________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મયોગી અને જ્ઞાનયોગીનું સ્વરૂપ
૨૮૫ “દેશ, કેમ, સમાજ, રાજ્ય, ધર્માદિક માટે જે સર્વ શક્તિઓને વિવેકપૂર્વક વાપરે છે તે કર્મચગીઓ છે. દેવ-ગુરુધર્મનાં કર્મો જેઓ કરે છે અને જૈનધર્મસ્વરૂપ નિજાત્માની શારીરિક, માનસિક, વાચિક અને આજીવિકાદિ શક્તિઓને સ્વપરાર્થે ખીલવે છે તે કર્મચાગીએ અર્થાત્ જ્ઞાનગીઓ છે. મારા પર પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ પ્રેમ અને મને વિરાટ સ્વરૂપે અવધારી જે સ્વાર્પણ. કરે છે તે જ ભક્ત કર્મચગી અને જ્ઞાનગી બની શકે છે અને તે. જ ખરો ધમી જૈન છે.
ક ગીઓ સત્ય રાગ-દ્વેષને ધારણ કરે છે. જમાનાને. અનુસરી ગૃહસ્થ અને ત્યાગી યોગીએ કર્તવ્ય કર્મો કરે છે, દયાનાં કાર્યો કરે છે, દુષ્ટોને શિક્ષા કરે છે, ધર્મે યુદ્ધાદિક કર્મો કરે છે. મારા રાગમાં યમ-નિયમાદિક સર્વ સમાય છે એમ જાણું તે મારી કૃપા મેળવવા પ્રયત્ન કરે છે. કર્મચગી એવા બ્રાહ્મણ, ક્ષત્રિયે, વૈશ્ય, શુદ્રો અને ત્યાગીએ દેશકાળાદિકને અનુસરી પૂર્ણ અને સત્ય કર્તવ્યનીતિને ચગ્ય કષા-ગુણે-કર્મો વડે નીતિના કાયદાએ ઘડી અને રાજ્યતંત્રાદિક પ્રવૃત્તિઓને સેવી વિશ્વસેવા કરે છે. તે સર્વ મનુષ્યોના કલ્યાણ માટે એગ્ય કર્તવ્ય કર્મો કરે છે અને મારા જ્ઞાનાદિ તત્તને હૃદયમાં અનુભવી આત્મસુખ પામે છે.
“કલિયુગમાં મારા સર્વ ભક્તો તરતમોગે કર્મચાગી અને જ્ઞાનગી ગણાશે. કલિયુગમાં—પાંચમા આરામાં અઢી હજાર વર્ષ વીત્યા બાદ, પાછા જૈનધર્મારાધક સત્ય કર્મચાગીઓ બહોળા પ્રમાણમાં પ્રગટશે. તેઓ મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની આદિ ગુણો વડે યુક્ત બનશે.
પાંચમા આરામાં મારા ભક્તો અતિથિની સેવા, માતાપિતાની સેવા, વિઘાચાર્યની સેવા, ધર્માચાર્યની સેવા, સંતોની સેવા, ગુણીજનની સેવા, દેશ-કમ-રાજ્ય-ધર્મની સેવા વગેરેમાં અત્યંત રાગવાળા.
For Private And Personal Use Only