________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
O એ ભવ્ય પ્રતિ,
6
સ્વ. બુદ્ધિસાગરસૂરિજી વિરાગતામાં ખેલતા, સંપ્રદાયમાં તો શેાભતા, પણ અનેક સંપ્રદાયીઓના સમુદાય સંઘમાં પણ એમની તેજસ્વિતા અછાની નહોતી.
એમની ભવ્ય મૂર્તિ એમના આત્મસ્વરૂપ જેવી ભવ્ય હતી. વિશાળ મુખારવિંદ, ઉચ્ચ અને પુખ્ત દેહાંભ, યોગીન્દ્રના જેવી દાઢી ને જબરદસ્ત દંડ.
• આપણે સૌ માનવજાત મૂર્તિપૂજક છીએ. અને એ ભવ્ય મૂર્તિ અદશ્ય થઈ છે, છતાં પણ નિરખી છે, તેમના અંતરમાંથી તે જલદી ભુંસાશે નહિ જ
( આન ઘનજી પછી આવા અવધૂત જેન સંઘમાં થોડા જ થયા હશે. સાથેના શિષ્યમંડળના તેા બ્રહ્મજન્મદાતા, પિતા ને શિરછત્ર ગયા છે.
‘એક મારું ભજન સાંભરી આવે છે, તે લખું છું. તેનું પ્રથમ ચરણ તો જૂના એક પ્રસિદ્ધ ભજનનું છે, એમાં શ્રી બુદ્ધિસાગરજીની જ જાણે આત્મપ્રતિમા ઉતરી હોય એવું છે
મળે જો જત તિ રે, કોઈ સાહેબને દરબાર, ધીગાધારી ભારખમાં, સદ્ધર્માંતણા શણગાર, પુણ્યપાપના પરખંદા, કંઈ બ્રહ્મતણા અવતાર. આંખલડી અનભામાં રમતી, ઉછળતાં ઉરનાં પૂર, સત ચિત્ આનંદે ખેલે છે, ધર્મધુરંધર ધીર.
For Private And Personal Use Only
મળે જો
મળે જો
—મહાકવિ શ્રી નાનાલાલ