________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭. સ્ત્રીઆનું શ્રેયસ્કર જીવન
સત્યરૂપાએ ભગવાનને પૂછ્યું : · શ્રી મહાવીર પ્રભા ! આપને વિધિપૂર્વક વંદન, નમન કરું, અને આપની આજ્ઞા પામીને પુછુ છું કે જે સ્ત્રીના પતિ પાતાની પત્નીના ત્યાગ કરીને ત્યાગી અને અથવા મરણ પામે અગર નાસી જાય તે। પછી તે સ્ત્રીએ કેવું જીવન ગાળવું ?'
પ્રભુ મહાવીરે ઉત્તર આપતાં જાન્યુ : - વદુષી સતી સત્યરૂપાદેવી ! તમે ચેાગ્ય પ્રશ્ન કર્યો છે. સતી અને પતિવ્રતા પત્નીએ પેાતાના પતિની પેઠે ચેાગ્ય લાગે તે ત્યાગી સાધ્વી અનવુ'. સંતાનેા હોય તા તેઓની સંભાળ રાખવી. તેઓને આત્મિક, માનસિક, વાચિક અને કાયિક ખારાક પુરા પાડવા અને તેમની સાથે ધર્માંની આરાધના કરવી. સંધની દેશકાલાનુસાર જે કરવાલાયક સેવા હાચ તે કરવી.
પતિ મરણ પામે તે તેની પાછળ વિશુદ્ધ પતિપ્રેમ ધારણ કરનારી પત્નીઓએ અન્ય પુરુષને પતિ ન કરવા અને બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું. મરણ પામેલા પતિની આજ્ઞાએ માનવી અને જૈનધર્મની આરાધનામાં જીવન ગાળવુ. સત્ય પ્રેમથી જે સ્ત્રીએ પેાતાના પતિની સાથે લગ્નસબંધ જોડયો હેાય છે અને તેના મરણ પછી પણ જે પેાતાના પતિ વિના અન્યને સ્વપ્નમાં ઈચ્છતી નથી, તે મૃત્યુ પામીને દિવ્ય પ્રેમિણી ખની દેવલેાકમાં સત્યપ્રેમી એવા પતિની સાથે દિવ્ય સુખ ભાગવે છે, અને સિદ્ધસ્થાનમાં
૨૭
For Private And Personal Use Only