________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
વચનગુપ્તિ અને કારાગુપ્તિ કરવી એ તમારા વડે કરાયેલી મારી નિવૃત્તિભક્તિ જાણવી. મનને આત્મારૂપ પરબ્રહ્મ મહાવીરમાં લયલીન કરી આત્મરૂપ પરબ્રહ્મ મહાવીરોની સર્વશક્તિઓને પ્રકાશ કરે. મનમાં અનેક પ્રકાસ્ના સદ્દવિચાર કરે. શુભ સંકલપ કરો. મનમાં શુભ ભાવનાઓને ભરો. આત્માનું યાને વીરનું–પરબ્રહ્મનું મનન કરો. શુભ બાબતમાં મનને વાપરવું, એ મારી મન દ્વારા ભક્તિ જાણવી.
“મારા આત્માને ઓળખો, એટલે તમારા આત્માઓને વિશ્વના જાણશે, દેખશે. પ્રજાસંઘ ! એ પ્રમાણે મારાં અંગને પૂછ, શિક્ષા ગ્રહી, પૂજ્ય બનો. મારી પૂજા એ તમારી પૂજા છે.”
For Private And Personal Use Only