________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦ : કાપનિક અધ્યાત્મ મહાવીર
પ. નંદિવર્ધન: વિવેકરૂપ ૬. યશદાદેવી : શુદ્ધ પરિણતિરૂપ ૭. ઇન્દો, ઇન્દ્રાણીઓ, દેવ, દેવીએ-સાત્વિક વૃત્તિઓરૂપ ૮. આત્મા પ્રભુનું બાહ્ય મહાવીર સ્વરૂપ તે કર્મોદયિક ભાવરૂપ ૯. ઉપશમ, ક્ષેપશમ ને ક્ષાયિક ભાવ તે પ્રભુનું આધ્યા
ત્મિક મહાવીર સ્વરૂપ અને તેમની શક્તિઓ જાણવી. ૧૦. પુરૂપ ભારત ક્ષેત્ર છે, તેમાં કર્મોદયથી આત્મપ્રભુને
અવતાર જાણ.
વ્યવહાર નય અને નિશ્ચય નયથી પ્રભુ મહાવીરનું જીવન જેઓ શ્રવણ કરશે, કરાવશે અને શ્રવણ કરનારાઓની અનુમોદના કરશે તેઓ અવશ્ય અંતરાત્મા મહાવીરપદને પામી સિદ્ધ, બુદ્ધ થશે ને મુક્તિને વરશે.
For Private And Personal Use Only