________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર ભાવનાનું સ્વરૂપ
૧૯૩ અધિકાર છે કે તમે ગરીબેને દુઃખ આપી શકે? જો તમે ખરા અન્તઃકરણથી મારી મહેરબાની ઈચ્છતા હો, તે પ્રથમ તમારી મહેરબાની મેળવવા જેઓ લાયક હોય તેઓ પર કરુણું કરી તેઓનું કલ્યાણ કરે.
તમે જે બીજાને આપે તે મારી પાસેથી સેંકડે, હજાર, લાખ, કરડ ગણું પ્રાપ્ત કરવા સમર્થ થઈ શકે તેમ છે. મારા ભક્તો! તમે દેશ, કેમ, સમાજ, સંઘ, ધર્મનાં કર્મો કરવામાં ક્રોધ માન, માયા અને લોભથી દયાહીન બનતા નહીં. તમે કરુણાળુ બને. તમે સર્વશક્તિઓ, કે જે આન્તર-બાહ્ય મન્ત્ર-તંત્રયુક્ત છે, તેનાથી સમ્પન્ન બને, જેથી અન્ય પ્રજાઓની કરુણ પર જીવવાની દશા ન આવે–એમ કલિયુગમાં પણ મારા ભક્તોએ વિશેષતઃ લક્ષ દેવું.
“મારી દયા યાચવાને પણ વખત ન આવે તે માટે આત્માશ્રયી બને અને અશક્તોને શક્તિ આપે. કરુણાભાવના ભાવતાં એટલા બધા અતિહદ બહાર કરુણવન્ત ન બને કે જેથી અન્ય પાસે તમારે કરુણું માગવાનો વખત આવે. કરુણ માટે અન્ય પર કરુણા ન કરો, પણ પરમાર્થ બુદ્ધિથી કરુણ કરે. તમારી આન્તર-બાહ્ય સર્વ શક્તિઓને નાશ થાય એવી કરુણાભાવન - વાળા ન બને.
અન્યની શક્તિઓ ખીલે અને તમે રાજ્યાદિ સર્વ શક્તિએથી વંશપરંપરાએ સ્થિર રહે, એવી રીતે કરુણા કરો. પ્રજાસંઘ! તમારા સર્વ વર્ગોને એકસરખી રીતે વિદ્યા, લક્ષ્મી, ભજનપાન આદિ મળે તેવી રીતે જનાઓને ઘડી વ્યવસ્થાપૂર્વક કરુણા કરે. પ્રજાનાં સર્વ અંગેને એકસરખે સર્વ બાબતોને લાભ મળે એવી રીતે શક્તિમત્તાએ કરુણભાવ ધારે. કરુણા
૧૩
For Private And Personal Use Only