________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧૮
ત્યાગના અનેક આચારેથી તથા વિચારેથી ગૃહાવાસ અને ત્યાગાવાસ શુષ્ક અને હીન ન આપના કંઠમાં હું વાસ કરું છું.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
6
શ્રી યજ્ઞેદાદેવી : પરમપ્રિય, પરબ્રહ્મ મહાવીર ! આપે વેષિને જે વચનામૃતા સુણાવ્યાં તે મેં શ્રવણ કર્યાં. તેથી મને પરમાનન્દ થયેા છે.
અધ્યાત્મ મહાવીર
વવુ', કે જેથી બને. આમ કહીને
ર
પિ’ડમાં અને બ્રહ્માંડમાં ભાવનાદષ્ટિએ આપ એક પરબ્રહ્મ છે અને જડચેતનની જ્ઞાયક જે ચેતનાશક્તિ તે યશેાદા છે. એ જ રીતે આપ આધાર અને આપની શક્તિરૂપ હું આધેય-એમ એક શુદ્ધાત્મ મહાવીર પરબ્રહ્મરૂપ તત્ત્વ હું અનુભવું છું.
C
૮ આત્માએ અનાદિ-અનંત છે. આત્માએ——સવે જીવો ક ચાગે ચતુ`તિરૂપ સંસારની ચેરાસી લક્ષયાનિમાં વારંવાર પરિભ્રમણ કરે છે. જેએ આપનું ધ્યાન ધરે છે તે આત્માને પરમાત્મા તરીકે વ્યક્ત કરે છે. આત્મા કને! નાશ કરીને પરમેશ્વર અને છે. સમ્યકત્વ પામેલા આત્માએ ઈશ્વર અને છે. જગત અનાદિ-અનંત છે, કમની સાથે આત્માનેા અનાદિકાળથી સંબંધ છે. કના સંખ્યાતા, અસંખ્યાતા, આઠ, ત્રણ તથા ચાર ભેદ છે. • સવ આત્માએ સત્તાએ પરબ્રહ્મ મહાવીર છે. તેઓ જ્ઞાનાદિ શક્તિઓને પ્રગટાવે છે, ત્યારે તે વ્યક્તિદષ્ટિએ પરમાત્મા, પરિપૂર્ણ, સ્વતંત્ર અને મુક્ત બને છે.
રજોગુણ, તમે ગુણ અને સત્ત્વગુણ એ ત્રણ ભેદવાળી પ્રકૃતિરૂપ કને અનાદિકાળથી આત્માએની સાથે સંબંધ છે. તમેગુણ અને રજોગુણરૂપ પ્રકૃતિના ક્રમે વિકાસ થતાં સત્ત્વગુણુરૂપ પ્રકૃતિને ખીલવીને આત્મા પેાતાના ગુણ્ણાને વ્યક્ત કરવા સમર્થ થાય છે. પુણ્ય અને પાપકમ એ બે પ્રકારે કમ છે. તેને આશ્રવક કહે છે, અને રાગ તેમ જ દ્વેષની વૃત્તિઓને વશ
For Private And Personal Use Only