________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું યથાર્થ સ્વરૂપ
૩૩૫
પ્રીતિ ધારણ કરનારાઓ મારા નામને એકવાર બેલીને અથવા મનમાં સ્મરણ કરીને અનેક અશુભ કર્મોથી મુક્ત થાય છે. પાપીમાં પાપી જીવો પણ મરતી વખતે મારા પૂર્ણ પ્રેમી અને શ્રદ્ધાળુ આસ્તિક બની સદ્ગતિ પામે છે. એવા મારા મહિમાને જાણનારા સન્ત, ભકતે, ગૃહ અને ત્યાગીઓને મૃત્યુકાળ તે મહોત્સવ સમાન અનુભવાય છે.
“પૂજ્ય માતાજી! તમે શરીરને ત્યાગ કરશે તે સમયે મારા ઉપદેશથી તમને પરબ્રહ્મ સ્વરૂપમાં ઉપગ રહેશે અને તમે સદ્ગતિ પામશે.
For Private And Personal Use Only