________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારે મ પ થાય છે. ગુરુ પિતાની અને ઉમથી, વિધાથી સજવી જોઈએ, અને શીએ પોતાના સ્વામીને
જણાતે પણ સતાવે જોઈએ અને તેની શક્તિ માટે આમશિગ આપ જોઈએ. સ્ત્રીઓ અને પુરૂ યુદ્ધવિધા, યાયારણા,
વિધા, કુરિસ્થા વગેરે સાથે પ્રચલિત છાએને અનુભવ મળવા જોઈએ અને દેશાદિના રક્ષણ માટે ધર્મયુદ્ધમાંથી પ્રાપ્ત “પણ પાછા ન હઠવું.
“કર્મપ્રકૃતિના તાબે રહેલા મનુષ્યો ત્રણ પ્રકારના લગ્નવાળા હોય છે. કેટલાંક મારા ભક્ત પુરુષ અને સ્ત્ર એ તમગુણી લગ્નવાળાં, કેટલાંક રજોગુણ લગ્નવાળ, અને કેટલાક સવગુણ લગ્નવાળાં હોય છે. પરંતુ તે મ ા પર પ્રેમ ધારણ કરીને તમોગુણી લગ્નને રજોગુણમાં, રજોગુણને સગુણ લગ્નમાં અને સાત્વિક લગ્નને આત્મલગ્નમાં અને એ પરમ વર્ષ સમર્થ બને છે. સ્ત્રીઓ અને પુરુષે પિતપે તાના કર્મની દશાના અધિકાર હાથી સર્વસ્વ સ્થાને ઉગ્ય છે અને તે અ દશાની અપેક્ષાએ નીચ છે, પરંતુ તેઓ મારી આજ્ઞાઓ પ્રમાણે વનને અંતે પસ્માતમપદને પ્રાપ્ત કરે છે. માટે પુરુષે એ અને સ્ત્રીઓએ અનેક લગ્નવાળા મનુષ્યોને નીચ માનવા નહીં. તેમાં કર્મ પ્રકૃતિને છેલ છે. તેને ભજવતાં અને અનુભવ લેતાં તેઓ ઉચ્ચ દશાએ ચઢી શકે છે.
“સમસ્ત વિશ્વમાં મને એક નિત્ય પબ્રહ્મ માનીને વર્તનાશ છ લગ્ન ક્રમે આરહીને, મારામાં વિત્ત રાખીને, મને પ્રત કરે છે અર્થાત તેઓ આત્માની પરમ ભતા પ્રગટ કરે છે,
“ધૂ અને વરે સદા સાથે રહી જીવનય ત્રિા કરવી જોઈએ. અનેક પ્રકારની વિપત્તિઓમ, દુકામાં અને સુએ માં તથા ધર્મ કબે માં બન્નેએ સાથે રહી જીવન ગાળવું જોઈએ. દુખના
For Private And Personal Use Only