________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વેદમુ ચા સ્વપ
૧૯
કરવી તેને સવર કહે છે. ભૂતકાળમાં બાંધેલા કર્મોના દેશથી ક્ષય કરવા તે નિર્જરા તત્ત્વ છે, અને સર્વથા પ્રકૃતિથી સ્વતંત્ર અમી મુક્ત થવું તે મેાક્ષ છે. કનુ આત્માની સાથે બંધાવું તે બંધ. અને તેના નાશ' તે મેક્ષ એમ જડ-ચેતન અનેના મિશ્રભાવથી તબ્ધાના ભેદે થાય છે. તે સાત, નવ આદિ ભેદ આપે જણાવેલા છે. તે તત્ત્વભેઢાની શ્રુતિઓના વિચ્છેદ થવાથી આપ પ્રભુ હવે સમવસરણમાં બેસીને પ્રકાશશે. કર્મનું અને આત્માનુ પરિપૂર્ણ સ્વરૂપ આપ પ્રકાશશે. તે સ્વરૂપ હાલમાં રહેલા વેદોની શ્રુતિએમાં નથી. તેથી આપ સt મહાવીરસ્વામીનાં વચને અરૂપીરૂપી, દૃશ્ય-અદૃશ્ય સર્વ વસ્તુઓના પ્રકાશક ગણાય છે અને ગણાશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· પ્રભુ!! શુદ્ધ જ્ઞાન અને પ્રેમાદ્વૈતભાવનાની સત્તાએ આપ કૈવલાદ્વૈત પરબ્રહ્મ છે, ક`પ્રકૃતિ અને આત્માના વિશિષ્ટ ભાવથી આપ વિશિષ્ટાદ્વૈત પરબ્રહ્મ છે, સર્વ જ્વેના આપ પ્રભુ છે. બ્રહ્મરૂપ આપ સર્વ આત્માએ કરતાં અત્યંત ઉત્કૃષ્ટ છે અને સર્વાત્માએના સ્વામી અને પ્રભુ હેાવાથી આપ પરબ્રહ્મ છે. માયાની દૃષ્ટિ દૂર કરીને આપને શું બ્રહ્મભાવનાથી ભાવતાં આપ જ શુદ્ધાદ્વૈત પરબ્રહ્મ તરીકે ભાસે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ગુણુ અને ધમ સહિત આપ હાવાથી આપ સગુણ બ્રહ્મ છે. પ્રકૃતિ, કે જે રજોગુણાદિરૂપ છે, તેનાથી વસ્તુતઃ નૈૠયિક દૃષ્ટિએ રહિત હાવાથી આપ જ નિર્ગુણુ પરબ્રહ્મ છે, અને આપ સ્યાદ્વાદદષ્ટિએ કથંચિતૂ દ્વૈતરૂપ છે. અને કચિત્ અદ્વૈતરૂપ છે. આપ પરમજ્ઞાની હાવાથી પરમસત્યરૂપ છે. આપને જે અનેક નાની અપેક્ષાએ અનુભવે છે તેને પરમજ્ઞાની આત્મા જાણવે.
'
આપના ભકતા, સંતા આપને પરમપુરુષ, પુરુષાત્તમ અને બ્રહ્માણી તરીકે અને સ્વાત્માને તેવો અનુભવી તેમ જ જૈનધર્મી અની અને સર્વ વેદરૂપ સ્વાત્માને જાણી પરમ સુખી બને છે.’
પરબ્રહ્મ મહાવીર : પ્રિય ચશેાદાદેવી! તમેાએ ભાવના-
6
For Private And Personal Use Only