________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કમ ચેાગી અને જ્ઞાનયેાગીનું સ્વરૂપ
૧૯૯
તેથી તેએ અનેક દુઃખાના વિપાકા ભોગવવા છતાં પણ તે માગે પેાતાની ઉન્નતિ અનુભવે છે.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારા ભકતા માહ્યમાં ઊંચાનીચા દેખાય છે, છતાં તેઓ અન્તરથી ઊંચાનીચા નથી, પણ શુદ્ધાત્મવીરમય જીવનરસથી લદખદ બનીને મહાકમ યાગીઓ અને જ્ઞાનચેાગીએ અને છે, તેમ આપના ઉપદેશથી મે' જાણ્યુ છે અને અનુભવ્યું છે. તે આપની કૃપા અને પ્રેમનુ ફળ છે, ’
For Private And Personal Use Only