SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org o અધ્યાત્મ હાવીર ગ રહ્યા બાદ વધૂએ ક્રોધ, માન, માયા, લેાભ, ઈર્શાદ લાગણીએથી દૂર રહેવું જાઈ એ. દેવ, ગુરુ, ધમ સબંધી જિંત્ર ઇંહાએ સાંભળવી, વાત, પિત્ત અને કફનું વધારે એવા આહાર તથા ર ગુગુ, તમાયુના વૃદ્ધિ કરે એવા આહાર ન કરવા જોઈ અ Acharya Shri Kailassagarsuri Gyanmandir વધૂએ સગર્ભાવસ્થામાં શાક ન કરવા, અત્યંત રુદન ન કરવું, હસવુ નહી, ફાઈની સાથે કલેશ ન કરવા, ગભ ધારણ થયા પછી પતિએ અને પત્નએ મેથુતનો ત્યાગ કરવા બાળ જ્યાં સુધી માતાને ધાતુ હાય, ત્યાં સુધી મૈથુનનેા ત્યાગ કરવા. જે મારા ઉપર વિશ્વાસ ધારણ કરનારા બક્તો થાય, તેએણે મારા કહ્યા પ્રમાણે મૈથુનના ત્યાગ કરવા. સગર્ભા પત્નીએ ઉતાવળ દેડવુ' નહું, ગલ પડે એવા પ્રેમ દુઃથે ખાવ નહ, મારુ શુદ્ધ સ્વરૂપ વિચારવુ અને નારી શક્તિમાં તન્મય થઈ જવું. સગર્ભા પત્નીએ ગુણવ'ત પુરુષે નાચતંત્ર સાંભળવાં, જનેશ્વર પરમામાએનુ ધ્યાં ધરવુ. ધ્યાન રાખ કરવુ નહી તેમ જ વિષમશ્ચયન કરવું નહી. અતિતાપ અને અમિતતા તેમાં આવવુ નહી'. {યમસર ખાવુ દેવનાં દશમં ત્તા દેવન પૂજ કરવુ, ગુરુ પાસે ધમ વ્યાન શ્રવણ કરવા જવુ. સગાં કસરત ન કરવી અને મનમાં ઉત્પન્ન થનાર દાતાએને પૂ કરવા. સગર્ભા એ સહૂતિચારેય કાળે ક્ષણે મનને ભગ દેવુ અને મનમાં અંશમાત્ર ત્ અશુભ ચિાર પ્રગટ થવા ન દેવા, કારણ કે શુભ, સત્ય, ધર્મવિચાર- ચરની અભ′′માં રહેલા સ્માર પર બીજરૂપ સારી અસર થાય છે. એ ‘સંતાનને ખરું શિક્ષણ જેમ જેમ માસ વધતા જાય, તેના પતિ વગેરેએ સર્ભા તે ગર્ભ માં મળે છે. મગ હું એ તેમ તેમ વિશેષ નિવૃત્ત લેવી. ને વૃત્તિ મળે એવી બ્ય સ્થા કરવી જોઇ એ. સગાઁ એ અતિ કડવા; અતિ તીખા, અતિ ગરમ, અતિ શીત, અતિ લૂખા, અતિ મીઠા બે યં પદાર્થ નુ ભજન ન કરતુ For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy