________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. જૈનધર્મનું સ્વરૂપ ચારે વર્ણ મનુષ્યએ કહ્યું : “પ્રભે મહાવીર ! આપને પૂર્ણ પ્રેમથી નમસ્કાર થાઓ. આપના સદુપદેશને મસ્તકે ધારણ કરીએ છીએ, હૃદયમાં ધારીએ છીએ. આપના ઉપદેશ પ્રમાણે ત્યાગીવર્ગ આન્નતિ, દેશનતિ, વિશ્વોન્નતિ, સમાજેન્નતિ, પ્રજાસંઘાવતિ, જૈનધર્મોન્નતિ આદિ સર્વ પ્રકારની શુભ ઉન્નતિઓમાં ભાગ લેનારા અને આત્મભેગ આપનારા વક્તા, લેખક, પાઠક, આચાર્ય, ગુરુકુલના સંચાલક તરીકે વિશેષતઃ પ્રગટ થાઓ. અમે ચારે વર્ણના મનુષ્ય ત્યાગી ગુરુઓને પૂજીએ છીએ અને પૂછશું. તેઓ જે કાલે, ક્ષેત્રે સ્વર માટે જે પ્રમાણે તે તેમાં ધર્મ છે. અને અમારા ગૃહસ્થના. અધિકાર પ્રમાણે અમને જે કરવા કહે તેમાં અમે ધર્મ માનીએ છીએ. કૃપા કરીને લગ્નપ્રસંગ જેવા મહોત્સવના રૂડા દિવસે આજે જૈનધર્મનું સ્વરૂપ વિશેષ પ્રકારે પ્રકાશશે.”
શ્રી મહાવીરે કહ્યું: “ગૃહસ્થ મનુષ્ય ! તમારી આગળ જૈન ધર્મરૂપ ચારે વર્ણના અને ત્યાગીઓના ધમેં કહ્યા.
“કાયાની શક્તિઓ ખીલવવી અને તેને જૈનધર્મ માટે ઉપગ કરે તે જૈનધર્મ છે. દ્રવ્ય-શત્રુઓ અને ભાવ-શત્રુઓને જય કરે તે જૈનધર્મ છે. ચતુર્વિધ સંઘની સર્વ પ્રકારની માનસિક, વાચિક અને કાયિક શક્તિઓ ખીલવવી તે જૈનધર્મ છે. ગૃહસ્થ ભક્તોની અને ત્યાગી ભક્તોની દેશકાલાનુસાર સેવા કરવી તે જૈનધર્મ છે.
યથાશક્તિ વતનિયમો કરવા તે જૈનધર્મ છે. દયા, સત્ય,
For Private And Personal Use Only