________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વયાત્રા
૫૧
સ્પશીને પવિત્ર કરી હતી. પ્રભુએ ભરૂચ નગરમાં રહીને શ્રી મુનિસુવ્રત સ્વામીએ અશ્ર્વને જે બેધ આપ્ચા હતા તે વણુ જ્યે હતા. તે અશ્ર્વ દેવ થયેા છે. તેને આજ્ઞા કરી કે અહીં જે મારે ભકત નદીના કાંઠે તપશ્ચર્યાં કરે તેને તારે મારા સર્વ હૃદયમાં અવતરીને સમજાવવા. *લિયુગમાં એ પ્રમાણે ભકતાને તે દેવ સમજાવશે.
ઉપદેશે
પ્રભુના
સમ્મેતશિખર પર રહેનારા દેવાને આજ્ઞા કરી કે મારા પ્રેમી ભક્ત ચેાગીએના હૃદયમાં અવતરીને કલિયુગમાં આત્મજ્ઞાનના પ્રકાશ રવે. શત્રુજયમાં પણ તે પ્રમાણે પ્રભુએ કર્યું
.
For Private And Personal Use Only
‘ગંગા, યમુના, સિન્ધુ, કાવેરી, બ્રહ્મપુત્રા વગેરે નદીએના દેવતાઓને પેાતાના ભકતાને સહાય કરવા આજ્ઞા આપી. પ્રભુ જ્યાં જ્યાં પદ્માર્યો તથા પધારશે ત્યાં રહેલા દેવા અને દેવીએ કલિયુગમાં પ્રભુના યાગીએાના મનમાં પ્રભુના વિચારે સ્ક્રુવશે, ઇત્યાદિ અનેક ચમત્કારે જાણ્યા.'