________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
અધ્યાત્મ મહાવીય
શ્રી મહાવીરપ્રભુરૂપ પરબ્રહ્મ જિનેશ્વરને ત્યાગ કરવા નહીં, નાલિક, રખડી અને તર્કવાદી લેાકાના ભમાવ્યાંથી શ્રી મહાવીરપ્રભુ અને જૈનધર્મના પ્રાશાને પણુ ત્યાગ કરવેઃ નહી',
‘વિશ્વમાં સ’વસ્તુએની અનતાર પ્રાપ્તિ થઈ અને થશે, પણ મહાવીર પ્રભુની વારવાર પ્રાપ્તિ થતી નથી. માટે શ્રી મહાવીરપ્રભુ એ જ એક સર્વ વિશ્વમાં પરમાત્મા છે—એમ પૂ નિશ્ચય કરીને, તેમને સ’સ્વનું અણુ કરી તેમનું શરણુ ગ્રહા.
બહેનેા, માતાએ, પુત્રી ! દરેજ શૌચ-નાન કરી શ્રી મહાવીરને જાપ જપે, સવારમાં વહેલાં ઊઠી મહાવીરનાં
'
ગીતા ગામે. દાતણ કરતી વખતે મહાવીર પ્રભુનું નામસ્મરણુ કરે. જમતી વખતે મહાવીર પ્રભુના નામને ઘેષ કરે. વ્યાપાર, ક્ષાત્રક, વિદ્યા, પાન વગેરે સ શુભ એવાં દૈનિક કે રાત્રિક, સામાજિક કે સંઘ, રાજ્ય, કેમ, દેશ વગેરેનાં કાર્યોના આરંભમાં શ્રી મહાવીર પ્રભુના નામના ઘેષ કરો. શ્રી મહાવીર પ્રભુના નામે પ્રગટેલ જૈનધર્મના સત્ર પ્રચાર કરે અને તેને માટે સર્વસ્વનુ અપણું કરે. સવધ કાર્યકર, હુન્નરકલાએ શીખે, આજી વિકાનાં કર્યાં કરે. નવરા ન બેસી રહેા. ઘર સ્વચ્છ રાખેા. કુટુબમાં પ્રેમ ભરી દે. ખાળકમાં અને ખાલિકાઓમાં પ્રભુ મહાવીરની ભાવના કરી તેએની સેવા કરે!, કે જેથી તમે પશુ પ્રભુ વીરના જીવનને મેળવી શકે. દેશકાલને અનુસરી વતા. પ્રભુ મહાવીરના હુકમે। પ્રમાણે વર્તો. શ્રીસંધનાં સવ કત વ્યકમાં કરો.’ ગાયત્રી દેવીએ કહ્યું: શ્રીમતી યÀાદાદેવીનાં સ્ત્રીસ ધ પ્રતિ જે ઉપદેશ છે'તે સત્ય છે. સ્ત્રીનાં મન, વાણી અને કાયા શુદ્ધ અને સત્ય' પ્રેમમય હોવાં જોઈ એ. પરપુરુષ સાથે વ્યભિચાર ન થવે તેઈએ. તેણીએ વૃદ્ધ અને નવીય પુરુષની સા પ્રાણ તે પણ લગ્ન ન કરવુ જોઇ એ. પેાતાને પતિ મરણ પામ્યા મદ ખાદ આ ગૃહિણીએ કામને જીતી, બ્રહ્મચય નુ સત્રથા પાલન કરી પતિવ્રતા રહેવુ જોઈ એ.
For Private And Personal Use Only