________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮.
અધ્યાત્મ મહાવીર
ભારત દેશના રાજાએ વગેરેને આપની પરબ્રહ્મરૂપ પ્રભુતાની શ્રદ્ધા કરાવીશ, અને આપ પરબ્રહ્મપરમાત્મ મહાવીરપ્રભુમાં મારુ સ્વરૂપ જોઈશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ શ્રીમતી યશેાદાદેવી તથા મારી પત્નીને પણ આપની ભક્તિ–સેવામાં તથા નામરૂપાધ્યાસ ખાઈ ને આપનામાં સવ જોવાને નિશ્ચય થયે છે. તેઓએ આપની આજ્ઞા પ્રમાણે આત્મવિકાસ કરવા નિશ્ચય કર્યાં છે.
"
આપના પ્રેમસાગરમાં ડૂખ્યા બાદ દેહાધ્યાસ તથા સ જાતના ભચેના લાપ થયેા છે. આપને વિશ્વરૂપ અનુભવી સ જીવાની સેવા કરવા અનંત ઉત્સાહમય જીવન પ્રગટ થયું છે. સર્વ વિશ્વમાં આપની પરમાનન્દસ્વરૂપ આભ્યંતરિક પરમચૈાતિ સાક્ષાત્ અનુભવાય છે. તેથી વ્યક્તિની અપેક્ષાએ મારા આત્મા પણ તેવા અન્યા છે. જ્ઞાન અને શેયરૂપ આપ મારામાં જ્ઞાન-જ્ઞેયની એકતારૂપે પરિણમી રહ્યા છે. આપની સંગતિથી મારે। ઉદ્ધાર થયેા છે. આપના નામરૂપની ભક્તિ એ જ સર્વ મનુષ્યાનુ જીવન છે.”
For Private And Personal Use Only