________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
અધ્યાત્મ મહાવીર
ખંડ, સમાજ, સંધ, પ્રજા, ધર્માદિ માટે ઉપયેગી કામેામાં
સ્વજીવન ગાળે.
રાજાએએ અને પ્રજાએએ પાપકાર માટે જીવવું અને પેાતાના માટે ચેાગ્ય ગ્રહણ કરવું. વિશ્વશાળામાં મહાત્માઓ પર પકાર માટે સસ્વ અર્પણ કરે છે. મને સવ સમણુ કરીને જેએ સર્વ કર્મો કરે છે તેઓ ખરા પાપકારી બને છે.
મનુષ્યે! ! અહં મમતાથી અને નામરૂપના મેહથી દૂર રહેવું હાય તે! મને દેહ, વાણી, કાયાદિનું અણુ કરી સ્વકતવ્ય તેમ જ પરાપકારનાં કાર્યો કરા, કે જેથી તમે સર્વ લેવૃત્તિમાં નિલે પ અની શકશે.
આત્મજ્ઞાનના સત્ર પ્રચાર કરવાથી વિશ્વમાં સર્વત્ર શાંતિ પ્રસારી શકાય છે. માટે મારા પ્રેમીઓએ વિશ્વમાં સર્વત્ર આત્મજ્ઞાન પ્રચારવારૂપ મહાયજ્ઞની આરાધના કરવી. આત્મસુખને અનુભવ સર્વાં મનુષ્યાને આપવા જે જે પ્રયત્ન કરવા ચેાગ્ય હાય તે કરવામાં અનન્તગુણ પરાપકાર છે.
વ્યાવહારિક અને પારમાર્થિક સત્કાર્યો કરવામાં પાતપેાતાના અધિકાર પ્રમાણે સ` મનુષ્યેાએ આત્મભાગ આપવે. સ જાતની પીડાઓ, રેગે। હરવાને ઔષધાલયે સ્થાપવાં. માનસિક દુઃખા હરવાને માટે અધ્યાત્મજ્ઞાનીઓને સર્વત્ર વિશ્વમાં વિહાર કરાવવે.
કોઈ પણ દેશની પ્રજાને કેાઈ પણ દેશના રાજયે ગુલામ જેવી અનાવી હાય, તે તેને ગુલામીપણામાંથી મુક્ત કરવા મારા ભક્તોએ ધ યુદ્ધાદિ અનેક કર્મો કરવાં તે પરાપકાર કર્યો છે.
‘દુષ્કાળ અને મહામારીએના પ્રસંગે પીડિત મનુષ્યેાને સુખી કરવા અનેક કર્મો કરવાં તે પરોપકારનાં કર્યાં છે. પેાતાને દેશ, પ્રજા, સંઘ વગેરે અન્ય દુષ્ટ પ્રજાઓના દાસત્વ તળે ન આવે એવી શક્તિએ ખીલવવા માટે જે કઈ કરવું તે પરાપકાર છે.
For Private And Personal Use Only