________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પંદરમી વર્ષગાં
‘દેશકાલાનુસાર જેટલી અહિંસા કરાય વિશ્વમાં સર્વાંત્ર જૈનધર્મીના સામ્રાજ્યના પ્રચાર સમસ્ત શક્તિએ વાપરતાં પાછા પડા કે છે, અને તે માટે જે આત્મભાગ આપવા ભય રાખીને અધર્મીને તાબે થવુ અને આપવે તે હિંસા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
તેટલી કરવી અને કરવે, તેમાં પેાતાની ભય પામે તે તે હિંસા તે અહિંસા છે, મરવાને ધ વિચારેને દેશવટો
સવિચારે અને ન્યાય્ય વિચારાના નાશના કતલખાનાનેા નાશ કર્યા વિના અહિંસાના વિચારાનુ જોર પ્રગટ થતું નથી. દુષ્ટ અને હાનિકારક રૂઢિએને નાશ કરવે તે અહિંસા છે. ચારે વણ માંથી કાઈ વર્ણ અન્ય વર્ણને જીવતી ન રહેવા દે અને તેની શક્તિ હરી લે તે હિંસા છે. રાજા પાતે દુષ્ટ બનીને પ્રજાને કર વગેરેથી પીડે, અન્યાય—જુલમ કરે અને પ્રજા તેને દંડ આપે, તે તે અહિંસા છે. સમસ્ત વિશ્વવતી મનુષ્યેાને સત્ય શિક્ષણ આપવું તે અહિંસા અર્થાત્ દયા છે. વિશ્વમાં મનુષ્ય સ` લેાકેાને પેાતાના એકાત્મા તરીકે વર્તે, દેખે અને સર્વ જીવેાના પ્રાણનું અનેક દૃષ્ટિએ રક્ષણ કરે તે અહિંસા છે.’
મહિષ આને ઉપદેશ :
મહિષ આ ! તમને હું સત્ય ધર્માં કહું છું, અને સમગ્રસરણમાં બેસીને પણ કહીશ.
‘ ક્ષેત્ર-કાળ અનુસાર ધ માર્ગોના પ્રવાહમાં મલિનતા થતાં તે મલિનતાને નાશ કરવા માટે તીર્થંકરે અવતરે છે. ભારત વગેરે દેશમાં ચાલતા ધર્મો, કે જેમાં `અસત્ય, હિંસા વગેરેના તેમ જ સત્યતત્ત્વામાં મિથ્યાતત્ત્વાને પ્રવેશ થયેા છે, તેનેા ઉદ્ધાર કરવા મારા અવતાર છે. માટે મહિષ આ ! મારા ઉપદેશને માન્ય કરે અને તેને સર્વત્ર પ્રચાર કરે,
For Private And Personal Use Only
• સત્યની અનેક દૃષ્ટિએ છે, સત્યના અનેક વિચારે અને આચારા છે. મારા ઉપદેશ પ્રમાણે સત્યને માના. અસત્ય વિચારેનું