________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૨૭
તમારે મારવી ન જોઈ એ.’ (૩–૧૩)
· તેમના (પાર્શ્વનાથ પ્રભુના) નિર્વાણ પછી હિમાલયની પેલી તરફના અને પશ્ચિમ દિશા તરફના જંગલી લેાકેાના આક્રમણ થયાં. તેથી દેશ, સમાજ, સંઘ, ધર્માંની ઘણી હાનિ થઈ છે. માટે ધ યુદ્ધ કરવામાં પ્રસંગાપાત્ત તૈયાર રહેવુ જોઈ એ.’ ( ૧-૨મ૯)
'
• એકદમ સમજ્યા વિના કોઈ પણ ખાખત સંધી મત. ન આંધા.’ (૧-૧૯૧ )
અસત્ય અને કદાગ્રહયુક્ત વ્યાવહારિક કે ધાર્મિક બંધ-નામાંથી મુક્ત થાઓ.’ (૧-૧૯૧)
ખસ, વધારે શુ' લખવાનુ... હાય ! આ તા આ ગ્રંથના ઘેાડાં મૌક્તિકકણા છે. કાણુ કહી શકે કે આ મેાતીઓમાં હૈયાના હાર બનવાની તાકાત નથી ? પુસ્તકના ત્રણે ભાગ આવા નિખાલસ ને જીવનસ્પર્શી ઉપદેશેાથી ભરેલા છે, છતાંય અમુક પ્રકરણેા જેવાં કે
દીક્ષા મહેાત્સવની તૈયારી અને ધર્મોપદેશ, સસામાન્ય મેધ, આદશ એધ, આદર્શ ગૃહજીવન, સ્રીક બ્યનુ સ્વરૂપ વગેરે પ્રકરણા તે ઘણાં ચઢિયાતાં છે. સૌ વાંચે, વિચારે અને સામાયિકમાં એનું મનન કરે, એ જ ભલામણ છે.
શાસનદેવને એ જ પ્રાર્થના છે કે, આ અમૂલ્ય પુસ્તકનુ રક્ષણ કરે અને જેટલી આવૃત્તિએ નીકળે તેમાં સહયોગ દે. હિન્દી તથા અંગ્રેજી ભાષાઓમાં આ ગ્રન્થ શીવ્રતાથી પ્રગટ થાય, એવી સદ્ગુદ્ધિ દે !
અનધિકાર ચેષ્ટાથી, મતિદોષથી, અથવા કેટલીક વાતાની અનભિજ્ઞતાને લઈને મારાથી જે કઈ વિપરીત લખાયું હ।” તે માટે હું ક્ષમાપ્રાથી છું.
For Private And Personal Use Only