________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧
અધ્યાત્મ મહાવીર્
નિષ્કામ રહીને આધિ-વ્યાધિ-ઉપાધિમાં પેાતાનુ શુદ્ધાત્મવીર અનુભવી અને દેહ છતાં વિદેહી ખની તે છેવટે મારા પદને~~~ મેક્ષપદને પ્રાપ્ત કરે છે.
· અસંખ્ય ચેાગેાથી મનુષ્યે મારા સ્વરૂપને સાક્ષાત્કાર કરી પરમાત્મપદ પામે છે. આત્માના દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણ ચેાગ મુખ્ય છે. તેમાં પણ દર્શીન વગેરેની પ્રાપ્તિ કરવા માટે શુદ્ધ અને સત્ય પ્રેમભક્તિયેાગના જેવા હૃદયની શુદ્ધિ કરનાર અન્ય કાઈ ચેાગ નથી.
‘ ભક્તિયેાગથી હૃદયની અનંતગુણી વિશુદ્ધિ થાય છે અને તેથી આત્મારૂપ મહાવીરપ્રભુમાં સત્તાએ રહેલા જ્ઞાનાદિ ગુણા સવે આવિર્ભાવરૂપે પરિણમે છે. આત્મામાં વિદ્યમાન ગુણધર્મોનો આવિભાવ કરવા માટે એક પરમાત્મા એવા મારી જે પૂર્ણ પ્રેમરૂપ. ભક્તિ છે તેમાં લયલીન અન્યા વિના કોઈ મરજીવા બની શકતા નથી અને તે વિના કેાઈ જીવન્મુક્ત પણ ખની શકતા નથી. મારા પર પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ ધારણ કરનાર તથા મારા જાપ કરનાર નિલે પ રહી મારુ' સ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે.'
For Private And Personal Use Only