________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨. ત્યાગધર્મનું જીવનમાં સ્થાન
6
નદિવધન : પૂજ્ય પરમ્રશ્ન મહાવીર ! આપને ઉપદેશ શ્રવણ કર્યો, તેથી શાક દૂર થયેા છે. આપના પૂર્ણ રાગથી મારે આત્મા સમ્યકત્વયુક્ત થયા છે. મને આત્મજ્ઞાન પ્રાપ્ત થયુ' છે. મારા સ` સંશયેાના નાશ થયેા છે. પિતાના મરણ પછી હવે મને સ'સાર પર વૈરાગ્ય થયા છે. માતાપિતાના મરણને અંતિમ સંસ્કાર કર્યો ત્યારે તેને શેક નિવારવા માટે ઇન્દ્રાદિ દેવા અને દેવીએ તથા ઋષિઓ, રાજાએ, ક્ષત્રિયા, બ્રાહ્મણા, વૈશ્યા અને શૂદ્રો તથા મ્લેચ્છો આવ્યા હતાં. ભારત વગેરે સવ દેશેામાં શ્રી સિદ્ધાર્થ રાજા અને શ્રી ત્રિશલા માતાના દેહાવસાનથી શેક થા. તમાએ અહી' આવેલા ઋષિએ વગેરેને મૃત્યુ અને તેની પછીની સ્થિતિનું જ્ઞાન આપી સ લેાકેાને અશેદશાવાળા કર્યા અને મને પણ મેધ આપીને શેકરહિત કર્યાં. હવે મને વૈરાગ્યમળે ત્યાગી થવાનું મન થાય છે. રાજ્ય કરવામાં મને કુમના ભય લાગે છે. માટે હુ તમારી સાથે ત્યાગગ્રહણ કરીશ. ’
પ્રભુ મહાવીર : ન’વિન! તમારા વિચારે। સાંભળ્યા. તમને સમ્યકત્વ અર્થાત્ આત્મજ્ઞાન પહેલાંથી થયુ' છે. હાલના પ્રસંગે તમને શેક અને વિષાદ થયા તે દૂર કર્યા છે. આત્મજ્ઞાનીને માહ નડે છે, પણ તે પાછો હઠે છે, એ તેની પાસે રહી શકતો નથી. આત્મજ્ઞાનીને રજોગુણ, તમેગુણ અને સત્ત્વગુણુ હાય છે, પણ તે ઉચ્ચ પ્રકારના સદુપયેાગાથે હાય છે, જ્યારે અજ્ઞાનીને રજોગુઢિ નીચ અને અશુદ્ધ હાય છે.
For Private And Personal Use Only