SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ફાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૧૭ આગળનાં કર્મોની નિર્જરા કરી મેાક્ષનું ગેાત્ર બાંધી શકે છે. બધુ` કા` ઉત્તમ વિચારશક્તિથી જ થઈ શકે છે. અનાદિ કાળથી બંધાયેલાં ગમે તેવાં કર્માના ઊંચી ભાવનાથી નાશ કરી શકાય છે. રાજકાટ આવું બધુ... જ્ઞાન સરળ ભાષામાં, ઉત્તમ શૈલીથી અને સાધારણ માણસ પણ સમજી શકે તેવી રીતે આ ગ્રંથમાં આપવામાં આવેલ છે, જેને દુનિયામાં રખડવું ન હોય, જન્મમરણના ફેા બંધ કરવા હોય અને ખરેખરું. સુખ અને આનંદ મેળવવા હોય તેમણે અવશ્ય આ ગ્રંથ વાંચવા જોઈ એ,. તેમ હું કહુ છું. અને તેને છપાવવા આ અપ્રગટ ને અદ્ભુત ગ્રંથને પ્રગટ કરવા માટે અધ્યાત્મચે ગી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના પટ્ટપ્રભાવક ગચ્છાધિપતિ શિષ્યરત્ન આચા ભગવંત શ્રીમત્ કીર્તિ સાગરસૂરીશ્વર”ના શિષ્યરત્ન અનુયે ગાચા પન્યાસપ્રવર શ્રી મહેાદયસાગરજી ગણિવનાશ્વરત્ન મુનિપ્રવ દુલ ભસાગરજી ગણિરાજ વગેરેએ જે મહેનત લીધી તેને માટે જેટલા ધન્યવાદ. આપુ તેટલા આઠા છે, અને તેમણે સમાજ ઉપર જે મહાન ઉપકાર ક છે તેથી તેમનું નામ અને તેમની ગુરુપ્રીતિ અમર થઈ રહેશે. ૧૧-૩-૬૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિનીત મણિલાલ હાકેમચંદ્ર ઉદાણી એમ.એ., એલએલ. બી. એડવેાકેટ For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy