________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
અધ્યાત્મ મહાવીર વિકે અન્યનું શ્રેય જ કરે. ગરીબ, ગુલામ, પરાશ પ્રજાઓના ઉદ્ધાર માટે આપદ્ધર્મને સ્વીકાર કરી, ધર્મયુદ્ધ કરી પ્રજાઓને અને મનુબેને દુખમાંથી છોડાવવા તે ધર્યું અને ન્યાગ કરુણા છે. તમે ધર્મો અને ન્યાશ્ય કરુણા કરે.
“મારા ભતો!, મારા ઉપદેશમાં પૂર્ણ શ્રદ્ધા રાખી વર્તો. પ્રજાસંઘ! તમારી ઉન્નતિ માટે એ ચાર ભાવનાઓ ભાવો અને તે પ્રમાણે વર્તે.”
For Private And Personal Use Only