________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૪
અધ્યાત્મ મહાવીર
‘ત્યાગી મહાત્માઓએ ગૃહસ્થાને તેમના અધિકાર પ્રમાણે નૃસ્થષમ સાથે જૈનધમના અને મારી શ્રદ્ધાભક્તિને મેધ આપવા. ત્યાગી મહાત્માઓએ પરસ્પર એકબીજાની નિંદા ન કરવી. જેઓ પરસ્પર નિંદા કરે છે તે મારી નિંદા કરે છે, કારણુ કે આત્મા તે વીરપ્રભુ છે એમ અધ્યાત્મદૃષ્ટિએ મારા સર્વ સાધુએએ જાણવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ત્યાગીએ એ,સાધુઓએ, મહાત્માઓએ, ય તએ જૈનધર્મોના રક્ષણ માટે, જૈનોના રક્ષણ માટે, આપકાલે સવ શક્તિએ ને ફેરવવી અને અલ્પ દ્વેષ અને મહા ધર્મલાભ દેખી ધ યુદ્ધાદિક ક્રમાં પણ કરવાં,
ગૃહસ્થે એ ત્યાગીઓને દેખી, વીર’ને ઉચ્ચાર કરી પ્રણામ કરવા. ત્યાગીઓએ માર! નામના ઉચ્ચાર કરીને ગૃઽસ્થાન આશી વૉદ દેવા.
‘જ્યારે હું ત્યાગી ખની, સર્વજ્ઞ બની, સમવસરણમાં એસી દેશના દઈશ, તે પ્રસંગે તીની સ્થાપના કરીશ ગૃદુસ્થાને અને ત્યાગીઓને જૈન ધર્મને એધ આપી ગૃહસ્થ ભક્તોની અને ત્યાગી સાધુએટની તેમ જ તત્ત્વજ્ઞાનની તીથ તરીકે સ્થપત કરીશ.
શ્રુત ધર્મો અને ચારિત્ર ધમ, કે જે એ ધમ થી વિશ્વવતી સ' મનુષ્યેાના ઉદ્ધાર થાય છે, તેને તી તીક સ્થપીશ. તે પ્રસંગે આ ને ત્યાગીએના ધર્મોને ઉદ્ધાર કરીશ. શ્રી પાર્શ્વ નાથના સાધુએ અને સાધ્વીએ મારા શાસનમાં અ વધે. નિવૃત્તિધર્મ અને પ્રવૃત્તિધમને મુખ્ય-ગૌણુભાવે ભજનાર ત્યાગીઓએ પંચમ આરામાં (કલિયુગમા) મારો આજ્ઞા પ્રમાણે દેશકાલાનુસાર પ્રવવું અને પવિત્ર રહેવુ, સર્વ પ્રકારના ત્યાગીઓ કલિયુગમાં સત્ય પ્રેમથી મારું નામ સ્મરણ કરી સદૂગતિ પામશે, એમાં અંશમાત્ર સ`શય નથી. મારા ધર્મમાં કુતર્ક કે ! નહી, પણ શ્રદ્ધાથી વવું. વ્ય વહારિક પ્રતિમાં દેશકાલાનુસાર ત્યાગી ભક્તોએ પશુ .
For Private And Personal Use Only