________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
યા વીર
૮ રાજામાં અને પ્રજામાં અભેદ્યપણે વતીને જેક વ્યા કરે છે તે પ્રાન છે. જે રાજાને ખુશામતિયે ખતા નથી અને પ્રશની સ્વતં તાનાં સુત્રો જીવતાં રાખે છે તે પ્રધાન છે. જે શાનું અને પ્રજાનું એક્સરખી રીતે શ્રેય સાધે છે તે પ્રધાન છે. માની ઉન્નતિને જે વિશધી છે તે પ્રમાન નથી, રાજા અને પ્રજા બન્નેની સંમતિથી દેશકાલાનુસારે પ્રધાન ચૂવા. પ્રધાન રાજકીય વિષચામાં નિષ્ણાત હાવા જોઈએ. પ્રધાન પ્રજાને વિશ્વાસપાત્ર અને પ્રજાની સમ્મતિથી રાજ્યકાય વાહક થવા જોઇ એ. પ્રજાના આગેવાન મહાજનાનુ અને રાજાનું સા સમાન મળ રહેવું જોઈ એ. ચારે વણુ માંથી કેાઈ વણુ મળવાન થઈ અન્ય વને ગુલામ મનાવે યા તેની શક્તિઓને નાશ કરે એવી અવ્યવસ્થાના પ્રધાને નાશ કરવા જાઈ એ. ચારે વણુની પ્રજાને પરતન્ત્ર મનાવનાર રાજાની સતતિ છેવટે પ્રજાખળના નાશથી ગુલામ ખને છે અને જેવુ કર્યુ હાય છે તેવુ' તે પામે છે. રાજાએ દૈનિક કર્મો નિયમસર કરવાં જોઈએ. તેણે મહાજન, પ્રધાન, સેનાધિક્ષતિ, કૌટુમિકા, ગૃહસ્થ ગુરુઓ તથા ત્યાગી ગુરુએની. સલાહક રાજ્ય ચલાવવુ જોઈ એ.
-
1
· દેશકાલાનુસાર પ્રજાની સર્વ પ્રકારની ઉન્નતિમાં તન, મનને ભેગ આપવા જોઈ એ. દેશકાલાનુસાર રાજ્ય ચલાવવાની. ધ્રુવ કલાઓના પારગામી બનવું જોઈએ. સામ, દૃામ, દંડ, ભેદથી રાજ્ય ચલાવનુ અને જૈનધમ'ના પ્રચાર માટે દેશકાલાનુસાર ગુરુને સવ પ્રકારની સહાય આપવી જોઈ એ. રાજાએ મ`ત્રીએ છું, શ્રધાનનું કહેવું લક્ષમાં લેવું. પ્રજાના હુમતે પ્રધાને ને અને મીઓ વગેરેને વારવાર ખાલતા રહેવુ. ગુરુસ, રાદિ વ, મહાજનવ વગેરેના સમૂહના બહુમતે સયધમત્તા યાઓમાં ફેરફાર કરવા. દેશમાં ગરીમમાં ગરીમ પુત્ર અને પુત્રીને સ` પ્રકારનુ શિક્ષણ મળે એવા પ્રમ'ધ કરવા. પ્રધાને
For Private And Personal Use Only