SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આનુ શ્રેયસ્કર વન ૪૧૯ પછી શ્રી ચñાદાદેવી પતિવ્રતા અને વ્રતશાલી મની સતાનને પાળવા છતાં જૈનધમ'ની પ્રચારણા કરશે. વિધવાએએ જેમ બને તેમ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું. તેમણે બ્રહ્મચર્યનું પાલન થાય તેવા અનેક હેતુએનુ અવલ અન લેવુ', એવા મારા સદુપદેશ છે, ‘છતાં કાઈ યુવાન વિધવા બ્રહ્મચર્યની મહત્તા જાણવા છતાં તથા બ્રહ્મચર્ય પાલનના અનેક ઉપાયે લેવા છતાં અને વિષયસેવનમાં વિષસમ દુઃખ માનવાં છતાં પણ જો કામવેદનાને રાકવા કાઇ પણ રીતે સમથ ન થાય તોપણ છેવટે વ્યભિચારક માં પ્રવૃત્તિ ન કરતાં પેાતાના સમાન ગુણુક વાળા પુરુષની સાથે કાયદેસર દૈહિક લગ્ન કરશે તે તે કલિયુગમાં પણ કનિષ્ઠ લગ્ન જાવું. વિધવા બ્રાહ્મણીએ પેાતાના પતિની પાછળ વિદ્યા વડે આછ વિકા ચલાવવી. વિધવા ક્ષત્રિયાણીએ યુદ્ધવિષયક કર્મો વડે, ખેતી વડે અથવા દેશકાલાનુસાર અન્ય કર્મો વડે આર્જીવિકા ચલાવવી, અને શારીરિક તેમ જ માનસિક બ્રહ્મચર્ય ધારણુ કરવુ. ‘આજીવિકાની સારી વ્યવસ્થાસામગ્રી હોય તા બ્રાહ્મણીએ, ક્ષત્રિયાણીએ તથા વિધવા વૈશ્ય એ વિદ્યાદિ પરોપકારનાં કમે સરવામાં તથા જૈનધી લેાકાની સેવામાં અને જૈનધમ સત્ર પ્રચારવામાં આત્મજીવન હેામનુ'. સંતતિ વગેરેના ભાર નહાય તે ત્યાગી મની દેશ, કામ, જૈનધમ અનેસંઘનાં પારમાર્થિક કાર્યાં કરવામાં, ઉપદેશ કરવામાં જીવન ગાળવું. શૂદ્રની વિધવા ઓએએ બ્રહ્મચર્યંત પાલનપૂર્ણાંક સતાનેા વગેરેનું પાલન કરવુ' અને નેકરી વગેરે કાં કરી આજીવિકા ચલાવવી તથા યથાશક્તિ જૈનધર્મની આરાધના કરવી. ઇન્દ્રિયને અને મનને વશમાં રાખવાં તથા મારા નામને માનસિક, વાચિક જાપ કરવા, એ જૈનધમ છે. For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy