________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર “સ્યાદ્વાદજ્ઞાનની અનેક જ્ઞાનાદિ દષ્ટિએથી મધ્યસ્થ બને. જે અશુદ્ધ રાગ અને દ્વેષમાં પડતો નથી તે મધ્યસ્થ છે. એવે મધ્યસ્થ ભાવનાવાળે સર્વસત્યરૂપ મને પ્રાપ્ત કરે છે. મધ્યસ્થ દષ્ટિવાળે કર્મની અને જ્ઞાનયોગી બને છે અને સર્વ પ્રકારનું બળ પ્રાપ્ત કરી મારો ભક્ત જૈન બને છે.” ૪, કરુણા ભાવના:
પિતાના કરતાં ઉત્તમ, ગુણી, ભક્ત, જ્ઞાનીઓ પર પ્રેમ-- ભક્તિ અને પૂજ્ય ભાવના તેમ જ સામાન્ય અજ્ઞાની જી પર કરુણા. ધારણ કરવી. કરુણા વિનાના મનુષ્ય મારી કૃપા મેળવવા શક્તિમાન. થતા નથી. હૃદયની કઠોરતાને નાશ કરવા માટે કરુણા સમાન કે. સમર્થ નથી.
“દુઃખી, ગરીબ, અજ્ઞાન જીવે પર કરુણાભાવ ધારણ કરે; એટલું જ નહીં, પરંતુ તેઓનાં દુઃખો, રેગે વગેરેને નાશ કરવા અનેક પ્રકારને મનવાણુ-કાયાથી પુરુષાર્થ કરે. કરુણાથી હૃદય કુમળું રહે છે. કેઈપણ મનુષ્ય કરુણું 'વિના મહાત્મા બની શકતું નથી. દયા વિના કઈ ધર્મની ઉત્પત્તિ થતી નથી. દયાથી સર્વ સત્યધર્મોની ઉત્પત્તિ થાય છે. કરુણા વિના ગુણસ્થાનકમાં પ્રવેશ થતો નથી. દેવી, દુઃખી, હીન જી પર કરુણા કરે અને તેઓને આત્મવત્ ચાહે. ગરીબ, અનાથ, દીન, કંગાલ મનુષ્યના, પશુઓના અને પંખીઓ વગેરેના બેલી બનો. ગરીબોની હાય ન લે. કેઈપણ ગરીબની આંતરડીને ન ભ.
સર્વ જીવોના ભલા માટે તમારું તન, મન, ધન છે. ગરીબેના પિકારો સાંભળી તેની વહારે ચઢે. ગુલામ બનેલા મનુષ્યને સ્વતંત્ર બનાવો. કોઈપણ મનુષ્ય મદદ માગે તે આપ. મારું ભજન કરનારાએ તેઓ જ જાણવા કે જે ગરીબની વહારે ચઢે છે. પશુઓને, પંખીઓને મારતાં બચાવે. જેમાં તમે જીવ પૂરી શકતા નથી તેઓને તમે મારતાં પાછા હઠે. તમારે શું
For Private And Personal Use Only