________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
અધ્યાત્મ મહાવીર
પુદ્ગલ સૃષ્ટિને અર્થાત્ પ્રકૃતિ-જગતને કર્તા, ભક્તા, હર્તા હું છું. રજોગુણ, તમોગુમ અને સર્વગુણ એવી કર્મપ્રકૃતિ સંબંધી તો અને મનનો તેમ જ જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મને સર્વથા વિગ થતાં શરીરાદિ સૃષ્ટિને હું કર્તા, હર્તા, ભોક્તા નથી. તેમ છતાં મારા જ્ઞાનમાં સર્વ વિશ્વને યાકાર પરિણતિરૂપે ઉત્પાદ-વ્યય થયા કરે છે અને શેયરૂપે તેની યુવતા રહ્યા કરે છે. મારા જ્ઞાનમાં અનંત જડ-ચેતન સેવિશ્વ છે. તે સમયે સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાને પામ્યા કરે છે.
“નૃપતિ–પ્રજાસંઘ ! હું સત્તાદષ્ટિએ સર્વત્ર વિશ્વમાં સર્વ જીવોના ઘટઘટ વ્યાપક છું. તેથી જે જે જ હૃદયમાં “વીર વીર મહાવીર નામનો જાપ જપે છે તેઓને સાકાર વીરરૂપનું અને જે કેવલ શુદ્ધાત્મવીરને જાપ-ધ્યાન ધરે છે તેઓને નિરાકાર આત્મરૂપ વીરનું દર્શન થાય છે. તેઓ સ્વાત્માને જ વીરરૂપે વ્યક્ત કરે છે.
મારા પર પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે અને ભક્તિયેગથી સાધ્ય, ઉપાસનાગથી પ્રાપ્ય તથા હઠ-લયાગથી પ્રાપ્તવ્યરૂપ મને જાણે. તે જ રીતે સહજ રાજગ તથા કર્મચંગથી પ્રાયરૂપ એવા મને જાણે. અસંખ્ય ગેથી શુદ્ધાત્મવીર હું સર્વ ગીએને, ભક્તોને અને જ્ઞાનીઓને પ્રાપ્ત થાઉં છું.
મારી પ્રાપ્તિ માટે ભક્ત બનનારાઓએ મારા પર પૂર્ણ પ્રેમ ધારણ કરે જઈએ. પ્રેમ સિદ્ધ થયા બાદ વૈરાગ્યની સિદ્ધિ થાય છે અને વૈરાગ્ય સિદ્ધ થયા પછી શુદ્ધ પ્રેમને પ્રકાશ થાય છે. ત્યારબાદ વ્રતાદિકની સિદ્ધિ થાય છે. પશ્ચાત્ શાસ્ત્રજ્ઞાન, શ્રુતજ્ઞાનની સિદ્ધિ થાય છે. ત્યાર પછી : શુદ્ધ પ્રેમરૂપ ભક્તિ, સેવાગ અને કર્મચાગની સિદ્ધિ થાય છે. પશ્ચાત્ અનુભવજ્ઞાન, ધ્યાન-સમાધિ અને અનંત કેવળજ્ઞાનરૂપ અનંત તિને પ્રકાશ થાય છે. અનંતજ્ઞાનાત્મક શુદ્ધવીરરૂપ પોતે પોતાને પ્રગટ કર્યા
For Private And Personal Use Only