________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩. ધર્મયુદ્ધનું સ્વરૂપ અને રાજધ
નંદિવર્ધન : : પરબ્રહ્મ મહાવીર ! દેશ અને રાજ્યાદિકન ઉન્નતિ સાથે જૈનોના કેવા સંબંધ છે? ધ યુદ્ધ પ્રસ ંગે કેવી રીતે વર્તવું? મારે રાજ્ય કરવામાં કેવી રીતે વર્તવું? તેનું રહસ્ય સંક્ષેપમાં સમજાવશે. ’
પરબ્રહ્મ મહાવીર : ‘જૈનો, કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ત્યાગીએ વગે૨ે છે, તેનું જીવન ખરેખર દેશ, રાજ્ય અને વ્યાપાર વગેરે છે. દેશ, રાય, વ્યાપાર વગેરેની વૃદ્ધિથી જૈનધર્મની વૃદ્ધિ થાય છે. દેશ, રાજ્ય, વ્યાપાર, કલા વડે જૈનો વિશ્વમાં જીવી શકે છે. માટે મારા ગૃહસ્થ અને ત્યાગી ભક્તોએ દેશ, ૨ જય, સંઘ, વ્યાપાર વગેરેની આમાદી જાળવી રાખવી અને તેના રક્ષણ માટે દુખ્ટાની સાથે યુદ્ધાદિક પ્રવૃત્તિ પણ ધર્માંરૂપ ગણાય છે અને તેથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે,
· આત્મજ્ઞાની અને ધ્યાની ચેાગી એવા મારા ભક્તોએ જૈનધમ પાળનારા સં જૈનોના વ્યાવહારિક, ધાર્મિક, રાજ્યાદિક હકાનું રક્ષણ કરવા માટે તથા મારા ભક્ત સૂરિઓ, આચાર્ય, ઋષિઓ, મુનિઓ, ચેાગીએ, પરમહંસા, બ્રાહ્મણા તેમ જ ભક્તાણીઓ, શ્રીએ, સાધ્વીએ અને ખાળકાનું રક્ષણ કરવા ધર્મયુદ્ધ કરવુ'. ધમ યુદ્ધ જાહેર કરવા માટે મારા નામનુ નિશાન પ્રગટમાં જાહેર કરવુ. ધર્મયુદ્ધ પ્રસંગે પંદર વર્ષથી સાઠ વર્ષની ઉંમરના સ` જૈનોએ ધ યુદ્ધાર્થે અહાર પડવુ, જૈન સ્ત્રીઓએ પણ જૈનોને
For Private And Personal Use Only