________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ઃ ૧૯ છે, જેમાંથી કમગ, કર્મ પ્રકૃતિ, ઈશાવાસ્યોપનિષદ, શ્રીમદ્ દેવચન્દ્ર ભાગ ૧-૨, આનન્દઘનપદ ભાવાર્થ, ભજનસંગ્રહ ભાગ ૧૧, સમાધિશતક પ્રભૂતિ ગ્રન્થ તો ઉત્કૃષ્ટતમ ને અનન્યસાધ્ય છે. વળી આ બધા દળદાર ગ્રન્થ છે.
ર૭ વર્ષની ભરજુવાનીએ દીક્ષા લીધી, અને વૃદ્ધત્વના કિનારે પહોંચે તે પહેલાં જ સ્વર્ગવાસી થયા. દીક્ષા પર્યાયના આ ટૂંકા ગાળામાં ૨૦ હજાર પૃષ્ઠોમાં સાહિત્યસેવા કરી. આ ઉપરાંત એ યુગનિષ્ઠ મહાપુરુષે પિતાની યોગસાધના દ્વારા જે જે ભવિષ્યવાણી ભાખી, તે આજે પણ નમૂનારૂપે જોવા જેવી છે.
વિક્રમ સંવત ૧૯૮૧માં એ ગીને શરીર ત્યાગવું છે. તે સમયે ભારતમાં સ્વરાજ્યની લડતના જુદા જુદા અખતરા થતા હતા. દેશના રાજવીઓ, શ્રીમંતો અને બીજા પણ રાજકારણે લોકે મહાત્મા ગાંધીને હસતા હતા. તે વખતે પૂ. જેનાચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે અન્યને કલપનામાં પણ ન આવે તેવી આગાહી કરી. જેમકે–એક દિન એવો આવશે”નું કાવ્ય જુઓ.
ભારતમાં સ્વતંત્રતા આવશે અને આખા દેશમાં સ્વરાજ્ય પ્રાપ્તિની ખુશાલી થશે. સાયન્સ વિદ્યાઓ ખૂબ આગળ વધશે અને આશ્ચર્યચક્તિ કરે એવા સાયન્સ-વિજ્ઞાનના પ્રયોગ થશે.
બધાય રાજા થશે. બધાય પ્રજા થશે. હુન્નર કલા વગેરે ના પ્રાગે ઘણુ થશે, અને સૌ શાન્તિને શ્વાસ લેશે?
તેઓશ્રી ષદર્શનના, જૈન સાહિત્યના, આગમ, ચૂર્ણિભાષ્ય, ટીકાના અને ન્યાયશાસ્ત્ર જેવા દુર્ગમ ગ્રન્થના પરિશીલનમાં રાતદિવસ વ્યસ્ત રહ્યા છે. અન્યથા એ આચાર્ય ભગવંતના ગ્રન્થમાં ભક્તિયોગ, કર્મગ, તર્કગ, આગમગ વગેરે ક્યાંથી હોય?
ઈશાવાસ્યપનિષદ ગ્રન્થ વાંચ્યા પછી આપણે સહજ
For Private And Personal Use Only