઉદારભાવથી સંકુચિત દષ્ટિઓની મલિનતા, વિરેધ, કલેશ વગેરે દેને દૂર કરે છે. જેમ જેમ મનુષ્યો મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી વિશુદ્ધ બની આગળ વધે છે, તેમ તેમ તેઓ પૂર્વના પિતાના વિચારો અને આચારોની
For Private And Personal Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૬
અધ્યાત્મ મહાવીર પ્રવૃત્તિઓની મલિનતા અને સંકુચિત દૃષ્ટિ વગેરે ને ખી પશ્ચાત્તાપ પામે છે.
“જે કાળે જેને ક્ષેત્રકાલાનુસારે જેવા વિચારે પ્રગટે છે તે કઈ રીતે તેને ઉન્નતિ માટે થાય છે. સ્થિરપ્રજ્ઞાવાળા મનુ મારી ઉપદેશમાં સ્થિર રહી શકે છે. તેઓ નિઃશંક બની પ્રવૃત્તિ કરે છે. પિતાની ઈચ્છા વિરુદ્ધ યા કેઈની પ્રેરણાથી મનુષ્ય ઉચ્ચ દશાનાં કર્મો અને સંયમાનુષ્ઠાનો સેવવા જાય છે, પણ તે સાહજિક અધિકાર સિદ્ધ થયા વિના પાછે તે ત્યાંને ત્યાં આવીને ઊભા રહે છે. માટે મારો જૈનધર્મ અનેક ગરૂપ છે. તેમાંથી પિતાની સ્વતંત્ર ઈચ્છાથી યથાશક્તિ-ધર્મ કર્મો કરવાં.
શરીર કરતાં વાણુનું, તે કરતાં મનનું અને તે કરતાં આત્માનું સુખ અનંતગણું નિત્ય છે. આત્મસુખને રસ આવ્યા વિના શારીરિક ઈન્દ્રિસુખના ભેગાને ત્યાગ કરવા છતાં વાસના હટતી નથી અને આત્મા પાછે ત્યાંને ત્યાં આવીને અટકે છે. શારીરિક અને માનસિક સુખની વાસના, જ્યારે પરિપૂર્ણ આત્મિક સુખને અનુભવ આવે છે ત્યારે ટળે છે.
“જેને પિતાના સુખની દશા કરતાં ઉપરની દશાના સુખને અનુભવ ન થયો હોય, તે ત્યાં સુધી ચાલતી દશાના સુખને ત્યાગ કરી શકતો નથી, અને હઠથી ત્યાગ કરતાં આગળના સુખને અનુભવ ન આવતાં પાછા હતો ત્યાંના ત્યાં આવે છે, એમ મારા ભક્ત જેને જાણે છે. તેથી તેઓ સમ્યજ્ઞાનનો વિવેક ધારણ કરી પિતાની દશા પ્રમાણે વર્તવારૂપ જનધર્મને પાળ્યા કરે છે.
વાસનાઓને નીતિપૂર્વક હદમાં રાખવી એવી જે પ્રવૃત્તિ તે જનધર્મ છે. શારીરિક અને વિષયના આનંદની પ્રવૃત્તિવાળા જી આત્માનંદને સત્ય જાણે છે, તે પણ આત્માનંદરસ ભેગવ્યા વિના વિષયાનંદના રાગથી સર્વથા પ્રકારે મુક્ત થતા નથી. કેટલાક
For Private And Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામહાવીરસૂક્ત
Ze
મારા રાગી ભક્ત જેને જડ સુખ, દૃશ્ય સુખમાં રક્ત રહે છે અને તે વિષયાનંદ માટે મારી સેવાભક્તિ કરે છે. કેટલાક ભક્ત જનો માહ્ય સુખ અને આન્તર સુખ અર્નોની પ્રાપ્તિ માટે મારી સેવાભક્તિનાં ક્રાં કરે છે. ગૃહસ્થે અને ત્યાગી જૈનો ખાનાંતર મિશ્ર એવી સુખબુદ્ધિએ કલિયુગમાં મારી ભક્તિ, સેવા, આરાધના, ભજન, સ્મરણ, ધ્યાન, સમાધિ કરશે. મારી પૂણુ શુદ્ધામમહાવીરાનંદની પ્રાપ્તિ માટે તેા છેવટની દશાવાળા કેટલાક અપ્રમત્ત જીવન્મુક્ત જૈનો આરાધના, ધ્યાન, સમાધિ કરશે.
‘ શુદ્ધાત્મમહાવીરના આનંદનેા પૂર્ણ નિશ્ચય કરીને પ્રવનારા મહાત્માએ પ્રારબ્ધ અને નિકાચિત કર્મોના ઉદયથી ૫ ચેન્દ્રિય વિષયના ભાગે પભાગની સામગ્રીને પામે છે, ભાગા ભાગવે છે. જ્ઞાની અને આત્મસુખમાં પૂર્ણ રાગવાળી સ્ત્રીએ પણ નિકાચિત-પ્રારબ્બક ના ઉદયથી સર્વ પ્રકારના ભાગે ભાગવે છે અને તેથી તેઓ પ્રારબ્ધ ભાગાવલી કર્મોનો ક્ષય કરે છે. તે વિશ્વનીતિરૂપ જૈનધર્મીમાં તથા કમ ભાગમાં અનાસક્તિરૂપ મારી ભક્તિથી સ્થિર નહિ રહેતાં આન્તરદૃષ્ટિએ મારી પ્રાપ્તિમાં મારી સન્મુખ ગમન કર્યા કરે છે. આન્તરદૃષ્ટિએ ગૃહસ્થા તથા ત્યાગીએ આન્તરબ્રહ્મમહાવીરાનંદ તરફ ગમન કર્યાં કરે છે અને છેવટે પૂર્ણ ચિદ્યાન'દસ્વરૂપમય અને છે ત્યારે સર્વ પ્રકારની વાસનાએથી મુક્ત થાય છે. શારીરિક વિષયાન અને આત્માન વચ્ચેની દશામાં મારા અનેક ગૃહસ્થ અને ત્યાગી ભક્તોને મેાટી મુશ્કેલીઓ નડે છે. એ દશામાંથી અનેક ભક્તો પાછા ફરે છે અને પાછા ચડે છે. તેઓ જો મારી ઉપરનાં ભક્તિ અને વિશ્વાસથી ચલિત થાય છે, તે તેપાછા પહેલે પગથિયે આવીને ઊભા રહે છે. તેએ પાછા જડવાદને ત્યાગ કરી ચિઢાન તરફ વળે છે અને પૂણુ શ્રદ્ધા-પ્રેમથી મારી ભક્તિમાં સ્થિર થઈ આગળ ચઢે છે. જડ સુખ અને આત્મમહાવીર સુખ એ એની વચમાંની સ્થિતિને મારા પૂર્ણ રાગી જૈનો પસાર કરે છે.
For Private And Personal Use Only
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮૮
અધ્યાત્મ મહાવીર
‘ જેએ આદ્ય વેષ અને ક્રિયા–કમ કાંડની સંકુચિત દૃષ્ટિએમાં મારા જૈનધમ માનીને અનેક પ્રકારની દશાવાળા ત્યાગીઓની અને ગૃહસ્થાની નિંદા કે કુથળી કર્યા કરે છે તેઓ ખાહ્યથી ગમે તેવા ત્યાગી દેખાય, છતાં શિથિલાચારી છે. તેથી તેએ મારા પૂર્ણ રાગી, ભક્ત અની શકતા નથી. શુષ્ક જ્ઞાન અને ઉપચેગ તેમ જ અથશૂન્ય ક્રિયાકાંડવાળા જડવાદથી મનુષ્યે મારી શુદ્ધાત્મમહાવીર દશામાં પ્રવેશ કરતાં અટકે છે અને તેથી તેએ કરેાળિચા જાળું રચીને તેમાં જેમ પેાતે સાય છે તેમ જન્મમરણમાં ફસાય છે. જેએ બ્રાહ્ય જડ સુખના રસિકેાની નિન્દા કરે છે અને તેઓને ધિક્કારે છે, તેએ મારી તરફ આવતાં વચ્ચે અટકે છે. મનુષ્ચાને મારી તરફ આવવાના અધિકાર છે, પણ તેમને ખીજાની નિન્દા, કુથળી કે અપમાન વગેરે કરવાને અધિકાર નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
મારી તરફ દૃષ્ટિ રાખીને, મારા પર પૂર્ણ પ્રેમ રાખીને વનારાઓની ગમે તેવી ખાદ્ય દશા વતી હાય તાપણુ તેઓ ચઢતાં-પડતાં પેાતાના આત્માની ઉન્નતિ કરે છે. તેને ખ્યાલ મનુષ્ચાને પૂર્ણ ભક્તિ-જ્ઞાન પ્રગટચા વિના આવી શકતે નથી.
શરીર અને આત્માની વચ્ચે રહેનાર મન છે. મનને જ્યાં સુધી શારીરિક સુખના નિશ્ચય હાય છે ત્યાં સુધી તે ખાદ્ય વિષયાનુ પૂર્ણ રાગી હૈાય છે. તેથી તેવી દશાવાળા મનુષ્યે મારા ભક્ત જૈનો બનીને દ્રવ્યશત્રુઓને અને વિપત્તિઓને જીતે છે. શરીર અને આત્માની વચ્ચે રહેનાર મન જે શુદ્ધાત્મમહાવીરસુખને સ્વાદ ચાખે છે, તે તે આત્મમહાવીરનુ' પૂણ પ્રેમી બને છે.
‘માહ્ય સુખ માટે મારી ભક્તિસેવા કરનારાઓને મેટા ભાગ વિશ્વમાં તે છે, પરંતુ આત્મમહાવીરસુખના રસિયા બનીને મારી આરાધના કરનારા જૈનોના અલ્પ ભાગ જ વિશ્વમાં હાય છે. કલિયુગમાં બાહ્ય પચેન્દ્રિયનાં વિષયસુખા વગેરે આદ્ય સુખાની
For Private And Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરબ્રહ્મમહાવીરસૂક્ત
૪૫૯
પ્રાપ્તિ માટે ભક્ત જૈનો મારી સેવાભક્તિ કરશે. તેમને નિત્ય બ્રહ્મસુખને મેધ થશે, તેાપણુ કલિના પ્રતાપે તે તેમાં મનના પૂર્ણ લય કરવા અલ્પ પ્રયત્ન જ કરશે. આત્મિક સુખા માટે વિશ્વવતી' મનુષ્ચાના ચેડા ભાગ મારી ભક્તિ કરશે અને જે કરશે તે પણ મિશ્રદશાવાળા રહેશે. વિરલા મનુષ્યેા જ પૂર્ણબ્રહ્મમહાવીરાનંદને પામશે. છતાં કલિયુગમાં મારા જે ભક્તો અનશે તે છેવટે મારામાં લક્ષ રાખી મૃત્યુ ખાદ મારા નિત્ય સુખને
અનુભવ કરશે.
‘કલિયુગમાં કલિયુગના સ્વભાવ પ્રમાણે જૈનો જૈનધમ પાળશે, અને તેથી તેએ મારી ભક્તિ કરવામાં મરજીવા અની તપ, સયમ, ચારિત્ર વગેરેના ફળને એકલી ભક્તિથી જ પામશે, ભક્તિરૂપ મહાદેવીમાં એટલી બધી શક્તિ છે કે તપ, ચારિત્ર, કષ્ટાનુષ્ઠાન વગેરે વિના તે ભક્ત જૈનોને મારુ' પદ પ્રાપ્ત કરાવી આપે છે. મારી ભક્તિ વિના કરેાડા વષો સુધી તપ, સંયમ ટાઢ, તાપ, દુઃખ, વ્રત, પચ્ચક્ખાણુ, ધ ક્રિયાઓ કરનારા પણ શુદ્ધાત્મમહાવીર એવા મારા મુક્તપદને પ્રાપ્ત કરી શકતા નથી. કલિકાલમાં મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ ધારણ કરનારાએ કશું' કઈ તપ, કષ્ટાનુષ્ઠાન, વ્રત, પચ્ચખાણ વગેરે નહિ કરે, તાપણુ તે મારા અન્તર્યામી અન્તરાત્મા જૈન ભક્તો અની મૃત્યુ બાદ મને પામશે. માટે ત્યાગીએએ અને ગૃહસ્થાએ નીતિપૂર્વક ગમે તે કર્યું કે વ્યવહારો આચરવાં, છતાં મારી ભક્તિમાં સદા તત્પર રહેવુ અને ખાદ્ય આજીવિકાનાં સાધના વગેરેની પ્રવૃત્તિરૂપ વ્યવહાર જૈનધમ ની સ્વાધિકારે આરાધના કરવી. સવ કન્યકર્મો કરવાં એ મારી સેવા છે. સ્વાર્થ માટે અને પરમાર્થ માટે ન દ્વિવનને -તથા બૃહસ્પતિને ખતાવેલી નીતિ પ્રમાણે તથા મારા ઋષિઓએ મારી ભક્તિથી પ્રવર્તાવેલી યુગ યુગની નીતિએ પ્રમાણે જેએ વર્તે છે અને કલિયુગમાં વશે તેએ મારી ભક્તિ કરનારા છે.
For Private And Personal Use Only
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ સાકાર
મારું નામ તથા મારે જાપ જેએને સહેજે પ્રિય નથી, તથા માર ઉપદેશ પર જેએને પૂર્ણ શ્રદ્ધા કે પ્રેમ નથી એવા કલિયુગમાં કેટલાક છદ્મસ્થ, બુદુગ્રહિત અને મહાગ્રહી જૈન પ્રગટશે. તેઓ મારા વિશાળ વિચાર અને આચારમાં સંશયી બનીને બાહ્ય ત્રતાદિક કબ્દાનુષ્ઠાન કરવા છતાં પણ આગળ વધી શકશે નહિ. તેઓ જ બનવા છતાં પણ વંશપરંપરાએ અશક્ત બની રાજય વ્યાપાર, વંશ, પરિવાર વગેરેથી હીન, ગુલામ, પરતંત્ર બનશે. દેશ, કેમ, રાજ્યાદિકના જે નેતા હશે તેઓ જ્યારે પાછા પિતાની ભૂલો જેશે અને ગૃહસ્થાવાસમાં મેં આપેલા ગૃહસ્થગ્ય ઉપદેશને ગૃહસ્થદશામાં આચરણમાં મૂકશે, મત, પંથ અને સંપ્રદાયમાં રહ્યા છતાં કદાગ્રહરહિત થઈ વિશાળ દષ્ટિથી પ્રવર્તશે અને કલિયુગમાં પ્રવૃત્તિધર્મની મુખ્યતાએ નિસંશય ભક્ત બની તેમ જ મારા ઉપદેશને સત્ય માની પ્રવર્તાશે, ત્યારે તેઓ પાછા બાહા, આધ્યાત્મિક, સામાજિક, રાજ્યાદિક શકિતઓથી સંપન્ન થશે, તેમાં સંશય નથી.
“વડના બીજમાંથી જેમ એક મહાન વૃક્ષ ફાલી નીકળે છે, તેમ મારા ભક્ત જૈન આર્યો પાછા વિશ્વમાં સર્વત્ર સર્વ શક્તિઓ વડે. વૃદ્ધિ પામશે.
“ઋષિઓ ! મારા ઉપદેશોથી વિશ્વને ઉદ્ધાર થવાનું છે.. ત્યારે જ પ્રગતિચક્રમાં વિશ્વ વહેશે. પિતાને, દેશને, સમાજને, સંઘને જે અકલ્યાણકારી પાપકર્મો હોય તેને ત્યાગ કરવો જોઈએ. અને શુભ કાર્યો સદા આત્મભેગપૂર્વક કરવાં જોઈએ. સમાજદેશ અને રાજ્યના લેકેને પિતાનાં અંગ ગણવાં જોઈએ. હૃદયની શુદ્ધિ કરવી જોઈએ. વિશ્વનાં સકલ અંગે પોતપોતાની ફરજ બજાવે છે, તેમ પિતાની ફરજ બજાવવારૂપ જૈનધર્મમાં જીવન અને મરણને એકસરખાં ગણવાં. સંસારમાં રહીને જે જે કરવા ચોગ્ય હોય તે સર્વ કર્મો કરે, પણ મને મારામાં રાખે અને
For Private And Personal Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફર
બહામહાવીરક્ત જલપકજવત નિલેપ રહે.
“મનુષ્યજીવન સર્વ જીના હિતાર્થે વાપરવું તે ત્યાગ અને દાન છે અને એ જ સત્ય છે. દુનિયાના લેકેની દષ્ટિમાં મૂર્ખ ગણાઈને પણ સકાર્યો કરે. શરીર અને પ્રાણુને નાશ થયા પૂર્વે પિતાની સશક્તિઓ વિશ્વના લોકેના હિતાર્થે વાપરવી જોઈએ. સર્વ કેના જીવવા માટે જીવવું એ પારમાર્થિક ત્યાગજીવન છે. સર્વ લોકેના હિતાર્થે વિદ્યા, લક્ષ્મી, સત્તા તેમ જ મનને અને તનને ઉપાગ કરે. મરતાં પહેલાં અમર જેવા થઈને મરે. સર્ણ વાસનાઓને નિયમમાં રાખવી એ તપ છે. શરીર, મન, વાણીને દુખ થાય એવી અજ્ઞાન અને જડ તપશ્ચર્યાએથી દૂર રહે અને કુવાસનાઓને જીતી ન બને. વસ્ત્રાભૂષણના ત્યાગથી વાસનાઓને નાશ થતો નથી. જે જે રીતે વાસનાઓ શમે, તે તે રીતે વર્તે. સર્પ લેકેને માટે ધર્મક્રિયાઓને, , વિચારને, ભક્તિને. એકસરખે માર્ગ નથી. તેથી મેં અસંખ્ય માર્ગોમાં ગમન કરવાથી. દુઃખોથી મુક્ત થવાનું જણાવ્યું છે.
માત્ર બાહ્ય ત્યાગથી હૃદય કંઈ ત્યાગી બની શકતું નથી. સર્પ કાંચળીને ત્યાગ કરે છે તેથી તે નિર્વિષ બની જતું નથી. જંગલમાં વાસ કરવાથી યા માત્ર નગ્ન રહેવાથી યા અચૂક ઉગ્ર તપ કરવામાત્રથી કેઈ ત્યાગી બની શકતું નથી. સર્વ વાસનારૂપ પશુઓને આત્મજ્ઞાનાગ્નિમાં પરબ્રહ્મરૂપ મારી વેદિકા પર હામ કરવાથી મનુષ્ય ત્યાગી બની શકે છે. નામ, કીતિ, રૂપ, મેહ વગેરેને જેણે ઉપશમ કર્યો છે અને જે સર્વ જીવના હિત માટે સદા અપ્રતિબદ્ધ, અપ્રમત્ત રહે છે તે મુનિ છે. તે મારા જીવનથી જીવી શકે છે. આત્મા તે જ પરમાત્મા છે, તે જ ઈશ્વર છે અને તે જ પિતે દેહસ્થ છે.
સર્વ પ્રકારની શક્તિઓનો વિકાસ કરવું જોઈએ, એવો જેને પુરુષાર્થ છે તે ગી છે. સર્વ લેકે સરખા છે. સર્વનું
For Private And Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૨
અધ્યાત્મ મહાવીર
એકસરખી રીતે રક્ષણ થવું જોઈએ. સને એકસરખી રીતે જીવવાના હક છે, સર્વાંને સમાન હક છે—એવી રીતના સામ્યવાદ સત્ર ફેલાવીને સામ્યવાદી એવા જૈનો પ્રકટાવા. સવ ધમૅને વિવેકથી તપાસે. દેશકાલાનુસાર સર્વ પ્રકારની શક્તિ વધે એવા વિચારા અને કર્મો એ જૈનધમ છે. તે મારી કૃપાથી ભક્ત જૈનેાનાં હૃદયામાં પ્રકાશિત થાય છે. માટે ક્ષેત્રકાલાનુસાર પ્રકાશિત અને ઉન્નતિકારક વિચારે અને આચારે એ મારુ' સ્વરૂપ છે, એમ જાણી તેઓને આદર કરે। અને મારા જેટલે તેઓમાં વિશ્વાસ રાખે. ઈશ્વરવાદી જૈને મને ઈશ્વર ષ્ટિથી સર્વ વિશ્વના કર્તા-ભાકતા માની અને મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ રાખી છેવટે મારા સ્વરૂપને પામે છે, કારણ કે પરિણામે બન્ધ છે અને ભાવે ધમ છે.’
*
· અનીશ્વરવાદી જૈને મને સ` સૃષ્ટિના અકર્તા, અભોકતા નિલેપ માને છે. તેવી સૃષ્ટિને પેાતાના આત્મામાં ઉતારી પેાતે અર્તા, અભોક્તા, નિલે`પરૂપે પરિણમી અને આત્માનંદરસના કર્તા—ભોક્તા ખની છેવટે શુદ્ધાત્મમહાવીરરૂપ મને પ્રાપ્ત કરે છે.
- ઈશ્વરવાદી,અનીશ્વરવાદી અને અદ્વૈતવાદી વગેરે અનેક છદ્મસ્થ બુદ્ધિ તેમ જ દૃષ્ટિના વાદાને ધારણ કરનારા જૈને જ્યારે મારા શુદ્ધાત્મ નિવિકલ્પ મહાવીરસ્વરૂપમાં મનને સમાવે છે, ત્યારે તેઓ સવ વાદાની દૃષ્ટિએના વિકલ્પાની પેલી પાર રહેલા શુદ્ધાત્મ, નિર્વિકલ્પ, અગમ્ય એવા મહાવીરસ્વરૂપમાં લય પામી સવ' વાદાની દૃષ્ટિએથી મુક્ત મને છે અને અપેક્ષાએ સદૃષ્ટિરૂપ મને જાણે છે.
:
સ` પ્રકારનાં સત્યેાનુ` મૂળ હું છું. સર્વ પ્રકારના ધર્માનુ મૂળ હું છું. મને મૂકીને જે અસત્ય માર્ગમાં દોડે છે તે અધકારરૂપી કૂપમાં પડે છે. સવ` પ્રકારના મહાવીરને શક્તિ આપનાર હું છુ. બ્રહ્મરંધ્ર સુધી પ્રાણવાયુને ચઢાવી સમાધિ કરનારા ચેગીએ સઈ વિકલ્પ–સકલ્પની શૂન્યતાને અનુભવે છે. તે શૂન્યમાં સમાવાનું
For Private And Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરબ્રહામહાવીરસૂક્તિ
૪૯૩ કહે છે, પણ તેઓને તે શૂન્યની આગળનું કેવળજ્ઞાનનું સ્વરૂપ પ્રકાશનાર અને વૃત્તિઓની શૂન્યતાની પેલી પાર સર્વજ્ઞસ્વરૂપ છે. એવું જણાવનાર હું છું. અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિએમાં લેભાઈ તેમાં સંતોષ માનનારાઓને મેં મારુ પરમાનંદસ્વરૂપ જણાવ્યું છે અને તેથી રોગોએ મારી સર્વજ્ઞ શુદ્ધાત્મવીરતાને અનુભવ કરવા ઉજમાલ બન્યા છે.
જે જે ઋષિઓએ, જ્ઞાનીઓએ, તાપસોએ જેટલું દેખ્યું તેટલું માન્યું અને પ્રરૂપવા અને તે તે દષ્ટિએ ધર્મમાર્ગ સ્થાપવા લાગ્યા તેમ જ અન્યના ધર્મમાર્ગો ઉથાપવા લાગ્યા. એવા ધર્મસ્થાપક દર્શનવાદીઓને મેં આગળનું શુદ્ધાત્મમહાવીર પરબ્રહ્મસ્વરૂપ દર્શાવ્યું છે. તેથી તેઓ મત, ધર્મ, સંપ્રદાયમાં અપ્રતિબદ્ધ થઈ સર્વ પ્રકારની ભિન્ન ભિન્ન દષ્ટિએ છેવટે જ્યાં સમાઈને અનંતપણાને પામે છે એવા મારા શુદ્ધાત્મ પરબ્રહ્મ અનંત મહાવીરત્વમાં અનુભવરંગથી રંગાવા લાગ્યા છે. પરિણામે ધર્મભેદેનાં તથા ધર્મશાસ્ત્રોનાં મમત્વ અને કદાગ્રહને વિરોધ શમવા લાગે છે. હું ત્યાગી બનીને, તીર્થ સ્થાપી વિશ્વોદ્ધાર કરીશ.
આત્મમહાવીરના જ્ઞાનથી ધર્મનો પ્રકાશ થાય છે. પક્ષ દષ્ટિએમાં પ્રત્યક્ષ આત્મવીરને સાક્ષાત્કાર થતું નથી. ધર્મશાસ્ત્રો, ગ્રન્થો વગેરેની ચર્ચા, વિકલ્પ વગેરેને તથા પક્ષ મારા સંબંધી થતા અણુવાદ, વ્યાયકવાદ આદિ દષ્ટિવાદેના ભેદને અન્ત મારા નિર્વિકલપ પ્રત્યક્ષ અનુભવરસના સ્વાદથી આવે છે. મારી પાછળ થનારા ભક્ત ગૃહસ્થ અને ત્યાગ જેનોએ અતીન્દ્રિય, અનુભવગમ્ય, બુદ્ધિગમ્ય ઉપદેશમાં ફક્ત શ્રદ્ધબુદ્ધિ ધારણ કરવી, પરંતુ જે તને અને વિચારેને પરોક્ષવાદમાં નિર્ણય ન થઈ શકે તેમાં મધ્યસ્થ રહેવું. સંઘને ક્ષય થાય તેમ જ જૈનોની હાનિ થાય એવી બાબતમાં આત્મશક્તિઓને ઉપયોગ ન કરવો.
કલિયુગમાં સર્વ પ્રકારના જૈનોએ મારા પર પૂર્ણ શ્રદ્ધા
For Private And Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
અધ્યાત્મ મહાવીર
અને પૂર્ણ પ્રેમ ધારણ ક. એક ન જૈન બનાવવો એ અનેક સ્થાવર તીર્થોના ઉદ્ધાર કરતાં અનંતગણું ઉત્તમ કાર્ય છે. મારી આરાધના કરનારા, મારે જાપ જપનારા તથા માસમાં પૂર્ણ શ્રદ્ધાપ્રેમ રાખનારા બાહ્યમાં ગમે તેવા નિર્ધન, ગરીબ, અનાથ જેવા હેય, છતાં ચક્રવર્તીએ અને ઈદ્રો કરતાં તે મોટા છે. મારા ભક્તો પુણ્ય કરીને મનુષ્યભવમાં સ્ત્રી, પુત્ર, પરિવારાદિ સુખ તેમ જ ઈન્દ્ર, ચન્દ્ર, નાગેન્દ્રાદિક પદવી પ્રાપ્ત કરે છે અને શારીરિક સુખને ભેગ કરે છે. પુણ્યનાં કર્મો કરનારા મારા ભક્તો બાહ્ય જડ વિષયનાં સુખ પ્રાપ્ત કરીને સિદ્ધ, બુદ્ધ, મહાવીરપરમાત્મસુખને પામવાની સામગ્રી પ્રાપ્ત કરે છે.
પુણ્ય કર્મો કરવાથી બ્રહ્મવીરપદ પામવા માટેની માનવશરીરાદિ સામગ્રી પ્રાપ્ત કરી શકાય છે. પુણ્ય કર્મો કરીને વિશ્વના લેકે પર ઉપકાર કરવાથી શિયલની પ્રાપ્તિ થાય છે. બાહ્ય લક્ષ્મી આદિ પરિગ્રહ છતાં અંતરમાં જેએને મમતા-મૂચ્છ નથી એવા પરમાથી ત્યાગીએ તપશ્ચર્યાવન્ત છે. તેઓ દેશ, સંઘ, સમાજ, રાજ્ય, પ્રજાસંઘ વગેરેની ઉન્નતિ થાય એવાં સત્કર્મો કરીને, મારા ઉપદેશને આશય સમજી જૈનધર્મ આરાધ્યા કરે છે.
જે કાળમાં અને જે દેશમાં જે મનુષ્યોને જે જે દશાએ, જે જે ભાવે અને જે જે વિચારે રસિક બની અનુકૂલપણે જે જે રુચે, તે તે દશાએ જૈનધર્મના માર્ગને પ્રકાશ કરવો. બાળ અને અનુકૂળ પડે એ બાળ જીવને જિનધર્મ કહે, મધ્યમ જનેને રુચે એ તેઓને જૈન ધર્મ દર્શાવે અને જ્ઞાનીઓને તેઓને એગ્ય જૈનધર્મરૂપ શુદ્ધાત્મમહાવીરભાવને કલિયુગમાં જૈનધર્મના ગુરુઓએ જણાવ. જેનેને સર્વ વિશ્વ નિમિત્ત અને ઉપાદાનહેતુ એવા જૈનધર્મરૂપે પરિણમે છે. જેટલા કર્મબંધનના હેતુએ છે તે સર્વે મારા ભક્ત જૈનેને નિબંધ પણે પરિણમે છે અને જે જે અધર્મના હેતુઓ છે તે તે મારા ભક્ત જૈનોને જૈન ધર્મના
For Private And Personal Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પછામહાવીર સૂક્ત
૪૫ હતુપણ પરિણમે છે.
જેનેની સર્વ વિશ્વમાં ઉન્નતિ માટે અને જેનેની સંખ્યાનો વૃદ્ધિ માટે જે કાળે અને જે ક્ષેત્ર–ભાવે જે જે કરવામાં આવે છે તે સત્ય ધર્મરૂપ છે અને તેનાથી વિરુદ્ધ સર્વ અધર્મરૂપ છે. જેનપણાના વ્યવહાર અને નિશ્ચય એવા ધર્મસંસ્કારને જે ગુરુઓ પાસેથી પામે છે તેમને જૈન તરીકે જાણવા. તેઓની સર્વ પ્રકારની ઉન્નતિ કરનાર તથા તેઓને ઉદ્ધારક હું બનું છું અને કલિયુગમાં બનીશ. જેઓ આત્મબળ પર વિશ્વાસ રાખતા નથી અને મોટી મોટી વાતે કરે છે, તેઓ બાહ્યથી ગમે તેવા બળવાન અને ધનવંત હેવા છતાં ખરેખર તે તે દુર્બળ અને નિર્ધન છે. અનેક પ્રકારનાં દુખે, ટાઢ, તાપ, વિપત્તિઓ વગરે વેઠવામાં જેઓ અત્યંત વૈર્યશીલ અનીને સત્ય પર અડગ રહે છે અને કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થતા નથી, તેઓ દરેક યુગમા–સૈકાના મહાપુરુષ છે. જે સત્ય માટે હજાર, લાખે, કોડે દુષ્ટોની સામે થાય છે અને આત્મજુસ્સાથી મૃત્યુની છેલી પળ સુધી મારા સ્મરણપૂર્વક કાર્ય કરતે રહે છે તે સ્વાર્થ ત્યાગી છે. પ્રવૃત્તિમય હોવા છતાં અંતરથી આસક્તિ વિના જે વર્તે છે તે મહાત્મા છે.
એને મારા જેનો અને જૈનધર્મ તથા મારામાં એકસરખે પૂર્ણ શ્રદ્ધા–પ્રેમભાવ છે અને તે માટે જે જીવે છે અને એથી વિરુદ્ધ નામ, કીતિ, રૂપ, મેહ, વ્યક્તિગત મમત્વ વગેરનો નાશ કરે છે તે મારો સત્ય ભક્ત બને છે. તે મને પરમપ્રિય છે. તેનામાં હું છું અને તે મારામાં છે. મારામાં અને તેનામાં જરામાત્ર ભેદભાવ નથી. જેને મારામાં અહંભાવ છે, મારામાં માન-માયાલે છે, જે મારા નામરૂપ અને મારી જાતિને પિતાની કરી માને છે, અને જેણે મારા હાથ પોતાના હાથ કરી નાખ્યા છે, જે મારું સર્વાગ પિતાનું માની તે પ્રમાણે વર્તે છે, જે પિતાનાં સર્વાગીને મારાં માની પ્રવર્તે છે, જે મારામાં સર્વ પ્રકૃતિને લય કરીને વર્તે
For Private And Personal Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
અધ્યાત્મ મહાવી
છે તથા પેાતાનામાં સ` પ્રકૃતિને લય કરી અદ્વૈતરૂપે મને એક શુદ્ધાત્મમહાવીર અનુભવીને જે માહ્યથી વતે છે, તે પેાતે મારારૂપ છે. ભવિષ્યમાં તેવા થનારા જૈનોમાં અને જિનોમાં કંઈ ભેદ નથી—તેવી ભાવનાવાળાએ કાચી એ ઘડીમાં મારા સ્વરૂપની અનુભવપ્રાપ્તિ કરે છે. મારી પાછળ જે જે તેવા પુરુષ પાકશે. તેને જીવન્મુક્ત જિન જાણવા અને વમાનમાં પણ તેવાઆને મારારૂપ ભક્ત મહર્ષિ આ જાણવા. તેની સેવા, પૂજા,. ભક્તિમાં સર્વસ્વનું અપણુ કરવું એ જ જૈનધર્મ છે.
'
મારા ભક્તોનાં હૃદયેામાં દેશકાલાનુસારે જે જે વિચારે પ્રગટે છે, બાહ્ય અને આન્તર જીવનપ્રવૃત્તિઓના તથા દેશકાલાનુસાર જીવનપ્રગતિના જે જે વિચારો પ્રગટે છે અને ભવિષ્યમાં પ્રગટશે તેના ઉત્પાદક આત્મમહાવીર હું છું. તે વિચારેા મનમાં ઊતરે છે અને મનમાંથી વાણી, કાયા, કમ માં ઊતરી સવ વિશ્વના જીવાની ઉન્નતિ કરે છે. આત્મમહાવીરરૂપ હું છું અને ભક્તિવાળા સનાં મનમાં મારે સવિચારરૂપ પ્રકાશ રેડું છું. તેથી મન રસિક બનીને દેહને પ્રવૃત્તિની પ્રેરણા કરે છે.
· મારા સવિચારે વિનાનું મન પેાતાનામાં મેહની શક્તિઆને ઉતારે છે તેથી વિશ્વના જીવાની પડતી થાય છે. જે પેાતાનાં હૃદયેામાં સત્ય અને શુદ્ધાત્મમહાવીરરૂપ મારા પ્રકાશને ઝીલે છે અને મેાહના આવેશને આવતા હટાવે છે તેએ મારી સજ્ઞશક્તિને અનુભવી જિન, ઋષિ, અદ્ભુત, યુદ્ધ અને છે.
6
મારા અનુયાયી જૈનો મનને હથિયાર તરીકે વાપરે છે, પણ મનના તામામાં આત્માને રાખી પરતત્ર અને દુઃખી બનતા નથી. આત્માની અર્થાત્ મારી આજ્ઞાનુસાર મનને વર્તાવવાથી મનુષ્યે સર્વ પ્રકારની ઉપાધિથી રહિત એવી આનદદશાની આગળની પ્રગતિમય સ્થિતિને પામે છે. સવ` પ્રકારના રાગે!, કલેશે અને
For Private And Personal Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારામહાવીર સૂક્ત
ઉપાધિઓનાં દુખેથી સુકત થવું હોય તે સત્યાત્મમહાવીર મારામાં મનને જેવું અને મારી સત્ય પ્રેરણાઓને હલ્યમાં ઝીલી તદનુસાર વર્તવું. મારામાં અર્થાત આલમમાં લેકે મનને જે જે અંશે લય કરે છે તે તે અંશે જિન, તીર્થકર કે પરમાત્મા બને છે, અને પૂર્ણ સ્વાતંત્ર્યસામ્રાજ્યની સામ્યશક્તિઓને પિંડમાં
ધ્રાંડમાં પ્રસરાવી તે એકસરખા સુખી બને છે. પિંડમાં અને બ્રહ્માંડમાં સર્વ પુદ્ગલોની શક્તિ ભરી છે. શુભ વિચાર કરીને તેને ગ્રહણ કરવાને માટે સર્વ મનવાળા મનુષ્યને એકસરખી સત્તા છે. શુભ પુણ્યપ્રકૃતિએની શકિતઓને સાગર મનુષ્યની ચારે બાજુએ તથા બાહ્યાંતરમાં ભર્યો છે. તેમાંથી જેને જે પસંદ હોય તે ગ્રહણ કરે, એવી મારી આજ્ઞા છે.
“સર્વ લબ્ધિઓ અને ચમત્કારે ખરેખર આભામાં છે. તેમાં ઊંડા ઊતરો અને તે પ્રગટાવી મહાવીર પરબધ્ધ બને. પિતાને અશક્તિઓ ઘેરી ન લે તે માટે મન, વાણું, કાયાથી સાવધાન રહે. સર્વદા સર્વ બ્રહ્માંડની શક્તિઓને પ્રગટાવવા અને તેને ઉપયોગ કરવા ઉત્સાહી બને. મૃત્યુની છેલ્લી પળ સુધી ઉત્સાહથી ભ્રષ્ટ ન બને. દેશ, રાજ્ય, વ્યાપાર, વિદ્યા, ધન, ધાન્ય, ભૂમિ, સંપત્તિ વગેરે બાહ્ય શક્તિઓને ધર્મને નાશ કરનારા દુષ્ટ લેકના હાથમાં ન જવા દે. મહર્ષિએ ! મારા કહેલા સદ્દવિચારોને સર્વ વિશ્વમાં ફેલાવે અને શરીરના અણુઅણને વીરશક્તિઓથી ભરી દો અને મૃત્યુ પહેલાં તમે તમારા જેવા હજારે, લાખે, કરોડે મનુષ્યને—જેને ઉત્પન્ન કરીને મરે. પિતાની પાછળ લાખે અને કરે જેનો પ્રગટાવતા જાઓ. નિર્બળને વિશ્વમાં જીવવાનો અધિકાર નથી.
“સર્વ પ્રકારના જેને એ જ તીર્થો છે, જેને માટે સર્વસ્વ વાપરવું એ જ મારી પ્રતિમાપૂજા છે અને સર્વજાતીય જેને એ જ મારી જીવતી મૂતિઓ છે–એવું જે નથી માનતે તે મારે દ્રોહી,
For Private And Personal Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮
અધ્યાત્મ મહાવીર નિન્દક અને ઘાતક છે. મારા જેને માટે વિશ્વમાં રહેલી સર્વ સુખની સામગ્રીઓ છે. રક્ત રેડે છે, તે જ તેઓ જેને બની
સ્વઅસ્તિત્વને પરંપરા રહી શકે છે. જયશીલ અને બળવાન વિચાર અને પ્રવૃત્તિઓથી જેઓ જીવે છે તેઓ મારા ભક્ત જૈનો છે. મારા ભક્ત જૈનો કુસંપ, દ્વેષ, ઈર્ષા, કુટુંબર, જૈનો પ્રત્યે વૈર, કલેશ વગેરે દુષ્ટ વિચારે અને પ્રવૃત્તિઓને જીતે છે અને જેનો માટે સ્વાર્થ ત્યાગ કરે છે. તે ગમે તેવા વૈર–અપમાનનો ત્યાગ કરે છે અને અન્યધમીઓનાં હજારે લાલચે, સ્વાર્થો અને માન વગેરેથી ભ્રષ્ટ થતા નથી. મારા ભક્ત જેનો ધન-સીલાલચ, રાજ્યલાલચ, આજીવિકલાલચ વગેરેથી મૂંઝાઈને કે લેભાઈને જેનપણાથી અર્થાત મારા ભક્તપણથી ભ્રષ્ટ થતા નથી.
મારા ભક્ત જેને અન્ય મનુષ્યને પુત્રદાન, ધનદાન, અન્નદાન, વિદ્યાદાન, આર્થિક દાન, સહાયદાન, પ્રેમદાન, જ્ઞાનદાન વગેરેથી અનેક પ્રકારની સહાય આપીને જૈનો બનાવે છે અને તેમાં તેઓ તન, મન, ધન, પ્રાણાદિક સર્વસ્વનો હેમ કરે છે અને તેથી તેઓ સર્વદા સર્વથા પ્રકારે મને પ્રાપ્ત કરે છે. મારા જૈનોએ તન, મન, ધન, સત્તા વગેરે કરતાં મારા પર પૂર્ણ શ્રદ્ધાપ્રેમ કરવું અને મારા માટે તન, મન, ધનને નાકના મેલ કરતાં પણ તુચ્છ ગણવાં. મારા માટે સર્વસ્વનો ત્યાગ કરીને છેવટે મરવું પડે તે મરવું. તેથી તેઓની સર્વ પ્રકારે ઉન્નતિ થશે.
સર્વ પ્રકારની વિપત્તિઓ અને દુખે પામેલા મારા જૈનના હૃદયમાં મારો વાસ છે. તે મૃત્યુ બાદ સર્વ દુઃખેની પાર જાય છે. તે એક મૃત્યુથી અનંત મૃત્યુનો પાર પામે છે.
એક મનુષ્યાવતારના મૃત્યુ પછી પરમાર્થ કર્મોથી અનેક શુભ અવતાર મળે છે એમ જે જોઈ શકતા નથી તેઓ સદ્ભાવનાઓ અને સતકર્મો કરવામાં મૃત્યુથી ભય પામે છે. પુણ્યશક્તિ વડે તથા આત્મવીરશક્તિ વડે વિશ્વસમાજને સન્માર્ગે દોરનારા બ્રાહ્મણે ક્ષત્રિા,
For Private And Personal Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરબ્રહામહાવીરસૂક્તિ
ચિ, સેવકે, ઋષિઓ, મુનિએ, ત્યાગીઓ, મહાત્માઓ એ સૌ નાના મોટા ઈશ્વરાવતાર છે. દરેક દેશમાં જુદાં જુદાં અને જુદી જુદી રીતે કાર્યો કરીને મનુષ્યને દુઃખમાંથી ઉદ્ધાર કરનારા આત્મવીર યાને ઈશ્ચરાવતા પ્રગટયા છે અને પ્રગટશે. તેઓને મારાં જ લઘુ સ્વરૂપ -જાણવાં. સર્વાશપરિપૂર્ણ અને જ્ઞાનાદિકલાપૂર્ણ વિશુદ્ધાત્મમહાવીર પરબ્રહ્મસ્વરૂપ તમે જે દેખે છે તે જ ઋષિઓ ! મારું રવરૂપ જાણે.
દેહધારી ઈશ્વરો સર્વ વિચારોમાં અને સર્વ કર્મો કરવા, ન કરવા કે જુદી રીતે કરવામાં સ્વતંત્ર રીતે વર્તે છે. ગરમીથી ગરમીનો નાશ થાય છે અને કાંટાથી કાંટાને નાશ થાય છે, તેમ રજોગુણ દુષ્ટોને રજોગુણી ઈશ્વરેથી નાશ થાય છે અને તમોગુણી દુષ્ટ અન્યાયી રાક્ષસેને તમગુણ ઈશ્વરાવતાથી નાશ થાય છે. એ જ રીતે સત્વગુણ માયાવાળાનો તેના કરતાં બળવાન સત્ત્વગુણી માયાશક્તિવાળાથી પરાજય થાય છે. ઈશ્વરી પ્રકૃતિ વડે ઉત્પન્ન થયેલા ઈશ્વરાવતારને તેને અનુકૂળ સર્વ સંગ આવી મળે છે, અથવા પિતાની શક્તિઓ વડે સર્વના ઉપર પોતાની શક્તિઓની અસર કરે છે.
“યુગપ્રધાને, ઉપયુગપ્રધાન, સૂરિએ વગેરે સીને વિદ્યા અને જ્ઞાનાદિ શક્તિઓ વડે ઋષિસ્વરૂપ ઈશ્વરાવતારીઓ જાણવા. -ક્ષત્રિય ક્ષાત્રબળ વડે દેશકાલાનુસારે સર્વ પૃથ્વીમાં દુષ્ટને શમાવીને ઈશ્વરાવતારી બને છે. સર્વ મનુષ્યમાં સત્તાએ ઈશ્વરી શક્તિઓનાં એકસરખાં બીજ હોય છે, પણ તેને જે વિકાસ કરે છે તે ઈશ્વર બને છે. દેશમાં, ખંડમાં કે વિશ્વમાં લેકે માંથી જે જે શક્તિઓ નષ્ટ થયેલી હોય છે તે તે શક્તિઓને જે પુરુષાથથી પ્રગટાવે છે, જે જે દુઃખે પડે છે તેમાંથી લેકેને ઉદ્ધરે છે અને લોકોને જે કાળ જેની ખામી હોય છે તે દૂર કરે છે, તે એ દેશનો, ખંડને કે કામનો તે તે અપેક્ષાએ ઈશ્વરાવતાર છે. લોકો તેને મારા સરખું માન આપે છે.
For Private And Personal Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
અધ્યાત્મ લાવી
"
જૈનસ ધ-સામ્રાજ્યમાં મારા પછી વિદ્યા, જ્ઞાન, ક્ષાત્રાળ આદિ ગુણે! વડે ધર્મના પ્રકાશ કરવા માટે અનેક લઘુ ઇશ્વરાવતારે પ્રગટશે. તે મારી પાછળ કલિયુગમાં જૈન લેાકેાના રાજ્યનુ' વિદ્યા, ક્ષાત્રબળ, વ્યાપાર, સેવા, ધમ આદિની શક્તિએના પ્રકાશપૂર્ણાંક રક્ષણ કરશે. સવ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે ગૃહસ્થ તથા ત્યાગી જૈનોએ કલિયુગમાં થનારા અને અનેક શક્તિવર્ષીક પરિવન કરનારા ઈશ્વરાવતારી જૈનોને મારા જેટલુ' માન આપવુ' અને તેઓના હાથ નીચે ગોઠવાઈ ને ક બ્ય કરવુ'. તેએની પૂજાસેવા કરવી. તેઓની આજ્ઞા એ જ મારી આજ્ઞા માનવી અને તેઓ માટે સવ સ્વનું અપ`ણુ કરવું. તેઓને સવ" પ્રકારની ભકિતથી સેવવા. તેએ વ્યાખ્યાન આપે તે શ્રવણુ કરવાં. તેમને ઉચ્ચાસને બેસાડી પૂજવા. દેશ, ખંડ, રાજ્ય અને ક્ષાત્રખળના ઉદ્ધારક ઈશ્વરાવતારી સભ્યષ્ટિધારક જૈનોને તન, મન, ધનથી સહાય કરવી. તેઓના છત્રતળે ગેાઠવાઈ ને તેઓની આજ્ઞા પ્રમાણે તે તે પરિસ્થિતિને અનુકૂળ કાર્ય કરવાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
- વિદ્યોદ્ધારક, ક્ષાત્રખલેાદ્ધારક, જૈનસંઘવધ જુદા જુદા ગુણકમ વાળા ગૃહસ્થ અને ત્યાગી ઈશ્વરાવતારી જૈનો કલિયુગમાં ભિન્ન ભિન્ન દેશેામાં પ્રગટશે. તેમને મારા ભક્તોએ તેમના જીવનમાં એળખવા, પૂજવા અને તેએના અનુયાયી બની સ`સ્વનું અ`ણુ કરવું.
‘અસ`ખ્ય નચેાથી અસ ંખ્ય દૃષ્ટિવાળા તેમ જ અસખ્ય ધન્ય વિચાર અને આચારરૂપ જૈનધર્મ છે. તેથી અસ`ખ્ય દૃષ્ટિવાળા અને ભિન્ન ભિન્ન અસખ્ય વિચાર અને આચારવાળા, કે જે મને પરબ્રહ્મ, પરમદેવ, મહાવીરપ્રભુ માનીને વર્તે છે અને વશે,. અને જે જૈન તરીકે પોતાને એળખાવે છે અને આળખાવશે, તેઓને પૂછ્યા વિના ગુપ્ત રીતે વા પ્રગટ રીતે જેએ માન આપશે. અને સહાય કરશે તેઓ મારા પદને પામે છે અને પામશે. તેએ. વેગથી અવતારે કરી પૂર્ણ શુદ્ધાત્મ મહાવીરપદને પામશે.
For Private And Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરગામહાવીસૂક્ત
પ01ર
- “મારા ભક્ત ત્યાગી ગૃહસ્થ જૈનોને પાપ લાગતાં નથી. દેષીઓની અને અજ્ઞાનીઓની દષ્ટિમાં ભલે જૈનોનાં પાપ દેખાય, પરંતુ વસ્તુતઃ તેઓ આજીવિકાદિ પ્રવૃત્તિઓ કરવા છતાં પાપથી લેપાતા નથી. મારી ભક્તિ એ સર્વ કાળમાં નીતિ છે. તે પાળવા છતાં તત્કાલીન નીતિઓમાં કદાચ અનીતિવાળા જણાય, તે પણ તેઓ મારી આજ્ઞા મુજબ નિલેપ અને પુણ્યવંત રહે છે. કલિયુગમાં સર્વ પ્રકારના મારા આશયે નહિ સમજનારા અલ્પજ્ઞ, રૂઢિબદ્ધ અને અશક્ત એવા કેટલાક જૈનો મારા જૈનધર્મના ઉદાર વિચાર અને તેની પ્રવૃત્તિઓને તથા સમાજ અને સંધની કલ્યાણકારી પ્રવૃત્તિઓ વગેરેમાં ભાગ લેનાર ગૃહસ્થો અને ત્યાગીઓને અ૫ દેષ અને મહાધર્મ કરનારા તરીકે નહિ દેખી શકવાથી, તેઓની નિંદા કરી પિતાના પગ પર કુહાડો મારનારની પેઠે પિતે જૈન હેવા છતાં જૈનેને નાશ કરવા પ્રયત્ન કરશે. તેઓ કલિયુગમાં સત્યયુગના જેવી ઉત્કૃષ્ટ કિયાદિ કરવામાં સર્વને દેરવાને મૂઢ પ્રયત્ન કરવાથી મારી ભક્તિમાં આગળ ચઢી શકશે નહિ. તેમના આવા વિચાર દેશ, રાજ્ય, સંઘ અને તેમની સેવા કરનારા જૈનો સ્વીકારશે નહિ. કલિયુગમાં કલિયુગાનુસાર ગુણ-કર્મપ્રધાન જૈનો જ સ્વ–અસ્તિત્વ સંરક્ષવા શક્તિમાન થશે. કલિયુગમાં ભક્તિપ્રધાન જૈનધમીએ પ્રગટશે અને તેઓ મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ પ્રેમ ધારણ કરીને તરશે. તેઓ સિંહના જેવા પરાક્રમી બનીને સ્વ-અસ્તિત્વ રક્ષવા શક્તિમાન થશે.
સર્વ શક્તિઓનું સ્થાન આત્મા છે. આત્મા એ જ ઈશ્વર, અરિહંત, સિદ્ધ, બુદ્ધ, વિષ્ણુ, રુદ્ર, સૂરિ છે. આત્મા એ જ હું મહાવીર છું. શુદ્ધાત્મશક્તમહાવીરરૂપ મારી આઠ કર્મ, પાંચ શરીર, પાંચ પ્રાણ, ભાવકર્મ, મન વગેરે પર તથા જડ વિશ્વ પર સત્તા ચાલે છે. તેમને કર્તા-હર્તા હું છું એમ જેઓ જાણે છે અને જેઓ મારા અભેદજ્ઞાનથી પિતાને વાત્મવીર અનુભવી પિતાને
For Private And Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨
અધ્યાત્મ મહાવીર
કર્તા-હર્તા માને છે તેઓ જ આંતરમાં કારચક્રરૂપ ચૈતન્યવિશ્વના પર્યાના ક્ષણે ક્ષણે કર્તા-હર્તા–ભક્તા બને છે.
જેટલા મનુષ્ય તેટલા ધર્મો છે. જેટલા આત્માઓ તેટલા જૈનધર્મ છે. સર્વાત્માઓને અને તેના બનેલા વિશ્વને જ્ઞાન-દર્શનચારિત્રાત્મક સચ્ચિદાનંદરૂપ એક સર્વવ્યાપક વિરાટ જૈનધર્મ છે. તે જ રીતે ગૃહસ્થ ધર્મ અને ત્યાગધર્મરૂપ વિરાટ જૈનધર્મ છે. મારા ભકતે પ્રથમાવસ્થામાં જડ પૂજક હોય છે અને પશ્ચાત્ તત્વજ્ઞાન પામીને ચૈતન્યવીર પૂજકે બને છે. સર્વ લોકેએ એકબીજાના આત્માને સત્તાએ મહાવીરરૂપ અનુભવીને સર્વનું માનસન્માન કરવું અને સર્વ લેકના હિતમાં સર્વરવનું અર્પણ કરવું. જે લોકો મારી ભક્તિને સંસ્કાર અંગીકાર કરી જૈન બને છે તેઓને હું ધર્મશક્તિમય પરિવર્તનથી દ્વિજરૂપમાં મૂકું છુંતેઓ શરીરમાં રહેલા રક્ત, શુક વગેરે સાત ધાતુરૂપ સાત ગ્રહોને તથા મન અને અશુભ ભાવરૂપનવ ગ્રહોને પોતાને વશ કરે છે. પિંડના ચંદ્ર-સૂર્યને પિતાના વશમાં કરે છે, પિંડના તીર્થોને પ્રકાશ કરે છે અને સર્વ દ્રવ્યભાવાત્મક તીર્થના આધારરૂપ મારા તરફ તેઓ આકર્ષાય છે. તેઓ પિંડ અને બ્રહ્માંડનું સામ્ય અનુભવી અનેક યૌગિક શકિતઓના સ્વામી બને છે. તેઓને સંસાર સ્વર્ગમય બને છે.
“મારા પ્રિયાત્મ ઋષિઓ! તમે મારાં સૂકતેને સર્વત્ર પ્રચાર કરો અને મનુષ્યનાં હદમાંથી સર્વ નરકભાવ દૂર કરી તેમનાં હદમાં સ્વર્ગ રચે અને તેમનો ઉદ્ધાર કરી, આર્ય જ બનાવવારૂપ ભક્તિ કર્મ કરે. દેશ અને ખંડની ઋતુ અને હવા વગેરેને અનફળ આહારાદિ દ્વારા જીવન જીવીને જૈનેએ મારી ઉપાસના અને ભક્તિ કરવી અને મારા ભક્તો માટે જે જે પરિગ્રહ કે ધનને વ્યય કરવું જોઈએ તે કરે, એ જ મારી મુખ્ય આજ્ઞા છે. આજીવિકાદિ બાહ્ય જીવનને લગતાં સર્વ કર્મોમાં મારા ભક્તાએ એકબીજાને મદદ કરવી અને હરતાંફરતાં, ખાતાપીતાં અને સર્વ કર્મ
For Private And Personal Use Only
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પામહાવીરસૂક્ત
૫૦૩
કરતાં મારા નામના મોંગલ શબ્દના ઉચ્ચાર કરવા. અશતાની રક્ષા કરવામાં અને દેશકાલાનુસાર સર્વ લેાકેાની ઉન્નતિ થાય એવી મનુનીતિએ રચવી. દેશકાલાનુસાર મનુ અર્થાત્ મનુષ્ચાની રાજકીય આદિ મામતેાની રચાયેલી નીતિઓમાં સર્વ શક્તિઓના સૌંસ્કાર માટે પરિવર્તન કર્યાં કરવાં. શુભેન્નતિ માટે જેને જે ષાયે સેવે છે તે તે શુભ કષાયા છે એમ જાણવું. શુભ કષાયાથી પૌદ્ગલિકશારીરિક જડ શક્તિઓની વૃદ્ધિ થાય છે અને તેથી આત્મશકિતઓના પ્રકાશમાં નિમિત્ત સહાય મળે છે.
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* શરીર, મન અને આત્માની જે જે નૈસર્ગિક શિકત મળી છે તેના શુભાપયેાગ કરવામાં જૈનધમ છે. સં મનુષ્ચા પાતપાત્તાની દૃષ્ટિ અનુસાર શુભેાપયેાગ કરી શકે છે અને તે જ શુભ ચારિત્ર—જીવનરૂપ જૈનધમ છે. જેએ મન, વાણી, કાયાનેા પેાતાના જીવન માટે અને અન્યાના આજીવિકાઢિ શુભ વ્યવહાર માટે શુભેાપયેાગ કરે છે તેઓને મારી આજ્ઞા સમજનારા જૈનો જાણવા. મે લેાકાને જે જે મન, વાણી, કાયાદિ સોંપત્તિ આપી છે તે તેને દુરુપયેાગ કરવા આપી નથી, પણ સદુપયેાગ કરવા આપી છે, એમ જાણી જેએ કુટુ'ખ, જ્ઞાતિ, કેમ, દેશ, સમાજ માટે તેનો સદુ૫ચેાગ કરે છે તેને મહાજન જૈનો જાણવા, તમારા સુખ માટે, શિક્ષણ માટે, તમારી સ પ્રકારની ઉન્નતિ માટે પહાડ, દરિયા, આકાશ, પૃથ્વી, નદીઓ, તળાવેા, વૃક્ષેા, વનસ્પતિઓ, જળ, વાયુ, અગ્નિ વગેરે સવ છે. તમે સારુ' શીખા, સારુ ગ્રહણ કરી. દુનિયામાંથી ખપ પડતું વાપરા અને માકીનુ અન્ય જીવા માટે રહેવા દે. અતિશય લેાભ ન કરે. ખીજાએને આપીને ૫ાતે વાપરા. પરસ્પરના ઉપકાર માટે તમારી પાસે જે કંઈ છે તે જાણા. તેનો ઉપયેાગ કરી. અન્યને દુઃખી ન કરે, અન્યને અન્યાય ન કરા તથા અન્યાયથી અન્ય પર જીસ્મ ન ગુજારે. અન્યાય અને જુલ્મનો એક સૂક્ષ્મ નેિ પાછે તમને દુઃખ આપ્યા વિના રહેતા
For Private And Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૪
અધ્યાત્મ મહાવીર
નથી. મારી આજ્ઞારૂપ કુદરતથી પ્રતિકૂળ ન ચાલે. સર્વ પદાર્થો, સર્વ દ્રવ્ય સ્વધર્માનુસારે પ્રવર્તે છે. તે પ્રવર્તન જ મારી આજ્ઞા રૂપ જાણવું. દ્રવ્યમાત્રના જે ઉત્પાદ-વ્યય થયા કરે છે તે મારી આજ્ઞા જાણવી. ગરીબ લોકોની હાય કદી ન લે અને ગરીબ લેકે પર થતો જુલ્મ દૂર કરવા તમારી સર્વ શકિતઓને વ્યય કરે.
“મારા માટે પશુઓનું અગ્નિમાં બલિદાન કરવાની જરૂર નથી. જે મનુષ્ય મારાથી ગુપ્ત રાખવા કંઈપણ વિચાર કરે, તે તે એકક્ષણ માત્ર પણ મારાથી ગુપ્ત રહી શકતો નથી. સર્વ લોકોનાં ગુપ્ત શુભાશુભ કર્મોને હું જાણું છું. જેઓ મને હૃદયમાં સ્મરે છે, તેઓ પાપકર્મોના પશ્ચાત્તાપરૂપ પ્રતિક્રમણ કરીને હૃદયશુદ્ધિ કરે છે. જે મારી સન્મુખ અભિક્રમણ કરે છે, તે મારા પર પૂર્ણ પ્રેમ ધારી પૂર્ણ નિર્ભય બને છે. મારા ભક્તોના અનંત ભવનાં કરેલાં અનંત પાપે એક ક્ષણમાત્રમાં નષ્ટ થાય છે એમ, મારા પૂર્ણ પ્રેમી મહર્ષિએ ! તમે વિશ્વમાં જાહેર કરો અને મારા સંદુપદેશને ગ્રન્થ લખી અમર કરે. અનેક પ્રકારે મારાં સૂક્તોને સર્વ વિધવતી મનુષ્યની આગળ ધરો, કે જેથી તેઓ મુક્ત અને સુખી બને.
જે આપમતલબી છે અને મારું ભજન કરે છે, પરંતુ દેશ, સંઘ, ધર્મ, સંત, સમાજ આદિ માટે આંખ આડા કાન કરે છે, તે એટલે મને વહેલે પ્રાપ્ત કરવા ધારે છે તેટલે જ હું તેને મેડો પ્રાપ્ત થાઉં છું. મને જે શીધ્ર મેળવવા ઈચ્છતા હોય તેણે મારા જૈનો માટે જીવવું અને સર્વ કર્મો કરવાં. મારા ભક્ત જેનોને જે સર્વ સમર્પણ કરે છે, તે અને સર્વસ્વનું અર્પણ કરે છે. તે જેટલાં દુખે સહે છે તેટલાં, બકે તેનાથી અનંતગણું સુખને પામે છે. જે જે વસ્તુઓનું કે શક્તિઓનું તે બીજાને દાન કરે છે, તે તે વસ્તુઓને અને શક્તિઓને એ નવા રૂપમાં અનંતગણું પ્રાપ્ત કરે છે. જેઓ અન્ય મનુષ્યના ઉદ્ધાર માટે એક શુભ સંકલ્પમાત્ર કરે છે તેના પરિણામે અનંતગુણ શુભ સંકલ્પ પામે છે.
For Private And Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમહામહાવીરસૂક્તિ
૫૫ વર્તમાનકાળ પહેલાંની આત્મા અને મનની જે પર્યાયસ્થિતિ તે પૂર્વભવ સ્થિતિ જાણવી. તે રીતે વર્તમાનકાળની આગળની આત્મા, મન, વાણી, કાયાદિના પર્યાયની જે સ્થિતિ તે ભવિષ્યને -ભવસ્થિતિ જાણવી. પૂર્વભવની સર્વ પર્યાયદશાવાળાના ફળરૂપ વર્તમાન દશારૂપ ભવ જાણ અને વર્તમાનના સર્વ વિચારે અને પ્રવૃત્તિઓના ફળરૂપ ભવિષ્યને ભવ જાણુ. ભૂતનું પ્રતિબિંબ વર્તમાન છે અને વર્તમાનનું પ્રતિબિંધ ભવિષ્ય છે.
આત્મામાં, મનમાં, કાયામાં દરરોજ ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભવને જે અનુભવ કરે છે તે શુદ્ધાત્મમહાવીર એવા મને પ્રાપ્ત કરવામાં તીવ્ર પ્રેમથી લયલીન રહે છે. જે દરરોજ આત્મામાં, મનમાં, શરીરમાં જન્મમૃત્યુરૂપ વિચારો અને પ્રવૃત્તિઓને અનુભવ કરે છે તે જ્ઞાની જૈન બને છે. તે સર્વત્ર સર્વ પ્રકારના સંગમાં પ્રવૃત્તિમય જીવન ગાળવા છતાં ગૃહસ્થ અગર ત્યાગી દશામાં નિઃસંગ અને અલિપ્ત રહે છે. જે ક્ષણે ક્ષણે આવી ચિ-મરણને અનુભવે છે અને જાણે છે તે શરીર અને પ્રાણના વિયેગ કે સંગમાં અશક, નિર્ભય અને આનંદી રહે છે. જેણે જન્મ-મરણને આત્મરૂપ કરી લીધાં છે તે વિશ્વ માટે જ આયુષ્ય ગાળે છે. તે અગ્નિરૂપ, વાયુરૂપ, જળરૂપ, પૃથ્વીરૂપ અને આકાશરૂપ બને છે. તે અનુભવી જેને અને જિન બને છે. શરીરની સાત ધાતુઓમાં, ધમનીઓમાં, નસોમાં, નાભિની નીચેના અને ઉપરના ભાગમાં, મનમાં, પ્રાણમાં સર્વત્ર આત્મરૂપ મહાવીર શક્તિઓથી વિલસી રહ્યા છે–એમ જે મારે અનુભવ કરે છે તે વ્યક્તિની અપેક્ષાએ અને સત્તાએ પોતે મહાવીરદેવ છે, નિત્ય છે, અખંડ છે, તે પ્રકૃતિગુણ અને શુદ્ધાત્મગુણી છે–એમ જાણનાર મનુષ્ય વિશ્વમાં પિતે ઈશ્વરની શક્તિઓથી ખીલીને સર્વ વિશ્વને સત્યાત્મ જૈનભાવથી વ્યક્ત કરવા પ્રયત્નશીલ અને છે.
“ષિઓ ! તમે પોતે અનંત શક્તિમય છે, તમારા
For Private And Personal Use Only
Page #547
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬
અધ્યાત્મ મહાવીર
આત્માઓ શરીર, મન, વાણુથી વિશ્વનું હિત કરવામાં અત્યંત તી. થયા છે. તમારા આત્મા જાગ્રત થયા છે. તમારા ઉપકારો ગ્રહણ કરવા વિશ્વ તૈયાર છે. તમે ઊઠે અને સર્વ વિશ્વને જાગ્રત કરે. વિશ્વમાં કરે મન મદદ માટે, પ્રકાશ માટે વલખાં મારી રહ્યા છે, માટે મારી સાથે રહી કાર્ય કરે. દુનિયાને તમારું અંગ જાણે. મારી આજુબાજુના મંડલમાં તમે પ્રકાશિત તારકે છે. મારી સાથે. કર્તવ્યકર્મો કરવા માટે તમારા અવતાર છે. મારી આજ્ઞા પ્રમાણે કાર્ય કરો. સર્વ વિશ્વમાં આત્મમહાવીરજ્ઞાનને પ્રકાશ પાડે. તમારી આગળ પ્રકાશવામાં આવેલે મારે જૈનધર્મ અનાદિ, અનંત, સનાતન વિશ્વવ્યાપક, એક-અનેક, સ-અસત્ રૂપ છે. તેના જીવનથી સર્વ વિશ્વ ચિદાનંદરૂપ એવા મને અનુભવી મુકત, સિદ્ધ, બુદ્ધ, સ્વતંત્ર, અનંત, પૂર્ણ બને છે, એમ પૂર્ણ શ્રદ્ધાથી નિશ્ચય કરો.” ત્રષિસંઘે કરેલી સ્તુતિઃ |
ઋષિસંઘઃ “પરબ્રહ્મમહાવીર પ્રભે! આપને નમસ્કાર હે! અમે આપનું સદા શરણ અંગીકાર કરીએ છીએ.
“આપનાં સૂકતેને શ્રવણ કર્યા. તેઓને અનેક ગદ્ય અને પદ્યમાં રચી અમે સર્વ ખડેમાં પ્રચારીશું. આપ વિરાટ દષ્ટિએ અસંખ્ય. હસ્તપાદવાળા, અસંખ્ય મુખવાળા, અસંખ્ય હૃદયવાળા, અસંખ્ય દેહવાળા પરમપુરુષ છે. આપનો મહિમા અપરંપાર છે.
વેતદ્વીપના, ક્ષીરદ્વીપના તથા યુરલ પર્વત તરફના . ત્રષિઓએ આપનું પરમબ્રા પૂણેશ્વર સ્વરૂપ જાણયું છે. આપનાં સૂકત તેઓએ સંસ્કૃત આદિ ભાષાઓમાં અને બ્રાહ્મી આદિ લિપિ
માં પદ્યબદ્ધ કર્યા છે. સર્વ ખંડના ત્રષિઓ આપના તરફ. આકર્ષાયા છે. આપે જે અનેક સૂકત કહ્યાં છે તે સત્યાર્થ વેદાન્ત. તરીકે કલિયુગમાં કાયમ રહેશે અને ત્રિવિષ્ટ૫, શ્વેતદ્વીપ, હિમાલયવાસી અષિઓની પરંપરાએ ગુપ્ત રીતે તે વહ્યા કરશે. તે સૂકતોને આર્ય લેનાં હૃદમાં ઋષિઓએ પિતાની શક્તિથી પ્રવેશ કરી.
For Private And Personal Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ્રામહાવીરસૂક્તિ
પ૦૭*
પ્રકાશશે. સર્વ ખંડમાં આર્યખંડ ધર્મગુરુ અને જ્ઞાનતીર્થ તરીકે કાયમ રહેશે. આપનાં સર્વ વચનામૃતની એકવાક્યતા કરીને ગૃહસ્થો અને ત્યાગીઓ આપની આરાધના કરી મુકત અને પૂર્ણ સુખી. થશે. કલિયુગમાં જે જે આત્માઓ દ્રવ્યથી અને ભાવથી સંસારમાં. મહાવીરત્વ પ્રકટાવશે તે સુખી થશે.
સનકુમારાદિ ઋષિઓ, નરનારાયણ ઋષિ, વેતકેતુવિશ્વામિત્ર, પરાશર વગેરે આપની સત્તાનું ધ્યાન અને સ્મરણ કરી દુઃખદધિ પાર પામ્યા છે. અનંત ભૂતકાળ, વર્તમાનકાળ અને અનંત ભવિષ્યકાળમાં સત્તાએ આપ એક અખંડ નિરવયવ પરમાત્મા છે. આપનામાં સર્વ વિશ્વ સૂત્રમાં મણિગણુની પેઠે પરવાયું છે. ત્રિગુણવેદરૂપ આપે છે અને ત્રિગુણવેદથી પેલી પાર પણ આપી છે. સ્થૂળ શરીરથી ઈન્દ્રિય સૂક્ષમ છે. તેથી દિવ્ય શરીર સૂક્ષ્મ છે. તેથી આહારકશરીર સૂક્ષમ છે. તેથી કાણુશરીર સૂક્ષમ છે.. તેથી વાસનાશરીર સૂક્ષમ છે. તેથી મન સૂક્ષમ છે. તેથી પર બુદ્ધિ છે. બુદ્ધિથી પર કર્યાવરણસહિત આત્મા છે. તેથી પર અન્તરાત્મા છે. તેથી પર આપ પરમાત્મા છે.
“આપ પુરાણ, નિત્ય, પરમાત્મપુરુષ છે. જેમ જેમ સૂક્ષ્મ તેમ તેમ તેની વિશેષ શકિત છે. સર્વથી પર આપ વ્યાપક, સૂમ અને અરૂપી છે. તેથી આપની શકિતઓ વડે આપ મહાવીર છે. સર્વ આત્માઓ સર્વ શકિતઓના પ્રકાશ વડે મહાવીર બને છે. આપની આજ્ઞા મુજબ જે ગુરુ કરીને અને જેન બનીને ગુરુની આજ્ઞાપૂર્વક સંસારમાં પ્રવર્તશે, તેઓનાં હૃદયે ભક્તિથી ખીલી ઊઠશે, અને તેઓના શબ્દો મન્ટો બનશે. તેઓ સંસારમાં શત્રુએને જીતનારા થશે. આપને પરમ પરમેશ્વર માન્યા વિના ગમે. તેવા મહાત્માની શકિતઓ પણ છેવટે આ ભવાન્ત અગર પરભવમાં ક્ષય પામે છે. જેઓ આપના ભકત જેનો બન્યા નથી તેઓ થોડા સૈકાઓ સુધી રાજ્યાદિ પદે ભેળવીને ઊંચેથી એવા નીચે પડશે.
For Private And Personal Use Only
Page #549
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષ૦૮"
અધ્યાત્મ મહાવીર
કે તેઓનાં જાતિ અને નામ વગેરે નષ્ટ થઈ જશે.
આપની સત્તા અર્થાત બ્રહ્માત્મસત્તા વિના કેઈ જીવ્યું નથી, જીવતું નથી અને જીવશે નહિ. આપ મહાચેતન્ય સત્તાએ એક છો અને ભિન્ન ભિન્ન આત્મવ્યક્તિએ અનાદિકાળથી અનેક આત્માઓ છે. શરીરમાં ગયેલી દવા જેમ તેનું કાર્ય બજાવીને શરીરના રોગને ટાળે છે પણ તેને કઈ આંખથી દેખી શકતું નથી, તેમ આપ આપની ભક્તિ કરનારા બ્રાહ્મણાદિ જૈનોની પ્રગતિને એવી રીતે કરે છે કે તેને ભકતો કે જ્ઞાનીઓ દેખવા શિકિતમાન થતા નથી.
“આત્માઓ આપની પરમ પરાત્મદશાને અન્તરમાં પ્રકટ કરે છે. આત્મા બ્રાહ્મણ છે. આત્મવીર જ ક્ષત્રિય છે. તે જ વૈશ્ય છે અને તે જ શૂદ્ર છે. આત્મા ગૃહસ્થ અને ત્યાગી છે આત્મા ઋષિ છે. આત્માના મતિજ્ઞાનથી પર શ્રતજ્ઞાન છે. તેથી પર રૂપીવિષયક અવધિજ્ઞાન છે. તેથી પર અનુભવજ્ઞાન છે. તેથી પર સર્વરૂપારૂપ પ્રકાશક કેવળજ્ઞાન છે. આપ ત્રિકાલજ્ઞાની છો. આપ સર્વની વૃત્તિઓને ઉચ્ચ માર્ગ પ્રતિ પ્રેરનારા છે. આપનામાં મનુષ્યને સ્થૂળ બુદ્ધિએ પરસ્પર વિરુદ્ધ લાગે એવા અનંત ગુણપર્યાય ધર્મો રહ્યા છે. છઘસ્થદશાવાળા મનુષ્ય તે પ્રમાણે જાણે છે. આપનો અનુભવ કરનારાઓને આપના ગુણપર્યાય ધર્મોમાં વિરોધ જણાતું નથી.
અમને પુદ્ગલપ્રકૃતિથી બનેલાં આપનાં શરીર, વાણી અને મન એટલાં બધાં ઉપકારક પ્રતીત થાય છે કે તેનું કરડે જિહુવાએથી વર્ણન કરી શકાય તેમ નથી. આપના ઔદયિકભાવની નવ રસની ચેષ્ટાઓ અને પ્રવૃત્તિઓથી વિશ્વના ને અત્યંત આનંદ થાય છે, તે પછી આપે અનુભવેલા એવા ઉપામભાવ, ક્ષપશમભાવ, ક્ષાયિકભાવ અને પરિણામિક ભાવમાં જે
For Private And Personal Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘરમાણમહાવીસૂક્ત
નો ત્યાગવસ્થા ધારણ કરી પરિણમે છે, તે અનંત અનદ-- સાગરમાં લવણ પૂતળીની પેઠે સમાઈ જાય તેમાં કશું આશ્ચર્ય નથી.
આપે બીજા અનેક ઈશ્વરી અવતારમાં દુષ્ટ રાક્ષને હણી વિશ્વના લેકેને સુખ આપ્યું છે. આપે અનંત અવતાર કર્યા છે. તેમાં આ વખતને અવતાર સર્વોત્કૃષ્ટ, પરિપૂર્ણ, સર્વેશ્વરાવતાસાગરશ્ય અને તીર્થેશ પરબ્રહ્માવતાર છે. આપના પ્રેમમાં શ્રેય અને પ્રેય સર્વ રહ્યું છે. જેનું આ વિશ્વમાં આપના વિના. અન્યત્રચિત્ત ઠરતું નથી, આપનીનામ–આકૃતિ-દ્રવ્ય–ભાવ અવસ્થાના જેઓ પૂર્ણ રસિયા બન્યા છે, તેઓ અન્ય સર્વ વિષયરસેના સાગરમાં રહ્યા છતાં તેમાં રસિક બનતા નથી. દ્રાક્ષા મધુર નથી, સાકર મીઠી નથી, પણ જેનું જ્યાં ચિત્ત લાગ્યું તે તેને મીઠું છે. અમારું ચિત્ત આપના વિના કોઈપણ વસ્તુમાં મધુરતા કે મીઠાશ અનુભવતું નથી. આપના રસ વિના ચિત્ત મધુર થતું નથી. આપના આનંદરસમાં મગ્ન થયેલું મન ત્રણ ભુવનની સંપત્તિને હિસાબમાં ગણતું નથી. તે પછી શુદ્ધાત્મમહાવીરના પૂર્ણ-- નન્દરસના પ્રકટ સાગરરૂપ બનેલા જૈન મર્યાદિત રસવાળા પદાર્થોમાં પ્રતિબંધ ન પામે અને અનંત મહાવીર જીવનવાળા બને તેમાં શું આશ્ચર્ય !
આપના ભકત આપના ભજનની ધૂનમાં નાચે છે, કુદે છે, ગાય છે, હસે છે અને આપના આવિર્ભાવથી ભાવાવેશમય પ્રેમસમાધિ પામી સૂર્યાવસ્થાનો સાક્ષાત્કાર કરે છે. “વીર વીર કહેતા, ગાતા, દયાતા તેઓ વીરરૂપ બની જાય છે.
આપના શરીરનું પ્રત્યક્ષ દર્શન અને શુદ્ધાત્માને સાક્ષાત્કાર કર્યા બાદ શાસ્ત્રો આદિ પરોક્ષ સાધનની જરૂર રહેતી નથી.. કલિયુગમાં આપની પ્રાપ્તિ માટે ભક્તલેકેએ આપની ભક્તિ કરવી. જોઈએ. કલિયુગમાં જે ગુરુને પરમાત્મારૂપ માની આરાધશે તે
For Private And Personal Use Only
Page #551
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૦
અધ્યાત્મ મહાવીર
ગુરુની સેવાભકિતના પ્રતાપે હૃદયની શુદ્ધિ કરી શકશે, અને તેથી જ જેનો આપનો સાક્ષાત્કાર કરી શકશે. જે ભકિત કર્યા વિના નિગમ-આગમને વાંચશે, ચર્ચા કરશે, અતીન્દ્રિય તેની ચર્ચા કરશે, તે દેવગુરુની ભક્તિ દ્વારા હૃદયની શુદ્ધિ કર્યા વિના નથુરા અને નગુણ રહેશે. આપ પરબ્રહ્મમહાવીર પ્રભુ પર કલિયુગમાં વિતર્કવિવાદરહિત જે પૂર્ણ પ્રેમ અને પૂર્ણ શ્રદ્ધા ધારણ કરશે અને એક સદ્ગુરુ અંગીકાર કરી અને તેને સર્વસ્વનું અર્પણ કરી તેની આજ્ઞા પ્રમાણે ગૃહસ્થાવાસમાં અગર ત્યાગવાસમાં ચાલશે, તેને સર્વ ધર્મશા સવળા પરિણમશે. તે વ્યાવહારિક કે ધાર્મિક સર્વ કર્મો કરવા છતાં આશ્રવના હેતુઓને સંવરરૂપે પરિણુમાવશે. તેનું ચિત્ત ઠરેલું રહી છેવટે આપના સ્વરૂપને પામશે.
આપે અમુક તો કહ્યાં છે તેઓને ગણી કાઢવા માત્રથી, અથવા ધર્મશાસ્ત્રોનાં ગદ્યો કે પદ્યો મુખે કરવા માત્રથી આપની ભકિત વિના જનો કલિયુગમાં વાચિક અને શુષ્ક જ્ઞાની થશે. તે આપનાં બતાવેલાં ધર્માનુષ્ઠાનોનો પૂર્ણ પ્રેમ વિના જે ઉપાડવાથી જડ જેવા થશે. તે જે આપના પર અને આપના અભેદરૂપ ગુરુ પર પૂર્ણ પ્રેમ અને વિશ્વાસ મૂકી, તેને સર્વસ્વ અર્પણ કરીને ગમે તે અવસ્થાના ગુણકર્મોથી વર્તશે, તે તે આપના શુદ્ધાત્મમહાવીર પરમાનન્દને પામશે, અને તેથી સર્વ ખંડના લેકે સ્વતંત્ર પવિત્ર જીવન ગાળનારા બનશે. આપ સર્વ કાલના મહાકાલ છે. અકાલરૂપ આપને - જે ભજે છે તે મૃત્યુ અર્થાત્ કાળથી નિર્ભય બને છે.
શ્વેતદ્વીપવતી ઋષિઓએ આપની ભકિત માટે મૂર્તિ બનાવી છે અને કલિયુગમાં આપની ભકિતના ગ્રન્થનો તેઓ ગુપ્તરૂપે પ્રચાર કરશે શાંડિલ્ય ઋષિના વંશજો અને વાલ્મીકના વંશજો આપની કલિયુગમાં ભક્તિ પ્રચારશે. અત્રિ ઋષિના વંશજો, પાણિનિ ઋષિના વંશજે કલિયુગમાં આપની ભકિતને પ્રચાર
For Private And Personal Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમહામહાવીરસૂક્તિ
૫૧૧ જશે. તેથી કરેડે મનુષ્ય આપના તરફ લયલીનતાવાળા બનશે અને તેઓ પ્રવૃત્તિધર્મની મુખ્યતાએ આન્તરનિવૃત્તિને સાધશે. કૂમ ઋષિના વંશજે આપના ધર્મનો પ્રચાર કરવાનાં કર્મો કરવામાં ભકિત સમજે છે અને સમજશે. ગર્ગ ઋષિના વંશજ બ્રાહ્મણે જેનોને ગર્ભાધાન અને જાતકર્માદિ સંસ્કાર કરાવીને શુકલઋષિની પુરાણપ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરશે. પારાશર ઋષિ અને વશિષ્ઠ ઋષિના વંશ કલિયુગમાં ક્ષાત્રકર્મની મુખ્યતાએ જનધર્મનો સર્વ વિશ્વમાં પ્રચાર કરશે. ગૌતમ ઋષિ અને તેમના વંશજો તથા અગ્નિભૂતિ, વાયુભૂતિ, ઇન્દ્રભૂતિ વગેરે ગણધર મહર્ષિએ આપના સદુપદેશના આગામે અર્થાત. દ્વાદશાંગી રચશે અને તેમાં તત્વજ્ઞાન અને સાધુએના અનેક પ્રકારના આચારોનું વર્ણન તથા તેઓની ધર્મકથાઓ પ્રવર્તાવશે.
કલિયુગમાં કલિયુગના ધર્માનુસાર ત્યાગીઓ પ્રવર્તશે. વેતવસ્ત્રાદિ અને નગ્નાદિ ભેદેવાળા સાધુઓના સંપ્રદાયે પ્રગટશે. વસ કે બાહ્ય ક્રિયાને લગતા ગમે તેવા મંતવ્યભેદ હોવા છતાં તેઓ આપની ભકિતથી આપના સ્વરૂપને પામનારા થશે. કલિયુગમાં આપના પર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ પ્રેમ ધારણ કરનારા અનેક સંપ્રદાયના લોકે, મનુષ્ય વગેરે સર્વમાં આપને અનુભવી આપને સાક્ષાત્કાર કરશે. સર્વત્ર જે જે જીવતી શક્તિઓ છે તે આપની છે, તેથી તેઓની પ્રાપ્તિમાં આપની પ્રાપ્તિ અનુભવનારા કર્મયોગી જેને વિશ્વમાં સર્વત્ર આપની ભક્તિમાં વિન કરનારાઓને શિક્ષા કરી, શિક્ષાદિ કર્મ રૂપ આપની ભક્તિને પામી તરી જશે.
કલિયુગમાં આપને ઓળખવા માટે જે પ્રમાણદિની માથાકૂટમાં પડશે તેમાં આપને પાર પામી શકશે નહિ. આપને પાર પામવા માટે પૂર્ણ પ્રેમના પ્રાકટયની જરૂર છે. આપના પર ધારણ કરેલે એક સત્ય પ્રેમ એ છે કે તે આપની પ્રાપ્તિ સત્વરે કરાવી આપે છે. આપના નામનું સ્મરણ, આપના ચારિત્રનું
For Private And Personal Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મગામ મહાવીર
શ્રવણ ને મરણ તથા આપના સાકાર સ્વરૂપનું ગાન ઇત્યાદિ પંચધા કે દશવા ભક્તિ કરનારમાં આપના ભાવાવેશ પ્રકટે છે. તેઓ સ્વપ્નદશામાંથી જાગ્રત દશામાં પ્રવેશ કરી સૂર્યાવસ્થાને પ્રાપ્ત કરે છે. તેઓ પિડમાં બ્રહ્માંડના અપરાક્ષ અનુભવ કરે છે.
‘આપના ઉપર અને ગુરુ ઉપર પ્રેમ એ જ આત્માન્નતિ કરવાની મૂળ ચાવી છે. પ્રેમમાં સર્વ પ્રકારની શિતઆના વાસે છે. વિશુધ્ધ પ્રેમસ્વરૂપ એવા આપનુ' અમને સદા શરણુ હા !'
પ્રથમ ભાગ સમાપ્ત
ટૂંકમાં પ્રગટ થશે અધ્યાત્મ મહાવીર’
ભાગ ૨ તથા ૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
O
For Private And Personal Use Only
Page #554
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir b) આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ 1 કાલ્પનિક નદયા, મહાવીર For Private And Personal Use Only