________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીક બ્યનું સ્વરૂપ
૧૫૭
તે ભાષામાં ઉપદેશ દેવેા અને ધમ પુસ્તકે લખાવવાં. જે તી કર થાય તે જીવતી ભાષામાં અસલના જૈન વેદોના ઉદ્ધાર કરે એવા જિતકલ્પ હાવાથી મારાથી તે પ્રમાણે સમવસરણમાં બેસી તીની સ્થાપના કરાશે. તેથી પ્રાચીન ભાષાનાં ધમ પુસ્તકાના અધ્યયનની માથાકૂટ ભવિષ્યમાં રહેશે નહીં. ખાળકે અને સ્ત્રીઓ વગેરે સમજે એવી જીવતી ભાષામાં મારી પાછળ મારા ભક્ત ઉપદેશ કરશે, ફક્ત દૃષ્ટિવાદ સંસ્કૃત ભાષામાં રહેશે.'
For Private And Personal Use Only