________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૦૯
અર્થા કરીને વિદ્વાના મનમાનતા અથ કરે છે અને તેથી મારુ મૂળ સત્ય સ્વરૂપ વિકૃત થયું છે; તેપણુ સત્ય ભાગ મારાં અંગેામાં ઝળકી રહ્યો છે અને તેથી હું જીવતા રહ્યો છું. માટે આપના શરણે હું આવ્યે છું. માટે મારો ઉદ્ધાર કરી.’
પરબ્રહ્ય મહાવીરે કહ્યું : ‘શ્રુતજ્ઞાનસ્વરૂપ વેષિ દેવ ! તમને નમસ્કાર હો. આપ અનત શ્રુતજ્ઞાનના સાગરની શબ્દાત્મક મૂર્તિ છે. પ્રવાહની અપેક્ષાએ અનાદિ-અનંતરૂપ છે અને સૂક્તશ્રુતિકર્તાની અપેક્ષાએ સાદિ-સાન્ત છે. પ્રત્યેક તીર્થંકર શ્રુતજ્ઞાનરૂપ વેઢતીના કરનાર છે. જ્યારે શ્રુતજ્ઞાનરૂપ વેઢતી ના વિપય કે મિશ્રીભાવ થાય છે, ત્યારે નવીન થનાર તીર્થંકર પરમાત્મા તેનેા જીવતી ભાષા દ્વારા ઉદ્ધાર કરે છે અને તેથી તે અપેક્ષાએ એ તીર્થંકર ગણાય છે. જૂના ઘરના સ્થાને નવીન ઘર કરતાં પૃથ્વી, માટી ઇંટા વગેરે પૂર્વની જાતની પરંતુ નવીન પર્યાયવાળી હોય છે, પરંતુ તેનાં મૂળ તત્ત્વ તે એનાં એ હોય છે; તે પ્રમાણે પૂર્વના તીથંકર, મુનિ, ઋષિઓનાં વચનેામાં ગડબડ થાય છે ત્યારે નવીન તીર્થંકર નવીન વેદ્યરૂપ તીના પ્રકાશ કરે છે અને તેમાં પૂર્વાંની સર્વાં સત્ય શ્રુતિઓના સમાવેશ કરે છે. તેથી પૂવેદની તત્ત્વાદ્વિ માન્યતા તા નવીન તીર્થાંમાં તેવી ને તેવી કાયમ રહે છે. તેથી કાઈપણ સત્ય વેદના ઉચ્છેદ થવાનેા પ્રસંગ આવતા નથી.
જીણુ આમ્રવૃક્ષની પાછળ જેમ તેનુ સ્થાન નવીન આમ્રવૃક્ષ લે છે અને તેથી આમ્રના પરપરાએ પ્રવાહ ચાલ્યા કરે છે અને એ આમ્રવૃક્ષ જાતિની અપેક્ષાએ એકનું એક ગણાય છે, તે પ્રમાણે સ તીર્થંકરા કેવળજ્ઞાની અને સ ન હોવાથી સ નયેાની અપેક્ષાએ શ્રુતજ્ઞાન ચાને શ્રુતિજ્ઞાનરૂપ વેદોના શબ્દપર્યાયરૂપ આકાર બદલાય છે, પરંતુ તત્ત્વજ્ઞાન, ભક્તિયેાગ, જ્ઞાનયેાગ વગેરેનુ મૂળ સ્વરૂપ તેા તેનું તે જ રહે છે,
‘દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ આચાર। ફેરવવા
For Private And Personal Use Only