________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
અધ્યાત્મ મહાવીર
પુરુષાની પેઠે તેએ અશ્વ ખેલાવે છે, વૃક્ષેા પર ચઢે છે, તરવાની ક્રિયામાં કુશળ બને છે, યુદ્ધમાં તલવાર લઈ ઊતરે છે, રાજ્ય ચલાવી શકે છે, વ્યાપાર કરી શકે છે, ખેતી કરી શકે છે, પતિવ્રતા ધ ને સ્વશક્તિઓથી જાળવી શકે છે. આર્યાવર્તમાં કઈ સ્ત્રી ભણ્યાગણ્યા વિના ન રહે અને દાસી કે ગુલામડી ન કહેવાય તેવા ઉપદેશ આપીશ. માતાજી ! આય લેાકેાના વિચારે અને સદાચારીને વિશ્વમાં સ્થિર કરીશ.’
ત્રિશલા : ‘વીર કુમાર ! તારા હાથે વિશ્વના ઉદ્ધાર થવાના છે. તું ઋષિએ ને, મુનિઓને, બ્રાહ્મણા વગેરે સ વર્ણના ઉદ્ધાર કરીશ. તારી કેડે તલવાર લટકે છે અને મસ્તકે મુગટ છે. તેથી તુ' બહુ શાભે છે. તારી છબી ત્રણે ભુવનને આકર્ષે છે. મારા પ્રિય પુત્ર! તું તે ધ ચક્રવતી થવાને એમ ઇન્દ્રે મને કહ્યું છે.'
For Private And Personal Use Only